________________
Shri Mahavir Jain Aradhana Kendra
आपोदेवी:
૩ કમળનું મૂળ તથા (૪) સેવાલના મૂળને જળમાં ઘુમાવવું.
૫ વસ્ત્રથી પાણીને ઢાંકી દેવું.
મુક્તા તથા મણિને જળમાં ધુમાવવાં. આ રીતે જળ શુદ્ધ થાય છે. ૨
www.kobatirth.org
ભાવપ્રકાશમાં જળને શુદ્ધ કરવાનું આ પ્રમાણે કહ્યું છે.જે જળ ઉક્ત પ્રકારે દૂષિત હાય તેને સૂર્યનાં કિરણાથી ગરમ કરવું અથવા અગ્નિમાં ઉકાળવું અથવા ચાંદી, સેાનું, પત્થર, લોખંડને ખૂબ ગરમ કરી સાત વખત તે જળમાં ઝુઝાવી દેવાથી જળ શુદ્ધ થાય છે. તદુપરાંત કપૂર ચમેલીનાં પુપ, વગેરેથી સુવાસિત કરવું. ગાઢ કપડાંથી ઢાંકી દેવાથી કૃમિ દૂર થઇ જાય છે. પાંદડાં, મૂળમાતી, સાનુ વગેરેથી જળને સ્વચ્છ કરવું જોઇ એ.૧૩
६२
આમ જળમાં રહેલા ઉત્તમ ચાને કારણે તે સ્વયં ચિકિત્સાના ઔષધરૂપ હોવાની સાથે તેમાં થતી વનસ્પતિ પશુ ચિકિત્સામાં ઉપયોગી બનતી હાઇ જળને દેવીરૂપે બધા સ્વીકારે તેમાં કાંઈ ાથ નથી. જળ તેનામાં રહેલા ગુણાને લીધે પ્રાણીમાત્રને દૂધના જેવું પરમ પોષક તેથી પાણી માટે પણ · વયઃ ' શબ્દ પ્રયોજાય છે. શુકલ યજુર્વેદના જળના વયઃ પુપિય્યા મત્રમાંથી પચામૃત સ્થાનમાં દૂધથી સ્નાનના વિનિયોગ આ રીતે સૂચક છે.
૬૩
" पयः पृथिव्यां पयः ओषधीषु पयो दिव्यन्तरिक्षे पयोधाः । વચસ્વતીઃ પ્રદ્દિશઃ સન્તુ મહ્ત્વમ્ । '' જી. ચત્તુ, ૧૮/૩૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
સંદર્ભ ગ્રંથા
१ ऋग्वेद मंडल ६-८ श्रीमत्सायणाचाथैविरचितभाष्यसमेता तृतीय भागः, वैदिक संशोधन મન્યુના, નિશીય ચરવળ, થાય ૧૬%*"
२ ऋग्वेद मंडल ८-१०, श्रीमत्सायणाचार्यविरचितभाष्यसमेता - चतुर्थो भागः, वैदिक संशोधन મેરત્ન-પૂના, દ્વિતીય સંર્ન, રાજ १९०५
३ यजुर्वेद संहिता - श्रीपाद दामोदर सातवलेकर, स्वाध्याय मंडल- पारडी, चतुर्थ संस्करण
४ सामवेद संहिता श्रीपाद दामोदर सातवळेकर, स्वाध्याय मंडल पारडी, चतुर्थ संस्करण
-
For Private and Personal Use Only
'
rr
तत्र सप्त कलुषस्य प्रसादनानि भवन्ति । तद्यथाक तक गोमदेकषिसग्रन्थि शैवालમૂરુવલ્ગાળિ મુત્તામળિયેતિ ॥ '' યુ.સઁ-સૂ. ૪૫/૧૭ પૃ. ૧૯૮
a s. (xik ) ગામર્શ પૃ. પટ