SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રાદ્ધની અનુગુપ્તકાલીન એ શિલ્પકૃતિઓ ૩૧ વાલકરણ, વ્યાયામ્બરના વ્યાસમુખના કન વગેરે પરથી કઈક પછીની એટલે ઈ.સ.ની આશરે ૬ઠ્ઠી સદીના પૂર્વાર્ધની જણાય છે. વ્યાઘ્રામ્બરને વાળેલ ગાંઠના છેડે કીર્તિમુખ કંડારવાની પ્રથા પશુ અગાઉ શામળાજીથી મળેલ ભીલડીવો પાવતીની પ્રતિમામાં પણ એવા મળે છે. પરંતુ સ્પષ્ટતઃ તે અત્રે ચર્ચિત પ્રતિમાથી પ્રાચીન છે. ભાના પરથી એક બીજી વાત એ પશુ જાય છે કે ગુપ્ત અને અનુગુપ્ત કલા પર પશ્ચિમ ભારતીય ક્ષત્રપકાલાન શિલ્પોની વધતા-ઓછા અñ અસર ચાલુ રહેલી જગ્ણાય છે. ડો. યુ. પી. શાહ ખ્માવે છે તેમ “ પ્રાચીનકાલથી માંડીને સાલીકાલના અંત સુધી ગુજરાત પ્રદેશ અને મરુભૂમિની ખાસ કરીને પશ્ચિમ અને સાંસ્કૃતિક એકતા ઘડાતી ગઈ હતી. ક્ષત્રપકાસમાં કામકો અથવા પશ્ચિમી ક્ષત્રપોનું સામ્રાજ્ય ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના કેટલાક ભાગ પર અને પૂર્વમાં ઉજૈન સુધી ફૂલાયેલું હાઈ ધડાયેલ સાંસ્કૃતિક એકમત અસર ગુપ્તકાલ અને અનુગુપ્તકાલમાં પણ ચાલુ રહી, જેતે અત્રે ચર્ચિત અનુગુપ્તકાલીન આ શિલ્પ યથાર્થ ઠેરવે છે. ઉક્ત ચર્ચિત ભીલડીવેશે પાર્વતીની ક્ષત્રપકાલીન પ્રતિમાનાં કેટલાંક લક્ષણો ખાસ કરીને વક્ર્માંકન શૈલી ચર્ચિત પ્રતિમામાં પશુ નજરે પડે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે નદીપ્રતિમાના સમયાંકન અગે વિચારતાં તેના કભાગની વલ્લી, આંખનું લાણુ, કંઠમાળ, ખૂધ, માસમુખ અને યમરીયુક્ત ખૂધના પૃષ્ઠભાગેથી પસાર થતી પટ્ટી, એસવાની લઢગૂ વગેરે શામળાજીની નદીપ્રતિમા સાથે સામ્ય ધરાવે છે, જેથી આ નદીતિમાને પશુ ઈસુની ઠ્ઠી સદીમાં મૂકી શકાય. -એજ ત– આ ચિત્ર-૨૫ . શાહ (ડૉ. ) યુ. પી. “ ગુજરાતનું ગુપ્તકાલીન શિલ્પ-કેટલીક નવીન ઉપલબ્ધીએ તેમજ વિચારણા ”, સ્વાધ્યાય પુ. ૧૧ અંક : ૧, ૧૪ ૯૫. સ્વા ૧૫ . " t શાહ (ડૉ. ) યુ. પી. “પંચ કોંમ શામળાજી એન્ડ રાડા ” બુલેટીન ઓવ ધ મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી બરાડા ને. xiii, જુઓ ચિત્ર ૨. આ શિક્ષાના સમાંકન, કલારોથી અંગે ચર્ચા દરમ્યાન જરી માધરાઈન આપવા બદલ લેખરા પ્રસિદ્ધ ક્લામમશ શ્રી મદન ઢાંકીના ઋણી છે. ફેરાફ્સ, પુરાતત્વખાતું, ગુજરાત રાજ્યના સૌજન્યથી. For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy