________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ. વી. ઠકહે
कला अभुता अजिताः पाश्चिमात्य: श्रमैः संततः साहसद्धियुक्तः । वयं मानवा बुद्धिभाजा यथा ते
कथं स्पर्षया तादृशा नो भवेम ॥ ३० શ્રમનું ગૌરવગાન કરતાં કવિ કહે છે:
श्रमो दैहिको भूषणं मानुषाणाम् न चास्मात्परो दृश्यते योगमार्गः । तपश्चापि नाम द्वितीयं श्रमस्य
तपोयोगसाध्यं भवेत् कि न लोके ॥ ३२ કવિ શ્રમને મનુષ્યનું ભૂષણ, વેગને માર્ગ અને તપ કહે છે અને તેનાથી બધું જ સાધ્ય छे, मेवी मातरी माये छ...
ઊગતી આવતી ગાંધી-વિચારધારાને અછડતો પ્રભાવ દર્શાવતે નિમ્નલિખિત લેક પણ સ્વદેશની ઉન્નતિ માટે કવિએ વિચારી રાખેલા માર્ગ પર પ્રકાશ પાથરે છે.
स्वभाषा सुरम्या भूशं सेवितव्या । स्वदेशोद्भवं वस्तु काय नियोज्यम् । शरीरं स्वकं ब्रह्मचर्येण पोष्यम्
सदुद्योगमार्गः सदालंबनीयः ॥ ४० સ્વભાષા, સ્વદેશી, બ્રહ્મચર્ય અને સદુઘારને પણ કવિ ઉન્નતિનાં સપાને માને છે.
કવિની પ્રાચીનતાપરસ્તી અને અંગ્રેજભક્તિને ખ્યાલ નિમ્નલિખિત પદ્યો આપે છે અંગ્રેજોનું શાસન ભારતના લોકોના હિતમાં જ હતું એમ માનનારા એક વર્ગના કવિ प्रतिनिधि छ:
बाष्पादियंचनुदितानि सुवाहनानि संदेशप्रेषणजबः पवनोपमश्च । एतान्यनेकविषसाधनसौष्ठवानि
आंग्लागमादनुदिनं वयमाप्तवन्तः ॥ ४८ किन्तु किं ते करिष्यन्ति न चेमिनो वयम् । न कदाचिन्ता दृष्टा हस्तेनैकेन तालिका ॥ ४९
વરાળથી ચાલતાં યંત્રો અને સંદેશવ્યવહાર અંગ્રેજ પ્રજાને આભારી છે. એ વાત સ્વીકારીને કવિ પ્રશ્ન કરે છે કે જે પ્રજ ઉત્સાહી ન હોય તે શાસકે શું કરી શકે, કેટલું કરી શકે ? કદી એક હાથે તાલી પડતી સાંભળવામાં કે જોવામાં આવી નથી.
For Private and Personal Use Only