________________
Shri Mahavir Jain Aradhana Kendra
એક ઉપેક્ષિત કવિ શ્રી રામકૃષ્ણ મહેતા
www.kobatirth.org
રણજિત પટેલ-અનામી .
અઢારમી સદીના ભક્ત કવિ-રત્ન શ્રી રામકૃષ્ણુ મહેતા આપત્તુ એક ઉપેક્ષિત સકવિ છે એ ઘટના વિચિત્ર છતાં દુ:ખદ છે. જ્ઞાની કવિ અખા તેમજ પ્રેમાનંદ, વલ્લભ ને શામળ-એ . ભટ્ટ ત્રિપુટીના સમકાલીન અને ભક્તકવિ દયારામભાઈના પુરાગામી એવા આ કવિએ લગભગ પાંચસાથીય વધારે પદો રચ્યાં છે. એમની રચનાઓથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ગંગુતર રસન અભ્યાસીએ જ પરિચિત છે પ એમના સર્જનની ઈયત્તા અને ગુવત્તા જોતાં એમને મળવી જોઈતી પ્રતિષ્ટા કામ થઇ નથી એ હકીકત છે.
૧
કવિની બે કૃત્તિએ એક ગો અને બીજા એક પદમાં એની રચનાસાલ અને એમના વતનના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
ર
‘ સ`વત સત્તર
સત્તાવની
સાત જે,
નાગરી પર રીઝયેા છે રણછોડ જે. '
સ'વત સત્તર ચાસી યારી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" ગાયા સખે સુખકારી,
''
'ગડે. રામજ્યું બલિહારી,
૬
પ્રીતલડીને બાંધી કે પારાય શ રે'.
એક વ્રજભાષાના પ૬માં એ આવપૂર્વક પ્રભુને પ્રાચે છે ત
‘રામકૃષ્ણ દરસણુ દીજે,
નિહાલ કરીંગ નાગરકું
આમાંથી આટલી વિગતો પ્રાપ્ત થાય છે -
૧ કવિ જ્ઞાનિચ્ચે નાગ છે
ગ્ તે સ.ખેડાના વતની છે, અને
સ્વાધ્યાય’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા જન્માષ્ટમી અંક, એપ્રિલ-૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૧૩-૩૨૦.
* ૨૨/૨ અરુણાદય સેાસાયટી, અલકાપુરી, વડેદરા-૩૯૦૦૦૫
For Private and Personal Use Only