SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઋગ્વેદમાં પ્રદર્શિત થયેલા ક્રાન્તિકારી વિચારા વિશ્વનાથ જી. શાસી ભારતીય આર્ય સંસ્કૃતિને એના મૂળ સ્વરૂપમાં નિહાળવી હાય તા આપણે આપણી સંસ્કૃતિના આદિસ્રોત ઋગ્વેદ તરફ દષ્ટિપાત કરવા પડશે. “મૅટોડલનો ધર્મમૂલમ્ ”—વેદ બધા જ ધર્મોનું મૂળ છે. ભગવાન મનુ વેદના મહત્ત્વને દર્શાવતાં કહે છે કે योऽनधीत्य द्विजो वेदं अन्यत्र कुरुते श्रमम् । स जीवन्नेव शूद्रत्वमाशु गच्छति सान्वयः ॥ અન્યત્ર મનુ ભગવાને કહ્યું છે કે— वेदमेव सदाऽभ्यसेत् तपस्तपस्यन द्विजोत्तमः । वेदाभ्यास हि विप्रस्य परमं तपमुच्यते ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir આનાથી સાબિત થાય છે કે પ્રાચીનકાળમાં વેદાભ્યાસનું કેટલું મહત્ત્વ હતું. પરન્તુ આજે વૈદ વિષેની સિદ્ધ વ્યક્તિએ યત્ર-તંત્ર ચ દષ્ટિગાચર થાય છે. આજના સમયે પ્રાપ્ત થતા ઋગ્વેદની શાકલ શાખાની સ'હિતા જ ઉપલબ્ધ થાય છે. જેમાં ૧૦૧૭ સૂક્તા છે અને ૧૦ મડળામાં આ વેદ વિભાજિત છે. મહાકિવ ડામરની ક્રવિતાના અ'શે। જેટલા વિશાળ પ્રમાણમાં છે, ઋગ્વેદના સૂક્તોને આકાર એથી પણુ વિશેષરૂપેણ છે. સ્વામી ધ્યાનંદ સરસ્વતી કહે છે તેમ— વેદ સ` સત્ય વિદ્યાઓનું પુસ્તક છે”. એટલે અહીં અન્ય વિષયાની ચર્ચા ન કરતાં વેદમાં આવતાં દાર્શનિક તત્ત્વો વિષે જ ઉલ્લેખ કરીશું, ઋગ્વેદમાં એવા કેટલાક ક્રાન્તિકારી વિચારા છે જેના વિષે કલ્પના કરવામાં આવતાં તે સમયના રીતિ-રિવાજોને આપને ખ્યાલ આવે છે. ઋગ્વેદના ૧૦મા મંડળનાં પ સૂક્તો અન્યેષ્ટિ સસ્કાર વિશેનાં છે. જેમાં એક સૂક્તને છોડીને બાકીનાં બધાં સૂક્તો ભાવિજન્મ વિશે ( પુનર્જન્મ )ના વિચારો રજૂ કરે છે. પ્રથમ સૂક્તમાં યમ-ખીજામાં પિતૃ, ત્રીજામાં અગ્નિ, ચેાથામાં પૂષા અને અંતિમ સૂક્તમાં સરસ્વતીની સ્તુતિ કરવામાં આવેલી છે. આ સૂકતાના અધ્યયનથી પ્રતીત થાય છે કે ભારતીય બન્ને પ્રકારના અત્યેષ્ટિ સ`સ્કાર જેવા કે અગ્નિ ‘સ્વાધ્યાય', પુ. ૨૭, ૫, ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૩૧-૨૩૪, * આર્ટ્સ એન્ડ ક્રૉમસ કાલેજ, ઇડર ( સાબરકાંઠા ) સ્વા મ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy