________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રુદ્રભકૃતા રસકલિકા આદાન, પ્રદાન અને પ્રાથ
૨૧૩
રસવિષયક ઉત્તરવા માટા ભાગની કૃતિઓની જેમ, ભટ્ટ ( ઈ. ૧૩મી સદી ) ની કૃતિ રસકલિકા ' પણ ખાસ કરીને ભરત નાટયશાસ્ત્ર, ધન‘જયકૃત ' દ્વારૂપક, ' ધનિકકૃત અવલોક ટીકા, રામચંદ્રકૃત ' નાટ્યદર્પણું ' અને ભોજરાજકૃત ‘ શૃંગારપ્રકાશ ' અને ‘ સરસ્વતીકઠાભરણ્ ' તે અનુસરે છે. પૂવી' કૃતિઓમાંથી ભટ્ટે ધણું મહવ્યુ કર્યું છે અને કયાંક પરિયતન અને શૈલિકતાનું દર્શન કરાવ્યું છે.
3
પરંપરાનું અનુસરજી કરવા છતાં, સ્તંભરે વિષય-નિરૂપશુમાં કેટલીક નોંધપાત્ર વિરોધતા અને મૌલિકતાનું દર્શન કરાવ્યું છે :
૧ ‘ નાટયદર્પણું ' અને ઉદ્ભટ્ટને અનુસરી રુદ્ધભટ્ટ ‘રસકલિકા 'માં કાવ્ય અને નાટ્ય બન્ને સખ`ધી રસની ચર્ચા કરે છે-માનધર્નલેવા જાધવનેન ત્ર સાક્ષાત્ માને છે
૨ રુદ્રભટ્ટે ' નાટચંદણુ 'તે અનુસરી નાયકના મહાકુલીનતા, ઔદા, મહાભાગ્ય વગેરે ો મચાવે છે, પણું દરેક ગહની સન્ત વ્યાખ્યા આપવામાં એની વિશેષતા પ્રગટે છે, જેમકે-પીવાય વલ્પ રિસાય વામિતિ-ચિતે સપા
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कर्णस्त्वचं शिबिर्मासं जीवं जीमूतवाहनः । ददौ दधीचिरस्थीनि किमयं महात्मनाम् ॥"
૩ રુભઈ મુગારનાયકનાં ચાર લક્ષણ બતાવે છે જ્ઞાન-વિવાન તારી મુમનઃ શિવાય । આ પછી તે ચારેય યુગોની સદાને વ્યાખ્યા આપે છે. ભટ્ટનું આ નિરૂપણ મૌલિક કડી શકાય.
સ્વ ૯
૪. પરંપરાને અતિક્રમીને સ્તંભરે ચાર પ્રકારના ઉદ્દીપન વિભાવ સવ્યાખ્યા-સદૃષ્ટાન્ત નિરૂપે છે
आलम्बनगुणश्चैव तचेष्टा तदलङ्कृतिः । तटस्थाश्चेति विज्ञेयाश्चतुर्थोद्दीपनक्रमाः ॥
( આલ બનગુરુ, ચેષ્ટા, અલકૃતિ અને તટસ્થા એ ચાર ઉદ્દીપન વિભાવ ).
પ પરપરા પ્રમાણે વિલંભશૃંગારનીશ કામાવસ્યા પ્રસિદ્ધ છે. ભોજરાજ સરસ્વતીક’ઠાભરણુ 'માં આવી બાર અવસ્થાએ બતાવે છે. રુદ્રભટ્ટ રસવિસ્તારના સંદર્ભમાં પ્રેમની ખાર અવસ્થાએ સદષ્ટાન્ત નિરૂપે છે
१ रसकलिका, पृ० १०२
२
એજન, ૧૨
રૂ એજન, પૃ. ૧૦
એજન, ૧ ૩૨
For Private and Personal Use Only