SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૦૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુણા કે. પટેલ સમીક્ષા (૧) ચિત્રમાંને તુરગ એ ચિત્રકારની કલ્પનાનું સન છે અને તેમાં થતી તુરગત્વની પ્રતીતિ, એ ભાવકની કલ્પનાનું પરિામ છે. આમ, ચિત્રતુરંગ એ કલાકાર અને ભાવકની કલ્પનાના સંવાદ રચે છે. તે જ રીતે, નાટ્યસૃષ્ટિમાં પણુ કવિ અને ભાવકની કલ્પનાના સ'વાદ ગ્યાય છે. (૨) કલામાંથી પ્રાપ્ત થતા આનદ લોકોત્તર હોય છે અને તે જ્ઞાનના પ્રસિદ્ધ પ્રકાર-સમ્યક્ મિથ્યા આદિથી ભિન્ન પ્રતીતિસ્વરૂપે હોય છે. (૩) કલાની અનુભૂતિ અવણૅનીય હોય છે, તેમ છતાં તેને ઈન્કાર થઇ શકે તેમ નથી. કારણ કે તે જીવંત અનુભવરૂપ હાય . (યુટ્યા પયંનુયુપ્યંત જૂસનુંમય: થા તિ॥'') ( ૪ ) કલાનું વિશ્વ કલ્પનામય હોય છે, તેમ છતાં તેમાં વાસ્તવિક્તાને પ્રાણુ ધબકતા હોય છે તે ભ્રમણા, આભાસ કે પ્રતિભાસ નથી. (૫) રસ એ કલાત્મક અનુકરણરૂપે છે. ( ૬ ) આમ, ભારતીય સાહિત્યમીમાંસામાં રસપ્રતીતિને પ્રેક્ષક સાથે સાંકળનાર સૌપ્રથમ શંકુક છે. નાટ્યપ્રતીતિને સમજવા માટે તેણે આપેલું ચિત્રતુરગનું દૃષ્ટાંત નવીન અને રોચક આમ છતાં, એ ઉલ્લેખનીય છે કે, શંકુકે સૂક્ષ્મ એવી કાવ્યકલાને સ્થૂળ એવી ચિત્રકલાના દૃષ્ટાંતથી સમજાવીને સૂક્ષમ પરથી સ્થૂળ તરફ ગતિ કરી છે. છે. For Private and Personal Use Only ભારતીય આલેચનાક્ષેત્રે મણિ-પ્રદીપ-પ્રભાન્યાય અને ચિત્રતુરગન્યાય પ્રસિદ્ધ છે. અનુમાનવાદી અનુમાનપ્રક્રિયાને સમજાવવા મર્માણ-પ્રદીપ-પ્રભાન્યાયનો આશ્રય લે છે, પર ંતુ ચિત્રતુરગન્યાય આપીને રા કુક સંસ્કૃત સમાલાચનામાં ચિર’જીવ સ્થાન પામ્યા છે.
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy