SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra એક ઉપેક્ષિત કવિ શ્રી રામકૃષ્ણ મહેતા www.kobatirth.org રણજિત પટેલ-અનામી . અઢારમી સદીના ભક્ત કવિ-રત્ન શ્રી રામકૃષ્ણુ મહેતા આપત્તુ એક ઉપેક્ષિત સકવિ છે એ ઘટના વિચિત્ર છતાં દુ:ખદ છે. જ્ઞાની કવિ અખા તેમજ પ્રેમાનંદ, વલ્લભ ને શામળ-એ . ભટ્ટ ત્રિપુટીના સમકાલીન અને ભક્તકવિ દયારામભાઈના પુરાગામી એવા આ કવિએ લગભગ પાંચસાથીય વધારે પદો રચ્યાં છે. એમની રચનાઓથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ગંગુતર રસન અભ્યાસીએ જ પરિચિત છે પ એમના સર્જનની ઈયત્તા અને ગુવત્તા જોતાં એમને મળવી જોઈતી પ્રતિષ્ટા કામ થઇ નથી એ હકીકત છે. ૧ કવિની બે કૃત્તિએ એક ગો અને બીજા એક પદમાં એની રચનાસાલ અને એમના વતનના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ર ‘ સ`વત સત્તર સત્તાવની સાત જે, નાગરી પર રીઝયેા છે રણછોડ જે. ' સ'વત સત્તર ચાસી યારી. Acharya Shri Kailassagarsuri Gyanmandir " ગાયા સખે સુખકારી, '' 'ગડે. રામજ્યું બલિહારી, ૬ પ્રીતલડીને બાંધી કે પારાય શ રે'. એક વ્રજભાષાના પ૬માં એ આવપૂર્વક પ્રભુને પ્રાચે છે ત ‘રામકૃષ્ણ દરસણુ દીજે, નિહાલ કરીંગ નાગરકું આમાંથી આટલી વિગતો પ્રાપ્ત થાય છે - ૧ કવિ જ્ઞાનિચ્ચે નાગ છે ગ્ તે સ.ખેડાના વતની છે, અને સ્વાધ્યાય’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા જન્માષ્ટમી અંક, એપ્રિલ-૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૧૩-૩૨૦. * ૨૨/૨ અરુણાદય સેાસાયટી, અલકાપુરી, વડેદરા-૩૯૦૦૦૫ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy