SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાવ્યવિરુદ્ધના ભારે પેચ અને તેમનુ ખ’ડન ૫ આપણે કલાનાં દષ્ટાન્તા લઇએ તે એક વ્યાખ્યાનમાં કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું હું 'અજન્ટા અને ઈલોરાની ગુફાઓમાં અપ્સરાઓની નગ્ન મૂર્તિ જોઇ તેમાં મને ભવ્યતાંનાં જ જ દર્શન થયાં છે. વિકાર માથ્યુસની દષ્ટિમાં છે, ખામાં નહીં " અને મહાભારતના સ્ત્રી પત્રમાં જયદ્રથની પત્ની પતિના કપાયેલા હાથ મળી આવતાં કહે છે?— અયંસ રસનેકષી પીનસ્તનવિમ ક ! નાભ્યયનસ્પશી નીવીવિએશનઃ કરઃ || N Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યારે તેમાં અશ્લીલતાની અનુભૂતિ ભાગ્યે જ થાય છે. (૩) આગળ રાજશેખર કહે છે કે આવું જગતની દૃષ્ટિએ અસભ્ય અર્થ આપતું નિરૂપણું આપણુને વદ્યા અને શાસ્ત્રમાં પળ્યે મળે છે. ભાવ એ છે જે વેદા અને શાસ્ત્રએ કે પ્રમાણ્યું હોય તે અસભ્ય ન જ ગણાય. અહીં આપણે એક હકીકત રજૂ કરીને પૂર્તિ કરીએ કે આવાં વર્ષાંતે, વ્યાસ-વાલ્મીકિ અને કાલિદાસ-ભવભૂતિમાં પણ કયાંક કયાંક મળી આવે છે. આમ થાય ત્યારે આપણે પ્રતીતિ કરીએ છીએ કે સદ માં આવા નિરૂપણનો ઉદ્દેશ અસભ્ય નિરૂપમાત્રની હાતા નથી. પીયે વખત પાત્રના મનોગતની અનુભૂતિને પ્રગટ કરવા માટે કે અન્ય કોઇ સૌન્દર્યાનુભૂતિ અથવા તા વ્યંજના માટે આવાં વન કરવામાં આવે છે. નિદાન સારા અને પ્રમાણિત સ્તરના, કાવ્ય સામેના, તેના સમાજમાં પ્રચલિત આ આપો નિરૂપીને તેનું ખંડન રાજરી ખર કરે છે ત્યારે કાવ્યને લગતી એક સદી જીવંત સમસ્યા તે રજૂ કરે છે. તેના આરાપાના જવાબ પૂરી સબળ કે સમર્થ નથી, દરેક વખતે તે “ આવું તો વેદો અને શાસ્ત્રમાં પધ્યું મળી આવે છે” એમ કહે છે ત્યારે તે દલીલ સૂક્ષ્મ અને તથ્યયુક્ત નથી. છતાં સમગ્ર દૃા તેના જવાબે ઠીકઠીક સમર્થ છે, સતાષકારક છે. ખાસ તે! તેણે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે તે તેની દૃષ્ટિની વ્યાપકતા અને મૌલિક ચિન્તનના મામહતુ શ્રમ છે. કાવ્યમીમાંસા એ તેને મન માત્ર કાવ્યના અલકા એટલે કે આવશ્યક તત્ત્વોની મીમાંસામાત્ર નથી તેની પ્રતીતિ તે આ અને આવી અન્ય ચર્ચામાં આપણને કરાવે છે. રાજશેખરની આ વિચારણાની તુલના પાશ્ચાત્ય આલોચક પ્લેટાની આવી જ વિચારા સાથે કરીએ તો તેનાથી રાજનીખરની વિચારણા અને તેની બહુમુલ્યતા સવિશેષ સ્પાકાર થશે. અનુક્રષ્ણુના સિદ્ધાન્ત અને વાસ્તવિક્તા, ટ્રેજેડીની સરચના, વિચારાના સિદ્ધાન્ત અને તેની સાથે સંકળાયેલ સૌન્દના ખ્યાલ આ અને આવા ઘણા વિચારો પ્લેટએ આપ્યા છે. તેને આગળ વધારીને તેના શિષ્ય એરિસ્ટોટલે તેના poeticsમાં તથા અન્યત્ર, પ્લેટાની વિચારધારા ન સ્વીકારીને પણુ કવિતા વિષેની વિચારણા એક ચોક્કસ અને સુસ્થાપિત સૌદ્ધાન્તિકતામાં પ્ “ મહાભારત ” સોંપવ° ૧૧.૨૪,૨૯-માંહારક્સ આરિએન્ટલ ઈન્સ્ટીટયૂટ ( પુના ) પ્રકાશન, For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy