Book Title: Samdarshi Acharya Haribhadra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Mumbai University
Catalog link: https://jainqq.org/explore/005933/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 959 11% 1 lhe P thu Thab ath depreb સ મદર્શી આચાર્ય હરિ ભદ્ર થામાં તો પંડિત સુખલાલ સંઘવી પ્રકાશક મું બ ઈ યુનિવસિ ટી ૧૯૬૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા સમદર્શી આચાર્ય હરિભદ્ર વ્યાખ્યા તા પંડિત સુખલાલ સંઘવી પ્રકાશક મુંબઈ યુનિવર્સિટી ૧૯૬૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ All rights reserved by the University of Bombay સર્વ હક્ક મુંબઈ યુનિવર્સિટીને સ્વાધીત 1961 Printed by Shri Kantilal M. Desai at the Chandrika Printery, Mirzapur Road, Ahmedabad. and Published for the University by Shri T. V. Chidambaran, Registrar, University of Bombay, Fort, Bombay 1. * (Title page and binding done by Bombay University Press). Page #4 -------------------------------------------------------------------------- ________________ પુ ર વ ચ ન જ્યારે મને ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા તરફથી એ વ્યાખ્યાનશ્રેણીમાં વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ મળ્યું, ને મેં એ સ્વીકાર્યું, ત્યારે ગુજરાતના કેઈ ને કઈ અસાધારણ વિદ્વાન તેમ જ તેમની કૃતિઓ વિષે કાંઈક કહેવું, એવો વિચાર મને ઉભવ્યો. પણ કયા એક વિદ્વાનને અને તેમની કઈ કૃતિઓને લઈ વ્યાખ્યાન આપવાં એ એક વિચારને વિષય હતો. આચાર્ય હરિભદ્રના પૂર્વવત અને ઉત્તરવતી કેટલાય જૈન, બૌદ્ધ અને વૈદિક વિશિષ્ટ વિદ્વાને દૃષ્ટિ સમક્ષ ઉપસ્થિત થયા. મારા અધ્યયન ને વિચારને અનુસરી મને એમાંના દરેકની વિશિષ્ટતા કે અસાધારણતા ભાસતી હતી, અને અત્યારે પણ એ ભાસે છે. તાર્કિક મલવાદી અને એમના વ્યાખ્યાકાર સિંહગણિ ક્ષમાશ્રમણ, એ બન્નેની કૃતિઓ દર્શન અને તર્ક પરંપરામાં અનેક અજ્ઞાત મુદ્દાઓ દર્શાવે એવી સમર્થ છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, એ મહાભાષ્યકાર તરીકે યથાર્થ રૂપે જાણીતા છે. શૂન્યવાદી મહાયાની શાંતિદેવસૂરિ અહિંસા ધર્મના માર્મિક પુરસ્કર્તા તરીકે વિશ્વવિખ્યાત છે. કવિ-વૈયાકરણ ભટ્ટી, એ પણ આગવું સ્થાન ધરાવે છે. અને Page #5 -------------------------------------------------------------------------- ________________ આ વિદ્વાને તે આચાય હરિભદ્ર પહેલાં અને વલભી તેમ જ ભરૂચના ક્ષેત્રની મર્યાદામાં વિચરતા હેાવાનું પણ નાત છે. આચાય હરિભદ્રના ઉત્તરવતી અનેક વિશિષ્ટ વિદ્વાન પૈકી અત્રે તે એ–ચારનાં નામનેા જ નિર્દેશ પૂરતા છે. વાદી દેવસૂરિ, આચાર્ય હેમચંદ્ર, પ્રસિદ્ધ ટીકાકાર મલયગિરિ અને છેલ્લે ન્યાયાચાય યશેાવિજયજી : આ ગણાવ્યા તેમાંથી કાઢે પસંદ કરવા એ વિચારે થાડીવાર મને મૂંઝવ્યેા ખરા, પણ અંતે આચાય હરિભદ્રે મારા મનનેા કબજો મેળવ્યા. મે એમને આશ્રી ભાષણા તૈયાર કરવાને નિર્ધાર કર્યો ત્યારે મારા મનમાં તેમની જે વિશિષ્ટતા રમમાણુ હતી તેનાં ખાસ કારણેા છે. તે પૈકી એએકના નિર્દેશ કરવા યોગ્ય લેખાય. આ. હરિભદ્રની વિશેષતા આચાર્ય હરિભદ્ર પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં અનેક વિષયના અનેક ગ્રંથા લખનાર છે, તો તે કાટીની યેાગ્યતા તેા આચાય હેમચંદ્ર અને ન્યાયાચાય યશેાવિજયમાં પણ છે. આ બધું છતાં આચાય હરિભદ્રની વિશેષતા માત્ર ગુજરાતમાં જ નહી, પણ, હું જાણું છું ત્યાં સુધી, બધી પરંપરાના ભારતીય પડિતાથી નિરાળી અને વિરલ છે. તે વિશેષતા એટલે સાંપ્રદાયિક અનેક વિષયાના પાંડિત્ય ઉપરાંત તેમનું જે માનસિક અને આધ્યાત્મિક ઊર્ધ્વગામી વલણ તેમની કૃતિઓ દ્વારા પ્રગટ થયું છે તે. એમનું આ વલણ કઈ કઈ કૃતિમાં કેવા કેવા રૂપે આવિર્ભાવ પામ્યું છે, તે દર્શાવવા મે તેમની તત્ત્વજ્ઞાન વિષયક શાશ્ત્રવાર્તાસમુય અને પર્શનલમુય એ એ જ કૃતિ, અને Page #6 -------------------------------------------------------------------------- ________________ ગવિષયક એમની જ્ઞાત અને લભ્ય ચારે કૃતિઓ–ગોવિંશિ, યોજાતા, ચોવિન્દુ અને ચોઇસમુદય—લઈ મારું વક્તવ્ય તૈયાર કર્યું છે. અત્રે વિશેષરૂપે એના સમર્થનમાં કાંઈ કહેવાની જરૂર જતો નથી; અને તે અધિકારી જિજ્ઞાસુ એવા ઉદાર વાચકે સમક્ષ એટલું જ નિવેદન પૂરતું છે કે તેઓ ત્રીજા અને ચોથા-પાંચમા વ્યાખ્યાનોમાં એ ગ્રંથ વિષે જે સંક્ષેપમાં કહ્યું છે તેને સ્વસ્થપણે વાંચે–વિચારે. હું કેવળ પાંડિત્યની દૃષ્ટિએ આચાર્ય હરિભદ્રનો વિચાર કરવા પ્રવૃત્ત થયો ન હત; નહીં તો તેમના અનેક વિષયોના અનેક ગ્રંથે લઈ એ દર્શાવી શકાત; પરંતુ પાંડિત્ય, વિદ્યાવ્યાસંગ અને બહુશ્રુતત્વ, એ બધું ઉપયોગી હોવા છતાં જીવનમાં એના કરતાંય ઉચ્ચતર સ્થાન નિષ્પક્ષ દૃષ્ટિ અને સ્વ કે પર પંથ યા સંપ્રદાયનો ભેદ રાખ્યા સિવાય દરેકમાંથી ગુણ તારવવાની દષ્ટિ, તેમ જ પોતાના પંથના ન હોય એવા વિશિષ્ટ વિદ્વાનો અને સાધકે પ્રત્યે સમજદારનું બહુમાન ધ્યાન ખેંચાય એવી નિરૂપણ શૈલીનું છે. અને આચાર્ય હરિભદ્રમાં આ વિશેષતાઓ જેટલા પ્રમાણમાં અને જેટલી સ્પષ્ટતાથી નજરે ચડે છે, તેટલા પ્રમાણમાં અને તેટલી સ્પષ્ટતાથી બીજા કોઈ ભારતીય વિધાનમાં પ્રગટ થઈ હોય તે એ એક શોધનો વિષય છે. આચાર્ય હરિભદ્ર સમન્વયની ત્રણ કક્ષાઓ સિદ્ધ કરી છે. અનેકાંતદષ્ટિની વ્યાપક પ્રભામાં વિકસિત થયેલ નયવાદમાં જે સમન્વયને પ્રકાર છે તે તો આચાર્ય હરિભદ્ર પહેલાં પણ જૈન પરંપરામાં ખેડાયેલું છે. એટલે એ પ્રકાર તે સહેજે જ એમના ગ્રંથોમાં આવે. પણ બીજા બે પ્રકાર, જે એમણે ખેડ્યા છે, તે માત્ર એમની જ વિશેષતા છે. એ પૈકી પહેલે પ્રકાર એટલે પરસ્પર વિરોધી એવી દર્શન પરંપરાઓમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ તત્વજ્ઞાન કે આચાર પરત્વે માત્ર તે તે પરંપરાને માન્ય હોય એવી જે રૂઢ પરિભાષાઓ પ્રચલિત થયેલી છે—જેમ કે ઈશ્વરકર્તવવાદ, પ્રકૃતિવાદ, અદૈત, વિજ્ઞાન, શૂન્ય જેવી પરિભાષાઓ –તેમને આચાર્ય હરિભદ્ર પિતાનો ઉદાત્ત અને વ્યાપક અર્થ અપ તે પિતાને પણ કેવી રીતે અભિપ્રેત છે એ દર્શાવ્યું છે તે. અર્થ એક જ હોય, છતાં જુદી જુદી પરંપરાઓમાં તે માટે જે જુદી જુદી પરિભાષાઓ સ્થિર થયેલી છે–-જેમ કે અવિદ્યા, મોહ, દર્શનમેહ, તેમ જ બ્રહ્મ, નિર્વાણ ઈત્યાદિ–એ પરિભાષાઓ કેવી રીતે એક જ અર્થની સૂચક છે એ દર્શાવવાનો પ્રયત્ન તે બીજે સમન્વય. આ અને આના જેવું બીજું ઘણુંય જાણવા જેવું પ્રસ્તુત વ્યાખ્યાનોમાંથી વાચકોને મળશે. જે આજના વિસ્તરતા જતા દૃષ્ટિબિંદુને નજર સામે રાખી કેાઈ આચાર્ય હરિભદ્રના, ઉપર સૂચવેલ ગ્રંથનું સાંગોપાંગ અને વિશેષ તુલનાત્મક અધ્યયન કરશે તો તેણે વિદ્યાક્ષેત્રે એક બહુમૂલી ભેટ આપી લેખાશે. આચાર્ય હરિભદ્રનું વ્યક્તિત્વ મુખ્યપણે ચાર પ્રકારે ઘડાયેલું છે. કથાકાર, તત્ત્વજ્ઞ, આચારશેધક અને યોગી રૂપે. એમને સુપ્રસિદ્ધ પ્રાકૃત કથાગ્રંથ સમરાવજા છે, જેના ઉપર ડૉ. હર્મન યાકોબીએ ઠીક ઠીક લખ્યું છે, અને વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું છે. તત્ત્વજ્ઞ એટલે તાર્કિક-દાર્શનિક તરીકે એમણે સંસ્કૃતમાં લખેલ અને તનવતા અને પ્રાકૃતમાં લખેલ “ધર્મસંપ્રી” જેવા ગ્રંથો મુખ્ય છે. આચારસંશોધક તરીકે એમણે, એમના મનાતા સંવોકરીમાં માર્મિક સમાલોચના કરી દર્શાવ્યું છે કે ખરે સાધ્વાચાર કયો? અને યોગાભ્યાસી તરીકે એમણે ચોવિહુ આદિ ચારે ગ્રંથ રચ્યા છે, જે યોગ Page #8 -------------------------------------------------------------------------- ________________ પરપરાના સાહિત્યમાં અનેક દૃષ્ટિએ વિરલ કહી શકાય એવા છે. આભારતિવેદન મુંબઈ યુનિવર્સિટી તરફથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના વ્યવસ્થાપકાએ મને નિમંત્ર્યા ન હોત તે એ યુનિવર્સિર્સીટીના હાલમાં અનેક અધિકારી શ્રાતા સમક્ષ મારા વિચાર દર્શાવવાની તક પ્રાપ્ત થઈ ન હેાત, અને મારા જીવનમાં અસંભાવ્ય એવી ધન્યતા અનુભવવાના અવસર લાધ્યા ન હેત; તેમ જ આ ભાષા આ રીતે ગ્રંથરૂપે પ્રગટ કરવાને પ્રસંગ પણ આવ્યા ન હેાત. તે બદલ હું તે વ્યાખ્યાનમાળાના વ્યવસ્થાપક અને મુંબઈ યુનિવર્સિટીના સચાલકાને આભાર માનું છું. આ વ્યાખ્યાના તૈયાર કરતી વખતે વાચનથી માંડીને તે એ લખાયાં ત્યાં સુધી, અને ત્યાર પછી એ મુદ્રિત થાય છે ત્યાં સુધીમાં મને મારા અનેક સહય વિદ્યાપ્રિય મિત્રા તરફથી જે જે સહાયતા મળી છે, તે બધાનાં નામેાના નિર્દેશ કરું તા એક ખાસી યાદી થાય. હું એ ઉપચારમાં ન પડતાં મારા હૃદયમાં એમનું જે સ્થાન અને માન અંકિત છે તેના સ ંકેત કરીને જ સતેષ માનું છું. પરંતુ સાકેત માત્રથી સંતોષ માન્યા પછી પણ ચારેક નામના અહી નિર્દેશ કરવા મને અનિવાય લાગે છે. કવિપ્રાધ્યાપક શ્રી ઉમાશંકર જોષી અને પ્રાધ્યાપક ડૉ. શ્રી મનસુખલાલ ઝવેરી, એ બન્નેનું હાર્દિક મુંબઈ યુનિવર્સિટીનું નિમંત્રણ સ્વીકારવા વિદ્યાભવનના ડિરેકટર અને મારા સદાના ક્ખાણુ એવું હતું કે હું લલચાયા. ભો. જે. વિદ્યાસખા શ્રીયુત Page #9 -------------------------------------------------------------------------- ________________ રસિકભાઈ છે. પરીખ તેમ જ લાલભાઈ દલપતભાઈ ભારતીય - સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેકટર પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા, એ બન્નેએ મારાં ભાષણ સાંભળી, ઘટતી સૂચનાઓ કરી છે. આ માટે હું આ ચારે વિદ્વાનોને વિશેષ રૂપે કૃતજ્ઞ છું. સરિકુંજ, આશ્રમ રેડ ) - અમદાવાદ-૯ તા. ૩૦મી જન, ૧૯૬૧ J સુખલાલ સંઘવી Page #10 -------------------------------------------------------------------------- ________________ અ નું મ વ્યાખ્યાન પહેલું ૧ થી ૧૭. આચાર્ય હરિભદ્રના જીવનની રૂપરેખા જન્મસ્થાન માતા-પિતા સમય વિદ્યાભ્યાસ ભવવિરહ પરવાડ જ્ઞાતિની સ્થાપના ૧૭ વ્યાખ્યાન બીજું ૧૮ થી ૩૬ દર્શન અને યોગનાં સંભવિત ઉદ્ભવસ્થાને; તેને પ્રસાર, ગુજરાત સાથે તેને સંબંધ; અને તેના વિકાસમાં હરિભદ્રનું સ્થાન પ્રસાર ગુજરાત સાથે સંબંધ આચાર્ય હરિભદ્રનું સ્થાન ૧ સમત્વ ૨ તુલના ૩ બહુમાનવૃત્તિ ... ૪ સ્વપરંપરાને પણ નવી દષ્ટિ અને નવી ભેટ ૩૫ ૫ અંતર સાંધવાનો કીમિયો ... ૩૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૭૧ વ્યાખ્યાન ત્રીજું ૩૭ થી ૫૯ દાર્શનિક પરંપરામાં આ હરિભદ્રની વિશેષતા ષદર્શનસમુચ્ચય ... ... ૪૦ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ... વ્યાખ્યાન ચોથું ૬૦ થી ૭૫ ગપરંપરામાં આ હરિભદ્રની વિશેષતા–૧ ગશતક ગવિંશિકા ... ... . ૭૪ વ્યાખ્યાન પાંચમું ૭૬ થી ૧૦૧ ગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–૨ ગદષ્ટિસમુચ્ચય અને ગબિંદુ . ઉપસંહાર પાદ ટીપે ૧૦૨ થી ૧૪૨ પહેલા વ્યાખ્યાનની ... બીજા વ્યાખ્યાનની ... ત્રીજા વ્યાખ્યાનની ... ચોથા વ્યાખ્યાનની ... પાંચમા વ્યાખ્યાનની... પરિશિષ્ટ ૧૪૩ થી ૧. આ. હરિભદ્રના જીવનને લગતી માહિતી આપતું સાહિત્ય... ૨. આચાર્ય હરિભદ્રના ગ્રંથોની યાદી ૧૪૫ ૧૪૮ ७८ ૧૦૧ ૧૦૨ ૧૦૯ ૧૨૦ ૧૨૬ ૧૩૪ ૧૪૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું આચાર્ય હરિભદ્રના જીવનની રૂપરેખા મુંબઈ યુનિવર્સિટીના કાર્યવાહકોએ મને ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા આમંચો, એ બદલ આભાર માનો કે ભાર અનુભવો એવી એક મિશ્ર લાગણું મારા મનમાં ઉદ્ભવી. હું જ્યારે ચિંતન-મનન અને લેખનના ભારથી બને તેટલો છૂટવા ઈચ્છતો હોઉં, ત્યારે એ જ કામની જવાબદારી સ્વીકારવામાં ભાર અનુભવાય એ સાહજિક છે; પરંતુ યુનિવર્સિટી જેવી સંસ્થાના આમંત્રણે, મિત્રોના સહૃદય અનુરોધે અને આવા વિષયના પરિશીલનના મનમાં પડેલા લાંબા વખતના સંસ્કાએ મારે એ ભાર એક રીતે હળવો કર્યો અને હું પાછો ચિંતન-મનન-લેખનની આનંદપર્યવસાયી પ્રવૃત્તિમાં લાગી ગયો. આમ થતાં જ એ શરૂઆતમાં ભાસ ભાર આભાર-ઈષભારમાં પર્યવસાન પામ્યો; એ જ મારે આભાર-નિવેદન. પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં કેટલાક એવા ધુરંધર વિદ્વાનો વ્યાખ્યાન આપી ગયા છે કે તેમના નામ અને કામ જોતાં મારું મને તેમની હરોળમાં બેસવા તૈયાર ન થાય; પણ જ્યારે વ્યાખ્યાનમાળાના સંચાલકોએ એ હરોળમાં મને મૂક્યો ત્યારે હું એક રીતે ગૌરવ અનુભવું છું, જેમાં ખરી રીતે લાઘવવૃત્તિ મુખ્ય રહેલી છે. આજ સુધીમાં થયેલાં વ્યાખ્યાનોનાં વિષયો તરફ નજર કરતાં મને એમ પણ લાગે છે કે હું એ પૂર્વ સૂરિઓના ચીલાથી કાંઈક ફંટાઉં છું. બહુશ્રુત, ઇતિહાસવિદ એવા બ્રાહ્મણવૃત્તિના શ્રી દુર્ગાશંકરભાઈના “ભારતીય સંસ્કારનું ગુજરાતમાં અવતરણ” એ વિષય Page #15 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર ઉપર અપાયેલાં ઉદાત્ત પાંચ ભાષણો સાંભળતા હતા ત્યારે જ મનમાં વિચાર આવ્યો કે શું ગુજરાતે ભારતીય સંસ્કારોનું માત્ર અવતરણ જ ઝીલ્યું છે કે એ અવતરણ ઝીલી, આત્મસાત કરી, પચાવી, પિતાની વિશિષ્ટ પ્રતિભા અને પરંપરાના બળે, એ અવતરણને કોઈ અપૂર્વ કહી શકાય એવો આકાર પણ આવે છે કે જે આકાર ભારતીય સંસ્કારમાં એક મનોરમ અને નવી ભાત પાડે? આ વિચારથી જ્યારે હું મારા પરિશીલનનું પ્રત્યક્ષણ અથવા પુનરવલોકન કરવા પ્રેરાયો ત્યારે મારા માનસપટ ઉપર ગુજરાતમાં થયેલી શાંતિદેવ, ભદિ, ક્ષમાશ્રમણ સિંહગણી અને જિનભદ્રગણી, આચાર્ય હેમચંદ્ર, વાચક યશોવિજયજી જેવી કેટલીયે વિભૂતિઓ અંકિત થઈ ગઈ, પણ આજે તે મેં એ વિભૂતિઓમાંથી એકને જ પસંદ કરેલ છે. તે એક - વિભૂતિ એટલે યાકિનીસૂનુ આચાર્ય હરિભદ્ર. પ્રાચીન ગુજરાતે પિષેલ અને વિદ્યાનાં વિવિધ ક્ષેત્રો ખેડવાની તક આપેલ એવી આ વિભૂતિ છેલ્લાં લગભગ દોઢસો વર્ષ પહેલાં તો માત્ર જૈન પરંપરામાં જ જાણીતી હતી. હું જાણું છું ત્યાં લગી આચાર્ય હરિભદ્ર વિષે એ કાળમાં જૈન પરંપરા સિવાય બીજું કોઈ જાણતું હોય તે તે “લલિતાસહસ્ત્રનામ '૨ ગ્રંથના ભાષ્યકાર ભાસ્કરરાય એક જ. ભાસ્કરરાય મૂળે કર્ણાટકનિવાસી. તે કાશીમાં આવીને રહેલા. એમણે ગુજરાતના સુરત શહેરનિવાસી પ્રકાશાનન્દ નામના ઉપાસનામાના આચાર્ય પાસે પૂર્વાભિષેક દીક્ષા લીધેલી. ભાસ્કરરાય વિક્રમના અઢારમા સૈકામાં થયેલા છે. તેમણે પિતાના એ સૌભાગ્યભાસ્કર” નામના ભાગમાં– प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी । मूलप्रकृतिरव्यक्ता व्यक्ताव्यक्तस्वरूपिणी ॥ १३७ ।। એ પદ્યની વ્યાખ્યા કરતાં આચાર્ય હરિભદ્રના ધર્મસંગ્રહણ નામક પ્રાકૃત ગ્રંથની એક ગાથા પ્રમાણુરૂપે ટાંકી છે. નવાઈ જેવું તો એ છે કે શ્વેતાંબર સિવાયના બીજા જૈન ફિરકાઓ સુધ્ધાં જ્યારે Page #16 -------------------------------------------------------------------------- ________________ જીવનની રૂપરેખા હરિભદ્ર જેવા પ્રતિભાસ ંપન્ન વિદ્વાનની કૃતિ વિષે સાવ મૌન દેખાય છે, ત્યારે એક કર્ણાટકનિવાસી અને કાશીવાસી પ્રકાંડ પંડિત ભાસ્કરરાયનું ધ્યાન હરિભદ્રના ગ્રંથ તરફ જાય છે; અને તે મૂળ ગ્રંથ પણ સંસ્કૃત નહિ પણ પ્રાકૃત. આવા પ્રાકૃત ગ્રંથ તરફ એક દૂરવર્તી વૈદિક વિદ્વાનનું ધ્યાન જાય અને તે પણ એક દાાનિક મુદ્દાને લક્ષીને, ત્યારે એમ માનવું રહ્યું કે આચાર્ય હરિભદ્ર એ ખીજી રીતે ભલે અજ્ઞાત જેવા રહ્યા હોય, છતાં તેમની કૃતિ અને તેમના વિચારામાં અહુશ્રુત વિદ્વાનોને આકર્ષવા જેટલું સામર્થ્ય તો છે જ. લગભગ દોઢસ। વર્ષ થયાં કે પાશ્ચાત્ય સશાધક વિદ્વાનાનું લક્ષ પુરાતત્ત્વ, સાહિત્ય આદિ જ્ઞાનસાધનેાથી સમૃદ્ધ એવા પૌરસ્ય ખજાના ભણી વળ્યું અને પ્રે. કિલ્હાન, ખુલ્લર, પિટન, યાર્કાબી જેવા વિદ્યાનાએ જૈન ભડારા જોયાપ અને તેનેા તાગ મેળવવા પ્રયત્ન કર્યાં, એને પરિણામે ભારતમાં અને ભારત બહાર જ્ઞાનની એક નવી દિશા ઊઘડી. આને પરિણામે આચાય હરિભદ્ર, કે જે ત્યાર લગી માત્ર એક પર પરાના વિદ્વાન અને તેમાં જ અવગત હતા તે, હવે સર્વવિદિત થયા. યાકૈાખી, લોયનૅન, વિન્ટનિલ્સ, સુવાલી અને શુથિંગ આદિ અનેક વિદ્વાનેાએ, જુદે જુદે પ્રસંગે, આચાય હરિભદ્રના ગ્રંથા અને જીવન વિષે ચર્ચા કરી. યાકેાખી, લયમૅન, સુવાલી આદિ વિદ્વાનોએ તા હરિભદ્રના જુદા જુદા ગ્રંથાનું સંપાદન કર્યું. એટલું જ નહિ, પણ કાકમાં તે ભાષાંતર કે સાર પણ આપવામાં આવેલ છે.૬ આ રીતે હરિભદ્ર જન, અંગ્રેજી આદિ પાશ્ચાત્ય ભાષા જાણનાર વિદ્રાનાના ધ્યાન ઉપર એક વિશિષ્ટ વિદ્વાન તરીકે ઉપસ્થિત થયા. ખીજી બાજુ પાશ્ચાત્ય સંશાધનદષ્ટિનાં જે આંદોલને ભારતમાં ઊઠયાં તેને લીધે પણ હરિભદ્ર વધારે પ્રકાશમાં આવ્યા. ઓગણીસમી સદીના ચોથા પાદમાં સાક્ષરશિામણિ મણિલાલ નભુભાઈનું ધ્યાન આચાર્યાં હરિભદ્રના ગ્રંથા ભણી ગયું. એ પુરુષાર્થા વિદ્વાને હરિભદ્રના જે ગ્રંથા હાથ લાગ્યા અને જે એમની મર્યાદા હતી તદ્દનુસાર તેમાંથી Page #17 -------------------------------------------------------------------------- ________________ ગા સમદર્શ આચાર્ય હરિભદ્ર ખાસ ખાસ ગ્રંથનાં ગુજરાતી ભાષાંતરે પણ કર્યો. આ રીતે જોઈએ તે નવયુગને પ્રભાવે આચાર્ય હરિભદ્ર એ માત્ર કોઈ એક ધર્મ પરંપરાના વિદ્વાન ન રહેતાં સાહિત્યના અનન્ય વિદ્વાન અને ઉપાસક લેખે વિદ્વાનોમાં સ્થાન પામ્યા. આચાર્ય હરિભદ્રનું સાહિત્ય જેણે જેટલા પ્રમાણમાં અવગાહ્યું તે તેટલા પ્રમાણમાં એમની વિદ્વત્તા અને તટસ્થતા પ્રત્યે આકર્ષાયા, પણ ઈસ્વી સનના વીસમા સૈકાના પ્રારંભથી તો હરિભદ્રની ખ્યાતિ ઉત્તરોત્તર વધતી ચાલી અને તેમની કૃતિઓ જોવાનું, તેનું સંપાદન કરવાનું આકર્ષણ વિદ્વાનોમાં વધતું ચાલ્યું. ડૉ. એ. બી. ધ્રુવે ૧૯૦૯માં “ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય : એ વિષયનું થોડુંક રેખાદર્શન' આ નામને એક નિબંધ ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વાંચેલું અને ૧૯૪૭માં શ્રી દુર્ગાશંકરભાઈએ “ભારતીય સંસ્કારોનું ગુજરાતમાં અવતરણ” એ મથાળા નીચે પાંચ વ્યાખ્યાન આપેલાં. આ બન્ને બહુશ્રુત અને ઉદારતા વિદ્વાનોના લખાણમાં વલભીના ભદિ, ભિન્નમાલના બ્રહ્મગુપ્ત અને માઘ આદિને નિર્દેશ છે. ભદિ, બ્રહ્મગુપ્ત અને માઘ જેવા જે વિદ્વાનોની અદ્યાપિ એક એક કૃતિ જ જાણીતી છે તેમનો નિર્દેશ હોય અને એ જ પ્રાચીન ગુજરાતની સુપ્રસિદ્ધ રાજધાની ભિન્નમાલ અને એની આસપાસના પ્રદેશમાં રહી જેણે સંખ્યાબંધ કૃતિઓ રચી અને જે આજે પણ ઉપલબ્ધ છે તેનો નિર્દેશ તેમાં ન હોય એ જોઈ સહેજે કોઈને પ્રશ્ન થાય કે એવા વિશિષ્ટ વિદ્વાનને પરિચય અપાવો કેમ રહી ગયો હશે ? પણ મને લાગે છે કે જે આચાર્ય હરિભદ્રની દર્શન અને યોગ પરંપરાને લગતી વિશિષ્ટ કૃતિઓ એ બને મહારથીઓના અવગાહનમાં આવી હોત તે એમનું એ પ્રત્યે સવિશેષ ધ્યાન ગયા સિવાય કદી રહી શકત નહિ. એવો પણ સંભવ ખરો કે એમની દૃષ્ટિએ હરિભદ્ર ગુજરાતની સીમામાં આવી જતા ન હોય. Page #18 -------------------------------------------------------------------------- ________________ જીવનની રૂપરેખા પરંતુ ગુજરાતના બહુશ્રુત અને સુવિદ્વાન શ્રી. રસિકલાલ છો. પરીખે કાવ્યાનુશાસનના બીજા ભાગની પિતાની સુવિસ્તૃત અને સુસંબદ્ધ પ્રસ્તાવનામાં છેડા પણ શબ્દોમાં આચાર્ય હરિભદ્રનું મૂલ્યાંકન કર્યું છે, જે ખાસ ધ્યાન ખેંચે છે. હવે તે હરિભદ્રના ગ્રંથે વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં સ્થાન પામ્યા છે. ખાસ કરીને તેમણે જે દર્શન અને વેગને લક્ષીને ઉદાત્ત ગ્રંથ રચ્યા છે તે તરફ વિદ્વાને ઉત્તરોત્તર વધારે ને વધારે આકર્ષાતા જાય છે. એવી સ્થિતિમાં, મને વિચાર આવ્યો કે, હરિભદ્રના દર્શન અને યોગ પરંપરાને લગતા પ્રથોમાં એવી કઈ કઈ વિશેષતા છે કે જે તરફ અભ્યાસીઓનું લક્ષ વધારે ખેંચાવું જોઈએ ? આ વિચારથી મેં આ વ્યાખ્યાનમાળામાં આચાર્ય હરિભદ્ર વિષે ચર્ચા કરવાનું પસંદ કર્યું છે અને તે પણ મુખ્યયા તેમની કેટલીક વિશિષ્ટ કૃતિઓને લઈને. એ કૃતિઓ પણ એવી કે જે ભારતીય સમગ્ર દર્શન પરંપરાને અને વેગ પરંપરાને સ્પર્શતી હોય. જે કૃતિઓને લઈ આ વ્યાખ્યાતેમાં હું ચર્ચા કરવા ધારું છું તેની અસાધારણતા શી છે તે તે આગળની ચર્ચાથી સ્પષ્ટ થઈ જશે. મેં પાંચ વ્યાખ્યાને નીચેના ક્રમમાં આપવા ધાર્યા છે. પહેલામાં આચાર્ય હરિભદ્રના જીવનની રૂપરેખા; બીજામાં દર્શને અને યોગના સંભવિત ઉદ્ભવ સ્થાને, તેને પ્રસાર, ગુજરાત સાથે તેને સંબંધ અને તેના વિકાસમાં હરિભદ્રનું સ્થાન, ત્રીજામાં દાર્શનિક પરંપરામાં હરિભદ્ર નવું શું ઉમેર્યું તેને વિચાર; ચેથા અને પાંચમામાં હરિભદ્ર ગપરંપરામાં શી અને કેવી વિશેષતા અપી તેનું યથાસંભવ વિસ્તૃત કથન. આચાર્ય હરિભદ્રના જીવન અને કાર્યને સૂચવતું અને તેનું વર્ણન કરતું સાહિત્ય લગભગ તેમના સમયથી જ લખાતું અને વૃદ્ધિ પામતું રહ્યું છે. પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, જર્મન અને અંગ્રેજી આદિ ભાષાઓમાં અનેક વિદ્વાનો અને લેખકેએ એમના Page #19 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર જીવન અને કાર્યને લગતી ચર્ચા વિગતે કરી છે. તેવા સાહિત્યની એક નેંધ અંતે પરિશિષ્ટમાં આપવી યોગ્ય થશે. અહીં તો એ સાહિત્યને આધારે પ્રસ્તુત પ્રસંગ સાથે ખાસ જરૂરી જણાય એવી અગત્યની બાબતે વિષે જ ચર્ચા કરીશું. વિશેષ જિજ્ઞાસુ પરિશિષ્ટમાં નેધેલ યાદી ઉપરથી વધારે આકલન કરી શકે. જન્મસ્થાન હરિભકના જીવનને લગતી માહિતી આપનાર ગ્રંથોમાં વધારે પ્રાચીન લેખાતી ભદ્રેશ્વરની અદ્યાપિ અમુદિત “કહાવલી” નામની પ્રાકૃત કૃતિ છે. તેનો રચના સમય નિશ્ચિત નથી, પણ ઐતિહાસિક વિચાર એ કૃતિને વિક્રમના બારમા સૈકાની આસપાસ મૂકે છે. એમાં આચાર્ય હરિભદ્રના જન્મસ્થાન તરીકે “પિવંગુઈ ગંભપુણી ૧૦ એવો ઉલ્લેખ વંચાય છે, જ્યારે ઇતર ગ્રંથમાં એમના જન્મસ્થાન તરીકે ચિતડ-ચિત્રકૂટ ૧૧ સૂચિત છે. આ બે નિર્દેશો જુદા હોવા છતાં વસ્તુતઃ એમાં ખાસ વિરોધ જેવું નથી લાગતું. “પિવંગુઈ” એવું મૂળ નામ શુદ્ધ રૂપમાં સચવાઈ રહ્યું હોય કે કાંઈક વિકૃતરૂપે પ્રાપ્ત થતું હોય એ કહેવું કઠણ છે, પણ એની સાથે “બંપુણી” એવો જે ઉલ્લેખ છે તે “બ્રહ્મપુરી નું જ વિકૃત લખાણ છે. આ રીતે બ્રહ્મપુરી કોઈ નાનું ગામ હોય, કસબો હોય કે કોઈ નગર–નગરીનો એક ભાગ હોય તોય તે ચિતોડની આસપાસ હશે. તેથી જ ઉત્તરકાલીન ગ્રંથોમાં વધારે પ્રખ્યાત એવા ચિતોડનો નિર્દેશ સચવાઈ રહ્યો અને બ્રહ્મપુરી ગૌણ બની ગઈ યા લક્ષમાં ન રહી. ચિતડ દુર્ગની પ્રતિષ્ઠા પહેલાં, તેનાથી ઉત્તરમાં લગભગ પાંચછ માઈલની દૂરી પર શિબિ જનપદની રાજધાની તરીકે મધ્યમિકા નગરી વિખ્યાત હતી, જે અત્યારે “નગરી” તરીકે ઓળખાય છે. એ નગરી ઘણું પ્રાચીન અને સત્તા, વિદ્યા તથા ધર્મોનું કેન્દ્ર રહી છે. ૧૨ તેથી જ એના ઉપર સમયે સમયે આક્રમણો થતાં રહ્યાં. એની નૈધ Page #20 -------------------------------------------------------------------------- ________________ જીવનની રૂપરેખા સૌથી પહેલી મહાભાષ્યકાર પતંજલિએ (ઈ. સ. પૂર્વે બીજે સકે) લીધી છે. ૧૩ મધ્યમિકા વૈદિક પરંપરાનું કેન્દ્ર તો હતી જ, પણ તે ભાગવત પરંપરાનું તો વિશિષ્ટ કેન્દ્ર જ હતી. તેમ જ બૌદ્ધ અને જૈન ૧૪ આદિ પરંપરાઓનું પણ એ એક વિશિષ્ટ ક્ષેત્ર હતી. જ્યારે આ સ્થાન ઉત્તરોત્તર આક્રમણોને કારણે સુરક્ષિત ન રહ્યું, ત્યારે ચિત્રાંગદ નામના મીયે મધ્યમિકામાંથી ચિતેડમાં રાજધાની બદલી. ૧૫ તે પહાડ ઉપર હોવાને કારણે વિશેષ સુરક્ષિત બની. મધ્યમિકાના પ્રાચીન અવશેષો અત્યારે મળે છે. એમ લાગે છે કે મધ્યમિકામાંથી ચિતડ ઉપર રાજધાનીનું પરિવર્તન થવાની સાથે જ ચિતોડનો બધી રીતે વિકાસ થતો ગયે હશે; અને જે વિદ્યા તેમજ ધર્મની પરંપરાઓ મધ્યમિકામાં હતી તેમણે પણ ચિતોડના વિકાસનો લાભ લીધો હશે. એ ગમે તે હે, પણ એમ તો લાગે છે કે હરિભદ્રનું જન્મસ્થાન તળપદ ચિતોડ ન હોય તોય તે ચિતોડ અને મધ્યમિકામાંથી કોઈની સાથે વધારે સંબંધવાળું હોવું જોઈએ. બ્રહ્મપુરી એ સંકેત યથાર્થ હોય તો એમ પણ કહી શકાય કે તે ચિતોડ યા મધ્યમિકા જેવી નગરીનું કોઈ બ્રાહ્મણોની પ્રધાનતાવાળું પરું પણ હોય. આ રીતે જન્મસ્થાનને વિચાર કરતાં હરિભક પ્રાચીન ગુજરાતના પ્રદેશની બહુ દૂર નથી પડતા. માતા-પિતા હરિભદ્રનાં માતા-પિતાનું નામ માત્ર “કહાવલી'માં મળે છે. માતાનું નામ ગંગા અને પિતાનું નામ શંકર ભટ્ટ છે. ૧૬ ભટ્ટ શબ્દ જ સૂચવે છે કે તે જ્ઞાતિએ બ્રાહ્મણ છે. ગણધરસાર્ધશતકની સુમતિગણિકૃત વૃત્તિ (રચના સં. ૧૨૯૫)માં તે હરિભદ્રનો બ્રાહ્મણ તરીકે સ્પષ્ટ નિર્દેશ છે જ;૧૭ જ્યારે પ્રભાવચરિત્રમાં એમને રાજાના પુરોહિત કહ્યા છે. ૧૮ સાર એ છે કે તે જન્મે બ્રાહ્મણ હતા. જો બ્રહ્મપુરી નામ વિષેની ઉપર સૂચવેલ કલ્પના સાચી હોય તે હરિભદ્ર બ્રાહ્મણ હોવાની માન્યતાને એનાથી વધારે પુષ્ટિ મળે છે. પ્રાચીન Page #21 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર કાળથી એક પ્રથા ચાલી આવે છે કે કોઈ પણ એક જ્ઞાતિના લેકે એક જ વાસમાં રહે. તેથી જ વૈશાલીનાં માહણકુંડ, ખત્તિયકુંડ, વાણિજગામ એવાં પરાં જાણીતાં છે, અને જ્યાં બ્રાહ્મણગ્રામ એ ઉલ્લેખ આવે ત્યાં વિદ્વાનો એને વિષે એવો ખુલાસો કરતા આવ્યા છે કે એ ગામમાં બ્રાહ્મણોનું પ્રાધાન્ય અને ઈતર વણે ગૌણરૂપે રહે છે. આજે પણ ઉદેપુર, જોધપુર, જયપુર જેવાં શહેરોમાં બ્રાહ્મણોની વસતીઓ બ્રહ્મપુરી તરીકે ઓળખાય છે. ૧૯ સમય હરિભકના સમયનો પ્રશ્ન વિવાદાસ્પદ હતું. પ્રાચીન ઉલેખે પ્રમાણે મનાતું આવતું કે હરિભદ્ર વીર સંવત ૧૯૫૫ (વિ. સં. ૫૮૫)માં સ્વર્ગવાસી થયા, પણ આ મુદ્દા પર છેવટનો નિર્ણય આચાર્ય શ્રી જિનવિજયજીએ એમના તે વિષેના નિબંધમાં કરી નાખ્યો છે. ૨૦ એ નિર્ણય દરેક ઐતિહાસિક સ્વીકાર્યો છે. તદનુસાર હરિભકનો જીવનકાળ લગભગ વિ. સં. ૫૭ થી ૮૨૭ સુધીનો અંકાય છે. આ નિર્ણય ઉપર આવવાના અનેક પુરાવાઓ પૈકી એક ખાસ ઉલ્લેખનીય પુરાવો ઉદ્યોતનસૂરિ ઉપનામ દાક્ષિણ્યચિહ્નકૃત કુવલયમાલાની પ્રશસ્તિગાથાઓ છે. દાક્ષિણ્યચિહ્ન પિતાની કુવલયમાલાની સમાપ્તિનો સમય એક દિવસ ન્યૂન શક સંવત ૭૦૦ અર્થાત શકસંવત ૭૦૦ની ચત્ર કૃષ્ણ ચતુર્દશી નોંધે છે અને તેઓ હરિભદ્રને પિતાના પ્રમાણ–ન્યાયશાસ્ત્રના વિદ્યાગુરુ તરીકે નિર્દેશે છે. આ સમય સાથે પૂર્ણપણે મેળ ખાય એવા અનેક ગ્રંથ અને ગ્રંથકારોના ઉલ્લેખો હરિભદ્રના વિવિધ ગ્રંથમાં ૨ મળે છે અને તેથી ઉપર નિર્દેશેલ હરિભદ્રને સત્તાસમય નિર્વિવાદ સિદ્ધ થયા છે. પ્રો. કે. વી. અત્યંકરે વિંશતિવિંશિકા નામના હરિભદ્રના પ્રાકૃત ગ્રંથની પ્રસ્તાવનામાં ઉક્ત નિર્ણય સામે શંકા રજૂ કરી છે; પણ જે તેમણે પ્ર. યાકેબીને ખુલાસો ધ્યાનથી વિચાર્યું હોત તે એમને Page #22 -------------------------------------------------------------------------- ________________ જીવનની રૂપરેખા એ શંકા ઉઠાવવાનું કારણ ન રહેત. એમની શંકા એ છે કે શક સંવત ૭૦૦માં એક દિવસ છે એટલે શક સંવત ૭૦૦ના છેલ્લાને આગલે દિવસ; આ દિવસ ચૈત્ર કૃષ્ણ ચતુર્દશી ન હોય, પણ ફાગણ કૃષ્ણ ચતુદશી હોઈ શકે, કેમ કે ફાગણ વદ અમાસે વર્ષ પૂરું થાય છે. આ શંકા ઉચિત તો લાગે છે, પણ એને ખુલાસે છે. યાકોબીએ પિતાની રીતે બહુ પહેલાં જ કરેલો, જ્યારે કે તેમણે મુનિ શ્રી જિનવિજયજીને નિર્ણય માન્ય રાખેલો.૨૩ આમ છતાં અમને એ વિષે વિશેષ ઊહાપોહ કરવો યોગ્ય લાગ્યો. તેથી અમે પ્રાચીન અને અર્વાચીન જ્યોતિષના નિષ્ણાત પ્રાધ્યાપક શ્રી હરિહર ભટ્ટ સમક્ષ એ પ્રશ્ન વિશેષ સ્પષ્ટતા ખાતર મૂક્યો. એમણે યાકેબીના ખુલાસાને ધ્યાનથી વિચાર્યો અને લભ્ય બધાં સાધનોથી એકસાઈ કરી તે એમને એમ લાગ્યું કે યાકોબી ધારે છે તેમ તે વખતે બે ચૈત્ર માસ ન હતા, પણ એ વૈશાખ માસ હતા; તેમ છતાં ચેત્ર કૃષ્ણ ચતુર્દશીને ઉલ્લેખ તે સાચે જ છે. ૨૪ શ્રી હરિહરભાઈના ઉપરના ખુલાસાથી અને યાકેબી તેમજ ઐતિહાસિક વિદ્વાન પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી આદિન નિર્વિવાદ સ્વીકારથી હરિભદ્રના સમય વિષે મુનિ શ્રી જિનવિજયજીએ કરેલો નિર્ણય છેવટને છે એમ માનીને જ આપણે હરિભદ્રના જીવન અને કાર્ય અંગે વિચારવું ઘટે. વિદ્યાભ્યાસ હરિભ નાની ઉંમરથી વિદ્યાભ્યાસ ક્યાં અને કોની પાસે કર્યો એવો કોઈ નિર્દેશ છે જ નહિ, પણ એમ લાગે છે કે તેઓ જન્મે બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણ પરંપરામાં યજ્ઞોપવીત સમયથી જ વિદ્યાભ્યાસને પ્રારંભ મુખ્ય કર્તવ્ય લેખાતું. તેમણે એ પ્રારંભ પોતાના કુટુંબમાં જ કર્યો હોય કે આસપાસના કોઈ યોગ્ય સ્થાનમાં, પણ એટલું નક્ક લાગે છે કે તેમણે પોતાને વિદ્યાભ્યાસ પ્રાચીન બ્રાહ્મણ Page #23 -------------------------------------------------------------------------- ________________ સમદશ આચાર્ય હરિભદ્ર પરંપરા પ્રમાણે સંસ્કૃત ભાષાથી શરૂ કરેલો. તેમણે કોઈ ને કોઈ બ્રાહ્મણ વિદ્યાગુરુ કે વિદ્યાગુરુઓ પાસેથી વ્યાકરણ, સાહિત્ય, દર્શન અને ધર્મશાસ્ત્ર આદિ સંસ્કૃતપ્રધાન વિદ્યાનું પાકે પાયે પરિશીલન કરેલું. સામાન્ય રીતે બનતું આવ્યું છે તેમ હરિભદ્રના જીવનમાં પણ બન્યું. તે એ કે તેમને વિવિધ વિદ્યાઓ અને યૌવનના બળે અભિમાની દેખાય એવો સંક૯પ કરવા પ્રેર્યા. તેમનો સંકલ્પ એ હતો કે “જેનું બોલ્યું હું ન સમજી તેનો શિષ્ય થાઉં.' આ અભિમાનસૂચક સંકલ્પ તેમને કોઈ જુદી જ દિશામાં ધકેલા. બન્યું એમ કે એકવાર તેઓ ચિતોડમાં રસ્તેથી પસાર થતા હતા અને વચ્ચે ઉપાશ્રયમાંથી એક સાધ્વી દ્વારા બોલાતી ગાથા એમના કાને પડી. ૨૫ ગાથા પ્રાકૃત ભાષામાં અને તે પણ ટૂંકમાં સંકેતપૂર્ણ હતી, એટલે એને મર્મ તેમના ધ્યાનમાં ન આવ્યો. પણ હરિભદ્ર મૂળે જિજ્ઞાસાની મૂતિ. એટલે તે સાધ્વી પાસે પહોંચ્યા અને તેનો અર્થ જાણવા ઈચ્છા દર્શાવી. સાધ્વીજીએ તેમના પિતાના ગુરુ જિનદત્તસૂરિ સાથે પરિચય કરાવ્યો. સૂરિજીએ હરિભદ્રને સંતોષ થાય એ રીતે વાત કરી છેવટે કહ્યું કે જે પ્રાકૃત શાસ્ત્ર અને જૈન પરંપરાનો પૂરેપૂરો અને પ્રામાણિક અભ્યાસ કરેલ હોય તો તે માટે જૈન દીક્ષા આવશ્યક છે. હરિભદ્ર ઉત્કટ જિજ્ઞાસુ, સ્વભાવે તદ્દન સરળ અને સ્વપ્રતિજ્ઞામાં દય; એટલે તેમણે સૂરિજી પાસે જૈન દીક્ષા સ્વીકારી અને સાથે જ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા પોતાને એ સાધ્વીજીના ધર્મપુત્ર તરીકે જાહેર કર્યો. ક સાધ્વીજીનું નામ યાકિની હતું. કોઈ પણ પુરષ એ તો પુરુષ પાસે જ દીક્ષા લે; એટલે તેમણે જેની દીક્ષા જિનદત્તસૂરિ પાસે લીધી, પણ પેલી મહત્તા યાકિની સાથ્વીનું ધર્મ ઋણ ચૂકવવા તેમણે પોતાને “ધર્મતો ચાનીમત્તાજૂનુઃ ૨૭ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવ્યું. અહીંથી હરિભદ્રનો વિદ્યાવિષયક બીજો યુગ શરૂ થાય છે. તેઓ પ્રાપ્ય એટલી સંસ્કૃતપ્રધાન વિદ્યાઓમાં તો નિષ્ણાત હતા જ, પણ Page #24 -------------------------------------------------------------------------- ________________ જીવનની રૂપરેખા પ્રાકૃત આદિ ઇતર ભાષાપ્રધાન વિદ્યાઓથી છેક અપરિચિત હતા. જૈન દીક્ષા સ્વીકારી અને તેમણે પ્રાકૃત ભાષા તેમજ તેમાં લખાયેલ અને સુલભ એવાં જૈન પરંપરાનાં અનેકવિધ શાસ્ત્રોનું પારદર્શી અવગાહન કરી લીધું. આ રીતે એમણે પોતાના જીવનમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાની વિદ્યાઓને એકરસ કરી. જો તેઓ સંસ્કૃત ભાષા અને તેમાં નિબદ્ધ વિવિધ વિદ્યાઓના પારગામી ન હતી તે તેમને જૈન પરંપરાના પ્રાકૃતપ્રધાન વિવિધ વિષયોનું ટૂંકા સમયમાં એવું પારદર્શી જ્ઞાન ભાગ્યે જ થાત કે જેને લીધે તેમણે જૈન પરંપરાના મહત્વના ગણાય એવા કેટલાક આગમગ્રંથ ઉપર સંસ્કૃત ટીકા૨૮ લખી અને પ્રાકૃત ભાષામાં વિવિધ પ્રકારનું પુષ્કળ સાહિત્ય પણ રચ્યું. ૨૯ હરિભદ્ર પોતાના માતા, પિતા કે વંશ આદિને કઈ ઠેકાણે ઉલ્લેખ કર્યો નથી. જ્યારે તેઓએ પોતે પોતાની જાતને યાકિનીમહત્તરાના પુત્રરૂપે અને તે પણ ધર્મપુત્રરૂપે ઓળખાવી ત્યારે એ તેમના ટકા વિશેષણમાંથી કોઈ વિશિષ્ટ અર્થ ફલિત થતો મને ભાસે છે. મારી દષ્ટિએ તે અર્થ એ છે કે અજ્ઞાત સમયથી જાતિ અને ધર્મગત મિથ્યા અભિનિવેશને લીધે બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા વચ્ચે જે એક પ્રકારની ખાઈ ચાલી આવતી તે યાકિની મહત્તરાના પરિચય દ્વારા હરિભદ્રના જીવનમાં પુરાઈ. આ ઘટનાનો તેમના જીવનમાં એટલે બધો પ્રભાવ પડ્યો લાગે છે કે તે પોતાના જન્મદાતા માતા-પિતાને યાદ નથી. કરતા, પણ એ મહત્તરાને ધમમાતા તરીકે ઉલ્લેખવામાં ગૌરવ લેખે છે. સામાન્ય રીતે જૈન સાધુ પોતાના વિદ્યા કે દીક્ષાગુર આદિને સ્મરે છે, પણ ભાગ્યે જ એ કઈ સાધુ કે આચાર્યું હશે કે જેણે કોઈ સાધ્વીનું સ્મરણ કર્યું હોય. ત્યારે હરિભદ્ર એક ટૂંકા વિશેષણમાં યાકિની દ્વારા પિતાના જીવનમાં થયેલ મહાન ફેરફારની સૂચના કરે છે અને પોતાને ધર્મપુત્ર કહી એ સાધ્વી પ્રત્યે જન્મદાત્રી માતા કરતાં પણ જાણે વિશેષ બહુમાન દાખવતા લાગે છે. એમના મનમાં એમ વસ્યું હોવું જોઈએ કે જો આ સાધ્વીને પરિચય થયું ન હતું તે Page #25 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર પરંપરાગત મિથ્યાભિમાનના સંસ્કારથી એક જ વિદ્યાવાડામાં પુરાઈ રહેતા અને વિદ્યાનું નવું ક્ષેત્ર જે ઊઘડ્યું તે ન ઊઘડત. આવા કઈ અનન્યભાવથી એમણે એ ટૂંકું વિશેષણ પોતાની કેટલીક રચનાઓમાં બેંધી રાખ્યું. હરિભદ્રસૂરિએ પોતે જ “ધર્મત ચાવિનીમત્તાજૂનુ” એ વિશેષણ નૈધ્યું ન હોત તો એમના જીવનમાં થયેલી અસાધારણ ધાર્મિક ક્રાંતિની સૂચના ઉત્તરકાળમાં સચવાઈ ન હોત અને મુખપરંપરાથી એ ઘટના ચાલી આવતી હોત તો કદાચ તે દંતકથામાં ગણું લેવાત. એટલે હું એમ સમજું છું કે આ વિશેષણ હરિભદ્રના નવા જીવનનું સૂચક હોવાથી તેમના ઉત્તરકાલીન આખા જીવનપ્રવાહ ઉપર ખાસ પ્રકારને પ્રકાશ નાખે તેવું છે. ભવવિરહ હરિભદ્રના ઉપનામ તરીકે બીજું એક વિશેષણ પ્રસિદ્ધ છે અને તે છે “મવવિ.૩• એમણે પોતે જ પોતાની કેટલીક રચનાઓમાં “ભવવિરહના ઇચ્છનાર” તરીકે પોતાને નિદેશ્યા છે. આ “ભવવિરહ' પાછળ શો સંકેત રહે છે તે તેમણે પોતે ક્યાંય નૈો હોય તેમ જણાતું નથી, પણ તેમનું જીવન આલેખતા અનેક ગ્રંથોમાં તે વિષે ખુલાસો કરવામાં આવ્યો છે. એમાં વધારે જૂનો કહાવલીને ઉલ્લેખ હોવાથી તેને આધારે એનો અર્થ અહીં જાણો આવશ્યક છે. “ભવવિરહ” શબ્દ પાછળ મુખ્ય ત્રણ ઘટનાઓને સંકેત છેઃ (૧) ધર્મ સ્વીકારવાનો પ્રસંગ ૩૧ (૨) શિષ્યોના વિયોગનો પ્રસંગ,૩૨ અને (૩) યાચકોને અપાતા આશીર્વાદનો અને તેમના દ્વારા બોલાતા જય જયકારનો પ્રસંગ.૩૩ આ ત્રણેય પ્રસંગોને હવે સંક્ષેપમાં સમજી લઈએ. (૧) યાકિની મહત્તા જ્યારે હરિભદ્રને પોતાના ગુરુ જિનદત પાસે લઈ ગયાં અને સૂરિજીએ હરિભદ્રને પ્રાકૃત ગાથાને અર્થ કહ્યો, ત્યાર બાદ સૂરિજીએ હરિભદ્રને યાકિનીના ધર્મપુત્ર થવા સૂચના Page #26 -------------------------------------------------------------------------- ________________ જીવનની રૂપરેખા કરી. હરિભદ્ર સૂરિજીને પૂછયું કે ધર્મ એટલે શું અને તેનું ફળ શું? સૂરિજીએ કહ્યું કે સકામ અને નિષ્કામ એમ બે ધર્મ છે. તેમાંથી નિષ્કામ ધર્મનું ફળે તે ભવ-સંસારનો વિરહ એટલે મોક્ષ છે, જ્યારે સકામ ધર્મનું ફળ સ્વર્ગાદિ છે. હરિભદ્રે કહ્યું કે “હું તે ભવવિરહમોક્ષ જ પસંદ કરું છું.” આથી તેમણે પ્રવજ્યા લેવાનું સ્વીકાર્યું અને જિનદત્તસૂરિ પાસે જેની પ્રવજ્યા લીધી. મેક્ષના ઉદ્દેશથી જ પ્રત્રજ્યા ભણી વળ્યા તેથી એમને મુદ્રાલેખ “ભવવિરહ” બની ગયો. (૨) ચિતોડમાં જ બૌદ્ધ પરંપરાને પણ વિશિષ્ટ પ્રભાવ હતે. એ પરંપરાને અભ્યાસ કરવા ગયેલા પોતાના જિનભદ્ર અને વીરભદ્ર એ બે શિષ્યોનું ધર્મષને પરિણામે મૃત્યુ થયું. આથી હરિભદ્ર ઉદિન થયા, પણ શિષ્યની પેઠે ગ્રંથો પણ એક મહાન ધર્મવારસો છે એમ સમજી હરિભદ્ર ગ્રંથરચનામાં વિશેષ ઉઘુક્ત થયા. એમને જે દીક્ષાકાલીન “ભવવિરહ' મુદ્રાલેખ હતું તે તેમના મનમાં રમી જ રહ્યો હતે અને એ શિષ્યોના મૃત્યુથી થયેલ આઘાત પણ મન ઉપર હતે. આ આઘાતને શમાવવાનું બળ તેમને પોતાના મુદ્રાલેખમાંથી મળી ગયું. તેમને લાગ્યું કે સંસાર તે અસ્થિર જ છે. એમાં ઇષ્ટને વિગ એ કોઈ અસ્વાભાવિક ઘટના નથી, એટલે એ વિયોગ માટે અનુતાપ કરે તે કરતાં ભવવિરહ-મોક્ષધર્મને ઉદ્દેશી ગ્રંથરચનામાં એકાગ્ર થઈ જવું એ જ કતવ્ય છે. આ રીતે તેમણે પોતાના “ભવવિરહ” મુદ્રાલેખમાંથી આશ્વાસન મેળવ્યું અને શિષ્યોના વિરહજન્ય શકને શમાવ્યો. એ ઘટનાનું સ્મરણ તેમણે “ભવવિરહ' શબ્દમાં સાચવી રાખ્યું. (૩) ત્રીજો પ્રસંગ એવો છે કે જ્યારે કઈ ભક્ત સૂરિને દર્શને આવો ત્યારે સૂરિ તેને આજે જેમ આશીર્વાદરૂપે “ધર્મલાભ ઉચ્ચારાય છે તેમ, “ભવવિરહ' ને આશીર્વાદ આપતા. સામેથી આશીર્વાદ પામનાર ભક્ત “ભવવિરહરિ ઘણું છે” એમ પણ Page #27 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર બેલો. આ વિષેની જે ખાસ ઘટના “કહાવલી માં છે તે જાણવા જેવી છે. લલિગ નામનો વ્યાપારી ગૃહસ્થ હરિભદ્ર પ્રત્યે અનન્ય આદર ધરાવતે હતો. તે મૂળે તો દરિદ્ર હતો, પણ ક્રમે સંપન્ન થતાં તેણે પિતાની સંપત્તિ છૂટે હાથે વાપરવા માંડેલી. તે રોજ મુનિઓની ભિક્ષાવેળાએ શંખ વગડાવતે અને જે કોઈ ભૂખ્યું આવે તેને જમાડતો. તેના મનમાં એમ વસેલું હોવું જોઈએ કે ત્યાગી ગુરુને ભિક્ષા આપવી એ તે કર્તવ્ય છે જ, પણ ગામના ગોંદરેથી કોઈ પણ ભૂખ્યું ન જાય એ જોવાનો પણ ગૃહસ્થ ધર્મ છે. આ આતિથ્યપરંપરા આજે કપરા સમયમાં પણ થોડીઘણી સચવાયેલી તો છે જ. ધર્મશાળા, સરાય આદિ જગ્યાઓમાં સદાવ્રતની જે પરંપરા સચવાઈ રહી છે તે પૂર્વકાલીન આતિથધર્મનું પ્રતીક છે. લલિગ આ ધર્મમાં વિશેષ રસ લેતો હોવો જોઈએ. એની ભોજનશાળામાં જમ્યા પછી તે આગંતુકે હરિભદ્રસૂરિને નમસ્કાર કરવા પણ જતા. સૂરિ તેમને “ભવવિરહ પામ”, “તમારો મોક્ષ થાઓ” એવો આશીર્વાદ આપતા. આગંતુકે સૂરિજીને “ભવવિરહસૂરિ ઘણું જીવો” એમ કહી વિદાય થઈ જતા. આ પ્રસંગથી પણ એમનું ઉપનામ “ભવવિરહ” વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું જણાય છે. અહીં લલિગનો હરિભદ્રસૂરિના ભક્ત લેખે જે ઉલ્લેખ કર્યો છે તેનો ખાસ અર્થ પણ છે. તે અર્થ એ છે કે લલિગે હરિભદ્રસૂરિને ગ્રંથરચનામાં ઘણું મટી સહાય કરેલી. સૂરિજી રાત અને દિવસ પિતાની સમગ્ર શક્તિ વિવિધ ગ્રંથની રચનામાં ખરચતા જણાય છે. તેઓ રાત્રિએ પણ લખતા, પરંતુ તે કાળે કાંઈ કાગળ જેવાં અદ્યતન સાધનો ન હતાં. પ્રથમ લખાણ પાટી અને ભીંત ઉપર કરી લેવામાં આવતું. એ લખાણ છેલ્લું રૂપ પામે ત્યારે જ પાછળથી તાડપત્ર આદિ ઉપર લેખકે ઉતારી લેતા. હરિભદ્ર જૈન સાધુ. રાત્રે લખવું હોય તે તેમને દીવા આદિની સગવડ તે સાધુધર્મ લેખે સુલભ જ ન હતી, પણ લલિગે, પ્રાપ્ય ઉલ્લેખ પ્રમાણે, એક પ્રકાશ Page #28 -------------------------------------------------------------------------- ________________ જીવનની રૂપરેખા વાન હીરા સૂરિજી પાસે ઉપાશ્રયમાં રાખેલ.૩૪ ખરી રીતે તે હીરો હશે કે બીજું કાંઈક, પણ એ પ્રકાશ આપે અને દીવાની ગરજ સારે એવી કેઈ નિર્દોષ વસ્તુ હોવી જોઈએ. સૂરિજી એ પ્રકાશનો લાભ લઈ ભીંત અને પાટી ઉપર પ્રાથમિક ખરડે કરી લેતા. તે કામમાં લલ્લિગે જે સગવડ કરી આપી અને હરિભદ્રે તેને જે અસાધારણ ઉપયોગ કર્યો, તે ઉત્તરકાલીન હેમચંદ્રસુરિ અને સિદ્ધરાજ તેમજ કુમારપાળના સંબંધની યાદ આપે છે. પ સૂરિજી આ રીતે નાનામોટા ગ્રંથ રચતા અને તેને અંતે “ભવવિરહ' પર ગોઠવતા. કહાવલીકાર વગેરેએ લલિગને આ વૃત્તાન્ત સેંધી રાખે ન હેત તે હરિભદ્રની ગ્રંથરચનાનું તપ કેવું હતું તેની આપણને જાણ પણ ન થાત અને લલ્લિગ સાધુઓની પેઠે બીજા યાચકોને સંતોષી આતિથ્યધર્મની પ્રાચીન પરંપરાને કેવી રીતે ષિત એની પણ આપણને જાણ ન થાત. પિરવાડ જ્ઞાતિની સ્થાપના હરિભદ્ર મેવાડમાં પિરવાડ વંશની સ્થાપના કરી અને તેમને જૈન પરંપરામાં દાખલ કર્યા, એવી અનુકૃતિ જ્ઞાતિઓના વંશવૃત્ત લખનારાઓએ સાચવી રાખી છે. ૩૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું [દને અને યોગનાં સંભવિત ઉદ્દભવસ્થાને; તેને પ્રસાર, ગુજરાત સાથે તેને સંબંધ અને તેના વિકાસમાં હરિભદ્રનું સ્થાન] આમાં સમાવેશ પામતા ચાર મુદ્દાઓને ક્રમે ક્રમે વિચાર કરીશું. પહેલો મુદ્દો છે દર્શન અને યોગનાં સંભવિત ઉદ્દભવસ્થાનોનો. ઉદ્દભવસ્થાનોને લગતા પ્રશ્ન આપણને અજ્ઞાત ભૂતકાળ સુધી લઈ જાય છે. તેથી એને કોઈ નિર્વિવાદ અને અંતિમ ઉત્તર આપવાનું કામ ગમે તેવા સમર્થ અભ્યાસીને માટે પણ સરળ નથી. વળી આનો ઉત્તર વિચારવા અને મેળવવા સામે સાંપ્રદાયિક વૃત્તિ પણ કંઈક આડે આવે છે. સામાન્ય રીતે માનવ-માનસ પરંપરાથી એવું ઘડાતું આવ્યું છે કે તે પોતાને વારસામાં મળેલી સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાને બીજાઓની એવી ભાવના કરતાં વિશેષ ચડિયાતી અને વિશેષ પવિત્ર માનવા તરફ વળે છે, અને તેને પરિણામે તે પિતાની એવી વારસાગત સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાને બને તે રીતે પ્રાચીનતમ અને એકમાત્ર મૌલિક માનવાને આગ્રહ સેવે છે. ભારતીય ધર્મપરંપરાઓના દાખલાથી એ હકીકત સ્પષ્ટ કરવી હોય તો આપણે અહીં ત્રણ વાદોને ઉલ્લેખ કરી શકીએ : મીમાંસકનો વેદ સંબંધી અપૌરુષેયત્વવાદ; ન્યાય-વૈશેષિક જેવાં દર્શને ઈશ્વરપ્રણીતત્વવાદ અને આજીવક તથા જૈન જેવી પરંપરાઓનો સર્વપ્રણીતત્વવાદ. આ વાદો મૂળે તે એવી ભાવનામાંથી જમ્યા અને વિકસ્યા છે કે તે તે પરંપરાનાં શાસ્ત્રો અને તેમાંની દાર્શનિક અને યોગ પરંપરા એ તેમની પિતાની આગવી છે અને તેમાં જે કાંઈ છે તે કાં તો અનાદિ અને સનાતન છે, Page #30 -------------------------------------------------------------------------- ________________ દર્શને અને યોગને વિકાસ કાં તો ઈશ્વરકથિત હોઈ તેમાં માનવીય બુદ્ધિને સ્વતંત્ર ફાળો નથી અને કાં તે સર્વ પ્રણીત હોઈ તે એક સંપૂર્ણ વ્યક્તિના પુરુષાર્થનું જ પરિણામ છે. પિતપોતાની ધર્મપરંપરા પ્રત્યે માણસનું મન અસાધારણ આદર સેવે, તેના પ્રત્યે સહેજ પવિત્રતાની શ્રદ્ધા પિષે ત્યાં લગી તે એ વાદે સત્યશોધનમાં બહુ આડે નથી આવતા, પણ જ્યારે જિજ્ઞાસુ સંશોધક વ્યક્તિ વસ્તુસ્થિતિ જાણવા ઇછે અને પ્રયત્ન કરે છે ત્યારે એ વાદે બહુ મોટું વિન ઊભું કરે છે. સાધારણ અનુયાયી વર્ગ પોતપોતાની ધર્મપરંપરાને સાવ આગવી માને અને બીજી પરંપરાઓ પાસેથી યા બીજા માનવજૂથ પાસેથી કાંઈ પણ નવું પિતાની પરંપરામાં આવ્યાનું નકારે ત્યારે સત્યની દૃષ્ટિ અવરાય છે. તેથી સંભવિત ઉદ્ભવસ્થાનના પ્રશ્નને લગતી વિચારણામાં આપણે એ વાદોને એક બાજુએ જ રાખવા પડશે; જોકે એ વાદોની આસપાસ સૂક્ષ્મ તાર્કિક અનુમાનો અને બીજી રસપ્રદ બૌદ્ધિક સામગ્રી ભારતીય દાર્શનિક સાહિત્યમાં એટલા મોટા પ્રમાણમાં સંચિત થઈ છે કે તે જોતાં અને વિચારતાં દરેક પક્ષકારના બુદ્ધિવૈભવ પ્રત્યે અને પોતપોતાના સંપ્રદાયને અનન્ય ભાવે ભજવાની વૃત્તિ પ્રત્યે માન ઊપજ્યા વિના રહેતું નથી. ઉપર સૂચવેલ અપૌરુષેયત્વે આદિ વાદે પ્રસ્તુત પ્રશ્નનો ઉત્તર વિચારવાની આડે આવે છે ખરા, છતાં પ્રાચીન સમયમાં પણ એક તત્વચિંતક અને સ્વતંત્ર પરંપરાના પુરસ્કર્તા તથાગત સુગતનું વલણ ઉક્ત વાદથી જુદું પડતું મળી આવે છે. તથાગતે પિતાના દાર્શનિક અને યોગને લગતા સિદ્ધાંત વિષે પોતાના શિષ્યો સમક્ષ શ્રીમુખે એવું કહ્યાનું નેંધાયેલું મળે છે કે હું જે કહું છું તે નથી અપૌરુષેય, નથી ઈશ્વરપ્રણીત કે નથી સર્વજ્ઞપ્રણીત. હું તો માત્ર એક ધર્મજ્ઞ છું. જે ધર્મ હું તમને સમજાવું છું તે જાણવા પૂરતી જ મારી મર્યાદા છે. એ ધર્મવિષયક અનુભવથી વધારે જાણવાનો કે કહેવાનો મારો દાવો નથી. તેથી તમે મારા કથનને તર્કથી અને સ્વાનુભવથી તપાસો-કસો; Page #31 -------------------------------------------------------------------------- ________________ २० સમદર્શી આચાય હરિભદ્ર મે કહ્યું છે, માત્ર તેટલા ખાતર તેને ન માના. મુદ્દતું આ વલણ આપણને અત્રે સ્વતંત્ર રીતે વિચાર કરવાની દિશામાં પ્રાત્સાહક થઈ પડે તેવું છે. એ ખરું કે સંપ્રદાય સ્થપાતાં યુદ્ધના શિષ્યાએ પણ ક્રમે ક્રમે યુદ્ધને સન બનાવી દીધાર અને તેમના વિચારઆચાર જાણે સ્વતઃપૂર્ણ` હેાય એવી શ્રદ્ઘા પરંપરામાં નિર્માણ કરી. યુદ્ધ પૂર્ણ શ્રદ્ધાળુ છતાં તપ્રધાન હતા; એટલે જે જે વસ્તુ બુદ્ધિ અને તકની કસોટીએ પાર ઊતરી ન શકે, એવી વસ્તુઓને તે બાજુએ મૂકતા. આ તેમનું વલણ આજે તે અનેકગણું વિકસ્યું છે. જ્યારથી વિજ્ઞાને એની કળાએ અને પાંખા વિકસાવી અને પ્રસારી અને એ સાથે ઇતિહાસ અને તુલનાદષ્ટિ ખીલી ત્યારથી સંશોધનના અનેક નવા નવા પ્રકારા અને માર્ગો અસ્તિત્વમાં આવ્યા છે. પુરાતત્ત્વીય અવશેષા, માનવવંશવિદ્યા, માનવજાતિશાસ્ત્ર, માનવજાતિ અને તેની સંસ્કૃતિનું શાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર જેવાં ક્ષેત્રે એટલાં બધાં ખેડાયાં છે અને ખેડાતાં જાય છે કે તે દ્વારા મળતી પ્રત્યક્ષ વિગત ઉપરથી જે જે અનુમાનેા તારવવા અને બાંધવામાં આવે છે, તેમાંનાં મેટાભાગનાં અનુમાનેા વિદ્વાનામાં સસંમત જેવાં થઈ ગયાં છે. તેથી એવાં અનુમાનેાની અવગણના કરી ઉપર સૂચવેલ પ્રાચીન વાદોની કલ્પનાસૃષ્ટિ પર સથા નિર રહેવાનું આ યુગમાં હવે શકય જ નથી. આ દૃષ્ટિએ જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરતા ઇતિહાસનું અવલંબન લઈ વિચારીએ છીએ ત્યારે નાની અને યેાગની પરંપરાનાં સંભવિત ઉદ્ભવસ્થાનેાની બાબતમાં કાંઈક અસ્પષ્ટ છતાં સાચા પ્રકાશ લાધે છે. આ ભારતવર્ષ લાંબા સમયથી આય દેશ તથા હિદદેશ તરીકે વિખ્યાત છે, પણ એને ‘ આ' અને ‘ હિંદ'નું માનાર્હ તેમજ વ્યાપક પદ મેળવવામાં અનેક સહસ્ર વર્ષોની રાસાયનિક પ્રક્રિયામાંથી પસાર થવું પડયું છે. આવ—જેતા વેદ સાથે નિકટના સંબધ હતો Page #32 -------------------------------------------------------------------------- ________________ દર્શને અને વેગને વિકાસ તે વર્ગ–મૂળે આ દેશને જ હતો કે બહારથી આ દેશમાં આવીને વો એ પ્રશ્ન વિષે મતભેદ પ્રવર્તે છે, પણ બહુમત અને ઘણું નક્કર હકીકત બહારથી આવી વસ્યાની તરફેણ કરે છે; છતાં આ સ્થળે એ પ્રશ્નને બાજુએ મૂકીને જ વિચારવું ઠીક છે. વૈદિક આર્યો મૂળે અહીંના હોય કે બહારથી આવ્યા હોય, ગમે તે માનીએ, પણ એક વાત નિશ્ચિત છે કે મૂળે એ આર્યવર્ગ બહુ નાનો હતો અને પશ્ચિમોત્તર પ્રદેશના અમુક ભાગમાં જ વસેલે. એ વર્ગ સિવાયની અનેક પ્રજાઓ આ દેશમાં હતી અને બહારથી આવી વસેલી, જે ઇતિહાસક્રમમાં આર્યવર્ગ પહેલાંની-પૂર્વવર્તી હતી. એવી પ્રજાઓના જુદા જુદા નામે ઉલ્લેખો વૈદિક વાલ્મયમાં મળે છે,૪ અને તે પ્રજાએને વૈદિક આર્યો આપેંતર તરીકે જ લેખે છે." આવી પ્રાચીનતર અને પ્રાચીનતમ પ્રજાઓમાં નેગ્રીટે, ઔસ્ટ્રિક, દ્રવિડ અને મેંગેલ એ મુખ્ય છે. ઐસ્ટ્રિકે નિષાદ નામથી, દ્રાવિડ દાસ-દસ્ય નામથી અને મેંગોલ કિરાત નામથી વ્યવહત થયા છે. આર્યવર્ગ નાનો - હતા, જ્યારે આ પૂર્વવતી પ્રજાઓ પ્રમાણમાં વધારે અને વિશાળ પ્રદેશ ઉપર પથરાયેલી હતી. પૂર્વવર્તી પ્રજાઓનું અંદરોઅંદર રક્તમિશ્રણ અને સાંસ્કૃતિક મિશ્રણ થતું હશે એમાં શંકા નથી, છતાં વૈદિક આર્યોના આગમન કે સ્થિર નિવાસ અને ફેલાવા સાથે એ મિશ્રણ વિશેષ વેગીલું બન્યું. આ મિશ્રણનાં અનેક પાસાં છે. ભાષા, રક્તસંબંધ. સંસ્કૃતિ અને ધર્મએ બધાં ક્ષેત્રમાં મિશ્રણને પરિણામે એક બેનમૂન રસાયન સજયું છે, જે આજની ભારતીય કે હિન્દી પ્રજામાં દષ્ટિગોચર થાય છે. વૈદિક આર્યોની કવિભાષા કે શિષ્ટ ભાષા સંસ્કૃત હતી. એનું બીજું રૂપ તત્કાલીન પ્રાકૃત. પણ આ ભાષાએ પૂર્વવર્તી પ્રજાઓની બધી જ ભાષાઓનું સ્થાન લીધું. એ સ્થાન લેવામાં તેણે પૂર્વવત જુદી જુદી ભાષાઓનાં અનેક તો સ્વીકારી લીધાં અને પિતાના કલેવરને એટલું બધું શક્તિશાળી બનાવ્યું કે છેવટે બીજી ભાષાઓ એ સંસ્કૃત કે તદ્ભવ કે તત્સમ પ્રાકૃતના Page #33 -------------------------------------------------------------------------- ________________ २२ સમદર્શી આચાય હરિભદ્ર પ્રભાવમાં અને પ્રવાહમાં એકરસ થઈ ગઈ યા સમાઈ ગઈ. આ - વગે સાધેલી ભાષાના સસ્કૃતીકરણની આ પ્રથમ સિદ્ધિ.૮ પણ ભાષાઓના પરસ્પર સંક્રમણની સાથે જ રક્તમિશ્રણ ચાલતું. તે સાથે જ સામાજિક અને સાંસ્કૃતિક જીવન પણ પરસ્પરના મિશ્રણના ધારણે ઘડાતું ગયું. જે આયેતર પ્રજા જમાના જૂની હતી તે પેાતાના અનેક સામાજિક રીતરિવાજો સાથે તેમજ સાંસ્કૃતિક અંગા સાથે આવના વર્તુલમાં દાખલ થતી ગઈ. પરિણામે ‘ આ ' શબ્દ, જે પ્રથમ એક નાના વર્ગ પૂરતા હતા તે, હવે એક વિશાળ સમાજને સ્પર્શી બની ગયા અને તેમાં વર્ણ–રંગ, જન્મ, કર્મ અને ગુણ આદિને આધારે ચાતુવર્ણ ગોઠવાયું, જેને પથરાટ દેશવ્યાપી બની ગયા. આ થઈ આયીકરણની પ્રક્રિયા. એમાં ‘આ ’ પદ વવાચી મટી ઉદાત્ત ગુણક સૂચક બની ગયું. ૧૦ આર્થીકરણની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ ધર્મ અને તત્ત્વજ્ઞાનની પરસ્પર સંક્રાન્તિ પણ શરૂ થઈ જ ગઈ હતી. આર્યેતર પ્રજાઓના ધાર્મિક અને તાત્ત્વિક સંસ્કાર આવના એ સંસ્કારથી બહુ જુદો હતો. આર્યો મુખ્યપણે પ્રકૃતિની વિવિધ શક્તિએ કે એનાં વિવિધ પાસાંઓને આકાશીય યા સ્વર્ગીય દેવરૂપે સ્તવતા યા એક ગૂઢ શક્તિના વિવિધ પ્રાકૃતિક આવિર્ભાવારૂપે સ્તવતા. એમનું સ્તવન જ્યારે યજન યા યજ્ઞવિધિમાં પરિણમ્યું ત્યારે એ વિધિમાં અગ્નિકલ્પ મુખ્ય હતા. અગ્નિમાં મંત્રપૂર્વક આહુતિએ આપવી અને અધિ છાયક દેવાને પ્રસન્ન કરવા એ ધર્માં મુખ્યપણે આવગે વિકસાવ્યા; ૧ ૧ જ્યારે આયેતર પ્રજાએમાંથી દ્રાવિડ જેવી પ્રજાઓનું ધાર્મિ`ક વલણ સાવ જુદું હતું. તે સ્વીય નહિ, પણ ભૂમિવાસી પ્રાણીઓ, પશુ, મનુષ્યો અને પશુ-મનુષ્યની મિશ્રિત આકૃતિઓવાળાં સત્ત્તાને અવતારરૂપે પૂજતા; અને એ પૂજા માટી, પથ્થર, લાકડું, ધાતુ આદિની પ્રતીકે તેમજ ચિત્ર અને ઇતર પ્રતિકૃતિ દ્વારા કરતા, જે મૂર્તિપૂજાનું ખાસ સ્વરૂપ છે.૧૨ આવર્તુળમાં આવી મૂર્તિપૂજ Page #34 -------------------------------------------------------------------------- ________________ દર્શને અને યોગને વિકાસ નથી જણાતી. આર્યવર્તુળમાં યજનમાં દમ્પતી જોડાતાં, પણ વજનને વિધિ વિશિષ્ટ પુરુષ-પુરોહિત સિવાય કોઈ કરાવી શકતું નહિ. અલબત્ત, દાન-દક્ષિણ દ્વારા એ યજ્ઞ કરાવનાર બીજો વર્ગ ભલે હોય, પણ મંત્રોચ્ચાર અને ઈતર વિધિ તે વિશિષ્ટ પુરુષ-પુરોહિતનો જ અધિકાર હતે; જ્યારે આયેતર પ્રજાઓના ધર્મમાં પ્રચલિત પૂજાઓમાં સ્ત્રીપુરુષ, નાનું-મોટું કે ગમે તે ચડતા-ઊતરતા અધિકાર ધરાવનાર વ્યક્તિ સભાનપણે ભાગ લઈ શકતાં. આર્યના યજ્ઞોમાં ઇતર દ્રવ્યો સાથે માંસની આહુતિ અપાતી, ત્યારે આર્યેતર ધર્મોની પૂજામાં, આજે જેમ મૂર્તિ સામે નિવેદ ધરાય છે તેમ, પત્ર, પુષ્પ, ફળ, જળ અને દીપક આદિને ઉપયોગ થતો. આર્ય યજ્ઞવિધિ અત્યન્ત જટિલ, તે આર્યેતર પૂજા સાવ સરળ અને સાદી. આમ આર્ય અને આયેંતર પ્રજાના પ્રાચીન ધર્મોમાં બહુ મોટું અન્તર હતું. ૧૩ એ જ રીતે એમના તત્ત્વજ્ઞાનમાં પણ ખાસ અન્તર જણાય છે. આર્યવર્તુળનું તત્ત્વજ્ઞાન “બ્રહ્મ” શબ્દના વિવિધ અર્થોના વિકાસ સાથે સંકળાય છે, જ્યારે આર્યેતર પ્રજાઓનું તત્ત્વજ્ઞાન “સમ 'પદનાં વિવિધ પાસાંઓ સાથે ગોઠવાતું દેખાય છે. ૧૪ અસાધારણ કવિત્વની પ્રતિભા ધરાવનાર અને નવનવા વિચારઆચારોને પચાવનાર બ્રાહ્મણ પુરોહિતવ બ્રહ્મ' પદને છેવટે એ અર્થ વિકસાવ્યો અને ફલિત કર્યો કે બ્રહ્મ એટલે વિશ્વગત વિવિધ ભેદસૃષ્ટિઓનું પ્રભવસ્થાન. ૧૫ બીજી બાજુ “સમ'ના ઉપાસક અને અસાધારણ સાધકે વ્યાવહારિક જીવનનાં બધાં જ પાસાંઓમાં સમત્વ યા સમભાવ ખીલવવાની સાધના કર્યે જ જતા હતા. કે એને લીધે સામાજિક અને આધ્યાત્મિક જીવનમાં સમત્વનો અર્થ બહુ જ સૂક્ષ્મ ભૂમિકા સુધી વિકસ્યો. સમત્વની સાધના પણ ભેદસૃષ્ટિની ભૂમિકા ઉપર જ ચાલતી, પણ એ અદ્વૈતમાં ન પરિણમતાં આત્મૌપમ્યમાં ૧૭ પરિણમી. આ સાધના એ જ છે. પરંપરાને મૂળ પા. Page #35 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાય હુંરિભદ્ર ભારતમાં દર્શન અને યાગ એ બન્નેને સાવ છૂટા વિકાસ થયા દેખાતા નથી. દાર્શનિક તત્ત્વચિન્તન હેાય ત્યાં યાગના કાઈ ને કાઈ અંગાના એવધતા સબંધ રહેતા જ; અને યાગની સાધના હાય ત્યાં કાઈ ને કાઈ પ્રકારના તત્ત્વચિન્તનના આધાર રહેતા જ. બ્રહ્મ તત્ત્વનું ચિન્તન અને સમત્વની સાધના એ એના કાળજૂના ઓછાવધતા સંબંધને પરિણામે ધીરે ધીરે એ બન્ને એવાં એકરસ થઈ ગયાં કે અહ્મવાદી પાતાને સમવાદી અને સમવાદી પાતાને બ્રહ્મવાદી કહેવા લાગ્યા.૧૮ બ્રાહ્મણ એ સમન અને સમન એ બ્રાહ્મણ તરીકે ઓળખાયા.૧૯ દર્શન અને યાગ પરમ્પરાની આ લાંખી વિકાસપ્રક્રિયાને પરિણામે જે મૂળભૂત સિદ્ધાન્તા સ્થિર થયા છે અને જે ભારતીય કાઈ પણ પરમ્પરામાં એક યા બીજે રૂપે અસ્તિત્વ ધરાવે છે અને જેને લીધે ભારતની સંસ્કૃતિ ઇતર દેશાની સંસ્કૃતિથી કંઈક જુદી પડે છે, તે સિદ્ધાન્તા સંક્ષેપમાં આ રહ્યા : ૨૪ (૧) સ્વતંત્ર આત્મતત્ત્વનું અસ્તિત્વ. ( ૨ ) પુનર્જન્મ અને તેના કારણ તરીકે કવાદના સ્વીકાર. (૩) કને લીધે જીવન નિયતરૂપે ધડાવાની અને નિયતમાગે વહેવાની માન્યતા છતાં તેમાં પૌરુષ યા બુદ્ધિપ્રયત્ન દ્વારા સ્વતંત્ર વિકાસની શકયતા. આ સિદ્ધાન્તા તત્ત્વજ્ઞાનસ્પર્શી છે. યાગસ્પર્શી સિદ્ધાન્તામાં પહેલું સ્થાન · જીવા અને જીવવા દો'ની આત્મૌપમ્યમૂલક અહિંસાનું છે. એ અહિંસાની દૃષ્ટિ અને પુષ્ટિની વૃત્તિમાંથી સયમ અને તપને જે આત્મનિગ્રહી માગ વિકસ્યા તે ત્યાર બાદ આવે છે. પેાતાની દૃષ્ટિ અને માન્યતા જેટલું જ ખીજાની દૃષ્ટિ અને માન્યતાને માન આપવું, એવી સમવૃત્તિમાંથી જન્મેલે અનેકાન્ત યા સર્વીસમન્વયવાદ એ યેાગવિકાસનું સર્વોપરિ પરિણામ છે. ઉપર સૂચવેલ દાનિક અને યાગ પરમ્પરાના મૂળ સિદ્ધાન્ત Page #36 -------------------------------------------------------------------------- ________________ દર્શને અને પગને વિકાસ સંપૂર્ણપણે ભારતમાં વસતા અમુક વર્ગે જ વિકસાવ્યા કે એમાં બહારથી ભારતમાં આવી વસેલ કોઈ વર્ગનો પણ થોડોઘણો ફાળો છે, ઈત્યાદિ નક્કી કરવું કદી શક્ય નથી; તેમ છતાં ઉપલબ્ધ માહિતીને આધારે વિદ્વાને એમ તે માનતા થયા જ છે કે આ પહેલાંની જે ઔસ્ટ્રિક અને દ્રાવિડ પ્રજાઓ હતી તેમને આ વિકાસમાં બહુ મોટે હિસ્સો છે. ૨૦ મેહન-જો-ડે અને હડપ્પા આદિનાં નગરે નાશ પામ્યાં, તેથી કાંઈ તેની સંસ્કૃતિ કે ત્યાં વસતી પ્રજાઓ નાશ પામી નથી. લોથલ આદિનાં છેલ્લાં ખોદકામોએ એ તો બતાવી જ આપ્યું છે કે એ પ્રજા અને એ સંસ્કૃતિ દેશના અનેક ભાગોમાં પ્રસરેલી. મેહન-જો-ડેરો આદિ સ્થાનમાં જે સીલ આદિ ઉપર આકૃતિઓ છે, તેમાંની બેગમુદ્રાવાળી નગ્ન આકૃતિ તરફ અને બીજી નન્દી આદિની આકૃતિઓ તરફ વિદ્વાનોનું ખાસ ધ્યાન જાય છે, અને વિદ્વાનોને મોટે ભાગ એમ માનવા પ્રેરાય છે કે એ આકૃતિઓ મૂળમાં કોઈ રુદ્ર, મહાદેવ કે એવા કોઈ યોગીની સૂચક છે. બીજી બાજુ ભારતના જુદા જુદા ભાગોમાં પ્રવર્તતી અનેકવિધ ધર્મભાવનામાં એ મહાદેવ કે શિવની કેઈ ને કોઈ રૂપે ઉપાસના પ્રાચીન કાળથી સંકળાયેલી છે યા રૂપાન્તરિત થયેલી દેખાય છે. દ્રવિડભાલી જે દ્રવિડિયન છે તેમનો મૂળ ધર્મ આવી કઈ રુદ્રપૂજા સાથે જ સંકળાચેલે હશે એમ માનવામાં પણ કારણે છે. ૨૨ ભારતના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ ભાગમાં જે શ્રમણવર્ગના વિવિધ ફાંટાઓ વિકસ્યા તેના મૂળમાં પણ એ રુદ્રની ગસાધનાના કોઈ ને કોઈ અંગને સમાવેશ અને વિકાસ થયેલું લાગે છે. આ બધું જોતાં સામાન્ય રીતે એટલું અત્યારે કહી શકાય કે યોગ પરમ્પરાનાં સમત્વમૂલક અને સમત્વપષક અંગેનું ઉદ્ભવસ્થાન સિધુ-સંસ્કૃતિના પ્રદેશોમાં ક્યાંય ને ક્યાંય હોવું જોઈએ, પણ ઉદ્ભવસ્થાનને લગતી આ ઝાંખી ચર્ચા આપણને બહુ દૂર લઈ જઈ નથી શકતી; છતાં એના પ્રસારને પ્રશ્ન એવો અટપટે નથી. Page #37 -------------------------------------------------------------------------- ________________ સમદશ આચાર્ય હરિભદ્ર પ્રસાર દર્શન અને યોગની પરમ્પરા એમ તે ભારતના ખૂણે ખૂણે પ્રસરેલી દેખાય છે, પણ એના પ્રસારનાં ઈતિહાસયુગનાં કેન્દ્રો મુખ્ય બે કે ત્રણ છે: પૂર્વભારતમાં મગધ, ઉત્તર-બિહાર અને કાશી-કોસલનું કેન્દ્ર, પશ્ચિમોત્તર પ્રદેશમાં તક્ષશિલા, શલાતુર અને કુરુ-પાંચાલને મધ્યપ્રદેશ. વૈદિક વાડ્મય, મહાભારત-રામાયણ, દર્શનસૂત્રો, તેનાં કેટલાંક ભાળ્યો અને પ્રાચીન કેટલાંક પુરાણ ઇત્યાદિ સંસ્કૃતમય બ્રાહ્મણપ્રધાન સાહિત્યનાં ઉદ્દભવસ્થાને મોટેભાગે પશ્ચિમોત્તર ભારતમાં, કુરુ-પાંચાલમાં, કાશી-કોસલ અને બિહારમાં આવેલાં છે, તે પ્રાકૃતભાષાનિબદ્ધ શ્રમણપ્રધાન આગમ-પિટકોનાં ઉદ્ભવસ્થાને પણ ઉત્તર-બિહાર, મગધ, કાશી-કેસલ અને મથુરા આદિની આસપાસ જ દેખાય છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પશ્ચિમના ભાગો તેમજ દક્ષિણ અને દૂર-દક્ષિણના પ્રદેશમાં એવું કોઈ સ્થાન નથી દેખાતું જ્યાં સંસ્કૃતપ્રધાન કે પ્રાકૃતપ્રધાન ઇતિહાસયુગના સાહિત્યનો પ્રાચીન થર રચાયાની નેંધ મળતી હોય. આ ઉપરથી એટલું તારણ કાઢી શકાય કે મૂળ ઉદ્દભવસ્થાનો અવિદિત હોવા છતાં દર્શન અને યોગ પરમ્પરાને લગતાં ઉપલબ્ધ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની રચના મોટેભાગે પશ્ચિમોત્તર, મધ્ય અને પૂર્વ દેશમાં થઈ છે, અને ત્યાંથી જ ભારતના બધા ભાગોમાં ક્રમે ક્રમે તેને ફેલાવો થયો છે, એટલું જ નહિ, પણ ભારત બહારે તેનો પ્રભાવશાળી પ્રસાર પ્રાચીન સમયથી ૨૩ જ થતો રહ્યો છે. ગુજરાત સાથે સંબંધ ગુજરાતનો અર્થ અત્રે વિસ્તૃત છે. એમાં સૌરાષ્ટ્ર, આનર્ત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ-ગુજરાતનો પણ સમાવેશ વિવક્ષિત છે. મૌર્યયુગથી તે ગુજરાત સાથે દર્શને પરસ્પરા અને રોગ પરમ્પરાના સંબંધના સૂચક આધારો વધારે ને વધારે મળે જ છે, ૨૪ પણ આ સંબંધ એકદમ અચાનક મૌર્યયુગમાં જ થયો એમ માની ન શકાય. Page #38 -------------------------------------------------------------------------- ________________ દર્શને અને યાગનો વિકાસ २७ યુદ્ધ-મહાવીર પહેલાંની શતાબ્દીમાં, પૌરાણિક વન કહે છેતેમ, યાદા દ્વારકા અને ગિરિનગરમાં પ્રાધાન્ય ભાગવતા. સાત્વતા એ ભાગવત પરમ્પરા સાથે સંકલિત છે. યાદવપુંગવ કૃષ્ણ એ તે ભાગવત પરમ્પરાના સર્વસમ્મત વૈષ્ણવ અવતાર મનાયા છે. યાદવાના ખીજા એક તપસ્વી નેમિનાથ એ જૈન પરમ્પરાના તીર્થંકર યા. વિશિષ્ટ અવતાર મનાય છે. યાદવવંશના પ્રભાવ અને વિસ્તાર સાથે મુખ્યપણે વૈષ્ણવ ધર્માંના પ્રસાર પશ્ચિમથી આગળ વધી બીજા દક્ષિણ આદિ પ્રદેશમાં થયા લાગે છે. શૈવ પરમ્પરાનું કાઈ ને કાઈ પ્રાચીન સ્વરૂપ ગુજરાતમાં પહેલેથી જ રહ્યું છે. તે સિન્ધુપ્રદેશમાંથી ગુજરાત ભણી આવ્યુ હાય કે ખીજે ગમે તે રસ્તે, પણ એટલું નક્કી લાગે છે કે ગુજરાતની ભૂમિમાં શૈવ પરમ્પરાનાં મૂળ વિશેષ પ્રાચીન છે.૨૫ પ્રભાસપાટણનું જ્યેાતિર્ધામ અને બીજા એવાં પૌરાણિક શૈવ ધામેામાં તથા ગ્રામ, નગર તેમજ ચડતા—ઊતરતા દરજ્જાની લગભગ બધી જ જાતિઓમાં શિવના સાદા સ્વરૂપની પૂજા પ્રથમથી જ પ્રચલિત રહી છે. શૈવ પરમ્પરાના મુખ્ય દેવ રુદ્ર ય! મહેશ્વર. ન્યાય—વૈશેષિક પરમ્પરામાં કર્તા બ્બિરનું સ્થાન કયારે ગેાઠવાયું તે તે અજ્ઞાત છે, પણ જ્યારે કર્તા તરીકે ઈશ્વરે એ પરપરામાં સ્થાન લીધું ત્યારે તે ઈશ્વર વિષ્ણુ કે બ્રહ્મા નહિ, પણ મહેશ્વર યા પશુપતિરૂપે વર્ણવાયેલ મળે છે. ૨૬ વૈષ્ણવ પરંપરાના ઉત્તરકાલીન તત્ત્વજ્ઞાન સંબંધી વિકાસ જોતાં એમ લાગે છે કે એ પરમ્પરાનું તત્ત્વજ્ઞાન સાંખ્ય વિચારસરણી ઉપર જ રચાયેલું છે. ૨૭ મધ્વ સિવાય અત્યાર લગીની એવી કાઈ વૈષ્ણવ પરમ્પરા નથી દેખાતી કે જેના તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાન્તા સાંખ્ય પરમ્પરા સિવાયની બીજી કાઈ પરમ્પરામાંથી સ્વીકારવામાં આવ્યા હાય. રશૈવ પરમ્પરાના ઘણાખરા કાંટાને સંબંધ ન્યાય–વૈશેષિક પરંપરાના તત્ત્વજ્ઞાન સાથે રહેલા છે. જૈન પરંપરાનું તત્ત્વજ્ઞાન આમ તે સાંખ્ય અને ન્યાય ય-વૈશેષિક પરંપરાથી સાવ સ્વતંત્ર છે, પણ. Page #39 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર એનાં કેટલાંક પાસાં એવાં છે કે જેમાં સાંખ્ય અને ન્યાય-વૈશેષિક પરંપરાની માન્યતાઓનો સમન્વય પણ છે. ૨૮ આ બધું જોતાં એમ લાગે છે કે બુદ્ધ –મહાવીર પહેલાંના સમયમાં વૈષ્ણવ, શૈવ અને જૈન પરંપરાનાં જે સ્વરૂપ હશે તેમાં સંખ્ય, ન્યાય-વૈશેષિક અને જૈન તત્ત્વજ્ઞાનની કાંઈ ને કાંઈ વિચારણાઓ સંકળાયેલી હોવી જોઈએ. વૈદિક પરંપરાનો પ્રધાન સ્તંભ એ તો ક્રિયાકાંડપ્રધાન પૂર્વમીમાંસા. બુદ્ધ-મહાવીર પહેલાંના સમયમાં ગુજરાતમાં એ મીમાંસાએ સ્થાન મેળવ્યું હોય તેમ દેખાતું નથી. મુખ્યપણે ઉપનિષદ ઉપર પ્રતિષ્ઠિત ઉત્તરમીમાંસા એ તે ઉત્તરકાલીન છે, એટલે એ પૌરાણિક યુગમાં ગુજરાત સાથે તેના સંબંધને ખાસ પ્રશ્ન ઊઠતા જ નથી. સાર એ છે કે પુરાતન યુગમાં ગુજરાતના પ્રદેશોમાં જે જે તત્વજ્ઞાનની પદ્ધતિઓ હતી તે લગભગ બધી જ વૈદિકેતર હતી. ૨૯ યોગ પરંપરાનાં સાધના-અંગે અનેક છે, પણ તેમાં અહિંસા, તપ, ધ્યાન જેવાં અંગે પ્રધાન સ્થાને છે. ભક્તિપ્રધાન વૈષ્ણવભાગવત કે તપપ્રધાન શૈવ-ભાગવત કે અહિંસા સંયમપ્રધાન નિર્ચન્થ, એ બધી પરંપરાઓ યોગનાં જુદાં જુદાં અંગ ઉપર ઓછોવધતા ભાર આપીને જ વિકસતી રહી છે. તેથી એ પરંપરાઓ સાથે જ યોગ પરંપરા સંકલિત હતી એમાં શંકા નથી. આ રીતે બુદ્ધ-મહાવીર પહેલાંના યુગનું ગુજરાતને લગતું આછું ચિત્ર એવું ઊપસે છે કે જેમાં તત્ત્વજ્ઞાનની દષ્ટિએ લગભગ બધી જ પ્રસિદ્ધ વૈદિકેતર પરંપરા રહી હોય અને બેગ તો એ બધી જ પરંપરાઓમાં કોઈ ને કઈ રૂપે જોડાયેલ હોય જ. પણ લગભગ બુદ્ધ-મહાવીરના સમયથી કે તેમના પછી થોડાં જ વર્ષે ગુજરાતનું ચિત્ર વધારે સુરેખ રીતે ઊઘડે છે. ચન્દ્રગુપ્ત મૌર્યે ગિરિનગરમાં સુદર્શન તળાવ બંધાવ્યું.૩૦ ચન્દ્રગુપ્તની રાજધાની તે પાટલીપુત્ર અને આટલા દૂર ગિરિનગર સાથે એને સંબંધ, આ જરા નવાઈ ઉપજાવે એવું લાગે છે. કદાચ એ સંબંધ માત્ર રાજકીય Page #40 -------------------------------------------------------------------------- ________________ દશને અને યોગને વિકાસ હશે, પણ એને પૂર્વવતી નન્દી અને ઉત્તરાધિકારી અશોક આદિના જીવનનો વિચાર કરીએ છીએ અને રાજકીય સંબંધ સાથે ધાર્મિકતાનું પ્રથમથી જ ચાલ્યું આવતું અનિવાર્ય જોડાણ વિચારીએ છીએ, ત્યારે ઓછામાં ઓછું એમ માનવાને વાંધો નથી કે ગુજરાત સાથેના ચન્દ્રગુપ્તના સંબંધમાં ધર્મપરંપરાને પણ કાંઈ ને કાંઈ પાસ હોવો જોઈએ. પરંતુ એ ગમે તેમ હોય, છતાં એના પૌત્ર અશોક મૌર્યનાં ધર્મશાસને એ સ્પષ્ટ રીતે જણાવે છે કે અશોકની સત્તા ગુજરાત ઉપર હતી, ૩૧ પણ તે માત્ર રાજકીય ન હતી; એમાં ધાર્મિકતા મુખ્ય ભાગ ભજવે છે. અશોક તથાગત બુદ્ધત પાકે અનુયાયી હતા, પણ તે કટ્ટર સાંપ્રદાયિક ન હતું. તેની ઉદારતા વિશ્વના ઈતિહાસમાં અજોડ હતી, એમ તેનાં ધર્મશાસનો ઉોધે છે.૩૨ અશોકનાં ધર્મશાસન ઉપરથી એટલું કહી શકાય કે તે કાળે સૌરાષ્ટ્રમાં અનેક પંથે પ્રવર્તમાન હતા. એમાં જૈન૩૩ અને બૌદ્ધના અસ્તિત્વ વિશે તે પ્રશ્ન જ નથી, પણ ઉપર સૂચિત વૈષ્ણવ અને શૈવ આદિ ઇતર પૌરાણિક ધર્મો પણ પ્રવર્તમાન હોવા જોઈએ. પ્રાકૃત ભાષા દ્વારા એણે પિતાના રાજ્યના બીજા અનેક ભાગોની પ્રજાને જે ધર્મ પાળવા સૂચવ્યું છે તે મુખ્યપણે માનવધર્મ છે,૩૪ કઈ ખાસ પંથધર્મ નથી; અને માનવધર્મના ખરા પાયા એ યુગનાં અંગ ઉપર પ્રતિષ્ઠિત છે. બુદ્ધ પિતાના ઉપદેશમાં વધારે ભાર આપે હોય તે તે યોગનાં અંગે ઉપર.૩પ એટલે ગુજરાતમાં વેગ પરંપરાનું વ્યાવહારિક ચિત્ર અશોકની ધર્મલિપિઓમાં દેખાય છે. આ સાથે જ્યારે જૈન આદિ ઇતર પરંપરાઓને વિચાર કરીએ ત્યારે એમ લાગે છે કે અશોકના સમયના ગુજરાતમાં ઈતર પરંપરાઓ પણ માનવધર્મ ઉપર વધારે ભાર આપતી હશે. પણ અશોક પછી જ્યારે શક યુગ આવે છે અને એમાં રુદ્રદામાનું શાસન શરૂ થાય છે, ત્યારે એ તત્વજ્ઞાન અને યોગ્ય પરંપરાનું ચિત્ર વધારે ઉઠાવ ધારણ કરે છે. ઈસ્વી સનના બીજા કાને રુદ્રદામાને એ સુશ્લિષ્ટ સંસ્કૃત Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સમદશ આચાર્ય હરિભદ્ર ભાષાબદ લેખ માનવધર્મના વિશેષ પરિપાલનની વાત તો કહે જ૩૬ છે, પણ સાથે સાથે તે રુદ્રદામાને ન્યાય-વૈશેષિક, વ્યાકરણ આદિ શાસ્ત્રના જ્ઞાતા તરીકે પણ નિર્દેશ છે. ૩૭ એક તે શક છતાં નામ આર્યભાષા સંસ્કૃતમય અને તેમાંય શિવનો રુદ્ર તરીકે નિર્દેશ; વધારામાં એનાં વિશેષણોમાંથી ફલિત થતું એનું દાર્શનિક જ્ઞાન–એ બધું સૂચવે છે કે અશોકે બુદ્ધ ભગવાનની સહજ પ્રાકૃત ભાષા દ્વારા જે ઘોષણા કરી તે ઘેષણાને અમલમાં મૂકવાનું કામ શકસેનાપતિ અને સંભવિત રીતે ઉદ્રભક્ત રુદ્રદામાએ કર્યું અને તેને સંસ્કૃત ભાષા દ્વારા અચલ ૫દ પણ આપ્યું. ગિરિનગર પછી તરત જ સૌરાષ્ટ્રમાં વલભીપત્તન આપણું ધ્યાન ખેંચે છે. વલભીનો આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક આ ચતુર્વિધ અભ્યદય ઉત્તરોત્તર વદ્ધમાન દશામાં મૈત્રક રાજાઓના અમલ દરમિયાન એમનાં તામ્રપત્રો આદિ દ્વારા જોવા મળે છે. ૩૮ મૈત્રકોને અમલ ઈ. સ. ૪૭૦થી શરૂ થાય છે, પણ વલભીના ઉત્કર્ષના પાયા તો બહુ પહેલેથી જ નંખાયા દેખાય છે. તેથી જ એક યા બીજે કારણે ગિરિનગરનું વર્ચસ્વ ઘટતાં વલભી એનું સ્થાન લે છે; અને તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરાના વિદ્વાનો અને ભિક્ષકે વલભીમાં અનેકવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પિષવા આશ્રય મેળવે છે. ૩૯ વલભીમાં વૈદિક વિદ્વાનો દાન લેતા નજરે પડે છે,૪૦ જેન અને બૌદ્ધ ધર્મસ્થાનો અને વિદ્યાસ્થાને જાહોજલાલી ભોગવે છે અને રાજાઓ તેમજ ધનાઢ્યો તેને બહુ સત્કાર-પુરસ્કાર કરે છે.૪૧ જ્યાં આવું વાતાવરણ ન હોય ત્યાં સહેજે મોટી સંખ્યામાં વિવિધ પરંપરાઓના વિદ્વાનો અને સંઘે ન આવવા લલચાય અને ન સ્થિર વાસ કરવા પણ લલચાય. વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરાની વિદ્યા-ત્રિવેણી વલભીમાં વહેલી. તેને પરિણામે ઇતર સાહિત્ય ઉપરાંત દર્શન અને વેગ પરંપરાને લગતું પણ સાહિત્ય વલભીમાં ઠીક ઠીક રચાયું અને ખેડાયું. ત્યાં રચાયેલા અને ખેડાયેલા Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ દર્શને અને મને વિકાસ દાર્શનિક અને લેગ પરંપરાને લગતા ગ્રન્થને સંપૂર્ણ ખ્યાલ આપે તેવી વિશ્વસ્ત ને અત્યારે લભ્ય નથી, તોપણ જે કાંઈ વિશ્વાસપાત્ર ઉલ્લેખ છે તે ઉપરથી એટલું કહી શકાય કે વૈદિક પરંપરાના વિદ્વા. નોએ વલભીક્ષેત્રમાં દર્શન અને મેગની પરંપરાને સ્પર્શે એવું કાંઈ લખ્યું હશે તેય તે અત્યારે તો અજ્ઞાત છે. બૌદ્ધ પરંપરાના વિશિષ્ટ ભિક્ષુકોએ ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં રચનાઓ કરી હશે, કેમ કે, હ્યુએનસંગના કથન પ્રમાણે, ત્યાં બૌદ્ધ ભિક્ષુકોનો બહુ મોટી સમુદાય રહે અને મોટા વિહાર પણ હતા. આજે તે એ બૌદ્ધ વિદ્વાનમાંથી બે નામ નિર્વિવાદ જાણીતાં છે, જેમણે વલભીક્ષેત્રમાં દાર્શનિક રચના કરી હોય એમ લાગે છે. એ બે એટલે ગુણમતિ અને સ્થિરમતિ. હ્યુએનસંગ એ બે વિદ્વાનોને નિર્દેશ કરે છે.૪૨ ગુણમતિ અને સ્થિરમતિએ જે નાનામોટા પ્રત્યે રચેલા સંભવે છે તે દાર્શનિક– ખાસ કરી બૌદ્ધ દર્શનને જ લગતા–હશે એમ લાગે છે. જે સુપ્રસિદ્ધ બહુશ્રુત વિદ્વાન શાન્તિદેવ, ધારવામાં આવે છે તેમ, સૌરાષ્ટ્રના હોય તે સંભવતઃ તેમની વિદ્યાપ્રવૃત્તિનું કેન્દ્ર પણ, સમયની દૃષ્ટિએ વિચાર કરતાં, વલભીક્ષેત્ર હશે. વલભી હોય કે બીજું કઈ સ્થાન હોય, પણ શાન્તિદેવે ગુજરાતમાં પિતાની કૃતિઓ રચી હોય તો એમ કહી શકાય કે એમની જાણીતી ત્રણે કૃતિઓ,૪૩ જે બૌદ્ધ દર્શન પરંપરાને લગતી છે, તે મિત્રકકાલીન વિશિષ્ટ સમ્પત્તિ છે. અશોકના શાસન-સમયથી માંડી વલભીના ભંગ સુધીના લગભગ હજાર વર્ષમાં જ્ઞાત કે અજ્ઞાત એવી દર્શન અને યોગને લગતી કૃતિઓને વિચાર કરીએ છીએ, ત્યારે આપણું મુખ્ય ધ્યાન જૈન કૃતિઓ જ રોકે છે. ભગધમાં રચાયેલા અને સચવાયેલા તેમજ મથુરામાં સુસંકલિત થયેલા જૈન આગમ-સાહિત્યની બે વાચનાઓ વલભીક્ષેત્રમાં જ થઈ છે.૪૪ જે આગમ-સાહિત્ય આજે ઉપલબ્ધ છે તે સંપૂર્ણ સાહિત્ય છે તે પ્રાકૃતમાં, પણ એમાં મુખ્યપણે વિષય તે દર્શન અને યોગ-ચારિત્રનો જ છે. જોકે આ ગ્રન્થ વલભીક્ષેત્રમાં Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમદર્શ આચાર્ય હરિભદ્ર સંશોધિત અને સુવ્યવસ્થિત થયા હોવાથી તેની મૌલિક રચના વલભીક્ષેત્ર યા ગુજરાતને ફાળે નથી જતી, છતાં વલભીક્ષેત્રમાં વિચરનાર અને વસનાર અનેક ધુરન્ધર જૈન વિદ્વાનોએ રચેલી દાર્શનિક અને યોગવિષયક કૃતિઓ પ્રાકૃત અને સંસ્કૃતમાં અદ્યાપિ ઉપલબ્ધ છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું પ્રાકૃત વિશેષાવશ્યક ભાષ્ય અને તેની પણ સંસ્કૃત વૃત્તિ એ એક જ આકર-ગ્રન્થ એવો છે કે જેમાં જૈન દર્શનને કેન્દ્રમાં રાખી ભારતીય દર્શનોની સ્પષ્ટ ચર્ચા થયેલી છે અને જેમાં ધ્યાન, યોગ કે ચારિત્રને લગતી પણ વિશદ ચર્ચા છે.૪૫ શ્રીમલવાદિકૃત નયચક્ર અને તેની શ્રી સિંહગણુક૬ ક્ષમાશ્રમણની વિસ્તૃત વ્યાખ્યા એ પણ એ જ દાર્શનિક આકર-ગ્રન્થ છે. એમાં જૈન દર્શનના મુખ્ય સિદ્ધાન્ત નય અને અનેકાન્તવાદની આસપાસ લગભગ ભારતીય બધાં જ દર્શનનાં મુખ્ય મુખ્ય મન્તવ્યોની તાર્કિક દૃષ્ટિએ ફૂલગૂંથણી કરવામાં આવી છે. આ બે ગ્રન્થોનો ઉલ્લેખ તે એટલા માટે કરવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્ર દર્શન અને યોગ પરંપરામાં જે સિદ્ધિ સાધેલ તેને કાંઈક ભાસ આવી શકે.૪૭ વલભીક્ષેત્ર પછી વડનગર અને ભિન્નમાળ એ બે ગુજરાતનાં નગરે આપણું ધ્યાન ખેંચે છે. એમાં શંકા નથી કે વડનગરે આઠમી સદી પહેલાં પણ કોઈ ને કોઈ પ્રકારની સાહિત્યસિદ્ધિ મેળવી હશે, કેમ કે તે એક વિદ્યાવ્યાસંગી અને બુદ્ધિશીલ નાગર૪૮ જ્ઞાતિનું, ગિરિનગરની પેઠે, કેન્દ્ર રહ્યું છે. જૈન પરંપરાનો પણ એ નગર સાથે વિશિષ્ટ સંબંધ પહેલેથી જ રહેતે આવેલો,૪૯ છતાં આઠમા સૈકા સુધીમાં તે નગરમાં દર્શન અને યોગ પરંપરાને લગતી કોઈ નાનીમોટી જૈન કે જૈનેતર કૃતિ રચાઈ હોય તો તે અજ્ઞાત છે. તેથી હવે ભિન્નમાળ ક્ષેત્ર તરફ વળીએ. ભિન્નમાળ એ તત્કાલીન ગુજરાતની એક રાજધાની. એ શહેરનો ઈતિહાસ તો વિશેષ પ્રાચીન છે, પણ તેનું ગૌરવ વધતાં વધતાં એટલું બધું વધ્યું કે હ્યુએનસંગ વલભીની પેઠે ભિન્નમાળનું વિસ્તારથી Page #44 -------------------------------------------------------------------------- ________________ દર્શના અને યોગના વિકાસ ૩૩ વન કરે છે.૫૧ ત્યાં વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે પર’પરાની અનેકવિધ શાખાએ અસ્તિત્વમાં હતી, અને દરેક શાખાના વિદ્વાનેા ત્યાં આવી વસતા અને વિદ્યાપ્રવૃત્તિને પોષતા. જ્યાતિષ, કાવ્ય, કથા આદિ વિષયક અનેક ગ્રન્થરા ભિન્નમાળ ક્ષેત્રમાં રચાયેલાં ઉપલબ્ધ છે. એ ક્ષેત્રમાં જાબાલીપુરને પણ સમાવેશ કરવા જોઈએ. એ ક્ષેત્રમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી સંખ્યાબંધ કૃતિ મળે છે.પ૨ તેમાં જે દર્શન અને યાગ પરંપરાની સાથે જ સંબંધ ધરાવતી હેાય એવી કૃતિઓ પણ છે; અને આ ઉપલબ્ધ કૃતિએ મુખ્યપણે આ. હરિભદ્રની છે. હરિભદ્ર સિવાય તાર બૌદ્ધ, વૈદિક કે જૈન વિદ્વાનાએ એ વિષય પરત્વે કાંઈ ને કાંઈ રચના કરી હશે એવી ધારણા રાખવી તે સાવ વધારે પડતી નથી, પણ આઠમા સૈકા સુધીમાં એ ક્ષેત્રમાં રચાયેલી અને વિદ્વાનેાનું ધ્યાન શકે એવી દઈન અને યોગ પર પરાને લગતી કૃતિઓ તે આ. હરિભદ્રની જ છે. તેથી હવે આપણે એ વિચારીએ કે દન અને યાગ પર ́પરાના વિચારવિકાસમાં આ. હરિભદ્રનું સ્થાન શું છે અને તે કેવું છે? આચાર્ય હરિભદ્રનું સ્થાન આચાર્ય હરિભદ્રના સમય સુધીમાં દેશને એવા કાઈ ભાગ નજરે નથી પડતા કે જ્યાં દાર્શનિક અને યાગના વિચારાના નાનામેટા અખાડા ન ચાલતા હાય. હરિભદ્રના પૂવતી અને સમકાલીન એવા અનેક જૈન-જૈનેતર વિદ્વાના થયેલા છે કે જેમની વિચારસૂક્ષ્મતા, વક્તવ્યની સ્પષ્ટતા અને બહુશ્રુત તાર્કિકતા એ હરિભદ્ર કરતાં પણ ચડી જાય. એવા જ વિશિષ્ટ વિદ્વાનોની સમથ કૃતિના અધ્યયન અને પરિશીલનને આધારે જ હરિભદ્રનું માનસિક-આધ્યાત્મિક વ્યક્તિત્વ ધડાયેલું છે. તેમ છતાં જ્યારે દન અને યોગ પરપરાના વિકાસમાં હરિભદ્રે શા કાળેા આપ્યા કે એમાં બીજા કાઈ એ નહિ દાખવેલ એવી શી નવીનતા અપી એ કહેવું હેાય ત્યારે તા હરિભદ્રના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન આચાર્યોંની દૃષ્ટિ સાથે હરિભદ્રની દૃષ્ટિની Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમદશી આચાર્ય હરિભદ્ર તુલના કરીએ તો જ કાંઈક યથાર્થ વિધાન કરી શકાય. આ દષ્ટિથી જ્યારે એવી તુલના કરું છું ત્યારે મને અસંદિગ્ધપણે લાગે છે કે હરિભદ્ર જે ઉદાત્ત દૃષ્ટિ, અસામ્પ્રદાયિક વૃત્તિ અને નિર્ભય નમ્રતા પિતાની ચર્ચાઓમાં દાખવી છે તેવી તેમના પૂર્વવત કે ઉત્તરવતી કઈ જૈન-જૈનેતર વિદ્વાને બતાવેલી ભાગ્યે જ દેખાય છે. હરિભદ્ર દર્શન અને વેગ પરંપરામાં જે ફાળો આપ્યો છે કે એમાં જે નવતા આણવા પ્રયત્ન કર્યો છે તેની ભૂમિકા ઉપર સૂચવેલ એમની દષ્ટિ અને વૃત્તિમાં રહેલી છે. આ દષ્ટિ અને આ વૃત્તિ સંક્ષેપમાં નિમ્નલિખિત પાંચ ગુણો દ્વારા પ્રગટ થાય છે : - ૧, સમત્વ–આધ્યાત્મિકતાનું પરમ લક્ષ્ય સમભાવ યા નિષ્પક્ષતા છે. હરિભદ્ર પિતાના દર્શન અને યોગને લગતા ગ્રંથોમાં એ કેટલી હદ સુધી સાધ્યું છે તે આપણે આગળ જોઈશું. ૨, તુલના–હરિભદ્ર પરાપૂર્વથી ચાલી આવતી ખંડનમંડનની પરિપાટીમાં જે તુલનાદષ્ટિનો ઉમેરો કર્યો તે એમના પૂર્વવત, સમકાલીન કે ઉત્તરવતી ગ્રંથોમાં હરિભદ્રની કક્ષા સુધી કોઈએ કરેલા દેખાતી નથી. સત્ય યા મતૈિથની વધારેમાં વધારે નજીક પહોંચી શકાય એ હેતુથી એમણે પરવાદીનાં મન્તવ્યના હૃદયમાં વધારે ને વધારે ઊંડા ઊતરવા પ્રયત્ન કર્યો છે અને પિતાના મન્તવ્ય સાથે તે પરવાદી મન્તવ્ય, પરિભાષાભેદ કે નિરૂપણભેદ હોવા છતાં, કઈ રીતે સામ્ય ધરાવે છે તે એમણે સ્વ-પરમતની તુલના દ્વારા અનેક સ્થળે દર્શાવ્યું છે. રખે પરમતની સમાલોચના કરતાં તેને અન્યાય થઈ જાય એવી પાપભીરુ વૃત્તિ એમણે એ તુલનામાં દાખવી છે, જેથી બીજા કોઈ વિદ્વાને ભાગ્યે જ દાખવેલી દેખાય છે. ૩. બહુમાનવૃત્તિ—અતીન્દ્રિય અને શાસ્ત્રીય પરંપરાગત તોની સમાલોચના કરવામાં અનેક ભયસ્થાનો રહેલાં છે. એ ભયસ્થાનોને ઓળંગી કોઈ સમાલોચના કરે ત્યારે દરેક બાબતમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ દર્શને અને યોગને વિકાસ પરપરંપરાનાં મન્તવ્યો સાથે સર્વથા એકમત થઈ જવાનું કામ બહુ અઘરું છે. એવી સ્થિતિ દેખાય ત્યારેય હરિભદ્ર, પરવાદી મન્તવ્યોથી જુદા પડવા છતાં. તેમના પ્રત્યે જે વિરલ બહુમાન અને આદર દર્શાવે છે તે તેમણે આધ્યાત્મિક ક્ષેત્રમાં આપેલી એક વિરલ ભેટ ગણાવી જોઈએ. સત્ય-સમર્થન અને આધ્યાત્મિકતાને દાવો કરનાર કઈ પણ જૈન-જૈનેતર વિદ્વાને પિતાનાથી વિરુદ્ધ સંપ્રદાયના પ્રવર્તક કે વિદ્વાન પ્રત્યે હરિભકે દર્શાવેલ છે તેવું બહુમાન દર્શાવ્યું હોય તે તે મારી જાણમાં નથી. ૪. ૫રંપરાને પણ નવી દષ્ટિ અને નવી ભેટસામાન્ય રીતે દાર્શનિક વિદ્વાને પિતાનું બધું વિચાર કે પાંડિત્યબળ પરપરંપરાની સમાલોચનામાં વાપરે છે અને પિતાની પરંપરાને કહેવા જેવાં સત્યો મ્હરે તેય તે પરંપરાની ખફગી વહોરવાનું જોખમ નથી ખેડતા, અને તે બાબતમાં ચાલતું ચાલવા દેવાની વૃત્તિ સેવી પિતાની પરંપરાને ઊંચે આણવાને કે એની ખરી ખામી બતાવવાને કઈ ભાગ્યે જ પ્રયત્ન કરે છે, જ્યારે હરિભદ્ર આ બાબતમાંય સાવ અનોખા છે. એમણે પરવાદીઓ કે પરપરંપરાઓ સાથેના વ્યવહારમાં જે તટસ્થવૃત્તિ અને નિર્ભયતા દર્શાવી છે તેવી જ સ્વપરંપરા પ્રત્યે કેટલાક મુદ્દા રજૂ કરવામાં પણ દર્શાવી છે, જે આપણે આગળ જોઈશું. ૫. અંતર સાંધવાને કીમિયો–સામાન્ય રીતે મોટા મોટા અને અસાધારણ વિદ્વાને જ્યારે ચર્ચામાં ઊતરે છે કે કાંઈ લખે છે ત્યારે એમાં વિજિગીષા અને સ્વપરંપરાને શ્રેષ્ઠ સ્થાપવાની ભાવના મુખ્યપણે રહેલી હોવાથી સંપ્રદાય-સંપ્રદાય વચ્ચે અને એક જ સમ્પ્રદાયના વિવિધ ફાંટાઓ વચ્ચે બહુ મોટું માનસિક અન્તર ઊભું થાય છે. એવા અન્તરને લીધે સામા પક્ષમાં રહેલી અને ગ્રહણ કરવા જેવી ઉદાત્ત વસ્તુઓ પણ કોઈ ભાગ્યે જ ગ્રહણ કરે છે. એને લીધે પરિભાષાઓની શુષ્ક વ્યાખ્યા અને શાબ્દિક સાઠમારીના આવરણમાં સત્ય ગૂંગળાઈ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સમદર્શી આચાય હરિભદ્ર જાય છે. આ સ્થિતિ હરિભદ્રના સૂક્ષ્મ અંતરચક્ષુએ નિહાળી. તેથી એમણે વિરલ ગણાય એવા પેાતાના દર્શન અને યાગ પરંપરાના ગ્રન્થામાં એવી શૈલી સ્વીકારી છે કે જૈન પર પરાના મૌલિક ગણાય એવા સિદ્ધાન્તા જૈનેતર પરંપરાએ તેમની પરિભાષામાં સરલતાથી સમજી શકે અને જૈનેતર બૌદ્ધ કે વૈદિક પર પરાનાં અનેક મંતવ્યેા કે સિદ્ધાન્તા જૈન પરંપરા પણ સમજી શકે. વિરોધી ગણાતા અને વિરાધ પાષતા આવેલા ભિન્ન ભિન્ન સંપ્રદાયા વચ્ચે બની શકે તેટલું અંતર ઓછું કરવાના યાગીગમ્ય માગ હરિભદ્રે વિકસાવ્યા છે, અને સૌ એકબીજામાંથી વિચાર-આચાર મેાકળે મને ગ્રહણ કરી શકે એવું દ્વાર ખુલ્લુ કર્યું છે, જે સાચે જ વિરલ છે. આ રીતે આચાય હરિભદ્રે દાર્શનિક અને યાગ પરપરામાં જે વિચાર અને વર્તનની નવી દિશા ઉઘાડી છે તે ખાસ કરીને આજના યુગના અસાંપ્રદાયિક અને તુલનાત્મક-ઐતિહાસિક અધ્યયનમાં ભારે ઉપકારક થઈ પડે તેવી છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા ત્રીજા વ્યાખ્યાનો વિષય છે. દાર્શનિક પરંપરામાં હરિભદ્ર દાખલ કરેલ નવીન દષ્ટિ. બીજા વ્યાખ્યાનને અંતે પાંચ ગુણે-વિશિષ્ટતાઓનું સૂચન કર્યું છે, તેમાંથી પ્રથમના ત્રણ ગુણો એમના બે દાર્શનિક ગ્રંથોમાં બહુ જ સ્પષ્ટપણે વ્યક્ત થયેલા છે. એ બે ગ્રંથો પૈકી પ્રથમ ઘરનામુ અને બીજો શાસ્રવાસમુચા. દર્શનને ખરે ભાવ વસ્તુમાત્રના યથાર્થ સ્વરૂપનું અવગાહન યા તે માટે પ્રયત્ન કરવો તે છે. સત્યનું સ્વરૂપ નિ:સીમ અને અનંતવિધ છે. એક જ વ્યક્તિને પણ તે ઘણીવાર કાળક્રમે વિવિધ રૂપે ભાસે છે; અનેક વ્યક્તિઓમાં પણ સત્ય દેશ અને કાળભેદે જુદી જુદી રીતે આવિભૌવા પામે છે. તેથી કોઈ એક વ્યક્તિનું સત્યદર્શન પરિપૂર્ણ અને છેવટનું તેમજ અન્ય વ્યક્તિને દેખાયેલ સત્યાંશથી સાવ નિરપેક્ષ હોઈ શકે નહિ. આથી કરીને સત્યની પૂર્ણ કળાની નજીક પહોંચવાને રાજમાર્ગ તે એ છે કે દરેક સત્યજિજ્ઞાસુ ઈતર વ્યક્તિના દર્શનને આદર અને સહાનુભૂતિથી સમજવા પ્રયત્ન કરે. વસ્તુસ્થિતિ આવી હોવી જોઈએ, પણ માનવચિત્તમાં સત્યની જિજ્ઞાસા સાથે જ કેટલાક મળે પણ અસ્તિત્વ ધરાવતા હોય છે. એ મળોની તીવ્રતા કે મંદતાને લીધે જિજ્ઞાસુ વધારે મધ્યસ્થતા કેળવી શકતું નથી અને પરમત યા પરદર્શન સાથે અથડામણીમાં આવે છે. આ રીતે એક બાજુ વિશિષ્ટ વ્યક્તિ મતવિરોધ કે મતવિસંવાદ ટાળવા મથે છે, ત્યારે અનેક સાધારણ વ્યક્તિએ મતભેદને કલેશભૂમિમાં ફેરવી નાખે છે. આવું સંવાદ-વિસંવાનું ચક્ર બધા ધર્મ-પંથમાં કોઈ ને કોઈ રૂપે પ્રવર્તતું આવ્યું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ સમદશ આચાર્ય હરિભદ્ર તેથી જ પ્રિયદર્શી અશોકે પિતાનાં ધર્મશાસનેમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરામાં સમાવેશ પામતા બધા જ નાનામોટા પંથેને ઉદ્દેશી કહ્યું છે કે બધા ધાર્મિકાએ અંદરોઅંદર સંવાદપૂર્વક વર્તવું. જે પર પાખંડ યા પરધર્મ–પરદર્શનની નિંદા કરે છે તે ખરી રીતે સ્વપાખંડ-સ્વધર્મની નિંદા કરે છે.૧ અશકે જેમ તમામ બ્રાહ્મણશ્રમણ વર્ગોને ઉદેશી શિક્ષા આપી તેમ તેણે માત્ર બૌનિકાયને ઉદ્દેશીને પણ શિખામણ આપી છે. અશોક જ્યારે બુદ્ધ-ધર્મ-સંધનું ત્રિશરણ સ્વીકારી બૌદ્ધ ઉપાસક થયો ત્યારે તેણે બૌદ્ધ ધર્મમાં પડેલા ફાંટાઓ અને જુદી જુદી નિકા વચ્ચે સત્યના દાવા ખાતર જ ચાલતું ભાંડણ જોઈ તેને શમાવવા બૌદ્ધ ભદંતેને પણ નમ્ર વિનંતિ કરી.૨ અશોકનાં ધર્મશાસન સૂચવે છે કે તેના સમયમાં બ્રાહ્મણ અને શ્રમણ વર્ગો વચ્ચે દર્શન અને ધર્મ પર કેવી અનિષ્ટ સ્થિતિ પ્રવર્તતી હતી. દર્શન યા તત્ત્વજ્ઞાન એ ધર્મસંપ્રદાયને આધારે જ ટકે અને ખીલે છે. ધર્મસંપ્રદાયો પણ તત્ત્વજ્ઞાનની ભૂમિકા વિના કદી સ્થિર થઈ શકતા જ નથી. બન્નેનું જોડાણ જેમ આવશ્યક છે તેમ હિતાવહ પણ છે, પરંતુ જ્યારે કોઈ એક દર્શન અમુક ધર્મસંપ્રદાય સાથે સંકળાય છે ત્યારે તેની સાથે બીજી અનેક વસ્તુઓ અસ્તિત્વમાં આવે છે. દર્શન અને આચારને લગતા ગ્રંથો, તે તે ગ્રંથના પ્રણેતાઓ અને વ્યાખ્યાતાઓ, આ બધાને પિષનાર અને આદર આપનાર એ - અનુયાયી વર્ગ–આ રીતે દર્શન અને ધર્મ બન્ને મળી–એક વિશિષ્ટ જીવ સંપ્રદાય બને છે. સંપ્રદાયના પુરસ્કર્તાઓ ઈચછે કે ન ઈચ્છ, પણ તેમાં એક એવું વાતાવરણ સર્જાય છે કે સંપ્રદાયોમાં માત્ર શ્રેષ્ઠતાકનિષ્ઠતાની જ વૃત્તિ નથી ઉદય પામતી, પણ તેઓ ક્રમે ક્રમે બીજાને હેય અને અસ્પૃશ્ય સુધી માનતા થઈ જાય છે, એટલું જ નહિ, પણ Page #50 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા ૩૯ અનેક પ્રસંગે એવા આવેલા ઈતિહાસે નૈધ્યા છે કે જેમાં સંપ્રદાયભેદે જ મારામારી અને કાપાકાપી સર્જાવી હોય. સત્યદર્શન અને સત્યલક્ષી આચારને નામે જ તુમુલ યુદ્ધ કે તુમુલ વાદવિવાદ થાય ત્યારે અશક જેવાનું ચિત્ત દ્રવી ઊઠે ને તે ધ્રુવ શિલાપટ્ટોમાં પ્રગટ થાય એ સાહજિક છે. અશોક અને તેના જેવા બીજા કેટલાયની સાવધાની છતાં ઉત્તરકાળમાં એ શુષ્ક વાદ અને વિવાદનું ચક્ર અટક્યું નહિ. આના પુરાવાઓ દર્શન અને ધર્મને લગતા દરેક પરંપરાના પ્રથામાં ઓછાવધતા મળે જ છે. ૩ અક્ષપાદ અને બાદરાયણ જેવાના સૂત્રગ્રંથમાં પરમતની સમીક્ષા છે, પણ તે મૂળમાં કોઈ કટુક શબ્દ નથી; પણ આ જ પ્રાર્થના વ્યાખ્યાતાઓ આગળ જતાં ખંડનમંડનના રસમાં એવા તણાયા કે તેઓ પ્રતિવાદીને “પુરુષાપસંદ”, “પ્રાકૃત' અને બ્લેચ્છ” કે “બાહ્ય” જેવાં વિશેષણોથી નવાજવામાં ગૌરવ માનવા લાગ્યા. પ્રતિવાદીઓને તિરસ્કારનાર આવી વૃત્તિની અસરથી બૌદ્ધો કે જેને પણ અલિપ્ત રહી ન શક્યા. આવું બ્રાહ્મણ-શ્રમણ પરંપરાનું ધાર્મિક વાતાવરણ ચેગમ વ્યાપેલું હતું. એમાં જ હરિભદ્રનો જન્મ અને ઉછેર. તેમણે જ્યારે શ્રમણદીક્ષા સ્વીકારી ત્યારે એ પરંપરામાં પણ તેમને એવા જ વાતાવરણે ઘેર્યા. તેથી જ આપણે તેમના કેટલાક પ્રાકૃતિ-સંસ્કૃત ગ્રંથમાં તેમને પરવાદી પ્રત્યે ઊકળતા શબ્દપ્રયોગો કરતા ક્યારેક ક્યારેક જોઈએ છીએ. પણ હરિભદ્રનું અસલી કાઠું કોઈ જુદી જ ભાતનું હતું. જાણે એમના મૂળગત સંસ્કારોમાં સમત્વ-મધ્યસ્થતા મુદ્રાલેખરૂપે જ ન હેય તેમ એ સંસ્કાર પરાપૂર્વથી ચાલ્યા આવતા કદાગ્રહ અને મિથ્યાભિનિવેશના ચક્રને ભેદી બહાર આવ્યો અને તે એમની, કદાચ પછીથી લખાયેલી, બે ઉપર સૂચિત દર્શન-કૃતિઓમાં સાકાર થયો. Page #51 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભક षड्दर्शनसमुच्चय પ્રથમ પાનસમુચ્ચય લઈ વિચાર કરીએ. પહેલો પ્રશ્ન એ ઉદ્દભવે છે કે હરિભદ્રના આ ગ્રંથ જેવી કૃતિઓ પહેલાં કોઈની હતી ? જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી એમ કહી શકાય કે ભારતીય પ્રસિદ્ધ વિવિધ દર્શનનું પ્રતિપાદક દૃષ્ટિએ નિરૂપણ કરતી હરિભદ્ર પહેલાં કઈની કતિ હોય તો તે સિદ્ધસેન દિવાકરની કહી શકાય. દિવાકરે એમની ઉપલબ્ધ કૃતિઓ પૈકી કેટલીક કૃતિઓ છે તે દર્શનનું માત્ર નિરૂપણ કરવા રચેલી છે. એ ખરું કે અત્યારે એ કૃતિઓ પાઠની ભ્રષ્ટતા, વ્યાખ્યાનો અભાવ ઇત્યાદિ કારણે બહુ સ્પષ્ટ અર્થ પ્રગટ નથી કરતી, છતાંય એ કૃતિઓ પાછળ દિવાકરની દષ્ટિ તે મુખ્યપણે તે તે દર્શનનું સ્વરૂપ નિરૂપવાની છે, નહિ કે તેમના મંતવ્યનું ખંડન કરવાની. આથી બીજી કોઈ એવી પૂર્વકાલીન કૃતિ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એમ કહી શકાય કે ભારતીય દર્શનની પ્રતિપાદક દૃષ્ટિએ નિરૂપક સર્વપ્રથમ કૃતિ સિદ્ધસેન દિવાકરની છે. ત્યાર બાદ હરિભદ્રનું સ્થાન આવે છે. હરિભદ્ર પિતાની કૃતિમાં છ દર્શનોનું નિરૂપણ કર્યું છે. સિદ્ધસેનની દાર્શનિક કૃતિઓ પદ્યબંધ છે, તે હરિભદ્રની કૃતિ પણ પદ્યબંધ છે. સિદ્ધસેનની કૃતિઓ અશુદ્ધિ અને વ્યાખ્યાને અભાવે ઘણી રીતે અસ્પષ્ટ અને સંદિગ્ધ છે, તો હરિભદ્રની કૃતિ પાઠશુદ્ધિ અને વિશદ વ્યાખ્યાને કારણે તદ્દન સ્પષ્ટ તેમજ નિશ્ચિતાર્થક છે. સિદ્ધસેનની કૃતિઓ છે તે દર્શનના કેટલાક પ્રમેયોની ચર્ચા કરે છે, પણ કઈક વાર તેમાં–વીરસ્તુતિ આદિમાં–સ્વમાન્યતાનું સ્થાપન કરતાં ઈતર મંતવ્યોની વિનોદપ્રધાન સમાલોચના કરે છે અને વિવાદરત સ્વપર બધા જ દાર્શનિક વિશે વિનોદપ્રધાન તાર્કિક કટાક્ષ પણ કરે છે;૫ જ્યારે હરિભદ્ર તે સાવ સાદી રીતે દર્શનોને નિરૂપે છે. બીજો ભેદ એ છે કે સિદ્ધસેને તે તે તે દર્શનનાં માત્ર તત્ત્વો નિરૂપ્યાં છે, પણ તે તે દર્શનના માન્ય દેવતા આદિની ખાસ વાત નથી સૂચવી; જ્યારે હરિભદ્ર Page #52 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા દરેક દશર્નના નિરૂપણમાં તે તે દર્શનને માન્ય એવા દેવતાની પણ સૂચના આપે છે. - હરિભદ્ર પછી એમના પર્વનસમુચનું સ્મરણ કરાવે તેવી પાંચેક કૃતિઓને ઉલ્લેખ કરવો જોઈએ. તેમાંની એક અજ્ઞાતકર્તક સિદ્ધાન્તઝવેરી (“શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૬, અંક ૨ થી ૧૨); બીજી સર્વસિદ્ધાન્તસંપ્રઢ કે જે શંકરાચાર્યપ્રણીત કહેવાય છે, પણ તે મૂળ શંકરાચાર્યની કૃતિ નથી જ એમ નિશ્ચિત લાગે છે; ત્રીજી કૃતિ સ નસંગ, જે માધવાચાર્યકૃત છે અને બહુ સુવદિત છે; ચોથી કૃતિ જૈનાચાર્ય રાજશેખરની છે. તેનું નામ પણ જ નસમુચય (પ્રકાશક : શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા, નં. ૧૭, બનારસ) જ છે. અને પાંચમી કૃતિ છે માધવસરસ્વતીકૃત નૌમુવી. આમાં કેવળ સર્વ દર્શનસંગ્રહ ઉપર જ આધુનિક વ્યાખ્યા છે અને તે બહુ વિશદ પણ છે. બીજા ગ્રંથો ઉપર કઈ ટીકાઓ હોય છે તે જ્ઞાત નથી. - હરિભદ્ર પહેલાં પણ સમુચ્ચયાઃ કૃતિઓ રચાવી શરૂ થઈ ગઈ હતી અને સમુચ્ચય અર્થવાળું સંગ્રહપદ જેને અંતે હોય એવી પણ કૃતિઓ રચાતી હતી. દિલ્તાગનો પ્રમાણસમુચ્ચય, અસંગનો અભિધર્મસમુચ્ચય અને શાંતિદેવના સૂત્રસમુચ્ચય તથા શિક્ષા સમુચ્ચય જેવા ગ્રંથો સમુચ્ચયાઃ કૃતિનાં ઉદાહરણો છે, તો પ્રશસ્તપાદનો પદાર્થ સંગ્રહ, નાગાર્જુનનો ધર્મ સંગ્રહ ઈત્યાદિ ગ્રન્થ સંગ્રહાન્ત કૃતિઓનાં ઉદાહરણો છે. સર્વસિદ્ધાન્તપ્રવેશકના કર્તા અજ્ઞાત છે, છતાં તે જૈન કૃતિ છે એમાં સંદેડ નથી, કારણ કે એના મંગલાચરણમાં જ “સર્વમાduળતા પ્રળિપત્ય જીગનેશ્વરમ” એમ કહ્યું છે. વિષય અને પ્રતિપાદક શૈલીની દૃષ્ટિએ આ કૃતિ હરિભદ્રસૂરિના વદર્શનસમુચ્ચયને અનુસરે છે. ફેર માત્ર એટલે કે હરિભદ્રસૂરિનો ગ્રંથ પદ્યમાં અને સંક્ષિપ્ત છે, જ્યારે આ કૃતિ ગદ્યમાં અને જરાક વિસ્તૃત છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સમદશી આચાર્ય હરિભદ્ર જોકે કાળક્રમમાં ઉપર સૂચવેલ પાંચ કૃતિઓમાં રાજશેખરને પદર્શનસમુચ્ચય પછી છે, પણ એની રચના એક જૈનાચાર્યું કરી છે અને તે પણ હરિભદ્રના દૃર્શનસમુચ્ચયને આધારે. તેથી પહેલાં એ બે કૃતિઓની સરખામણી કરી આપણે જોઈશું કે રાજશેખર કરતાં હરિભદ્રનું દષ્ટિબિંદુ કેટલું ઉદાત્ત છે. હરિભદ્રની કૃતિ માત્ર ૮૭ પદ્યોમાં પૂર્ણ થાય છે, જ્યારે રાજશેખરની કૃતિ ૧૮ પઘમાં. હરિભદ્ર જે છ દર્શન નિરૂપ્યાં છે તે જ રાજશેખરે નિરૂપ્યાં છે. હરિભદ્ર દર્શનનું નિરૂપણ તે તે દર્શનને માન્ય એવા દેવ તથા પ્રમાણ-પ્રમેય રૂપ તત્વોને લઈ કર્યું છે, જ્યારે રાજશેખરે દેવ અને તત્વ ઉપરાંત લિંગ, વેષ, આચાર, ગુરુ, ગ્રંથ અને મુક્તિને લઈને પણ દર્શનના ભેદ વર્ણવ્યા છે. હરિભદ્રના સંક્ષિપ્ત ગ્રંથમાં તે તે દર્શનને લગતી જાણવા જેવી પણ વિગત નથી, જ્યારે રાજશેખરે કાંઈક તે અવલેકનથી અને કાંઈક શ્રવણપરંપરાથી એવી રસપ્રદ તેમજ સંશોધક અને ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી થઈ પડે એવી ખાસ ખાસ વિગતે ઉમેરી પણ છે. રાજશેખરે જે વિગતે ઉમેરી છે તે જો કે આજે વિશેષ પરીક્ષણની અપેક્ષા રાખે છે, છતાં એમાં ઘણો સત્યાંશ ભાસે છે અને તે વિગતે જિજ્ઞાસાપ્રેરક હોઈ ગુણને એનો ઉપયોગ હરિભદ્રના વદર્શનસમુચ્ચયની વિશદ વ્યાખ્યામાં કર્યો છે. ગુણરત્ન યત્રતત્ર એ વિગતોમાં કાંઈક સુધારે અને ઉમેરે પણ કર્યો છે, જે જે વિગતો રાજશેખરે ઉમેરી છે તે, તે તે દર્શનને લગતા લિંગ, વેષ, આચાર, ગુરુ અને ગ્રંથ આદિને લગતી છે. આ દૃષ્ટિએ વિચાર કરીએ તે હરિભદ્રના વદર્શન સમુચ્ચય કરતાં રાજશેખરનો સમુચ્ચય વિશેષ ઉપાદેય છે એમ કહેવું જોઈએ. હરિભદ્ર જૈન છે, તે રાજશેખર પણ જૈન છે. બન્ને સાધુપદધારી છતાં સાંપ્રદાયિક ખંડન-મંડનના વાતાવરણના સંસ્કાર ધરાવે જ છે, છતાં, બીજી રીતે વિચાર કરીએ તે, હરિભદ્રનો નાનો પણ ગ્રંથ રાજશેખરના વિસ્તૃત ગ્રંથ કરતાં વિશેષ અર્થપૂર્ણ લાગે છે. તે અર્થ એટલે કર્તાની ઉદાત્ત દષ્ટિ. Page #54 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા ૪૩ ભારતીય દાર્શનિકમાં હરિભદ્ર જ એક એવા છે કે જેમણે પિતાને ગ્રંથ માત્ર તે તે દર્શનના માન્ય દેવ અને તત્વને હોય તેવા રૂપમાં નિરૂપવાની પ્રતિપાદક દષ્ટિએ રચ્યો છે, નહિ કે કોઈનું ખંડન કરવાની દષ્ટિએ; જ્યારે એમના જ અનુગામી રાજશેખર એટલું ઉદાત્તપણું દાખવી શક્યા નથી. રાજશેખર ચાર્વાક એ દર્શન નથી એવું વિધાન તો કરે જ છે, પણ વધારામાં અંતે ચાર્વાક દર્શનનું પરંપરાથી ચાલ્યું આવતું ખંડન પણ કરે છે. રાજશેખર હરિભદ્રના એ ગ્રંથનું અનુકરણ કરે અને છતાંય હરિભદથી જુદા પડી ચાર્વાકને દર્શનકેટિથી બહાર રાખે, તેમજ બીજા કોઈ દર્શનને નહિ, પણ માત્ર ચાવકને જ પ્રતિવાદ કરે ત્યારે એ પ્રતિવાદ પરંપરાગત હોવા છતાં લેખકની દષ્ટિની તટસ્થતામાં ઊણપ સૂચવે છે. હરિભદ્ર પ્રારંભમાં જ છ દર્શન નિરૂપવાની પ્રતિજ્ઞા કરે છે. એ જે છ દર્શનનાં નામ આપે છે તેમાં ચાર્વાકનો નિર્દેશ નથી, પણ તે છયેનું નિરૂપણ કર્યા પછી કહે છે કે ન્યાય અને વૈશેષિક એ બે દર્શને જુદાં નથી એવું માનનારની દૃષ્ટિએ તે આસ્તિક દર્શન પાંચ જ થયાં; તેથી કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે છઠું દર્શન નિરૂપવાનું પ્રાપ્ત થાય છે, તે એ નિરૂપણ ચાર્વાકને પણ દર્શન તરીકે લેખી પૂરું કરવું જોઈએ.’ આમ કહી તેઓ ચાર્વાક પ્રત્યે સમભાવ દાખવે છે. અહીં એ નોંધવું જોઈએ કે સર્વસિદ્ધાન્તપ્રવેશકના કર્તાએ દર્શનની છની સંખ્યાની પૂતિના પ્રશ્નને ચર્ચા વિના જ અંતે ચાર્વાક દર્શનનું નિરૂપણ કર્યું છે. આ પ્રમાણે તેના મતે સાત દર્શન થાય છે. હરિભદ્ર પહેલાંથી જ સૈકાઓ થયા ચાર્વાક મત પ્રત્યે ભારતીય આત્મવાદી દર્શનોની અવગણનાપૂર્ણ દૃષ્ટિ રહેતી. એમ લાગે છે કે હરિભદ્રમાં આ અવગણના ન રહી. તેમણે તેમની મૂળ પ્રકૃતિ પ્રમાણે વિચાર્યું હોવું જોઈએ કે જીવન અને જગત પ્રત્યે જેવા અને વિચાર- વાની વિવિધ ચડતી-ઊતરતી કક્ષાઓ છે. એમાં ચાર્વાકમતને પણ સ્થાન છે. જેઓ માત્ર વર્તમાન જીવનને સન્મુખ રાખી વિચાર કરે Page #55 -------------------------------------------------------------------------- ________________ ** સમદર્શી આચાય હરિભદ્ર અને જેએ દૃશ્યમાન લેાકની જ મુખ્યપણે વિચારણા કરે તે માત્ર એ કારણે જ અવગણનાપાત્ર છે એમ ન કહી શકાય. તેથી જ તેમણે એના મતને પણ દનની કાટિમાં સ્થાન આપી પેાતાની દૃષ્ટિની ઉદાત્તતા સૂચવી છે. સામાન્ય રીતે દરેક ગ્રંથકાર કરે છે તેમ સસિદ્ધાન્તસંગ્રહના અને સĆદનસંગ્રહના રચયિતા પેાતાને અભિપ્રેત હેાય એવા જ ઇષ્ટદેવનું સ્તવન-મંગળ પ્રારંભમાં કરે છે. એ જ ન્યાયને અનુસરી હરિભદ્રે, સસિદ્ધાન્તપ્રવેશકના કર્તાએ અને રાજશેખરે પણ પેાતાના અભિપ્રેત દેવ–જિનને પ્રારભમાં નમસ્કાર કર્યો છે. ત્યાર બાદ દરેકે ક્રમે દના નિરૂપ્યાં છે, પણ એ નિરૂપણતા ક્રમ પાંચે ધેામાં એકસરખા નથી અને એ ક્રમ પાછળની દૃષ્ટિ પણ પાંચેમાં એક નથી. સસિદ્ધાંતસ ંગ્રહકાર પ્રથમ વૈદિક વિદ્યાએ અને તેમાં સમાવેશ પામતાં વૈદિક દર્શાનાનું સ્પષ્ટ વર્ણન કરે છે, જે મહિમનસ્તત્રના સાતમા ક્ષેાકની વ્યાખ્યામાં પ્રસ્થાનભેદરૂપે મધુસૂદન સરસ્વતીએ કરેલ વનની પદ્યબંધ છાયામાત્ર છે. તે વનનેા મુખ્ય સુર એ છે કે વૈદિક દર્શાના જ આસ્તિક છે અને તેમણે ગમે તે રીતે વેદમાથ ચાર્વાક, જૈન અને બૌદ્ધ મતાને નિરાસ કરવા જ જોઈ એ. મધુસૂદન સરસ્વતીએ પણ પ્રસ્થાનભેદમાં એ જ વાત શબ્દાન્તરથી કહી છે. તે કહે છે કે વિશ્વવ્યાપી પરમતત્ત્વનું દર્શન અનેક રીતે થાય છે. તે અનેકવિધ દનામાં કાઈ પરમપુરુષામાં સાક્ષાત્ ઉપયોગી છે, તે ખીજાં પરંપરાથી; પણ છેવટે સાક્ષાત્ અને પર ંપરાથી પરમપુરુષાર્થમાં ઉપયેાગી થવાની શકયતા તા. વૈદિક દર્શીનેામાં જ છે અને વૈદિક દના મ્લેચ્છ યા ખાદ્ય જેવાં હાઈ સર્વથા વજ્રનીય અને નિરાકરણયાગ્ય છે. આ જ રીતે સસિદ્ધાન્તસંગ્રહને પણ પ્રારંભ અવૈદિક દનાના નિરૂપણુ અને તેના ખંડનથી થાય છે. આગળ જતાં જ્યારે તે વૈશેષિક, નૈયાયિક અને ભાટ્ટ દર્શનનું નિરૂપણ કરે છે, ત્યારે પણ તે એક જ વાત કહે છે કે વૈશેષિકાએ,૧૦ નૈયાયિકાએ ૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા ૪૫ અને ભાદ્યોએ વેદપ્રામાણ્યનું સ્થાપન કર્યું છે અને વેદવિરોધી દર્શનેનું નિરાકરણ કર્યું છે—જાણે કે સર્વસિદ્ધાન્તસંગ્રહકારને મતે વૈશેષિક, ન્યાય અને કૌમારિ દર્શનની એ જ ખાસ વિશેષતા હોય. ત્યાર બાદ સર્વસિદ્ધાન્તસંગ્રહકાર ઈતર વૈદિક દર્શને નિરૂપે છે. તેમાંની બે વિશેષતાઓ ઐતિહાસિક દષ્ટિએ બહુ અગત્યની લાગે છે – (૧) તે કહે છે કે ભારતમાં–મહાભારતમાં વ્યાસકથિત જે વેદનો સાર છે તે વૈદિક બ્રાહ્મણોએ સર્વ શાસ્ત્રાવિરુદ્ધ રીતે સાંખ્યા પક્ષમાંથી તારવવો. ૧૩ વળી તે કહે છે કે શ્રુતિ, સ્મૃતિ, ઈતિહાસ અને ભારત આદિ પુરાણમાં તેમજ શૈવાગમમાં સાંખ્યમત સ્પષ્ટ દીસે છે. ૧૪ સર્વસિદ્ધાન્તસંગ્રહકારનું આ કથન વાસ્તવિક છે. સાંખ્ય તત્વજ્ઞાનની બીજા કેઈ પણ તત્વજ્ઞાન કરતાં કેટલી વધારે વ્યાપકતા, છે તે આથી સૂચવાય છે; પણ સર્વસિદ્ધાંતસંગ્રહકાર વ્યાસક્ત દર્શન નિરૂપે છે ત્યારે તેની દષ્ટિ તે હરિ પ્રત્યે છે. એ ઉપરથી એમ લાગે છે કે આ ગ્રંથકાર વેદાન્તી છતાં ભારતના કેન્દ્રસ્થાને રહેલ વિષ્ણુ યા હરિને ઉપાસક છે. (૨) બીજી એની વિશેષતા એ છે કે તે બધાં દર્શનોને અંતે વેદાંતનું નિરૂપણ કરે છે, તેને જ દર્શનમાં મૂર્ધન્ય તરીકે માનતે હેય તેમ લાગે છે. છતાં તે મહાભારતની પેઠે ભાગવતનો પણ પરમ ભક્ત લાગે છે. તેથી જ અંતે તે કહે છે કે આ અવધૂત માર્ગ કૃષ્ણ ઉદ્ધવને ભાગવતમાં ઉપદેશ્યો છે. ૧૫ સર્વાસિદ્ધાંતસંગ્રહની આ સામાન્ય સમાલોચનામાં એ જોઈ શકાશે કે તે અવૈદિક એવા ચાર્વાક, જૈન, અને બૌદ્ધ દર્શનોને કેવી લાઘવદૃષ્ટિથી જુએ છે. જે એક જ વિશ્વવ્યાપી પરમ તત્વને જુદી જુદી ભૂમિકાથી જેનાર ન્યાય આદિ દર્શનને તે આસ્તિક લેખે છે, તે એ જ તત્વને પિતાની ભૂમિકા અને સંસ્કાર પ્રમાણે જોનાર ચાર્વાક આદિ દર્શને આસ્તિક કેમ નથી કહે, એવો પ્રશ્ન કેઈ પણ તટસ્થ વિચારકને થયા વિના નહિ રહેવાને. આને ઉત્તર સહેલો છે. તે એ કે સવસિદ્ધાંતસંગ્રહકાર Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સમદર્શી આચાય હરિભદ્ર સરસ્વતી હાય, એ બધાને મન દાનિક મોખરે છે; તેથી જ તે પ્રમાણ માને છે અને કાણુ નથી માનતા ? હાય કે સદનસંગ્રહકાર માધવ હોય કે પ્રસ્થાનભેદકાર મધુસૂદન ચિંતનમાં વેદરક્ષાનું સ્થાન જુએ છે કે કાણુ વેદને સર્વપ્રથમ એ સદનસ ગ્રહની શૈલી સસિદ્ધાંતસ ગ્રહની શૈલી કરતાં અવશ્ય જુદી પડે છે; પણ તેનેય એક સૂર એ તો છે જ કે અવૈદિક દનાનું સથા નિરાકરણ કરવું. તે ચાર્વાક મતનું નિરસન બૌદ્ધ દ્વારા અને બૌદ્ધ મતનું નિરસન જૈન દ્વારા કરાવે છે અને છેવટે જૈન મતનું નિરસન રામાનુજ દ્વારા. આમ તે પોતાનાં પ્રતિપાદિત સાળ દર્શનેામાં મૂર્ધન્યસ્થાને અદ્વૈત વેદાંતદ્દનને મૂકે છે. આપણે આટલા સંક્ષિપ્ત વર્ણનથી એટલું જોઈ શકથા કે સસિદ્ધાન્તસંગ્રહકાર પૂર્વ પૂર્વનાં કેટલાંક દર્શનાના નિરાસ કરી છેવટે માત્ર વેદાન્તને સ્થાપે છે,૧૬ તેમ સદનસંગ્રહકાર પણ કરે છે. સદનકૌમુદીનાં વિષયક્રમ અને શૈલી, એ ઉક્ત ગ્રંથા કરતાં જુદાં છે. એમાં ત્રણ અવૈદિક અને ત્રણ વૈદિક—એ રીતે છ દર્શન ગણાવી, પછી ત્રણ વૈદિક દનાની છ સંખ્યા ગાઠવી છે અને ત્રણ અવૈદિક દર્શાનામાં બૌદ્ધ, જૈન અને ચાર્વાક એ ત્રણને ગણાવ્યાં છે. વળી બૌદ્ધના ચાર ભેદો ગણાવ્યા છે એને ધ્યાનમાં રાખીએ તે અવૈદિક દર્શનેાની સખ્યા એના કર્તાના મનમાં છ અભિપ્રેત હાય એમ લાગે ખરું. માધવ સરસ્વતી એ સાયણ માધવાચાર્યની પેઠે શાંકર અદ્વૈતના પાકા અનુયાયી છે, પણ તે પોતાના શાંકર વિષયક મંતવ્યને ત્રણે પ્રસ્થાનાના ૧૭ સારરૂપે વર્ણવે છે અને સ્વતંત્ર પ્રસ્થાન તરીકે ગણાવે છે. જોકે તે સાયણ માધવાચાર્યની પેઠે પૂર્વ પૂર્વ દર્શીનનું ઉત્તરઉત્તર દર્શીન વડે ખંડન કરવાની શૈલીને નથી અનુસરતા, છતાં તેમની ખડનદષ્ટિ તો છે જ. આથી સાવ ઊલટ્ટુ અને ષડ્દર્શીનસમુચ્ચયમાં છે. રાજશેખર ચાર્વાકની દન તરીકે ગણુના નથી કરતા, પણ બીજા પાંચ કે છ Page #58 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક પર પરામાં આ. હરિભદ્રની વિશેષતા ૪૭ દર્શીતાને તે હરિભદ્રની પેઠે આસ્તિક જ કહે છે. હા, એટલા ફેર અવશ્ય છે કે બન્ને જૈન હાવા છતાં હરિભદ્ર પોતાના જૈન દર્શનને પ્રથમ સ્થાન ન આપતાં બૌદ્ધ, ન્યાય અને સાંખ્ય પછી ચોથું સ્થાન આપે છે. સર્વાસિદ્ધાન્તપ્રવેશકમાં પણ જૈન દનને ત્રીજું સ્થાન આપવામાં આવેલ છે, અને તેમાં દર્શીનેાને ક્રમ આ પ્રમાણે છેઃ નૈયાયિક, વૈશેષિક, જૈન, સાંખ્ય, બૌદ્ધ, મીમાંસક અને ચાર્વીક; જ્યારે રાજશેખર જૈનદર્શનને પ્રથમ સ્થાન આપે છે. રાજશેખરે હરિભદ્રને આધારે જ ગ્રંથ રચ્યા, છતાં આ ક્રમવિપર્યાસ કેમ કર્યો એ પ્રશ્ન તા થાય જ. એમ લાગે છે કે રાજશેખર પોતાના પૂવતી અને સમકાલીન દાર્શનિકાના અભિનિવેશયુક્ત વલણથી પર ન થઈ શકથા, જ્યારે હરિભદ્ર૧૮ એ વલણથી પર થઈ પાતાના ક્રમ ચેાજે છે. તેથી જ ઇતર ગ્રંથામાં બૌદ્ધ, નૈયાયિક આદિ દનાનું સયુક્તિક અને ભારપૂર્વીક ખંડન કર્યો છતાં જ્યારે ષડૂદનસમુચ્ચય રચવા એ પ્રેરાયા, ત્યારે તેમણે પોતાની પૂર્વકાલીન અભિનિવેશવૃત્તિને બાજુએ મૂકી ક્રમ વિચાર્યો હોય એમ લાગે છે. જાણે કે તેમને એવું સૂચન કરવું ન હેાય કે જે પરદર્શની અને પરવાદી છે તે પણ પેાતાની ભૂમિકા અને સંસ્કાર પ્રમાણે વસ્તુતત્ત્વનું પ્રામાણિક નિરૂપણ કરે છે, તો એમાં પર અને સ્વદર્શનના ચડતા-ઊતરતાપણાને સવાલ જ કાં છે? હરિભદ્રની આ દૃષ્ટિમાં જ સમત્વ અને તટસ્થતાનાં ખીજ છે; અને એ એમની પ્રસિદ્ધ ઉક્તિ~~ पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ ની યાદ આપે છે. હવે આસ્તિક અને નાસ્તિક પદ, જે લેાક અને શાસ્ત્રમાં જાણીતાં છે, તેને લઈ તે પણ હરિભદ્રની ઉદાત્ત દૃષ્ટિના વિચાર કરીએ. પરલાક, આત્મા, પુનર્જન્મ જેવાં અષ્ટ તત્ત્વા ન માને તેને, કાશિકા વ્યાખ્યા અનુસાર, પાણિનિએ નાસ્તિક અને માને તેને આસ્તિક કહેલા છે.૧૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમદર્શ આચાર્ય હરિભદ્ર આમ આસ્તિક-નાસ્તિક પદનો અર્થ માત્ર આધ્યાત્મિકવાદ અને બહિરર્થવાદમાં મર્યાદિત હતો, પણ કાળક્રમે આસ્તિક પરંપરામાં અનેક દર્શન અને સંપ્રદાય ઊભાં થયાં. એક વર્ગ એવો હતો, જે બધું ચિંતન અને બધે વ્યવહાર વેદની આસપાસ ગોઠવો; બીજે વર્ગ એ વર્તુલથી સાવ વિરોધી હતા. વેદ માને તે વૈદિક યજ્ઞ આદિ કર્મકાંડને, તેના સૂત્રધાર પુરોહિત બ્રાહ્મણને અને બ્રાહ્મણત્વ જાતિને પણ અનિવાર્ય રીતે માને જ અને આ માન્યતા સ્થિર રાખવા તે વેદની પેઠે બ્રાહ્મણ અને બ્રાહ્મણત્વ જાતિનું સર્વોપરિ પણું સ્વીકારે જ. બીજો વર્ગ આ માન્યતાથી સાવ ઊલટી રીતે પ્રતિપાદન કરતે. તેને મન કોઈ પણ પુરુષનું વચન અને આચાર વેદ અને વૈદિક કર્મ જેટલાં જ પ્રતિષ્ઠિત. એને મન એક અમુક જતિ માત્ર જન્મને કારણે શ્રેષ્ઠ અને બીજી કનિષ્ઠ એમ પણ ન હતું. આ મતભેદ જેમ જેમ ઉગ્ર થતો ગયો તેમ તેમ આસ્તિક અને નાસ્તિકની વ્યાખ્યા પણ નવી રીતે શરૂ થઈ. વેદવાદીઓએ કહ્યું કે વેદ ન માને તે નાસ્તિક, ૨૦ પછી ભલે ને તે આત્મા, પુનર્જન્મ આદિ માનતે હોય. બીજી બાજુથી વિરોધી વર્ગે કહ્યું કે જે અમારાં શાસ્ત્રો ન માને તે મિથાદષ્ટિ યા તૈર્થિક. આ રીતે આસ્તિક-નાસ્તિક પદનો અર્થ તાવિક માન્યતાથી ખસી ગ્રંથ અને તેના પુરસ્કર્તાઓની માન્યતામાં રૂપાંતર પામે. - હરિભદ્રના સમય સુધીમાં આ અર્થગત રૂપાંતર દઢમૂળ થયેલું હતું. તેમ છતાં હરિભદ્ર એ સાંપ્રદાયિક વૃત્તિને વશ ન થયા અને વેદ માને કે ન માને, જેન શાસ્ત્ર માને કે બીજાં શાસ્ત્ર માને, બ્રાહ્મણત્વની પ્રતિષ્ઠા કરે કે માનવમાત્રની, પણ જો એ આત્મા, પુનર્જન્મ આદિ તરોને માને છે તે આસ્તિક જ કહેવાય–આ હરિભદ્રની દૃષ્ટિ પાણિનિ જેટલી પ્રાચીન તે છે જ, પણ ઉત્તરકાળમાં એ દૃષ્ટિમાં જે સાંપ્રદાયિક સંકુચિતતા આવી તેને હરિભદ્ર વશ ન થયા અને કહી દીધું કે વૈદિક કે અવૈદિક બધાં આત્મવાદી દર્શને આસ્તિક છે. આને હરિભદ્રની સંપ્રદાયથી પર એવી સમત્વદષ્ટિ ન કહીએ તે શું કહેવું? Page #60 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા शास्त्रवार्तासमुच्चय હવે હરિભદ્રના ખીજો ગ્ર ંથ શાસ્ત્રવાર્તાસમુચ્ચય લઈ વિચાર કરીએ કે તેમણે એ ગ્રંથ દ્વારા દાર્શનિક પરંપરામાં કર્યું અસાધારણ કહી શકાય એવું દૃષ્ટિબિંદુ દાખલ કર્યું છે. આ માટે આપણે શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ઇતર પરંપરાના અનેક દાનિક ગ્રંથા સાથે સરખામણી કરીએ તેા જ કાંઈક સ્પષ્ટ વિધાન કરી શકાય. હરિભદ્ર પહેલાં તે વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરામાં અનેક રધર આચાર્યાંના વિસ્તી મહત્ત્વપૂર્ણ ગ્રંથા મળે છે, જેમાં તે તે પરંપરાના આચાર્યાંએ ઇતર પરપરાએનાં મતવ્યો અને આચારાની સમલોચના ઊંડાણ અને વિસ્તારથી કરી છે. એ મુખ્ય મુખ્ય બધા ગ્રંથા સાથે તુલના કરવાને અત્રે અવકાશ નથી, પણ તેવા પૂર્વવર્તી ગ્રંથરાશિમાં મુકુટનું સ્થાન ધરાવવાની ચેાગ્યતાવાળા એકમાત્ર તત્ત્વસંગ્રહ સાથે શાસ્ત્રવાર્તાસમુચ્ચયની તુલના કરીએ તે અત્રે એ પૂરતું ગણાવું જોઈ એ. ૪: તત્ત્વસંગ્રહ એ બૌદ્ધ પરપરાતા ગ્રંથ છે. એના પ્રણેતા છે શાન્તરક્ષિત. શાન્તરક્ષિત હરિભદ્રના નિકટ પૂ`કાલીન અને કદાચ વૃદ્ધ સમકાલીન. શાન્તરક્ષિતે વનનાં છેલ્લાં તેર વર્ષે ટિમેટમાં ગાળ્યાં અને ત્યાં બૌદ્ધ પરંપરાના દૃઢ પાયા નાખ્યા.૨૨ તે પહેલાં તેઓ નેપાળમાં પણ હતા, પણ મુખ્યપણે તે તેએ નાલંદા ઔદ્ધ વિદ્યાપીના પ્રધાન આચાર્યં. તે કાળે આના જેવું વિશાળ વિદ્યાપી અન્યત્ર કયાંય હોય એવું નિશ્ચિત પ્રમાણ જ્ઞાત નથી. નાલંદાના વિદ્યાપીઠમાં માત્ર બૌદ્ધ પર પરાઓને જ અભ્યાસ ન થતા; ત્યાં તે કાળે હયાત હાય એવી ભારતીય બધી પરંપરાની વિદ્યાઓનું અધ્યયન-અધ્યાપન થતું. હારેાગમે વિદ્યાર્થી, સેંકડા અધ્યાપકેા અને મહત્તમ પુસ્તકાલય તેમ જ દેશ-વિદેશના જિજ્ઞાસુએ—આવા વિદ્યાસમૃદ્ વાતાવરણમાં વિદ્યાપીઠના પ્રધાન આચાર્ય પદે રહેલા શાન્તરક્ષિતનું વિદ્યામય વ્યક્તિત્વ કેવું હશે એની કાંઈક ઝાંખી એમના તત્ત્વસ ંગ્રહુ ગ્રંથથી મળે છે. ४ Page #61 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર આ ગ્રંથ ટિબેટન ભાષામાં અનુવાદિત તો છે જ, પણ મૂળ સંસ્કૃત ગ્રંથ માત્ર બે જૈન ભંડારોમાંથી ૨૩ મળ્યો છે અને તે ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ દ્વારા પ્રકાશિત પણ થયો છે. એ વિશાળ ગ્રંથનું મૂળ પદબંધ છે. એનાં પધોની સંખ્યા ૩૬૪૬ છે. એમાં છવીસ પરીક્ષાઓ છે. પ્રત્યેક પરીક્ષા પિતાને સંમત ન હોય કે પિતાથી વિરુદ્ધ હોય એવા મતાંતરોની સમીક્ષા કરે છે. એમાં વૈદિક અને જૈન જેવી બહેતર પરંપરાઓનાં મતોની સમાલોચના તો છે જ, પણ બૌદ્ધ પરંપરામાંની જે જે નિકા કે શાખાઓનાં મંતવ્યોથી શાન્તરક્ષિત જુદા પડતા, લગભગ તે બધા જ નિકાય અને બધી જ શાખાઓનીયે તેમણે તલસ્પર્શી સમાલોચના કરી છે. શાન્તરક્ષિત વજયાની વિજ્ઞાનવાદી હતા. શૂન્યવાદ સાથે એમનો કોઈ ખાસ વિરોધ ન હતો, પણ વૈભાષિક અને સૌત્રાન્તિક જેવી શાખાઓના તે તેઓ તદ્દન વિરોધી હતા. અને બીજા પણ કેટલાક નાનામોટા મતભેદ ધરાવનાર જે વિદ્વાનો બૌદ્ધ પરંપરામાં થઈ ગયેલા અને હતા તેમની પણ શાંતરક્ષિતે માત્ર નેંધ જ નથી લીધી, પરંતુ બારીક સમાલોચના પણ કરી છે.૨૪ શાન્તરક્ષિતની એક ખાસ વિશેષતા નોંધપાત્ર છે અને તે એ કે તેમને બૌદ્ધ પરંપરાની પિતાના સમય સુધીમાં અસ્તિત્વમાં આવેલી એવી બધી નાનીમોટી શાખાઓના ગ્રંથ, ગ્રંથકારે અને તેમની જીવનપ્રણાલિકાઓને પ્રત્યક્ષ, સજીવ અને ઊંડો પરિચય હતો. બૌદ્ધતર કોઈ પણ પરંપરાના વિદ્વાનમાં આવા પરિચયની અપેક્ષા રાખી શકાય નહિ. તેથી બૌદ્ધ પરંપરાના તત્ત્વજ્ઞાન વિષયક વિકાસની પ્રામાણિક અને સર્વાગીણ માહિતી આપતા કોઈ આકર ગ્રંથ લભ્ય હોય તે તે તત્ત્વસંગ્રહ છે. તત્વસંગ્રહ ઉપર જે પંજિકા નામની વિસ્તૃત વ્યાખ્યા છે, તે શાન્તરક્ષિતના પ્રધાનતમ શિષ્ય કમલશીલની છે. કમલશીલ પણ એક મોટા બૌદ્ધ વિદ્યાપીઠના આચાર્યપદે રહેલા. તે પ્રબળ બહુકૃત દાર્શનિક Page #62 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા ૫૧ હોવા ઉપરાંત તાંત્રિક પણ હતા.૨૫ કમલશીલે પિતાના ગુરુ શાન્તરક્ષિતના મૂળ ગ્રંથને જે ન્યાય આપ્યો છે તે વિરલ છે. શાન્તરક્ષિત સુશ્લિષ્ટ અને પ્રસન્ન પઘોમાં જે જે સંક્ષેપમાં ગ્રથિત કરેલું તે બધાનું વિશદ વિવરણ તે કમલશીલે કર્યું જ છે, પણ વધારામાં તેને લગતી ઘણુ વિગતે તેણે ઉમેરી છે અને એમાં ગ્રંથ અને ગ્રંથકારોનાં નામની તથા અવતરણોની એટલી સુંદર પૂરવણી કરી છે કે તેથી એ તત્ત્વસંગ્રહ અનેક દૃષ્ટિએ વિશેષ અધ્યેતવ્ય બની ગયો છે. હરિભદ્ર એ જૈન આચાર્ય છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ કોઈ એક સ્થાને સ્થિર વાસ ન કરી શકે અને નાના કે મોટા વિદ્યાપીઠનું પ્રધાનપદ તે સ્વીકારી જ ન શકે. જૈન પરંપરામાં બૌદ્ધ કે બ્રાહ્મણ પરંપરાની પેઠે વિદ્યાપીઠ હતાં પણ નહિ, એટલે હરિભદ્રનું જે અધ્યયન-અધ્યાપન કે શાસ્ત્રીય પરિશીલન હતું તે મુખ્યપણે પિતાની આસપાસ વિચરતા અને રહેતા એક બહુ નાના મુનિમંડળ પૂરતું જ સંભવી શકે. આમ છતાં હરિભદ્રની જિજ્ઞાસા અને વિદ્યાવ્યાગવૃત્તિ એટલી બધી ઉત્કટ લાગે છે કે તેમણે પોતાની એ સ્થિતિમાં પણ તે કાળે લભ્ય એવી બધી દાર્શનિક પરંપરાઓનું તલસ્પર્શી અધ્યયન કરેલું. શાન્તરક્ષિત સર્વદર્શનવિશારદ છતાં બૌદ્ધ શાખાઓના નિકટતમ અભ્યાસી; તેમ હરિભદ્ર ઇતર દર્શનના સુવિદ્વાન છતાં જૈન પરંપરાની તત્કાલીન બધી શાખાઓના નિકટતમ અભ્યાસી. શાન્તરક્ષિતની પેઠે હરિભદ્ર ટિબેટ કે નેપાળ સુધી નથી ગયા; પણ તેઓ જે પ્રદેશમાં વિચર્યા, ત્યાં રહીને પણ નાલંદા આદિ બૌદ્ધ વિદ્યાપીઠોના મહાન ગ્રંથકારોની કૃતિઓનું ઊંડું પારાયણ તેમણે કરેલું. શાન્તરક્ષિતના મૂળ ગ્રંથ તત્ત્વસંગ્રહ કરતાં શાસ્ત્રવાર્તાસમુચ્ચયનું કદ બહુ નાનું છે–એક પંચમાંશથી પણ કાંઈક ઓછું. હરિભકે એ ગ્રંથની વ્યાખ્યા પિતે જ કરી છે, પણ તે બહુ જ ટૂંકી. તત્વસંગ્રહમાં છે તેવી જ મતમતાંતરની સમીક્ષા શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં છે, પણ એ તત્વસંગ્રહ કરતાં સંક્ષિપ્ત. કમલશીલે જેવી વિશદ અને વિસ્તૃત Page #63 -------------------------------------------------------------------------- ________________ પર સમદર્શ આચાર્ય હરિભદ્ર વ્યાખ્યા કરી છે તેવી તે હરિભદ્રની વ્યાખ્યા નથી જ, પણ હરિભદ્ર પછી લગભગ નવસો વષે થયેલ વાચક યશોવિજયજીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયનું મહત્ત્વ જોઈ તેના ઉપર વિસ્તૃત વ્યાખ્યા લખી છે. નિ:સંદેહ એ વ્યાખ્યા સત્તરમા સૈકા સુધીમાં થયેલ ભારતીય દાર્શનિક ચિન્તનધારાઓના વિકાસનો નમૂનો પૂરો પાડે છે, પણ એ વ્યાખ્યા તે કાળે પ્રતિષ્ઠા પામેલ નવ્ય ન્યાયની ગંગેશશૈલીમાં લખાયેલ હોઈ એ દરેક જિજ્ઞાસુને સુગમ નથી, જ્યારે કમલશીલની વ્યાખ્યા બહુ સુગમ છે. આ રીતે જોતાં એમ કહી શકાય કે શાસ્ત્રવાર્તાસમુચ્ચયને તત્ત્વસંગ્રહની સમાન કેટિએ ન મૂકી શકાય. હરિભદ્ર પોતે જ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં તત્ત્વસંગ્રહના પ્રણેતા શાન્તરક્ષિતને “સૂક્ષ્મબુદ્ધિ ૨૭ કહી એની યોગ્યતાની પૂરી કદર કરે છે. પણ તુલનામાં એક બીજી દષ્ટિ પણ વિચાર કરવા જેવી છે અને તે જ દષ્ટિ અત્રે પ્રસ્તુત છે સામાન્ય રીતે દાર્શનિક પરંપરાના બધા જ મોટા મોટા વિદ્વાનો પિતાથી ભિન્ન એવી પરંપરા પ્રત્યે અથવા તેનાં મંતવ્યો કે આચાર્યો પ્રત્યે પહેલેથી લાઘવબુદ્ધિ અને ક્યારેક ક્યારેક અવગણનાવૃત્તિ પણ કેળવતા અને પિષતા આવેલા. પિતાથી ભિન્ન એવી ધર્મ કે દર્શન પરંપરા પ્રત્યે કે તેમના પુરસ્કર્તાઓ અને આચાર્યો પ્રત્યે ગુણગ્રાહી દૃષ્ટિએ આદર સૂચવતી વૃત્તિ એ દાર્શનિક જાદવાસ્થળીમાં નજરે નથી પડતી; એટલું જ નહિ, પણ પ્રતિવાદીનાં મંતવ્યોને કોઈ પણ રીતે દૂષિત કરવાં એ એક જ ધ્યેય તે ક્ષેત્રમાં પોષાયેલું લાગે છે. પ્રતિપક્ષી દાર્શનિકની દૃષ્ટિમાં કાંઈ પણ સત્ય છે કે નહિ તે શોધવાની અને જ્ઞાત થાય તે તેને સ્વીકારવાની તટસ્થ વૃત્તિ તો કઈ દાખવતું જણાતું નથી. શાન્તરક્ષિત જેવા બહુશ્રુત આચાર્ય અને ભિક્ષુપદે વિરાજતા આધ્યાત્મિક પથના પથિકે પણ પિતાના ગ્રંથમાં જે જે પર પક્ષોની સૂક્ષ્મ અને વિસ્તૃત સમાલોચના કરી છે, તેમાં કોઈ પણ સ્થાને એમણે એ પર પક્ષના ખંડન સિવાય બીજુ દષ્ટિબિંદુ ઉપસ્થિત કર્યું જ Page #64 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક પર પરામાં આ. હરિભદ્રની વિશેષતા ૫૩ નથી. એ ચાહત તે પરપક્ષને પ્રતિવાદ કરવા છતાં તેમાંથી કાંઈક સત્યાંશ તારવી શકત, પણ એમના ઉદ્દેશ જ એકમાત્ર પ્રતિપક્ષી દર્શનના નિરાકરણને રહેલા હાય એમ લાગે છે; જ્યારે હરિભદ્ર આ બાબતમાં તદ્દન જુદી ભૂમિકામાં હોય તેમ લાગે છે. હરિભદ્ર પણ શાન્તરક્ષિતની પેઠે, પેાતાને સંમત ન હેાય એવા મતાની પેાતાની રીતે સમાલોચના તેા કરે છે, પણ એ સમાલાચનામાં તે તે મતના મુખ્ય પુરસ્કર્તાએ કે આચાર્યોને તે જરાય લાવ કે અવગણનાદૃષ્ટિથી નથી જોતા; ઊલટું, તે સ્વદર્શનના પુરસ્કર્તા કે આચાર્યોને જે અહુમાનથી જુએ છે તે જ બહુમાનથી તેમને પણ જુએ છે. હરિભદ્રે પ્રતિપક્ષી પ્રત્યે જે ઊંડી બહુમાનત્તિ દાખવી છે તેવી દાર્શનિક વર્તુલમાં બીજા ક્રાઈવિદ્વાને, ઓછામાં ઓછું તેમના સમય સુધીમાં તા, દાખવી દેખાતી જ નથી. તેથી હું સમજું છું કે એ એમની વિરલ સિદ્ધિ કહેવાય. જ્યારે કાઈ વિદ્વાન પોતે પેાતાના ખંડનીય પ્રતિપક્ષના પુરસ્કર્તાને બહુમાનથી ઉલ્લેખ કરે, ત્યારે સમજવું રહ્યું કે તેની આંતરિક ભૂમિકા ગુણગ્રાહી તટસ્થતાપૂર્ણ છે. આ ભૂમિકા એ જ સમત્વ યા નિષ્પક્ષતા. જ્યારે માનસિક ભૂમિકા આવી હોય ત્યારે વિદ્વાન પ્રતિપક્ષનું નિરાકરણ કરવા છતાંય એના મતમાં રહેલા સત્યાંશને શેાધવા પ્રયત્ન કર્યા વિના રહી શકે નહિં, અને એવા પ્રયત્નથી એને કાંઈ ગ્રાહ્ય જણાઈ આવે તે તેને તે પોતાની રીતે રજૂ કર્યાં સિવાય પણ રહી શકે નહિ. હરિભદ્રના લખાણમાં આના અનેક દાખલા એવા થોડાક દાખલાઓ ટાંકી જોઇશુ કે હરિભદ્રે વ્યની સમાલાચના કરતાં કરતાં તેમાંથી પેાતાને કયા કયા મુદ્દા તારવ્યા અને તેને પોતાના રીતે સરખાવ્યા ઃ મળે છે. અત્રે પ્રતિપક્ષીના મત ગ્રાહ્ય જણાય એવા મંતવ્ય સાથે કેવી ૧. હરિભદ્રે ભૂતવાદી ચાર્વાકની સમીક્ષા કરી તેના ભૂતસ્વભાવવાદનું નિરાકરણ કર્યુ છે અને પરલાક તેમ જ સુખદુઃખના વૈષમ્યને Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમદર્શ આચાર્ય હરિભદ્ર ખુલાસો કરવા કર્મવાદ સ્થાપ્યો છે. એ જ રીતે તેમણે ચિત્તશક્તિ કે ચિત્તવાસનાને કર્મ તરીકે સ્વીકારનાર મીમાંસક અને બૌદ્ધ મતનું પણ નિરાકરણ કરી જૈન દૃષ્ટિએ કર્મનું સ્વરૂપ સૂચવ્યું છે. આ ચર્ચામાં તેમને એમ લાગ્યું કે જૈન પરંપરા કર્મનું ઉભયવિધ સ્વરૂપ માને છે. તે ભૌતિક પરિસ્થિતિને ચેતન ઉપર પડતે પ્રભાવ અને ચેતનસંસ્કારને ભૌતિક પરિસ્થિતિ ઉપર પડતો પ્રભાવ સ્વીકારતી હોઈ સૂક્ષ્મ ભૌતિક દળને દ્રવ્યરૂપે અને અવગત સંસ્કારવિશેષને ભાવકર્મરૂપે વર્ણવે છે. હરિભદ્ર જોયું કે જૈન પરંપરા બાહ્ય ભૌતિક તો અને આંતરિક ચેતનશક્તિ એ એના પરસ્પર પ્રભાવવાળા સંયોગને માની તેને આધારે કર્મવાદ અને પુનર્જન્મનું ચક્ર ઘટાવે છે, તે ચાર્વાક મત છેવટે પોતાની રીતે ભૌતિક દ્રવ્યનો સ્વભાવ સ્વીકારે છે અને મીમાંસક તેમ જ બૌદ્ધ અભૌતિક તત્ત્વનો એવો સ્વભાવ સ્વીકારે છે; એટલે હરિભદ્ર એ બન્ને પક્ષોમાં રહેલ એક એક બાજુને પરસ્પરની પૂરક લેખે સત્ય ગણું કહી દીધું કે જૈન કર્મવાદમાં ચાર્વાક ૨૮ અને મીમાંસક કે બૌદ્ધ મંતવ્યનો ૨૯ સુમેળ થયેલું છે. આ રીતે એમણે કર્મવાદની ચર્ચામાં તુલનાનું દૃષ્ટિબિંદુ ઉપસ્થિત કર્યું. ૨. ન્યાય, વૈશેષિક આદિ સંમત ઈશ્વરના જગકર્તુત્વવાદનો પ્રતિવાદ શાન્તરક્ષિતની પેઠે હરિભદ્ર પણ કર્યો છે, પરંતુ શાન્તરક્ષિત અને હરિભદ્રની દૃષ્ટિમાં નેધપાત્ર અંતર છે. શાન્તરક્ષિત માત્ર પરવાદનું ખંડન કરી પરિતોષ પામે છે, જ્યારે હરિભદ્ર એ અસમ્મતવાદની પિતાની માન્યતાને અનુસરીને સમીક્ષા કરવા છતાં વિચારે છે કે શું આ ઈશ્વરકવવાદની પાછળ કોઈ માનસશાસ્ત્રીય રહસ્ય તે નથી છુપાયું? જાણે કે આ સમભાવમૂલક વિચારણામાંથી જ તેમને એવું સૂઝી ન આવ્યું હોય તેમ પોતાની દૃષ્ટિએ એ તારવી કાઢેલ રહસ્યને તુલનાત્મકદષ્ટિએ રજૂ કરે છે. - તેઓને માનવીય સ્વભાવના નિરીક્ષણ ઉપરથી એમ જણાયું હોવું જોઈએ કે સાધારણ માનવમાત્રને પિતાના કરતાં શક્તિ અને Page #66 -------------------------------------------------------------------------- ________________ દાનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા ૫૫ સદ્ગણમાં ચડિયાતા એવા કોઈ મહામાનવ કે મહાપુરુષ પ્રત્યે ભક્તિપ્રણત થવાનો અને તેની શરણાગતિ સ્વીકારવાનો ભાવ સાહજિક રીતે જ થઈ આવે છે. આ ભાવથી પ્રેરાઈ તે એવી કોઈ સમર્થ વ્યક્તિની કલ્પના કરે છે. તે કલ્પના સહેજે એક સ્વતંત્ર અને જગત્કર્તાધર્તા ઈશ્વરની માન્યતામાં પરિણમે છે, અને માનવ તેને આદર્શ માની જીવન જીવે છે. હરિભદ્ર વિચાર્યું કે માનવમાનસની આ ભક્તિ કે શરણગતિની ઝંખના મૂળે તે ખોટી નથી. તેથી એમણે એવી ઝંખનાને કઈ ઠેસ ન પહોંચે અને તેને તક તેમ જ બુદ્ધિવાદ સાથે મેળ બેસે એવી રીતે ઈશ્વરકર્તવવાદનું તાત્પર્ય પિતાની સૂઝથી દર્શાવ્યું. તેમણે કહ્યું કે જે પુરુષ પોતાના જીવનને નિર્દોષ કરવાના પ્રયત્નને પરિણામે ઉચ્ચતમ ભૂમિકાએ પહોંચ્યો હોય તેવો પુરુષ જ સાધારણ આત્માઓમાં પરમઅસાધારણ આત્મા છે અને એ જ સર્વગમ્ય, અનુભવસિદ્ધ ઈશ્વર છે. જીવન જીવવામાં એ આદર્શરૂપ હોવાથી તે જ કર્તા તરીકે ભક્તિપાત્ર અને ઉપાસ્ય હોઈ શકે, હરિભદ્ર, જાણે માનવીય મનનું ઊંડાણ માપતા ન હોય તેમ, કહે છે કે લેકે જે શાસ્ત્રો અને વિધિનિષેધ પ્રત્યે આદર ધરાવે છે તે શાસ્ત્રો અને તે વિધિ-નિષેધ તેને મન ઈશ્વરપ્રણીત હોય તે જ તે સંતોષ પામે. આવી વૃત્તિ મિથ્યા નથી. તેથી એ વૃત્તિ પોષાતી રહે અને તર્ક તેમજ બૌદ્ધિક સમીક્ષાની કસોટીએ સાચું ઠરે એવું તારણ કાઢવું ઘટે. આ તારણ એટલે ઉપર સૂચવ્યું તે અર્થાત સ્વપ્રયત્ન વિશદ્ધિની ટોચે પહોંચેલ વ્યક્તિને આદર્શ માની તેના ઉપદેશોમાં કર્તુત્વની ભાવના પિષવી તે. વળી, હરિભદ્રની કર્તવ વિષયક તુલના એથીયે આગળ જાય છે. તે કહે છે કે જીવમાત્ર તાવિક રીતે શુદ્ધ હાઈ પરમાત્મા યા પરમાત્માને અંશ છે અને તે પિતાપિતાના સારા-નરસા ભાવિનો કર્તા પણ છે. આ દૃષ્ટિએ જોઈએ તે છેવ એ ઈશ્વર અને તે જ કર્તા. આમ કર્તવવાદની સર્વસાધારણ ઝંખનાને તેમણે તુલના દ્વારા એક વિધાયક રૂપ આપ્યું.૩૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સમદર્શ આચાર્ય હરિભદ્ર ૩. શાન્તરક્ષિતની પેઠે હરિભદ્દે પણ સાંખ્યમત પ્રકૃતિકારણવાદની પર્યાલચના કરી છે. આ પર્યાલચનામાં પણ બન્નેને ભૂમિકાભેદ દેખાઈ આવે છે. શાન્તરક્ષિત પ્રકૃતિ પરીક્ષામાં સાંખની દલીલોને એક પછી એક નિરસ્ત કરે છે, પણ અંતે એ પ્રકૃતિવાદમાંથી કાંઈ ઉપાદેય સ્વરૂપે સ્વદૃષ્ટિએ દર્શાવતા નથી, જ્યારે હરિભદ્ર એ દર્શાવે છે. પ્રકૃતિવાદનું નિરસન કરતાં કરતાં જાણે હરિભદ્રના સમશીલ મનને એમ ન લાગ્યું હોય કે આ પ્રકૃતિવાદમાં પણ કાંઈક રહસ્ય છે, તો તે પણ દર્શાવવું ઘટે. આવી કોઈ વૃત્તિથી તેમણે કહ્યું કે જૈન પરંપરા પણ પિતાની દષ્ટિએ પ્રકૃતિવાદ સ્વીકારે છે. તે દષ્ટિ એટલે કર્મતત્વને સુખદુઃખના વૈષમ્યનું મૂલ કારણ માનવું તે. જૈન પરંપરામાં કર્મવાદનું પ્રાધાન્ય છે અને એનાં પ્રાચીન શાસ્ત્રોમાં કર્મપ્રકૃતિ નામનો એક ખાસ વિભાગ છે, જેમાં કર્મતત્ત્વની બહુમુખી અને સૂક્ષ્મ વિચારણું છે. કમ' પદ સાથે સંકલિત “પ્રકૃતિ પદ એ પરાપૂર્વથી કર્મપ્રકૃતિરૂપે જાણીતું છે. શાસ્ત્રના એ વિભાગ અને તેમાં પ્રતિપાદિત કર્મપ્રકૃતિ તત્ત્વ એ બન્નેનું જાણે હરિભદ્રને સ્મરણ થઈ ન આવ્યું હોય અને તેમાંથી તુલનાનું દૃષ્ટિબિંદુ સૂઝી આવતાં એમણે પ્રકૃતિવાદને ૩૧ અર્થ પિતાની રીતે દર્શાવ્યો ન હોય તેમ લાગે છે. પણ હરિભદ્રની તુલના અને સમત્વદષ્ટિ માત્ર શબ્દના અનેક અર્થોમાં જ પૂરી નથી થતી. એમનું એ કથન તે એક ભૂમિકારૂપ છે. આ ભૂમિકા ઉપર આવીને જે સાંખ્યમતનો સયુક્તિક પ્રતિવાદ પોતે કર્યો છે, તે જ સાંખ્ય મતના આદિદ્રષ્ટા તરીકે સર્વત્ર વિશ્રત અને બહુમાન્ય એવા કપિલ ઋષિને ઉદ્દેશી જે કહે છે તે તેમના ઉચ્ચ આશયની પ્રતીતિ કરાવે છે. હરિભદ્ર કહ્યું કે મારી દૃષ્ટિએ પ્રકૃતિવાદ પણ સત્ય છે, કારણ કે એના પ્રણેતા જે કપિલ છે તે દિવ્યલોકોત્તર મહામુનિ૩૨ છે. સાંપ્રદાયિક ખંડન-મંડનના વર્તુળમાં કોઈ વિદ્વાને પિતાના પ્રતિવાદીનો આટલા આદરથી નિર્દેશ કર્યો હોય તો તે એક હરિભદ્ર જ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ - ૫૭ દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા ૪. શાન્તરક્ષિતે જુદે જુદે સ્થળે જૈન મંતવ્યની પરીક્ષા કરી છે, તે હરિભકે બૌદ્ધ મંતવ્યોની; પણ અહીં બન્નેના દૃષ્ટિકોણે જુદા છે. શાન્તરક્ષિત માત્ર ખંડન ટુ છે; હરિભદ્ર વિરોધી મતની તકપુર સર સમીક્ષા કરતાં પણ, સંભવ હોય ત્યાં, કાંઈક સાર તારવી તે મતના પુરસ્કર્તાને સન્માને છે. જ્યારે હરિભદ્ર બૌદ્ધ ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અને શુન્યવાદ એ ત્રણે વાદોની સમીક્ષા કરી, ત્યારે પણ તેમણે એ વાદના પ્રેરક દૃષ્ટિબિંદુને અપેક્ષાવિશેષે ન્યાય સ્થાન આપ્યું અને સ્વસંપ્રદાયના પુરસ્કર્તા અષભ-મહાવીર આદિને જે વિશેષણોથી નિર્દેશ તેવાં જ વિશેષણોથી એમણે બુદ્ધને પણ નિર્દેશ્યા અને કહ્યું કે બુદ્ધ જેવા મહામુનિ તેમજ અહંતની દેશના અર્થહીન હોઈ ન શકે. ૩૩ એમ કહી તેમણે સૂચવ્યું કે ક્ષણિકતની એકાંગી દેશના આસક્તિનિવૃત્તિ માટે જ હોઈ શકે;૩૪ એ જ રીતે બાહ્ય પદાર્થોમાં રચ્યાપચ્યા રહેનાર અને આધ્યાત્મિક તત્ત્વથી સર્વથા પરાડમુખ એવા અધિકારીએને ઉદ્દેશીને જ બુદ્દે વિજ્ઞાનવાદ ઉપદેશેલો હોવો જોઈએ.૩૫ શૂન્યવાદ પણ તેમણે જિજ્ઞાસુ અધિકારીવિશેષને લક્ષમાં રાખીને જ ઉપદેશેલે છે એમ માનવું જોઈએ.૩૬ કેટલાય વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી બૌદ્ધ આચાર્યો સામે ઈતર બદ્ધ વિદ્વાનો તરફથી પ્રશ્ન ઉપસ્થિત થયો કે તમે વિજ્ઞાન અને શૂન્યતાની જ વાત કરે છે, તો બૌદ્ધ પિટકમાં જે સ્કંધ, ધાતુ, આયતન આદિ બાહ્ય પદાર્થોને ઉપદેશ છે તેની શી ગતિ? આના જવાબમાં ખુદ વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીઓએ પણ પોતાના સબંધુ બૌદ્ધ પ્રતિપક્ષીઓને હરિભદ્ર જેવા જ મતલબનું કહ્યું છે કે બુદ્ધની દેશના અધિકારભેદે છે. જેઓ લેકિક સ્થળ ભૂમિકામાં હોય તેમને એવી જ અને એમની જ ભાષામાં બુદ્ધ ઉપદેશ કરતા, પછી ભલે એમનું અંતિમ તાત્પર્ય તેથી જુદું હોય.૩૭ બુદ્ધિભેદ શરૂઆતમાં ન કરવો અને ક્રમે ક્રમે જિજ્ઞાસુઓને ઊંડાણમાં લઈ જવા એ બુદ્ધની દષ્ટિ યા નીતિ રહેલી છે. જ્યારે બૌદ્ધ પરંપરામાં પણ ન સાંધી શકાય એવા સામસામેના છેડાવાળા વાદો ઊભા Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમદર્શી આચાય હરિભદ્ર થયા, ત્યારે બૌદ્ધ વિદ્વાનને પણ તે વાદોને ભૂમિકાભેદે ઘટાવવા પડ્યા. હરિભદ્ર તેા બૌદ્ધ નથી અને છતાંય તે બૌદ્ધ વાદેને અધિકારભેદે તેનું યોગ્ય સ્થાન આપી એટલે સુધી કહે છે કે યુદ્ધ એ કાઈ સાધારણ વ્યક્તિ નથી, તે એક મહાન મુનિ છે. આમ હાવાથી તેઓ જ્યારે અસત્યને આભાસ કરાવે એવું પણ વચન ઉચ્ચારે, ત્યારે તે એક સુવૈદ્યની પેઠે ખાસ પ્રયેાજન વિના ન જ ઉચ્ચારે.૩૮ હરિભદ્રની આ મહાનુભાવતા, મારી દૃષ્ટિએ, દનપર પરામાં એક વિરલ કાળેા છે. પ. જેમ શાન્તરક્ષિતે ઔપનિષદિક આત્માની પરીક્ષામાં બ્રહ્માદ્વૈતવાદનું નિરસન કર્યુ છે, તેમ હરિભદ્રે પણ કર્યુ છે. જોકે હરિભદ્રે પદ્દનસમુચ્ચયમાં મીમાંસક દનના પ્રસ્તાવમાં બ્રહ્મવાદી દર્શોના નિર્દેશ સુધ્ધાં નથી કર્યો, પણ જ્યારે તેઓ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં એ વાદનું નિરસન કરે છે, ત્યારે એમ તેા કહી ન શકાય કે તેઓ બ્રહ્મવાદી દર્શીનથી પરિચિત ન હતા. ષડૂદ'નસમુચ્ચયની રચના એમણે પહેલાં કરી હેાય અને તે વખતે તેએ બ્રહ્મવાદી દર્શનથી પરિચિત ન હોય એમ પણ માની શકાતું નથી. એક તે હરિભદ્રના સમય સુધીમાં ઔપનિષદિક બ્રહ્મવાદ ખીજા કાઈ દર્શન કરતાં ઓછા જાણીતા ન જ હતા—શંકરાચાય પહેલાં પણ અનેક આચાર્યોં દ્વારા ઔપનિષદ દર્શન ઠીક ઠીક પ્રસિદ્ધિ પામ્યું જ હતું— અને એમ પણ નથી લાગતું કે ષડૂદનસમુચ્ચયની રચના હરિભદ્રે પેાતાની અપ્રૌઢ દશામાં કરી. તેથી, બહુ તા એટલું જ કહી શકાય કે, હરિભદ્રને મન પ્રતિપાદ્ય આસ્તિક દઈનેામાં જૈમિનીય મીમાંસાનું સ્થાન પ્રધાન હશે, કેમ કે તે કાળે કુમારિલ આદિ દ્વારા પૂર્વમીમાંસાની વિશેષ પ્રતિષ્ઠા જામી હતી, એટલે હરિભદ્રે માત્ર એનું વર્ણન કરી સતેાષ માન્યા હાય. અસ્તુ. પરંતુ અહીં પણ હરિભદ્ર શાન્તરક્ષિતથી જુદા પડે છે. હરિભદ્ર બ્રહ્મવાદનું નિરસન કર્યાં પછી પણ તેનું સ્વદષ્ટિએ તાત્પ દર્શાવે છે. હરિભદ્ર શ્રમણ પરંપરાના છે અને સમદ્રષ્ટિના પુરસ્કર્તા છે. એમણે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૯ દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા વિચાર્યું હોવું જોઈએ કે ભેદપ્રધાન સૃષ્ટિના મૂળમાં અધિષ્ઠાન તરીકે યા કારણ તરીકે એકમાત્ર અખંડ બ્રહ્મતત્ત્વ છે એવી અતવાદીઓની માન્યતા વિશેષ-નિરપેક્ષ સામાન્યદૃષ્ટિએ તે સાચી છે, પણ સૃષ્ટિમાં અનુભવાતા ભેદો અને તેમાંથી ઊપજતું જીવનગત વૈષમ્ય, એનો ખુલાસે છે ? આ વિચારમાંથી તેમને બ્રહ્માદ્વૈતને સમભાવ સાથે મેળ બેસાડવાની સૂઝ પ્રગટી લાગે છે. તેઓ કહે છે કે શાસ્ત્રોમાં જે અદ્વૈતદેશના છે તે જીવનસાધનામાં વૈષમ્ય નિવારી સમભાવની સ્થાપના અપે છે.૩૯ જે બ્રહ્માદ્વૈતની ભાવના દ્વારા જીવનમાં સમતા સાધવાનો ઉદ્દેશ ન હોય, તે એ બ્રહ્માટૅત માત્ર વાદ પૂરતું જ રહી જાય અને અધ્યાત્મશાસ્ત્રોમાં જે યોગ દ્વારા સંક્લેશ નિવારી વિશુદ્ધિ સિદ્ધ કરવાની વાત છે તે તથા બંધ-મેક્ષવાદની વ્યવસ્થા કદી ઘટી જ ન શકે. આવા વિચારથી તેમણે બ્રહ્માતવાદનું નિરસન કર્યા છતાં તેનું તાત્પર્ય સમતાસિદ્ધિમાં દર્શાવી બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા વચ્ચે લાંબા કાળથી ચાલ્યા આવતા અંતરને સાંધવાનો બીજા કોઈએ કર્યો હોય તે કરતાં વિશેષ સારગ્રાહી પ્રયત્ન કર્યો છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ચોથું ગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–૧ આ. હરિભદ્ર સાહિત્ય અને તેની પરંપરામાં શી શી અને કેટલી વિશેષતા આણી છે, તેને કાંઈક ખ્યાલ આવે તે દૃષ્ટિથી એ જોવું જરૂરી છે કે પ્રાચીન સમયથી આ પરંપરા કઈ કઈ રીતે વિકાસ પામતી રહી છે અને તેનું સાહિત્ય કેવી રીતે ખેડાયું છે. ઈસ્વીસન પૂર્વે લગભગ આઠમા સૈકાથી માંડી ઉત્તરવર્તી સમયનો ખ્યાલ વધારે સારી રીતે આપે એવું સાહિત્ય તો ઉપલબ્ધ છે જ. તે પહેલાંના સમયને લઈ યોગને વિચાર જાણવો હોય તે કેટલેક અંશે પુરાતત્વીય અવશેષો અને કેટલેક અંશે લોકજીવનમાં જેનાં ઊંડાં મૂળ નખાયાં છે તેવી પ્રથાઓ તેમ જ પૌરાણિક વર્ણનને આધાર લેવો અનિવાર્ય છે. બહુ પ્રાચીન સમયમાં “ગ” શબ્દ કરતાં “તપ” શબ્દ બહુ જ પ્રચલિત હતો. એમ લાગે છે કે માનવીય જીવન સાથે તપનો મહિમા કોઈ ને કોઈ રીતે સંકળાયેલ છે જ; તેથી જ આપણે જોઈએ છીએ કે કોઈ એવી પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન ધર્મસંસ્થા દુનિયામાં નથી કે જેમાં એક યા બીજે રૂપે તપનો આદર ન જ થતો હોય. સિંધુ સંસ્કૃતિના અવશેષોમાં જે નગ્ન આકૃતિઓ મળી આવે છે તે કોઈ ને કોઈ તપસ્વીની સૂચક છે એમ સૌ સ્વીકારે છે. અનેક વિચારકો એમ કપે છે કે નન્દી અને બીજાં સહચર પ્રતીકેનો સંબંધ જોતાં તે નગ્ન આકૃતિઓ મહાદેવની સૂચક હોવી જોઈએ. આ દેશમાં મહાદેવ એક યોગી, તપસ્વી યા અવધૂત તરીકે જાણીતા છે. પૌરાણિક વર્ણનોમાં અને લોકજીભે મહાદેવનું જે સ્વરૂપ સુરક્ષિત છે તે એટલું તે નિઃસંદેહ સૂચવે જ છે કે લોકમાનસ ઉપર Page #72 -------------------------------------------------------------------------- ________________ ગપરંપરામાં આ હરિભદ્રની વિશેષતા-૧ એક એવા અદ્ભુત તપસ્વીની ન ભૂંસાય એવી ચિરકાલીન છાપ પડેલી છે. મહાદેવના એ લેકમાનસસ્થિત પ્રતિબિંબને જ્યારે આપણે ઐતિહાસિક યુગના અને વર્તમાન યુગના અનેક સાધકોના જીવન સાથે સરખાવીએ છીએ, ત્યારે એટલું તો લાગે જ છે કે મહાદેવના પૌરાણિક જીવન સાથે સંકલિત ગચર્યા એ ભારતીય જીવનની જુનામાં જૂની એક આધ્યાત્મિક સંપત્તિ છે. આ સંપત્તિને વિકાસ કઈ કઈ રીતે થયું તે હવે ટૂંકમાં જોઈએ. જે જે ક્રિયા, જે જે આચાર અને જે જે અનુકાનેથી અસાધારણ ઓજ, બળ કે શક્તિ પ્રગટવાનો સંભવ મનાય છે, તે બધી જ ક્રિયાઓ, આચારો અને અનુકાનો તરૂપે વ્યવહારતાં આવ્યાં છે. એમ લાગે છે કે તપનું સ્વરૂપ ધૂળમાંથી સૂમ ભણી ક્રમે ક્રમે. વિકસ્યું છે, અને જ્યારે તપનો સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ અર્થ વિકસ્યો અને વિરલ સાધકના જીવનમાં સાકાર થયો, ત્યારે પણ એનાં સ્થળ અને બાહ્ય અનેક સ્વરૂપે સમાજમાં અને ધર્મસંપ્રદાયોમાં પ્રચલિત રહ્યાં જ છે. તપનાં સ્થળ અને બાહ્ય સ્વરૂપમાં ઓછામાં ઓછી નીચેની બાબતોનો સમાસ થાય જ છે : (૧) ગૃહવાસ છોડી વન, ગુફા, સ્મશાન કે શુન્ય જેવાં વિવિક્ત સ્થાનમાં રહેવું. (૨) સામાજિક વેશભૂષાનો ત્યાગ; જેને લીધે કાં તે નગ્નત્વ અને જે વસ્ત્ર ધારણ કરવામાં આવે તેય તે જીર્ણકથાપ્રાય અને અતિઅ૮૫. (૩) કાં, તે જટાધારણ અને કાં તે સર્વથા મુંડત. (૪) અનશનવ્રતને. આગ્રહ અને અશન કરવું હોય ત્યારે પણ તેની માત્રા બને તેટલી ઓછી અને તે પણ નીરસ. (૫) નાના પ્રકારનાં દેહદમનો. આ અને આના જેવી બીજી અનેકવિધ ચર્યાએ તે કાળના તપસ્વીઓ આચરતા. એમ લાગે છે કે તેમનું લક્ષ મુખ્યપણે મનને જીતવાનું અને તે દ્વારા કોઈ ઐહિક કે પારલૌકિક સિદ્ધિ મેળવવાનું હતું જ; છતાં બહુ પ્રાચીન કાળમાં એ તપના પ્રકારે દેહદમનની સ્થૂળ ક્રિયાએથી બહુ આગળ વિકસ્યા ન હતા. પણ એમાં વિચારનું તત્ત્વ Page #73 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર વિશેષે દાખલ થયું અને તેમને સમજાવા લાગ્યું કે માત્ર કઠોરમાં કઠોર દેહદમન પણ એમનું ધ્યેય સિદ્ધ કરી ન શકે. આ વિચારે તેમને વાસંયમ ભણું પ્રેર્યા અને મનની એકાગ્રતા સાધવાના વિવિધ ઉપાયોની શપ ભણી પણ પ્રેર્યા. અનેક સાધકે સ્થળ તપના આચરણમાં જ ઈતિશ્રી લેખતા, છતાં કેટલાક વિરલ વિવેકી એ સ્થૂળ તપને અંતિમ ઉપાય ન માની, તેને એક બાહ્ય સાધન લેખી, તેનો ઉપયોગ કરતા અને મુખ્યપણે મનની એકાગ્રતા સાધવાના ઉપાયોમાં તેમ જ મનની શુદ્ધિ સાધવાના પ્રયત્નમાં જ પોતાની બધી શક્તિ વાપરતા. આ રીતે તપમાર્ગને વિકાસ થતો ચાલ્યો અને તેના સ્થૂળ-સૂક્ષ્મ અનેક પ્રકારો પણ સાધકોએ સ્વીકાર્યા. જ્યાં લગી આ સાધના તપને નામે જ મુખ્યપણે ચાલુ રહી, ત્યાં લગીમાં એના ત્રણ ફાંટાઓ તે અસ્તિત્વમાં આવી જ ગયા. તે આ ઃ (૧) અવધૂત, (૨) તાપસ, અને (૩) તપસ્વી. અવધૂત એ લોકજીવન અને લેયથી સર્વથા વિપરીત. એનું વર્ણન પૌરાણિક સાહિત્યમાં સચવાયું છે, તેમાંય ભાગવતપુરાણું ખાસ ઉલ્લેખનીય છે. તેના પાંચમા સ્કલ્પના પાંચમા અને છઠ્ઠા અધ્યાયોમાં નાભિનન્દન અષભદેવની અવધૂત તરીકેની ચર્ચા વર્ણવી છે, અને અગિયારમા સ્કલ્પમાં ચોવીસ ગુરુ કરનાર દત્તની અવધૂત તરીકેની ચર્ચા છે. અવધૂતનો ટૂંકમાં અર્થ એટલો જ છે કે તે સાધક મનુષ્ય હોવા છતાં બુદ્ધિપૂર્વક માનવીય સમાજની પ્રચલિત ચર્યાનો ત્યાગ કરી પશુ કે પક્ષી જેવું નિરવ જીવન જીવનાર. જૈન પુરાણોમાં પણ ઋષભદેવ પ્રથમ તીર્થકર તરીકે સ્થાન પામે જ છે. તેમાં ભાગવત જેવું અજગર, ગાય, મૃગ કે કાક જેવી ચર્યાનું વર્ણન તો નથી, છતાં જે ઉત્કટ તપનું વર્ણન છે તે એટલું તો સૂચવે જ છે કે ઋષભદેવ સર્વથા નિર્મમ થઈ જીવન જીવનાર કોઈ વિશિષ્ટ અવધૂત તરીકે લકોમાં આદર પામેલા. પ્રાચીન સમયની આ અવધૂત પરંપરા મહાદેવ, દત્ત કે એવા કોઈ પૌરાણિક યોગીઓને નામે ચાલતા પંથમાં કોઈને Page #74 -------------------------------------------------------------------------- ________________ પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–૧ કઈ રૂપે સચવાયેલી આજે પણ છે. અવધૂતગીતા, એ કે અર્વાચીન ગ્રંથ છે, પરંતુ તેમાં અવધૂતનો થોડોક ખ્યાલ મળી રહે એવી વિગતે પણ નોંધાયેલી છે. જૈન અને બૌદ્ધ પરંપરામાંય એ અવધૂતનું સ્વરૂપ સચવાયેલું છે, અને ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક સાધનાના એક ઉપાય તરીકે એ ચર્યાને આદર કરવામાં આવ્યો છે. આચારાંગ, જે ઉપલબ્ધ જૈન આગમમાં વધારે પ્રાચીન લેખાય છે, તેમાં એક અધ્યયન (પ્રથમ શ્રુતસ્કંધનું છઠું) છે, જેનું નામ જ ધૂત' છે. એમાં ઉત્કટ ત્યાગીની જીવનચર્યાને ઉગારે છે, જે જૈન પરંપરામાં અન્યત્ર વર્ણિત ઋષભદેવ કે મહાવીરના જીવનની ઝાંખી કરાવે છે. બૌદ્ધ પરંપરામાં જેકે જૈન પરંપરાની પેઠે તપ ઉપર કે દેહદમન ઉપર ભાર આપવામાં નથી આવ્યો, છતાં એમાંય સમાધિના ઉમેદવાર માટે પ્રથમ કેવું જીવન આવશ્યક છે તે દર્શાવતાં ૧૩ ધૂતાંગે વિસ્તારથી વર્ણવાયેલાં મળે જ છે. ધૂતાધ્યયનમાંની જૈન ચર્યા અને ધૂતાંગના વર્ણનમાં આવતી બૌદ્ધ ચય તેમ જ અવધૂત પરંપરાના વર્ણનમાં આવતી અવધૂત યોગીની ચર્યા એ ત્રણેનું તુલનાત્મક અધ્યયન કરનારને એમ જણાયા વિના નહિ જ રહે કે આ ત્રણે ફાંટાઓ મૂળમાં એક જ પરંપરાના તીવ્ર-મૃદુ આવિર્ભાવો છે; જૈન અને બૌદ્ધ પરંપરામાં અવધૂતના સ્થાનમાં “ધૂત” પદ વપરાયું છે એટલું જ. આમ છતાં પ્રાચીન અવધૂત પદ તપસ્વી, યોગી કે ઉત્કટ સાધકના અર્થમાં એટલું બધું રૂઢ થઈ ગયેલું કે કબીર અને જૈન સાધક આનંદઘન જેવી પણ પોતાની કૃતિઓમાં અવધૂ” પદ વારંવાર વાપરે છે.’ જૈન આગમાં અનેક સ્થળે તાપસનું વર્ણન છે. મહાભારત ૧૦ અને પુરાણમાં પણ તાપસના આશ્રમની વાત આવે છે. આ તાપસની ચર્યા દેખીતી રીતે વિશેષ દેહદમનારાયણ છે, છતાં અવધૂતની ચર્યા કરતાં એ મળી છે. તાપસો પણ નગ્ન કે નગ્ન જેવા રહેતા, મૂળ, કંદ, ફળ આદિ ઉપર નભતા અને અન્ન લે તેય Page #75 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર તે ભિક્ષા દ્વારા. અવધૂત ખોપરી પણ રાખતા, તે તાપસો માત્ર લાકડાનું કે એવું કોઈ પાત્ર રાખતા, અને કેટલાક પાણિપાત્ર પણ રહેતા તેમ જ ભિક્ષાટન કરતા. એમાંથી અનેક તાપસો પંચાગ્નિ તપ૧૨ કરતા અને કોઈ ને કઈ રીતે સાદું તેમ જ ઉગ્ર જીવન જીવી મન વશ કરવા મથતા. અતિશત અને અતિઉષ્ણુ સહન કરવું એ એમને ખાસ વિધિ રહે. આજે પણ આવા તાપસો છૂટાછવાયા અને કેટલીક વાર જૂથમાં મળે જ છે. પરંતુ અવધૂત અને તાપસ વર્ગની તપશ્ચર્યામાં સુધારો થવા લાગ્યો. પંચાગ્નિ તપને બદલે માત્ર સૂર્યને આતાપ લેવો એ જ ઈષ્ટ મનાયું. ચાર દિશામાં સતત લાકડાં બાળી ધૂણી ધખાવવી, એમાં હિંસાનું તત્વ જણાતાં એ વિધિ પડતો મુકાયો. પત્ર, ફળ, મૂળ, કંદ જેવી વનસ્પતિ પર નભવું એ પણ વાનસ્પતિક જીવહિંસાની દૃષ્ટિએ ત્યાજ્ય લેખાયું. જટા ધારણ કરતાં જે જૂ કે લીખનો સંભવ છે તેના વિચારથી સર્વથા મધ્ય ઇષ્ટ મનાયું, અને સર્વથા મુંડન પણ અસ્તરાથી ન કરવું, પણ પિતાને હાથે જ કેશને ખેંચી કાઢવાં એ નિરવદ્ય મનાયું. આ રીતે તાપસ પ્રથામાં જે અહિંસાની દૃષ્ટિએ ૧૩ વિશેષ સુધારે કે પરિવર્તન થયાં, તે તપસ્વીમાર્ગ તરીકે જાણીતાં થયાં. તપસ્વીમાર્ગ એ અહિંસાની દૃષ્ટિએ તાપસમાનું એક સંસ્કરણ જ છે. પાર્શ્વનાથ અને વિશેષ કરીને મહાવીર આ તપસ્વીમાર્ગને પુરસ્કર્તા છે. જૈન આગમોમાં જે પ્રાચીન વર્ણન સચવાયાં છે, તેમાં તાપસ અને તપસ્વી જીવનની ભેદરેખા ૧૪ સ્પષ્ટ છે. તપસ્વી જીવનમાં ઉત્કટ, ઉત્કટતર અને ઉત્કટતમ તપને સ્થાન છે, પણ એમાં દષ્ટિ મુખ્યપણે એ રહી છે કે એવું તપ આચરતાં સૂક્ષ્મ પણ જીવની વિરાધના ન થાય. આ રીતે આપણે સંક્ષેપમાં જોયું કે મહાદેવના પૌરાણિક જીવનથી માંડી મહાવીરના ઐતિહાસિક વર્ણન સુધીમાં તપની બાહ્ય ચર્યાને આશ્રી ઉત્તરોત્તર કે સુધારે કે ફેરફાર થતો ગયો છે. આ સુધારા કે વિકાસનું સમગ્ર ચિત્ર ભારતીય વાલ્મયમાં મળી આવે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૫ યોગ પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૧ તમાર્ગનું વર્ણન પૂરું કરી આગળ વિચારીએ તે પહેલાં ત્રણ ઐતિહાસિક તીર્થકરોની જીવનચર્યાની તુલના સંક્ષેપમાં કરી લઈએ. બુદ્ધ, ગોશાળક અને મહાવીર એ ત્રણે સમકાલીન હતા. તે કાળમાં ઉત્તર અને પૂર્વ ભારતના વિશાળ પથરાટ ઉપર અનેક શ્રમણ અને પરિવ્રાજકનાં જૂથો વિચરતાં. બધા પિતપોતાની રીતે ઉત્કટ કે મધ્યમ પ્રકારનું તપ કરતા. બુદ્દે ઘર છોડયું ત્યારથી જ તપશ્ચર્યા કરવા માંડેલી. એમણે પિતાને મુખે પિતાની તપશ્ચર્યાનું જે વર્ણન કર્યું છે, અને જે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્ત્વનું છે, તેમાં, તેમણે પોતે આચરેલા, નાના પ્રકારના તપનો નિર્દેશ છે. ૧૫ એ નિર્દેશ જોતાં એમ કહી શકાય કે અવધૂતમાર્ગમાં જે પ્રકારનાં તપ આચરવામાં આવતાં, બુદ્ધ એવાં જ તપ કરેલાં. અવધૂતમાગમાં પશુ અને પક્ષીના જીવનનું અનુકરણ કરતાં તો વિહિત છે. બુદ્દે એવાં ઉગ્ર તપો સેવેલાં. ગોશાળક અને મહાવીર બંનેય તપસ્વી તો હતા જ, પણ એમની તપશ્ચર્યામાં ન હતા અવધૂતની આગવી તપસ્યાનો અંશ કે ન હતો. તાપસની વિશિષ્ટ તપસ્યાનો અંશ. બંને તીર્થનાયક દેહદમન ઉપર ભાર આપતા, નગ્ન વિચરતા, સ્મશાન અને શૂન્ય ગૃહમાં એકાકી રહેતા, શુષ્ક અને નીરસ આહાર લેતા અને લાંબા લાંબા ઉપવાસ પણ કરતા, છતાં તેઓએ કદી બુદ્ધ આચર્યા છે તેવાં તપત્રત નહીં જ આચરેલાં. બુદ્ધ અંતે એ તપમાર્ગ છોડી ફંટાય છે, ત્યારે ગોશાળક અને મહાવીર બંને તપશ્ચર્યાને ઠેઠ સુધી વળગી રહે છે. આ મુદ્દાનું વિશ્લેષણ કરતાં એમ લાગે છે કે બુદ્ધ તપની ઉત્કટ કેટિ સુધી પહોંચ્યા, અને જ્યારે એનું પરિણામ એમને સંતેષ ઉપજાવે એવું ન આવ્યું ત્યારે તેઓ મુખ્યપણે ધ્યાનમાર્ગ તરફ વળ્યા અને તપને નિરર્થક માનવા-મનાવવા લાગ્યા.૧૭ કદાચ આ એમના અતિ ઉત્કટ દેહદમનની પ્રતિક્રિયા હોય. પણ ગોશાળક અને મહાવીરની બાબતમાં એમ નથી. એમણે ઉગ્ર તપ સાથે પહેલેથી જ ધ્યાન જેવા અંતસ્તપ તરફ પૂરું લક્ષ આપેલું. અને તેમણે એ પણ કહ્યું કે Page #77 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર બાહ્ય તપ ગમે તેવું કઠોર હોય, છતાં એની સાર્થકતા અંતસ્તપ ઉપર અવલંબિત છે. તેથી તેમણે પોતાના તપમાર્ગમાં બાહ્ય તપને અંતસ્તપના એક સાધન તરીકે જ સ્થાન આપ્યું. ૧૮ આને લીધે કદાચ તેમનામાં પ્રતિક્રિયા ન થઈ. ગોશાળકનું જીવનવૃત્ત મળે છે તે તે જૈન અને બૌદ્ધ ગ્રંથો દ્વારા, છતાં એમાંથી એટલે સાર તો નીકળે જ છે કે ગોશાળક પોતે અને એમને આજીવક બમણુસંધ નગ્નત્વ ૧૯ ઉપર વધારે ભાર આપતા. - બુદ્ધ, ગોશાળક અને મહાવીરની પેઠે બીજા પણ અનેક શ્રમણધર્મના નાયકે તે કાળે હતા. એમાં સાંખ્ય પરિવ્રાજકનું વિશિષ્ટ સ્થાન હતું. એ પરિવ્રાજકે પણ તપ-ત્યાગ ઉપર ભાર આપતા જ, છતાં એમાં કેટલાક એવા સાધક હતા જે મુખ્યપણે ધ્યાનમાર્ગી હતા અને ધ્યાન કે યોગના વિવિધ માર્ગોને અનુસરતા. બુદ્ધે પોતે જ એવા સાંખ્ય ગુરુઓ પાસેથી ધ્યાનની શિક્ષા લીધેલી.૨૦ એટલાથી પણ એમને સંતોષ ન થયો, ત્યારે કેટલીક ધ્યાનની નવી પદ્ધતિઓ પણ એમણે અજમાવી. આ રીતે બુદ્ધથી જ ધ્યાલક્ષી બૌદ્ધ પરંપરા શરૂ થઈ સાંખ્ય પરિવ્રાજકની ધ્યાનપ્રક્રિયા બેગ નામથી વિશેષ જાણીતી થઈ અને બુદ્ધની ધ્યાનપ્રક્રિયા સમાધિ નામથી વ્યવહારાઈ, જ્યારે આવક અને નિગ્રંથ પરંપરાની સાધના તપ નામથી વ્યવહારાતી; છતાં નિગ્રંથ પરંપરામાં એ માટે સંવર શબ્દ વિશેષ પ્રચારમાં આવ્યું. આમ યોગ, સમાધિ, તપ અને સંવર એ ચાર શબ્દ આધ્યાત્મિક સાધનાનાં સમગ્ર અંગ-ઉપાંગને સૂચવનાર તરીકે વ્યવહારમાં પ્રતિષ્ઠા પામ્યા છે. દરેક આધ્યાત્મિક સાધક પિતાની સાધના કોઈ ને કોઈ પ્રકારના તત્ત્વજ્ઞાનને અવલંબીને જ કરતો. તત્ત્વજ્ઞાનની મુખ્ય ત્રણ શાખાઓ છે: (૧) પ્રકૃતિ-પુરુષ દૈતવાદી, (૨) પરમાણું અને જીવબહુત્વવાદી, (૩) અદૈત બ્રહ્મવાદી. જે સાધના યોગ નામથી જાણીતી થઈ તેની સાથે મુખ્યપણે પ્રકૃતિ-પુરુષ દૈતવાદનો સંબંધ દેખાય છે; સમાધિ, Page #78 -------------------------------------------------------------------------- ________________ યોગપરપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૧ FO અને જીવઅહુત્વવાદને સબંધ વ્યવહારમાં આવી તેની દેખાય છે. તપ અને સવર્ નામથી જે સાધના જાણીતી થઈ તેની સાથે પરમાણુ દેખાય છે, અને જે સાધના વેદાંત તરીકે સાથે મુખ્યપણે અદ્વૈત બ્રહ્મના સંબંધ ઉપર સૂચવ્યું છે તેવા તત્ત્વજ્ઞાનને ભેદ હતા; સાધનાનાં નામેામાં પણ ભેદ ચાલતા; છતાં એ દરેક સાધનાઓનાં માર્ગો અને અંગાને વિચાર કરીએ છીએ ત્યારે એ દેખાય છે કે કાઈ એ પોતાની સાધનામાં અમુક અંગને કે અમુક પદ્ધતિને પ્રાધાન્ય આપ્યું હાય, તે ખીજાએ બીજા અંગ કે ખીજી પદ્ધતિ ઉપર વધારે ભાર આપ્યા હોય એટલું જ. પણ એવી કાઈ આધ્યાત્મિક સાધના નથી દેખાતી કે જેમાં સાધનાના અંગ લેખે વિકાસ પામેલ આચાર અને વિચારાને એક યા બીજી રીતે સમાસ થયા ન હેાય. તત્ત્વજ્ઞાન, સંપ્રદાયા અને સાધકાની ભિન્નતા છતાં આધ્યાત્મિક સાધના એક જ છે એમ જ્યારે કહીએ છીએ ત્યારે તેને ભાવ શે છે એ અત્રે સમજી લેવું જરૂરી છે. જીવન સાથે અનિવાય રીતે વણાયેલાં કે જડાયેલાં જે જે માંગલિક તત્ત્વ છે. તેને આવરનાર મળેા કે લેશેાને નિવારવાનેા સતત પ્રયત્ન કરવા એ જ આધ્યાત્મિક સાધના. આ સાધનામાં મુખ્યપણે ભક્તિ, ક્રિયા–કમ, ધ્યાન અને જ્ઞાન એ ચાર ચિત્તગત ગુણા વિકસાવવાના હેાય છે. ઈશ્વર, વીતરાગ કે અન્ય કાઈ ઉદાત્ત આદર્શોને સતત સંમુખ રાખી નિષ્ઠાપૂર્વક જીવનવ્યવહાર ચલાવવા તે ભક્તિયોગ. શારીરિક અને માનસિક જીવન એવી રીતે જીવવું કે જેથી શરીર નીરાગ અને સબળ રહે અને સાથે સાથે મન ક્લેશાના આધાત ન અનુભવે; એ જ રીતે પોતે જે સમાજ કે સમષ્ટિમાં જીવતા હોય તે સમાજ કે તે સમષ્ટિને પેાતાના વન–વિચારથી ત્રાસ કે બાધા ન પહોંચાડવાં—આવી જીવનકળા તે ક્રિયા યા કયાગ. બાહ્ય આકષ ક ભાગ્યવિષયામાં સતત Page #79 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર પ્રવૃત્તિશીલ એવી ઇન્દ્રિયના અનુગમન કે પારધંચથી મુક્ત કરી મનને એવી રીતે સ્થિર કરવું કે જેથી ઇન્દ્રિયો પિતે જ મનની અનુગામી કે મનપરતંત્ર બને–આ ધ્યાન યોગ. ઉપર સૂચિત ત્રણે યોગ દ્વારા મનની જ્ઞાનકળા એટલે સુધી વિકસાવવી કે તે દ્વારા મન પિતાનું અંતર બરાબર જાણી-સમજી શકે અને પિતામાં ક્યાં કલેશો કઈ કઈ રીતે કામ કરે છે અને તે પોતાના તથા પરના જીવનમાં કેવી રીતે ખલેલ પાડે છે એ યથાર્થ રીતે સમજી શકે તેમ જ એ કલેશનું મૂળ શું છે ને તે કેવું છે એને પકડી શકે–આ જ્ઞાનયોગ. પાતંજલ યોગશાસ્ત્રના પ્રથમ પાદમાં ઈશ્વરપ્રણિધાન, ૨૧ વીતરાગધ્યાન અને જપ૩ જેવાં વિધાનોથી ભક્તિયોગ સૂચવ્યો છે. બીજા પાદમાં તપ, સ્વાધ્યાય અને યમ-નિયમનાં જે સ્વરૂપે વર્ણવ્યાં છે તથા પ્રથમ પાદમાં મૈત્રી, કરુણા આદિ જે ચાર ભાવનાઓ દર્શાવી છે તે દ્વારા કમગ સૂચવાય છે. પ્રથમ પાદમાં એકતત્ત્વાભાસથી પ્રારંભી ધૂળ, સૂક્ષ્મ, અણુ કે મહત એવા કોઈ પણ વિષયમાં મનને રોકવાનો અને ક્રમે ક્રમે એ ધારણાની સ્થિતિથી સમાધિ સુધીની સ્થિતિ સાધવાને જે વિધિ નિરૂપ્યો છે તે ધ્યાનયોગ છે. અંતરનિરીક્ષણ દ્વારા પિતામાં પડેલા કલેશો અને તેનાથી અભિભૂત થયેલી સાહજિક શક્તિઓનું પૃથકકરણ કરાવે એવા વિકજન્ય જ્ઞાનને સિદ્ધ કરવાનો જે સંયમ ત્રીજા પાદમાં સૂચવ્યું છે તે જ્ઞાનયોગ છે. આ રીતે પાતંજલ યોગશાસ્ત્ર એ ચતુર્વિધ યોગને નિરૂપતું એક અવિકલ ગશાસ્ત્ર છે. પંતજલિએ પોતાના સુપઠ અને પારદર્શી સૂત્રોમાં ઉક્ત ચાર યોગોને કેન્દ્રમાં રાખી બધી જ ચર્ચા કરી છે. એની આ ચર્ચા એ પૂર્વકાલીન અનેક યોગશાસ્ત્રોના દેહનનું અને સ્વાનુભવનું પરિણામ છે. પંતજલિ પહેલાં અનેક સાંખ્ય યોગીઓ થઈ ગયેલા છે. તેમાં હિરણ્યગર્ભનું નામ મોખરે છે. ૨૪ એનું શાસ્ત્ર કે એનો ઉપદેશ એ હિરણ્યગર્ભગ નામથી ઉલ્લેખાય છે. એને સમય નક્કી નથી, પણ તે ઘણો જ Page #80 -------------------------------------------------------------------------- ________________ યોગપરપરામાં આ. હરિભદ્રની વિશેષતા—૧ ૬૯ પ્રાચીન છે એ નિઃશંક હિરણ્યગર્ભના યોગશાસ્ત્રથી ચાલી આવતી સાંખ્યાવલંબી યાગપ્રથા ભગવદ્ગીતામાં બહુ જ સુરેખપણે અને કાવ્યમય શૈલીમાં મળે છે. આ રીતે ભગવદ્ગીતા અને પાતંજલ યોગશાસ્ત્ર એ એ પ્રથા એવા છે, જે સાંપ્યતત્ત્વાવલ`ખી યાગપ્રક્રિયાનું પૂરેપૂરુ· પ્રતિનિધિત્વ કરે છે. મુદ્દે પોતાના ધ્યાનમાર્ગ વિકસાવ્યા અને તેને લગતી જે જે ચર્ચાઓ સૂચવી તે પાલિ પિટકામાં છૂટીછવાઈ મળે છે, પણ એ બધી નાની-મોટી વિગતાને યાગ્ય રીતે સંગ્રહ બુધાષે પેાતાના વિશુદ્ધિમામાં કર્યો છે. તેમાં જે શીલ અને સમાધિને લગતાં પ્રકરણા છે તેમાં બૌદ્ધ સમાધિશાસ્ત્રનું પૂણું હાર્દ આવી જાય છે. બુધેષના આ સ્થવિરમાગી ગ્રંથ ઉપરાંત મહાયાન પરંપરામાં તે વિષયના અનેક ગ્રંથા છે, જેમાં સમાધિરાજ, દશભૂમિશાસ્ત્ર અને ખેાધિચર્યાંવતાર ખાસ વિશિષ્ટતા ધરાવે છે. સ્થવિરવાદી અને મહાયાની પરપરાના એ ગ્રંથે બૌદ્ધ તત્ત્વજ્ઞાનાવલંબી સમાધિમાનું પ્રતિનિધિત્વ કરે છે. પાર્શ્વનાથથી પ્રચલિત અને મહાવીર દ્વારા પુષ્ટ થયેલ તામાની સાધના સવર તરીકે ઓળખાય છે. એ સવરનાં જુદાં જુદાં અગા આગમામાં મળે છે, પણ એ બધાં જ અંગ-પ્રત્યગાનું સુશ્લિષ્ટ સંકલન વાચક ઉમાસ્વાતિએ પોતાના તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કયુ છે. એ એક જ ગ્રંથ જૈનતત્ત્વજ્ઞાનાવલખી સાધનામાનું પૂરેપૂરું પ્રતિનિધિત્વ કરે છે. બૌદ્ધ અને જૈન પરપરાના જે જે ગ્રંથા ઉપર સૂચવ્યા તેમાં વસ્તુતિએ તેા પાતંજલ યોગશાસ્ત્રમાં નિરૂપાયેલ ચતુર્વિધ યાગની પ્રક્રિયા જ શબ્દાંતરથી કે પરિભાષાભેદથી નિરૂપાઈ છે. એટલે એમ કહી શકાય કે બધી જ આધ્યાત્મિક સાધનાએ કાઈ એક જ મૂળગત પ્રેરણાના આવિર્ભાવા છે. વિક્રમના આમા-નવમા સૈકામાં થયેલ હરિભદ્રને અધ્યાત્મ Page #81 -------------------------------------------------------------------------- ________________ સમદશ આચાર્ય હરિભદ્ર વિષયક, ઉપર સૂચવેલ અને બીજો પણ, વિશાળ સાહિત્યિક વારસો મળે, જેનાં પ્રમાણે એમના પોતાના જ યુગ વિષયક મૂળ ગ્રંથ અને તેમની પત્ત વ્યાખ્યાઓમાંથી મળી રહે છે. હરિભદ્ર માત્ર સાહિત્યિક વારસો જ ધરાવતા એમ પણ નથી; તેમનાં યોગ વિષયક વિવિધ વિચારો અને પ્રતિપાદનો ઉપરથી એમ નિઃશંક લાગે છે કે તેઓ યોગમાર્ગને અનુભવી પણ હતા. તેથી જ તેમણે સ્વાનુભવ અને સાહિત્યિક વારસાને બળે યોગ વિષયને લગતી એવી કૃતિઓ રચી છે કે જે ચોગ પરંપરાને લગતા અત્યાર લગીના જ્ઞાત સાહિત્યમાં અનોખી વિશેષતા ધરાવે છે. તત્ત્વજ્ઞાનને લગતા પોતાના ગ્રંથમાં એમણે તુલના અને બહુમાનવૃત્તિ દ્વારા જે સમત્વ દર્શાવ્યું છે તે સમવની પરાકાષ્ઠા તો તેમના લેગ વિષયક ગ્રંથોમાં પ્રગટ થાય જ છે; ઉપરાંત, એ યોગ વિષયક ગ્રંથમાં બે મુદ્દા એવા તરી આવે છે કે જે તેમના સિવાયની ઈતર કોઈ પણ કૃતિમાં મેં એવા સ્પષ્ટરૂપે જોયા નથી. તેમાંથી પહેલે મુદ્દો એટલે પિતાની પરંપરાને પણ નવી દૃષ્ટિની કડવી ગોળી આપી તેમાં ખૂટતી કડીની પૂર્તિ કરવી છે, અને બીજો મુદ્દો તે જુદા જુદા સંપ્રદાય અને પંથે વચ્ચે, સંકીર્ણ દૃષ્ટિને કારણે, અધૂરા અભ્યાસને કારણે તેમ જ પારસ્પરિક પરિભાષાની ગેરસમજાતીને કારણે જે અંતર ચાલ્યું આવતું અને પોષાતું તેને નિવારવાને યથાશક્તિ પ્રયત્ન. હરિભદ્રની આ વિશેષતાનું મૂલ્યાંકન કરવા માટે તેમના ચાર ગ્રંથનું વિહંગાવલોકન કરવું અત્રે પ્રસ્તુત છે. તેમના એ ચાર ગ્રંથો પૈકી બે પ્રાકૃત ભાષામાં છે અને બે સંસ્કૃતમાં. જે પ્રાકૃત ભાષામાં છે તે “યોગવિંશિકા” અને “યોગશતક' મુખ્યપણે જૈન પરંપરાની આચાર-વિચારપ્રણાલીને અવલંબી લખાયેલા છે. પણ એમ લાગે છે કે તે દ્વારા જૈન પરંપરાના રૂઢ માનસને વિશેષ ઉદાર બનાવવાનો તેમનો આશય હોય. તેથી જ તેમણે યોગવિંશિકામાં જૈન પરંપરામાં પ્રચલિત એવી ચૈત્યવંદન જેવી દૈનિક ક્રિયાનો આશ્રય લઈ તેમાં જ્ઞાનયોગ, કર્મગ અને પ્રીતિ Page #82 -------------------------------------------------------------------------- ________________ ગ૫રંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૧ ભક્તિ આદિ તો, જે ઇતર યાગ પરંપરામાં બહુ જાણીતાં છે, તેને ઘટાવ્યાં છે, એટલું જ નહિ, પણ તેમણે રૂઢિવાદીઓને એ પણ સંભળાવ્યું છે કે બહુજનસંમતિ એ કાંઈ સાચા ધર્મ કે તીર્થનું લક્ષણ નથી. સાચે ધર્મ અને ખરું તીર્થ એ તો એક પણ માણસની વિવેકદૃષ્ટિમાં સમાયેલ છે. આમ કહી તેમણે લેકસંજ્ઞા યા ભાગનો ચેન નત પચા એને પ્રતિવાદ કર્યો છે. ૨૫ આ એક આધ્યાત્મિક નિર્ભયતા છે. વોરાતરા, યોગશતકમાં જૈન તરીકે ઓળખાતા ધાર્મિક જીવનને ઉદ્દેશી વિચાર કર્યો છે. જેમ વૈદિક પરંપરામાં બ્રહ્મચર્ય, ગાઈશ્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમે છે, તેમ યથાર્થ જૈન જીવનના ચાર ક્રમવિકાસ વિભાગ છે. જૈનત્વ એ જાતિથી, અનુવંશથી કે કોઈ પ્રવૃત્તિવિશેષથી નથી મનાયું, પણ એ આધ્યાત્મિકતાની ભૂમિકા ઉપર મનાયું છે. જ્યારે કોઈ વ્યક્તિની દષ્ટિ મોક્ષાભિમુખ થાય છે, ત્યારે એ જૈનત્વની પ્રથમ ભૂમિકા. એનું પારિભાષિક નામ અપુનર્બન્ધક છે. મેક્ષ પ્રત્યેની સહજ શ્રદ્ધા-ચિ અને તેની યથાશક્તિ સમજણ એ સમ્યગ્દષ્ટિ નામની બીજી ભૂમિકા છે. જ્યારે એ શ્રદ્ધારુચિ અને સમજણ અંશરૂપે જીવનમાં ઊતરે છે, ત્યારે એ દેશવિરતિ નામની ત્રીજી ભૂમિકા. તેથી આગળ જ્યારે સંપૂર્ણપણે ચારિત્ર યા ત્યાગની કળા વિકસવા લાગે છે, ત્યારે એ સર્વવિરતિ નામની છેલ્લી ભૂમિકા. આ ચાર ભૂમિકાઓમાં સાધકે શું કરવું, શું વિચારવું અને આગળ પ્રગતિ કરવા કેમ મથવું એ વેગશતકમાં પ્રતિપાદિત છે. એક રીતે આ જૈન પરિભાષામાં જૈન પરંપરામાં ચાલ્યું આવતું વર્ણન છેજેમ ઈતર પરંપરાઓના યોગગ્રંથોમાં તે તે પરંપરાની પરિભાષામાં વર્ણન મળે છે. એટલે યોગવિંશિકા અને યોગશતક એ બને વિશે એટલું કહી શકાય કે તેની રચના જૈન પરંપરાના માળખા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમદર્શ આચાર્ય હરિભદ્ર ઉપર થયેલી છે. પણ હરિભદ્રની જે મૂળગતા સૂઝ છે તે આ સાંપ્રદાયિક ગણાય એવા ગ્રંથમાં આવ્યા વિના નથી રહી. એમાંથી બે-ત્રણ બાબતોનો નિર્દેશ પૂરતો ગણશે. હરિભદ્ર કહે છે કે જેણે હજી ધર્મની સાચી ભૂમિકા સ્પર્શ નથી, પણ માત્ર જે અભિમુખ છે, તેવા પ્રથમ અધિકારીને લેક અને સમાજ વચ્ચે રહેતાં આચરવાના ધર્મોનો ઉપદેશ આપવો જોઈએ, જેથી તે લૌકિક ધર્મથી વંચિત ન બને. આમ કહી તેઓ ગુરુ, દેવ, અતિથિ આદિના પૂજા-સત્કાર અને દીને દાન આપવાનું વિધાન કરે છે. ૨૬ નિવૃત્તિની દિશામાં વિશેષ ગૂંચવાયેલા સમાજમાં ઘણી વાર આવા આવશ્યક લૌકિક ધર્મની ઉપેક્ષા થવા લાગે છે. હરિભકે કદાચ આ વસ્તુ તે કાળના જૈન સમાજમાં જોઈ અને તેમને થયું કે આધ્યાત્મિક મનાતા નિવૃત્તિપરાયણ લોકોત્તર ધર્મને નામે લૌકિક ધર્મોને ઉછેદ કદી ઇચ્છવા જેવો નથી. તેથી જ તેમણે સમાજના ધારક અને પોષક બધા જ ધર્મોનું આચરણ આવશ્યક માન્યું. તેઓ જ્યારે ગુર, દેવ અને અતિથિના આદરસત્કારની વાત કહે છે, ત્યારે માત્ર જૈન ગુરુ, જૈન દેવ કે જૈન અતિથિની વાત નથી કહેતા; તેઓ તે વિદ્યા, કળા આદિ વિષયોને શીખવનાર બધા જ ગુસ્વર્ગ અને માતાપિતા તેમ જ અન્ય વડીલ વર્ગને ઉદ્દેશી કહે છે. એ જ રીતે સમાજમાં જુદા જુદા વર્ગ દ્વારા પૂજાતા બધા જ દેવને ઉદ્દેશી કહે છે અને અતિથિ. વર્ગમાં તેઓ બધા જ અતિથિનો સમાસ કરે છે. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં લૌકિક ધર્મો સગુણપોષક અને સદ્ગુણવર્ધક બને છે અને કમે તે સદ્ગણોના વિકાસ દ્વારા લેકોત્તર ધર્મનાઆધ્યાત્મિકતાના સાચા વિકાસમાં પ્રવેશ થઈ શકે છે, એ વસ્તુ તેમણે એક સહેલા દાખલાથી સમજાવી છે. તેઓ કહે છે કે અરણ્યમાં ભૂલે પડેલ મુસાફર કેડી મળવાથી જેમ મુખ્ય માર્ગે કમે આવી પહોંચે છે, તેમ યોગનો પ્રથમ અધિકારી પણ લોકધર્મોનું યથાવત પાલન કરતાં કરતાં સુસંસ્કાર અને વિવેક વધવાથી યોગના મુખ્ય Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૩ યોગ૫રંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૧ માર્ગમાં પ્રવેશે છે. ૨૭ હરિભદ્ર પહેલાં આવું સ્પષ્ટ વિધાન કોઈ જૈનાચાર્યે ભાગ્યે જ કર્યું હશે. જૈન પરંપરા અહિંસાપ્રધાન હોઈ તેને ધાર્મિક આચાર અહિંસાના પાયા ઉપર જ રચાયો છે, પણ મોટે ભાગે હિંસાવિરમણ આદિ પદે નિવૃત્તિસૂચક હોઈ એની ભાવાત્મક બાજુ ઉપેક્ષિત રહી છે. હરિભદ્ર જોયું કે હિંસાનિવૃત્તિ, અસત્યનિવૃત્તિ આદિ અણુવ્રત કે મહાવ્રતો એ માત્ર નિવૃત્તિમાં પૂર્ણ થતાં નથી, પણ એની બીજી પ્રવર્તક બાજુય છે. તેથી એમણે જૈન પરંપરામાં પ્રચલિત અહિંસા, અપરિગ્રહ જેવાં વ્રતોની ભાવના પૂર્ણપણે વ્યક્ત કરવા મત્રી, કરણ આદિ ચાર ભાવનાઓ ઉપર પણ ભાર આવ્યો. અલબત્ત, આ ભાવનાઓ યોગસૂત્ર ૨૮ અને તત્ત્વાર્થાધિગમસૂત્રમાં ૨૯ છે જ, પણ એ ભાવનાઓનો વિકાસ મોટે ભાગે મહાયાની પરંપરા દ્વારા થયો છે. હરિભદ્ર પિતાના બીજ અનેક ગ્રંથોમાં મહાયાની આદિ ઈતર પરંપરાએ પિધેલા ધર્મના ભાવાત્મક સદેશને સ્વીકારી તેમાંથી ઉત્તમ રસાયન નિપજાવે છે, તેમ યોગશતકમાં પણ તેમણે એ ભાવનાઓને ગૂંથી નિવૃત્તિ અને પ્રવૃત્તિ ધર્મના પારસ્પરિક ઉપકારરૂપ આધ્યાત્મિક રસાયન નિપજાવ્યું હોય તેમ લાગે છે. હરિભદ્રની તુલનાદષ્ટિ એગશતકમાં પણ દેખાય છે. તેમણે વેગનું લક્ષણ યા સ્વરૂપ ત્રણ દૃષ્ટિઓથી રજુ કરી તુલનાનું દ્વાર ઉઘાડયું છે. વેગ એ શ્રેયઃ સાધવાનો દીર્ઘતમ ધર્મવ્યાપાર છે. એમાં બે અંશે છે: એક નિષેધભાગીય અને બીજો વિધિભાગીય. કલેશોને નિવારવા એ નિષેધ બાજુ. તેને લીધે પ્રગટતી શુદ્ધિને કારણે ચિત્તની કુશળમાર્ગમાં જ પ્રવૃત્તિ એ વિધિ બાજ. આ બંને બાજુઓને આવરતો ધર્મવ્યાપાર એ જ ખરી રીતે પૂર્ણ યોગ છે. પણ આ વેગનું સ્વરૂપ પતંજલિએ “ચિત્તવૃત્તિનિરોધ ”૩૧ શબ્દથી પ્રધાનપણે અભાવમુખે સૂચવ્યું છે, જ્યારે બૌદ્ધ પરંપરાએ “કુશળ ચિત્તની એકાગ્રતા યા ઉપસંપદા ૩૨ જેવા શબ્દો દ્વારા પ્રધાનપણે ભાવમુખે સૂચવ્યું છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમદર્શી આચાય હરિભદ્ર ઉપર ઉપરથી જોનારને આ બંને લક્ષણા કાંઈક વિધી લાગે, પણ વસ્તુતઃ એમાં કશા જ વિરોધ નથી; એક જ વસ્તુની બે બાજુઓને ગૌણ-મુખ્યપણે દર્શાવવાનાં આ બે પ્રયત્ન છે. જાણે આ ભાવ સૂચવવા જ હરિભદ્રે પાતંજલ અને બૌદ્ધ પર પરાસંમત અને લક્ષણાને તુલના દૃષ્ટિએ નિર્દેશ્યાં છે અને અંતે જૈનસ ંમત લક્ષણ, જે તેમણે પોતાના બધા ગ્રંથામાં ચેાજ્યું છે, તેમાં પહેલાંનાં બંને લક્ષણાના દૃષ્ટિભેદે સમાવેશ સૂચવ્યેા છે. તેમનું અભિપ્રેત લક્ષણ એ છે કે જે ધર્મવ્યાપાર મેાક્ષતત્ત્વ સાથે જોડાણ કરી આપે તે યાગ. ૩૩ આ એમનું લક્ષણ સર્વાંગ્રાહી હોઈ તેમાં નિષેધભાગીય અને વિધિભાગીય અને સ્વરૂપે આવી જાય છે. योगविंशिका વસુબન્ધુએ વિજ્ઞાનપરત્વે વિશિકા અને ત્રિશિકા જેવા ગ્રંથા લખ્યા છે. વીસ પદ્યનું પરિમાણ હોય તે વિશિકા. હરિભદ્રે આવી રચનાનું અનુકરણ કરી વિશિકાઓ રચી છે. એમણે એવી વીસ વિશિકાઓ રચી છે, અને તે બધી પ્રાકૃતમાં છે. વીસે વિશિકાનું સંસ્કૃત છાયા તેમ જ અંગ્રેજી સાર સાથે સંપાદન પ્રે. અભ્ય’કરે કરેલું છે, અને તે કૉલેજના અભ્યાસક્રમમાં પણ હતું. આ વીસ વિશિકાઓ પૈકી ચેાગવિશિકા સત્તરમી છે. તે બધી વિશિકાઓ ઉપર કાઈ વિદ્યાને ટીકા રચી છે કે નહિ તે અજ્ઞાત છે, પણ માત્ર યાગવિશિકા ઉપર સંસ્કૃત ટીકા મળે છે. એના રચિયતા છે ઉપાધ્યાય યશાવિજ્યજી. એમણે પેાતાની એક ગુજરાતી કૃતિમાં “ જોઈ યાગની વીશી રે ''૩૪ એમ ઉલ્લેખ કર્યાં છે. એમણે યોગવિશિકા ઉપર જે સંસ્કૃત ટીકા લખી છે તે એના મૂળ હાર્દને અતિસ્પષ્ટપણે રજૂ કરે છે, અને પ્રાસગિક ચર્ચામાં ઉપાધ્યાયજી પાતાની તક શૈલીને પણ યાગ્ય ઉપયોગ કરે છે. એકદર આ ટીકા તે વિશિકાના૩૫ અનુશીલન માટે બહુ ઉપયાગી છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૧ યોગકશતક એ જિનભદ્રના ધ્યાનશતક અને પૂજ્યપાદના સમાધિશતક જેની શતપદ્યપરિમાણુ રચનાઓનું અનુકરણ છે. એમાં ૧૦૧ પદ્યો આ છન્દમાં છે. ૧૯૨૨માં મેં એની નોંધ લીધી ત્યારે એ ગ્રંથ ઉપલબ્ધ ન હતું. છેલ્લાં વર્ષોમાં એની એક તાડપાત્રીય પ્રતિ સંશોધક વિદ્વાન મુનિશ્રી પુણ્યવિજયજીને મળી. તે પ્રતિને આધારે તે ગ્રંથનું સંપાદન ડો. ઈન્દુકલા ઝવેરીએ કર્યું છે અને તે ગુજરાત વિદ્યાસભા ના ભો. જે વિદ્યાભવન તરફથી ઈ. સ. ૧૯૫૬માં પ્રગટ થયું છે. એ શતકની કઈ વ્યાખ્યા થઈ હોય તો તે સાત નથી, પણ એને અર્થ, એનું તુલનાત્મક વિવેચન તેમજ અગત્યના મુદ્દાઓને લગતાં અનેક પરિશિષ્ટ અને વિસ્તૃત પ્રસ્તાવના યુક્ત હાઈ એ સંસ્કરણ ગુજરાતી ભાષામાં ગ્રંથના હાર્દને સમજાવવા સાથે યોગતત્વ અને યોગના સાહિત્યને લગતી ઘણી માહિતી પૂરી પાડે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પાંચમું ગપરંપરામાં આ, હરિભદ્રની વિશેષતા આચાર્ય હરિભદ્ર વેગ પરંપરામાં શી શી અને કઈ કઈ વિશેષતા આણી છે એ અંગે ચોથા વ્યાખ્યાનમાં એમના બે પ્રાકૃત ગ્રંથને લઈ ટૂંકમાં સંકેત કરવામાં આવ્યું છે, પરંતુ યોગ પરંપરામાં એમણે જે અસાધારણ વિશેષતા અપી છે તે તો એમના ઉપલબ્ધ બે સંસ્કૃત ગ્રંથ દ્વારા જ જાણી શકાય તેમ છે. એ બે ગ્રંથો અનુક્રમે “ગબિંદુ” અને “યોગદષ્ટિસમુચ્ચય' નામથી જાણીતા છે. આ બે ગ્રંથમાં એમણે સાંગોપાંગ યોગતત્વનું જ નિરુપણ કર્યું છે. એમણે આ બે સંસ્કૃત ગ્રંથે ઉપરાંત બીજા પણ છોડશક' આદિ અનેક પ્રકરણગ્રંથોમાં ગતત્વની થેડીઘણું ચર્ચા તો કરી જ છે, પરંતુ પ્રસ્તુત બે ગ્રંથો એમની ગચર્ચા વિષયક નાની-મોટી બધી જ કૃતિઓથી તદ્દન જુદા પડે છે; એટલું જ નહિ, પણ એમના સમય સુધીમાં જે જુદી જુદી ધર્મપરંપરાઓએ યુગ વિષયક સાહિત્ય રચ્યું છે અને જે ઉપલબ્ધ છે તેમ જ જે મારા જોવામાં આવ્યું છે, તે સમગ્ર સાહિત્યની દૃષ્ટિએ પણ હરિભદ્રની પ્રસ્તુત બે કૃતિઓ ખાસ અનોખું સ્થાન ધરાવે છે. આમ જૈન અને જૈનેતર બધી જ જ્ઞાત પરંપરાઓની યોગ વિષયક કૃતિઓથી હરિભદ્રની પ્રસ્તુત કૃતિઓનું સ્થાન અનેખું છે, એમ જ્યારે કહેવું હોય ત્યારે એના સમર્થક બની રહે એવા થોડા પણ સબળ આધારો નિરૂપવા જ રહ્યા. આ વિચારથી છેલ્લા અને પાંચમા વ્યાખ્યાનમાં એવા આધારની ચર્ચા કરવા ધારી છે. જૈન પ્રાચીન આગમોમાં પ્રતિપાદિત યોગ યા ધ્યાનને લગતી સમગ્ર વિચારસરણીથી હરિભદ્ર સુપરિચિત હતા. વધારામાં તેઓ સાંખ્યયોગ, શૈવ-પાશુપત અને બૌદ્ધ આદિ પરંપરાઓનાં યોગ Page #88 -------------------------------------------------------------------------- ________________ પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૨ વિષયક પ્રસ્થાનેથી પણ વિશેષ પરિચિત અને જાણકાર હતા. તેથી તેમને એ સમય સુધીમાં બીજાને ભાગ્યે જ સૂક્યો હોય તેવો એક વિચાર આવ્યો લાગે છે. તે વિચાર એટલે જુદી જુદી પરંપરાઓમાં ગતત્વ વિશે મૌલિક સમાનતા જ નહિ, પણ એકતા હોવા છતાં પરસ્પર સમજાતું કે મનાતું અંતર નિવારવું તે. હરિભદ્ર જોયું કે ખરો સાધક ગમે તે પરંપરાને હોય, છતાં એનો આધ્યાત્મિક વિકાસ તે એક જ ક્રમે થાય છે; તેનાં તારતમ્યવાળાં સોપાન અનેક સંભવે, પણ વિકાસની દિશા તે એક જ હોય છે. એટલે એનું નિરૂપણ જુદી જુદી પરિભાષાઓમાં હેય, એની શૈલી પણ ભિન્ન હય, છતાં એ નિરૂપણને આત્મા તો એક જ હોવાને. આ એમની દષ્ટિ અનેક ગ પરંપરાઓના પ્રતિષ્ઠિત ગ્રંથોના પૂરા અને યથાર્થ અવગાહનને લીધે ઘડાયેલી લાગે છે. તેથી જ તેમણે નિશ્ચય કર્યો કે એવા ગ્રંથો લખવા કે જે સુલભ બધાં જ યોગશાસ્ત્રોના દેહનરૂપ હોય અને જેમાં કોઈ એક જ સંપ્રદાયમાં રૂઢ થયેલી પરિભાષા કે શૈલીને આશ્રય ન લેતાં નવી પરિભાષા અને નવી શૈલી એવી રીતે યોજવી કે જે દ્વારા અભ્યસ્ત બધી જ યોગ પરંપરાઓનાં યોગ વિષયક મૂળગત મંતવ્યો કેવી રીતે એક છે અથવા એકબીજાની તદ્દન નજીક છે એ દર્શાવી શકાય અને જુદા જુદા સંપ્રદાયમાં ગતત્વ વિશેનું જે પારસ્પરિક અજ્ઞાન પ્રવર્તતું હોય તેને યથાસંભવ નિવારી શકાય. આવા ઉદાત્ત ધ્યેયથી તેમણે પ્રસ્તુત બે ગ્રંથની રચના કરી છે. આપણે એમના ઉદ્ગારમાં જ એમનું ધ્યેય સાંભળીએ ઃ अनेकयोगशास्त्रेभ्यः संक्षेपेण समुद्धृतः । दृष्टिमेदेन योगोऽयमात्मानुस्मृतये परः ।। २०५॥ –ગદષ્ટિસમુચ્ચય, બ્લેક ૨૦૫ सर्वेषां योगशास्त्राणामविरोधेन तत्त्वतः । सन्नीत्या स्थापकं चैव मध्यस्थांस्तद्विदः प्रति ॥ २॥ –ગબિન્દુ, લેક ૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર આ બીજા પદ્યમાં મધ્યસ્થ ગઝને ઉદ્દેશી કહ્યું છે કે યોગબિંદુ એ બધાં યોગશાસ્ત્રોનું અવિરેાધી યા વિસંવાદરહિત સ્થાપન કરનાર એક પ્રકરણ છે. આ કથનમાં ત્રણ બાબતે મુખ્ય છે: (૧) મધ્યસ્થ અને તે પણ યોગz. (૨) સર્વ યોગશાસ્ત્રોનો તાવિક રીતે અવિરધ. આ કથનમાં હરિભકે સંભવિત સર્વ યોગશાસ્ત્રોનું અવગાહન કર્યાની સૂચના છે. આવું અવગાહન બીજા કોઈએ કર્યું હોય તે તેનો પુરાવો આવો સ્પષ્ટ નથી. જોકે બધાં સારાં શાસ્ત્રોમાં સમાનવિષયક ગ્રંથોનું અવગાહન હોય છે, છતાં પાતંજલ કે બૌદ્ધ આદિ કોઈ એવું યેગશાસ્ત્ર નથી કે જેમાં સર્વ લભ્ય યોગશાસ્ત્રોનું દોહન કરી તાત્વિક અવિરોધ દર્શાવવામાં આવ્યો હોય, અર્થાત્ તુલના કરી હોય. (૩) “તત્ત્વતઃ ” અને “અવિરોધ” એ બે પદ અર્થવાહી છે. શાબ્દિક કે સ્થૂળ વિરોધ એ મહત્વનું નથી; જે વિરોધ મૂળગામી હોય તે જ વિરોધ કહેવાય. હરિભદ્ર કહે છે કે યોગશાસ્ત્રોમાં જે મૂળગામી અવિરધી વસ્તુ છે તેનું અત્રે સ્થાપન છે અને તે પણ યોગજ્ઞ મધ્યસ્થને ઉદ્દેશીને; બીજા માટે એવું સ્થાપન કાર્યકર નથી થતું. “પક્ષપાત ન મે વીરે' એ ઉદ્ગાર તેમને સ્વાભાવિક હોઈ અહીં પણ “મધ્યસ્થ” પદથી તે સૂચવાય છે. योगदृष्टिसमुच्चय अने योगबिन्दु ગદષ્ટિસમુચ્ચયમાં ૨૨૮ પડ્યો છે, જ્યારે યોગબિંદુ'માં ૫૨૭ છે. બધાં જ પડ્યો અનુટુપ છંદમાં છે. “ગદષ્ટિસમુચ્ચય'ની વ્યાખ્યા સંક્ષિપ્ત છે, પણ તે સ્વોપજ્ઞ છે; જ્યારે “યોગબિંદુ'ની વ્યાખ્યા પજ્ઞ હશે તેય તે જ્ઞાત નથી. ઉ૫લબ્ધ વ્યાખ્યા અન્યકૃત છે અને તેના કર્તાનું નામ અજ્ઞાત છે, પણ એકંદર એ વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. અલબત્ત, તેમાં મૂળ ગ્રંથનો આશય સમજાવવાનો ઠીક ઠીક પ્રયત્ન દેખાય છે, છતાં એમાં સંપ્રદાયગત છાપ કવચિત તરી આવે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ વેગ પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૨ ૭૯ આત્મા, ચેતન, જીવ યા ચિત્તતત્વનું ચેતનારૂપે સ્વતંત્ર અસ્તિત્વ; તેની સાહજિક શુદ્ધિ અને છતાં કલેશો તેમ જ અજ્ઞાનની વૃત્તિઓથી શુદ્ધિનું આવરણ; એ આવરણના કમિક હાસ દ્વારા અંતે પૂર્ણ ક્ષયની શક્યતા તેમ જ એ કમે શુદ્ધિ વિકાસક્રમનું આવરણોના નિવર્તક તેમ જ વિકાસક્રમના સાધક એવા અનેક ઉપાયોનો જીવનમાં અનુભવ તથા તેની કાર્યક્ષમતા–આ યોગતત્વ યા અધ્યાત્મસાધનાના મૂળભૂત સિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્ત વિશે કોઈ પણ યોગ પરંપરાની વિપ્રતિપત્તિ નથી; તેની વિગતોમાં ભલે કવચિત્ મતભેદ દેખાતે હોય. તેથી જ હરિભદ્ર એ પાયાનાં તાને કેન્દ્રમાં રાખી પિતાની આગવી પરિભાષા અને ગ્રંથોમાં યોજી છે, અને તે દ્વારા તેમની નિરૂપણશૈલી પણું આગવી જ બની છે. ખૂબી તે એ છે કે બંને ગ્રંથોમાં પણ તેમણે એક જ પરિભાષા નથી સ્વીકારી. જાણે એમના મનમાં યોગતને લગતું અનુભવ-રસાયન એવું તૈયાર ન થયું હોય કે જે જુદી જુદી રીતે જુદા જુદા ગ્રંથોમાં વ્યક્ત થઈ કૃતાર્થ થવા તત્પર હોય. - યોગદષ્ટિસમુચ્ચય'માં પહેલી યોગવિકાસના કમને લગતી પરિભાષા ત્રણ વિભાગમાં આપી છે. ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થગ. ત્યારબાદ આગળ જતાં એ યોગતત્ત્વને આઠ દૃષ્ટિ યા આઠ પ્રકારના તારતમ્યવાળા ચડતા-ઊતરતા બેધના ક્રમમાં નિરૂપ્યું છે, જ્યારે “ગબિંદુ”માં ગતત્વને પાંચ ભાગમાં ગોઠવી તેનું સંપૂર્ણ ચિત્ર રજૂ કર્યું છે. બન્ને ગ્રંથની પરિભાષા સમજાવતી વખતે તે તે ગભૂમિને લગતી આવશ્યક બધી જ વિગતે તેમણે આપી છે. એ વિગત આપતી વખતે એમણે ખાસ ધ્યાન એ રાખ્યું છે કે તે મુદ્દા પર જુદી જુદી યોગ પરંપરાના આચાર્યો કેવા એકમત છે, અને તે બધા શબ્દભેદથી કેવી રીતે એક જ વસ્તુ કહી રહ્યા છે એ દર્શાવવું. સાંખ્ય-ગ, શિવ–પાશુપત, બૌદ્ધ અને જૈન એટલી પરંપરાઓના ગાચાર્યો અને તેમના અનેક ગ્રંથ હરિભદ્રની દષ્ટિ સમક્ષ છે જ. હરિભદ્ર પ્રસિદ્ધ યોગસૂત્રકાર પતંજલિને ભગવત Page #91 -------------------------------------------------------------------------- ________________ સમદશ આચાર્ય હરિભદ્ર પતંજલિ તરીકે નિર્દેશ કરે છે, જે સાંખ્યયોગાચાર્ય છે. તેઓ ભાસ્કરબંધને ભદંત તરીકે નિર્દેશ છે; તેથી જણાય છે કે તે બદ્ધાચાર્ય હશે. ભગવદ્દત્ત તરીકે જે નિર્દિષ્ટ છે તે સંભવતઃ શિવ યા પાશુપત આચાર્ય હોવા જોઈએ. તેઓ ગેપેન્દ્રના વચનનો બહુ માનપૂર્વક ઉલ્લેખ કરે છે, અને તે સ્થળે કહે છે કે હું જે વસ્તુ કહેવા ઇચ્છું છું તે જ વસ્તુ ગોપેન્દ્ર પણ કહે છે. ગોપેન્દ્રના કથનના ઉદ્ધરણ પરથી એ તો નિશ્ચિત છે કે તે સાંખ્ય–ગાચાર્ય છે. હરિ. ભદ્રના ગ્રંથ સિવાય બીજા કોઈ આધારથી આ સાંખ્યાચાર્યનું નામ યા ઉદ્ધરણ અદ્યાપિ જ્ઞાત નથી. કાલાતીત નામના એક ઈતર ગાચાર્યને પણ એમણે નિર્દેશ કર્યો છે. એનું વચન ઉદ્ધત કરી પિતાના વિચાર સાથે એની સરખામણી એમણે કરી છે. કાલાતીત કઈ પરંપરાના હશે એ ચેકસ કહી ન શકાય, પણ “અતીત' પદને સંબંધ જોતાં કદાચ તે કઈ શિવ, પાશુપત યા અવધૂત જેવી પરંપરાના હશે એવી કલ્પના થઈ આવે છે. એમણે એક સ્થળે “સમાધિરાજ'૮ પદનો નિર્દેશ કર્યો છે. સમાધિ” સાથે “રાજ' પદ જોડાયેલું જોઈ તે અજ્ઞાત ટીકાકારને એમ ભાસ્યું લાગે છે કે “સમાધિરાજ' એટલે સકળ સમાધિઓમાં અંતિમ અને મુકુટ જેવો પ્રધાન સમાધિ૮ પરંતુ ઉપલબ્ધ યોગસાહિત્યના સ્વલ્પ પણ પરિચયથી મને એમ જણાયું છે કે હરિભદ્ર વાપરેલ “સમાધિરાજ' પદ એ ગ્રંથવિશેષનું બેધક છે. તે ગ્રંથ સમાધિરાજ' નામે જ જાણીતો છે અને અતિપ્રાચીન છે. એ ગ્રંથનો તેમજ તેની પ્રાપ્તિને ઇતિહાસ ભારે રોમાંચક છે. આ ગ્રંથ કનિષ્કના સમય જેટલો જૂનો છે. તેનાં જુદે જુદે સમયે ચીની ભાષામાં ત્રણ રૂપાંતરો તો થયા જ છે અને તે મળે પણ છે. ચોથું રૂપાંતર ટિબેટન ભાષામાં થયું છે. મૂળ ગ્રંથ કદમાં નાનો, છતાં ક્રમે ક્રમે તે વધતો ગયો છે. જે ટિબેટન ભાષાન્તર છે તે તો મૂળ ગ્રંથના છેલ્લા વધારાનું ભાષાન્તર છે, અને એ છેલ્લે વધારાવાળો “સમાધિ રાજ' નેપાળમાં મૂળરૂપે મળી આવે છે. “સમાધિરાજ'ની ભાષા Page #92 -------------------------------------------------------------------------- ________________ યોગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–૨ - સંસ્કૃત છે, પણ તે “લલિતવિસ્તર ” અને “મહાવસ્તુ' આદિ જેવી સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર છે. આ ગ્રંથ ભારતમાં ઉપલબ્ધ ન હતું, પણ ગિલગિટના પ્રદેશમાંથી એક ભરવાડના છોકરાને બકરાં ચરાવતાં તે મળી આવ્યો, જેની સાથે બીજા પણ ડાક ગ્રંથ હતા. એ ગ્રંથનું સંપાદન કલકત્તા યુનિવર્સિટીના સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. નલિનાક્ષ દત્ત યોગ્ય રીતે કર્યું છે અને તેની વિસ્તૃત ભૂમિકા પણ અંગ્રેજીમાં આપી છે. ચીન અને ટિબેટમાં એ ગ્રંથનું પહેલેથી જવું, ત્યાં તેની પ્રતિષ્ઠા અને કાશ્મીરના એક પ્રદેશમાંથી એની પ્રાપ્તિ, એમાં કનિષ્કના સમય સુધીમાં થયેલી ત્રણ ધર્મસંગીતિનો નિર્દેશ તેમજ તેની પ્રાકૃતમિશ્ર સંસ્કૃત ભાષા અને તેમાં લેવાયેલ શુન્યવાદનો આશ્રય, એ બધું જોતાં એમ લાગે છે કે એ “સમાધિરાજ' કાશ્મીરના કોઈ પ્રદેશમાં નહિ તો છેવટે પશ્ચિમેત્તર ભારતના કોઈ ભાગમાં રચાય હેવો જોઈએ. “સમાધિરાજ'ની પ્રતિષ્ઠા અને એને પ્રચાર એવાં હશે કે જેણે હરિભદ્ર જેવા જૈનાચાર્યનું ધ્યાન ખેચ્યું. જ્યારે હરિભદ્ર સર્વ યોગશાસ્ત્રોના આકલનની વાત કરે છે, ત્યારે ઉપર સૂચવેલ કેટલાક યોગાચાર્યોનાં નામ અને કેટલાક અજ્ઞાત ગ્રંથોના નિર્દેશ એમના એ કથનની યથાર્થતા પુરવાર કરે છે. હરિભદ્ર એ એક જ એવા છે કે જેમના કેગ વિષયક આ બે ગ્રંથોમાં, ઈતર કોઈના ગગ્રંથમાં ન મળે એવી, ઐતિહાસિક અને તુલનાત્મક સામગ્રી મળી આવે છે. જીવનના બે પ્રવાહો : એક ભાગ અને બીજો યોગ. પ્રાણીમાત્રમાં જે બહિર્મુખ ઈન્દ્રિયાનુસરણવૃત્તિ છે તેને અનુસરવું એ અનુચ્ચોવૃત્તિ યા ભોગપ્રવાહ. એવી વૃત્તિથી ઊલટી દિશામાં અંતર્મુખ થઈ પ્રયત્ન કરવો તે વેગ યા પ્રતિસોતવૃત્તિ. આ બે પ્રવાહો યા વૃત્તિઓની વચલી સીમા એવી હોય છે કે સાધક ક્ષણમાં ભોગાભિમુખ અને ક્ષણમાં યોગાભિમુખ પણ બને. ગાભિમુખતા ખરા અર્થમાં સિદ્ધ કરવી હોય ત્યારે અનેક ઉપાયેનું અવલંબન લેવું પડે છે. એમાં એક ઉપાય Page #93 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર છે વૈરાગ્ય. સામાન્ય રીતે વૈરાગ્ય આવશ્યક ઉપાય હોવા છતાં એની સમજણમાં તારતમ્ય રહેલું જ છે, અને તેને લીધે વૈરાગ્યને અમલમાં મૂકવાના અનેક માર્ગો પણ ખેડાયા છે. આંખ, કાન આદિ ઇન્દ્રિયને આકર્ષનાર સ્ત્રી, પુત્ર, ધન આદિ છે, તે એ આકર્ષક પદાર્થોને જ ત્યાગ કરવો એ વૈરાગ્ય. આવી સમજણથી ઘર અને ધન-ધાન્ય આદિના ત્યાગનો માર્ગ શરૂ થયો. એવા ત્યાગ માટે તે તે આકર્ષક પદાર્થોમાં ઢગલાબંધ દેષ કલ્પાયા ને તે વિષયનું અક૯ય તેમજ ઘણી વાર પ્રતિક્રિયા કરે એવું વિશાળ સાહિત્ય રચાયું. આવું સાહિત્ય બધી જ ભારતીય ત્યાગ-પરંપરાઓમાં છે. આ સામે વૈરાગ્ય વિશે બીજો વિચાર એ ઊભો થયો કે આકર્ષક કહેવાતા પદાર્થો છેડે અથવા તેમાં તણુતી નેત્ર આદિ ઈન્દ્રિયોને રૂંધે તેય મનમાં એ પદાર્થો યાદ આવતાં તે વિશે રાગ ઊપજવાને જ; અને રાગ હોય તે પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ ઊપજ એ અનિવાર્ય છે. તેથી બાહ્ય પદાર્થોના ત્યાગમાત્રથી વૈરાગ્ય સિદ્ધ ન થઈ શકે. આ વિચારે અનેક સાધકોને પ્રેર્યા. તેમાંથી કેટલાકે મને જય કરવા માટે મનને મારવાનું જ સાધન શોધ્યું. એ સાધન એટલે યેન કેન પ્રકારેણ મનને બૂઠું બનાવવું કે નિષ્ક્રિય બનાવવું. આ માટે હઠાગમાં કેટલીક પ્રણાલિકાઓ પણ દાખલ થઈ અને અણસમજુ સાધકો ભાવાવેશમાં કેફી પીણું તેમજ ખાદ્યાખાદ્યના વિવેકશન્ય ઉપયોગમાં પણ તણાયા. આ પ્રથા પણ ચાલતી અને અત્યારેય સાવ બંધ નથી પડી. પણ વિશેષ વિચારક સાધકોએ જોયું અને કહ્યું કે મનને મારવું એટલે તેને બૂઠું કે નિષ્ક્રિય બનાવવું એ એને અર્થ નથી; ઊલટું, એ મનને ગતિશીલ રાખીને તેમાં જે રાગ, દ્વેષ અને અજ્ઞાનના મળે અને થરો પડ્યા હોય તેને નિવારવા અને એ માળાથી આવૃત્ત થયેલી ચિત્તની કે જીવનની વિશુદ્ધ શક્તિઓને જગાડવી અને ઊર્ધ્વગામી માગ ભણી પ્રેરવી એ જ ખરો એટલે પરવૈરાગ્ય છે. હરિભદ્ર આવા પરવૈરાગ્યના પૂર્ણ સમર્થક હોવાથી તેમના પ્રસ્તુત બે ગ્રંથોમાં આકર્ષક સ્ત્રી, પુત્ર Page #94 -------------------------------------------------------------------------- ________________ ગિપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–ર આદિનું દોષદર્શન નથી દેખાતું કે નથી દેખાતું મનને નિષ્ક્રિય કરવાનું એક પણ સૂચન. એમણે તે પરવૈરાગ્યને ધ્યાનમાં રાખી બને ગ્રંથમાં ગતત્વની પિતાની રૂપરેખા રજૂ કરી છે. ગદષ્ટિસમુચ્ચય'માં એમણે એ રૂપરેખા બે રીતે નિર્દેશ છેઃ પહેલી ઈછા, શાસ્ત્ર અને સામથ્થગ રૂપે;૧૦ અને બીજી મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એવી આઠ દૃષ્ટિ રૂ.૧૧ પહેલી રૂપરેખા સંક્ષિપ્ત છે. એ દ્વારા હરિભદ્ર કહે છે કે યોગતત્વ ભણી અભિમુખ થવું એ પ્રથમ સોપાન અર્થાત ઈછાયોગ. આધ્યાત્મિક વલણને જીવનમાં ઉતારવા અનુભવી યોગીઓના વચનનો કે સાક્ષાત ઉપદેશનો આધાર લેવો તે શાસ્ત્રયોગ. અનુભવીની દોરવણી અને પિતાના અખંડ ઉત્સાહ તેમજ પુરુષાર્થ દ્વારા સ્વાધીન સામર્થ આત્મસાત કરવું તે સામથ્થગ. ત્રીજા યોગમાં પહોંચનાર પછી કોઈ શાસ્ત્રયોગની યા પરાવલંબનની અપેક્ષા નથી રાખતા. આને અર્થ એવો નથી કે શાસ્ત્રગ ઉપયોગી નથી. એને અર્થ એટલો જ છે કે તે સામર્થ્યોગની પેઠે અતીન્દ્રિય આધ્યાત્મિક વસ્તુઓની પ્રતીતિ પૂર્ણતયા અને વિશેષરૂપે કરાવી નથી શકતો, પણ એવા સામર્થ્યોગમાં પ્રવેશવા માટેની પૂર્વતૈયારી વખતે એને પણ એની ચોક્કસ મર્યાદામાં ખાસ અધિકારી માટે ઉપયોગ છે જ. શ્રી. અરવિંદે “Synthesis of Yoga” નામના પિતાના પુસ્તકના Four Aids” એ નામના પ્રથમ પ્રકરણમાં જે રાત્રહ્માતિવર્તતેની વાત કહી છે, અને જે મહાભારત તેમજ ઉપનિષદમાં પણ નિર્દિષ્ટ છે, તે જ વાત હરિભદ્ર સામથ્થગ શબ્દધી સૂયવી છે. આ થઈ સંક્ષિપ્ત રૂપરેખા. પણ હરિભકે આ રૂપરેખાનો વિશેષ વિસ્તાર આઠ દૃષ્ટિના નિરૂપણ દ્વારા કર્યો છે. દષ્ટિ એટલે તત્ત્વલક્ષી બોધ. આવો બોધ એકાએક પૂર્ણપણે ભાગ્યે જ કોઈ વ્યકિતમાં પ્રગટે છે. એને પૂર્ણકળા પ્રાપ્ત કર્યા પહેલાં અસંખ્ય ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. છેલ્લી ભૂમિકાને પરાદષ્ટિ તરીકે ઓળખાવી તેમણે એ Page #95 -------------------------------------------------------------------------- ________________ સમદશી આચાર્ય હરિભદ્ર પહેલાંની અસંખ્ય ભૂમિકાઓને માત્ર સાત ભાગમાં વહેંચી સાત દષ્ટિઓ રૂપે વર્ણવી છે. આઠ દૃષ્ટિમાં પહેલી ચાર તે એવી છે કે જે એક રીતે ભોગ અને યોગની સીમા જેવી છે, જ્યારે છેલ્લી ચાર એ ખરેખર વેગનો પાકે પાયો નંખાયા પછીની છે. પહેલી ચારને એમણે એક જ “અદ્યસંવેદ્ય પદથી નિદેશી છે અને બીજી ચારને વેદ્યસંવેદ્ય પદથી. ૧૨ હરિભદ્ર કહે છે કે યોગતત્વના પાયાના સિદ્ધાન્ત જેવાં જે ચેતનનું સ્વતંત્ર અસ્તિત્વ ઈત્યાદિ ત છે તે અતીન્દ્રિય છે; એનો અડગ નિશ્ચય માત્ર શાસ્ત્રશ્રવણ જેવા ઉપાયોથી પણ સુસાધ્ય નથી. તે માટે સાધકે સસમાગમ, શાસ્ત્રશ્રવણ જેવા માર્ગો ઉપરાંત સ્વયં ઊહ કે ઊંડું મનન કરવું જરૂરી છે. જ્યાં લગી એ અતીન્દ્રિય તની પાકી પ્રતીતિ ન થાય, ત્યાં લગી સાધક યોગની દિશામાં હોય તોય તે સંવેદ્યપદ-તત્વને ન જાણતો હોઈ અદ્યસંવેદ્યપદની ભૂમિકામાં છે. પણ જ્યારે એને પોતાના સ્વતંત્ર ચેતન્ય આદિ અતીન્દ્રિય તત્તની અક્ષોભ્ય પ્રતીતિ થાય છે, ત્યારે તે વેદ્યસંવેદ્યપદની ભૂમિકામાં આવે છે. આ રીતે એમણે ગની પકવ ભૂમિકા અને તે પહેલાંની અપકવ કે અસ્થિર ભૂમિકાનું નિરૂપણ તે કર્યું, પણ એમની સામે મૂળ પ્રશ્ન તો એ છે કે ભોગાભિમુખતાથી પરામુખ થવાની પ્રારંભિક સ્થિતિથી માંડી એના વિકાસની આગલી બધી જ ભૂમિકાઓના તારતમ્યનું મૂળ કારણ શું ? આ કારણનું નિરૂપણ એ જ યોગદષ્ટિઓના નિરૂપણનું હાર્દ છે. ચેતન શારીરિક અને પ્રાણમય જીવનના અભ્યાસને લીધે પિતાના સહજ સમત્વકેન્દ્રને છોડી દે છે ને એવા જીવનોપયોગી અન્ય પદાર્થોમાં પિતાનું અસ્તિત્વ આરોપતો થઈ જાય છે. આ તેને પિતાની જાત વિશેને મોહ યા અજ્ઞાન. એ અજ્ઞાન જ તેને સમત્વકેન્દ્રથી ચુત કરી ઈતર પરિમિત વસ્તુઓમાં રસ લેત કરે છે. એ રસ તે જ રાગ-દ્વેષ જેવા કલેશનું પ્રેરક તત્વ. આમ ચેતન યા ચિત્તનું વૃત્તિચક્ર અજ્ઞાન અને લેશોના આવરણથી એટલું બધું રંગાઈ જાય છે કે Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૨ તેને લીધે જીવનપ્રવાહ પતિત જ રહે છે. અનેક જ્ઞાત-અજ્ઞાત બળથી એ અનુચ્ચોવૃત્તિ ભેદાય છે, ત્યારે ચેતન સમત્વકેન્દ્ર ભણી વળે છે. જેટલા પ્રમાણમાં તે સમત્વકેન્દ્ર ભણું વળતો જાય તેટલા પ્રમાણમાં તેને કલેશમળ મોળો પડતો જાય; અને કલેશમળ ઘટતું જાય તે પેલા અજ્ઞાનને પણ નબળું પાડતો જાય. આ થઈ પ્રતિસ્ત્રોતવૃત્તિ. અજ્ઞાન, મોહ કે અવિદ્યા–જેને રેયાવરણ કહેવામાં આવે છે તે–ખરી રીતે જોતાં ચેતનગત સમત્વકેન્દ્રને જ આવરે છે, જ્યારે એમાંથી પ્રવર્તતું કલેશચક્ર એ બાહ્ય વસ્તુઓમાં જ પ્રવતતું રહે છે. અજ્ઞાન અને તેથી પોષાતા કલેશચક્રને વધતો જતે હાસ એ જ ઉપર સૂચવેલ ભૂમિકાએના તારતમ્યનું કારણ છે. હરિભદ્ર જૈન પરિભાષામાં એને યોગ્યતાભેદ કે પશમવિશેષથી ઓળખાવે છે. આ યોગ્યતાભેદ સમજાવવા તેમણે કેટલાંક દષ્ટાંત આપી એ દશાવ્યું છે કે એક જ દસ્યને એક જ કષ્ટ પરિસ્થિતિવશ કે સ્વાતન્ય-પારતત્ર્યવશ કે ઉંમરભેદને લીધે યા ઈન્દ્રિયગુણ્યને લીધે કેવી રીતે અનેક પ્રકારે નિહાળે છે. હરિભદ્રની આ દૃષ્ટાન્તજના બાહ્ય ઇન્દ્રિયના પ્રદેશ પૂરતી છે, પણ તે દ્વારા એમણે આધ્યાત્મિક અજ્ઞાન અને જ્ઞાનની ભૂમિકાઓનું તારતમ્ય કેમ થાય છે તે સૂચવ્યું છે. હરિભદ્રનાં એ દષ્ટાન્તો સૌને સમજાય તેવાં અને રોચક પણ છે. કોઈ દ્રષ્ટા૧૩ પાસે જ રહેલા દશ્ય પદાર્થને મેઘલી રાતે કે મેઘ વગરની રાતે નિહાળે, તેમજ વાદળથી ઘેરાયેલ દિવસે કે ચોખા દિવસે જુએ, વળી એ ચિત્તભ્રમની સ્થિતિમાં કે એથી મુક્ત દશામાં નીરખે, બાલ્ય કે એવી અપકવ ઉંમરે યા પકવ ઉંમરે જુએ, એ જ દ્રષ્ટા કમળો કે એવા રોગથી ગ્રસ્ત નેત્રે યા નીરોગ નેત્રે જુએ છે, તે દસ્ય અને દ્રષ્ટા એક જ હોવા છતાં, તેના દર્શનમાં અનેકવિધ તારતમ્ય હોય છે. તે જ રીતે જીવ તેનો તે હોવા છતાં અને તેનું જીવન કે પ્રવૃત્તિક્ષેત્ર તેનું તે હોવા છતાં તેના ઉપરના યાવરણ અને કલેશાવરણની તીવ્રતા–મંદતાના તારતમ્યથી તેના આંતરિક દર્શનમાં Page #97 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર તારતમ્ય ઉદ્ભવે છે, ને એ જ તારતમ્ય મતભેદ ને વિચારભેદનું બીજ હોઈ છેવટે દર્શનભેદમાં પરિણમે છે. હરિભક કહે છે કે આવો દર્શનભેદ અનિવાર્ય છે. પણ એ દર્શનભેદ હોવા છતાં તેમાં ચાર ભૂમિકાઓ સુધી દઢ અભિનિવેશ પ્રવર્તે છે, તેને લીધે વિવાદ અને કૃતક ચાલે છે; પણ પાંચમી ભૂમિકા યા સ્થિરા દષ્ટિથી માંડી આગળ ની ભૂમિકાઓમાં અભિનિવેશ નથી રહેતે ને દર્શનભેદ હોવા છતાં ભિન્ન ભિન્ન દર્શનનાં જુદાં જુદાં આંતરિક-બાહ્ય કારણોની સમજ પ્રગટવાથી તે બધાં જ દર્શને પ્રત્યે યથાર્થ સહાનુભૂતિ યા સમભાવ જન્મે છે. આ તત્ત્વ વિગતે નિરૂપવા હરિભદ્ર “માગદષ્ટિસમુચ્ચય'માં શાસ્ત્રો અને પંથમાં પ્રવર્તતા મતભેદો અને વ્યાખ્યાભેદનો ભૂમિકાભેદે વિસ્તારથી સમન્વય કર્યો છે. અહીં થોડાક દાખલા ટાંકીએ – (૧) હરિભદ્ર પિતે યોજેલી આઠ દૃષ્ટિઓને પતંજલિવણિત આઠ યોગાંગ સાથે સરખાવે છે. એ સરખામણીમાં તેમણે યમ આદિ અખેદ આદિ ૧૫ અને અષ આદિ ૬ ત્રણ અષ્ટક વર્ણવ્યાં છે. એ સાથે જ, પ્રથમ સૂચવ્યું છે તેમ, પંતજલિ, ભાસ્કરબંધુ અને દત્ત જેવા યોગાચાર્યોનાં નામ આપ્યાં છે. ૧૭ તે ઉપરથી એમ લાગે છે કે એ ત્રણે આચાર્યોનાં કમથી ત્રણ અષ્ટકનો સંબંધ એમણે આઠ દષ્ટિ સાથે જોડ્યો હોય. ગમે તેમ છે, પણ હરિભદ્રની તુલનાદષ્ટિ વિશેષ વિસ્તરતી જાય છે. (૨) ગીતા આદિ અનેક ગ્રંથોમાં “સંન્યાસ” પદ બહુ જાણીતું છે. કોઈ જૈન આચાર્યો, હરિભદ્ર પહેલાં, એને સ્વીકાર્યું નથી લાગતું. હરિભદ્ર એ સંન્યાસ-પદને સ્વીકારે છે એટલું જ નહિ, પણ ધર્મ સંન્યાસ, પેગસંન્યાસ અને સર્વસંન્યાસરૂપે ત્રિવિધ સંન્યાસનું ૮ વર્ણન કરી એમ સૂચવે છે કે જૈન પરંપરા ગુણસ્થાનને નામે જે વિકાસક્રમ વર્ણવે છે તે આ ત્રિવિધ સંન્યાસમાં આવી જાય છે. આગળ જતાં હરિભદ્ર અસંગાનુછાન નિરૂપે છે, ૧૯ અને કહે છે કે આવું અનુષ્ઠાન અનેક પરંપરાઓમાં જુદે જુદે નામે જાણીતું છે એવો Page #98 -------------------------------------------------------------------------- ________________ થાગ પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૨ નામો ગણાવતાં તેઓ પ્રશાન્તવાહિતા, વિસભાગ પરિક્ષય, શિવવર્મા અને ધૂંવાધ્યા એવાં નામ આપે છે. આ નામ અનુક્રમે પાતંજલ, બૌદ્ધ, શિવ અને પાશુપત કે તાન્ટિક જેવાં દર્શનેમાં જાણીતાં છે. (૩) મહાભારત, ગીતા અને મનુસ્મૃતિ જેવા અનેક ગ્રંથોનું પરિશીલન “ગદષ્ટિસમુચ્ચય'માં તરી આવે છે. તેમાંથી ગીતાના પરિશીલનની ઊંડી છાપ હરિભદ્રના મન ઉપર અંકિત થયેલી ભાસે છે. ગીતામાં સંન્યાસ અને ત્યાગનો પ્રશ્ન વિસ્તારથી ચર્ચાય છે. ગીતાકારે માત્ર કર્મના સંન્યાસને સંન્યાસ ન કહેતાં કામ્ય-કર્મના ત્યાગને સંન્યાસ કહેલ છે, ર૧ અને નિયત-કર્મ કરવા છતાં તેના ફળમાં અનાસક્ત રહેવા ઉપર મુખ્ય ભાર આપી સંન્યાસનું હાર્દ સ્થાપ્યું છે. હરિભદ્ર જૈન પરંપરાના વાતાવરણમાં રહેતા. એ પરંપરા નિવૃત્તિપ્રધાન તે છે જ, પણ સંપ્રદાય વ્યવસ્થિત થતાં એનું ‘બાહ્ય બેખું પહેલેથી એવું ઘડાતું આવેલું કે જેમાં પ્રવૃત્તિમાત્રના ત્યાગનું માનસ પિલાતું આવતું. હરિભદ્ર જોયું કે વૈયક્તિક કે સામાજિક જીવનને સુવ્યવસ્થિત રાખવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવી અનિવાર્ય છે. એને સર્વથા ત્યાગ કરવા ઉપર કે એની ઉપેક્ષા કરવા ઉપર ભાર અપાયાથી સાચે ત્યાગ સધાતો નથી ને કૃત્રિમતા પોષાય છે. યોગ કે ધાર્મિક જીવનમાં કૃત્રિમતાને સ્થાન હોઈ શકે જ નહિ. તેથી એમણે ગીતાનિરૂપિત સંન્યાસનાં બે તો “યોગદષ્ટિસમુચ્ચય માં નિરૂપ્યાં. કૌમ્ય યા ફલાભિસંધિવાળાં કર્મોને જ ત્યાગ એ એક, અને જે નિયત તેમજ અનિવાર્ય કર્મીનષ્ઠાન હોય તેમાં પણ અસંગતા થા અનાસક્તિ એ બીજુ. આ બે તને સ્વીકારી તેમણે ઇતર નિવૃત્તિપ્રધાન પરંપરાઓની પેઠે જૈન પરંપરાને પણ પ્રવૃત્તિના યથાર્થ સ્વરૂપનો બોધ આપે છે. (૪) હરિભદ્ર સ્વભાવથી જ માધ્યસ્થલક્ષી છે. તેથી તેઓ મિથ્યાભિનિવેશ કે કુતર્કવાદનો કદી પુરસ્કાર કરતા જ નથી. એમણે ગદષ્ટિસમુચ્ચય'માં કુતક, વિવાદ અને મિથ્યા-અભિનિવેશ ઉપર Page #99 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર જે સચોટ ચર્ચા કરી છે ૨૩ તે, હું જાણું છું ત્યાં લગી, કોઈ પણ ભારતીય યોગગ્રંથમાં એ રૂપમાં નથી મળતી. ભારતીય યોગ પરંપરાઓ કઈ ને કઈ તત્ત્વજ્ઞાનની પરંપરા સાથે જોડાયેલી છે જ. તત્ત્વજ્ઞાનની પરંપરાઓ પિતાની સરસાઈ માટે એક યા બીજા મુદ્દા ઉપર ઘણીવાર શુષ્કવાદમાં ઊતરી જાય છે. આવો એક શુષ્કવાદ સર્વજ્ઞ પરત્વે ચિરકાળથી ચાલ્યો જ આવે છે. દરેક પરંપરા પિતાના મૂળ પ્રવર્તકને સર્વજ્ઞ માની ઇતર પરંપરાઓમાં કાંઈને કાંઈ ઊણપ બતાવતી આવી છે. તેથી દરેક પરંપરા માટે સર્વજ્ઞત્વનો પ્રશ્ન એ જાણે એક પ્રાણપ્રશ્ન બની ગયો છે. સર્વજ્ઞ કણ, સર્વજ્ઞત્વનું સ્વરૂપ શું ઇત્યાદિ મુદ્દાઓની બાબતમાં ચાલતી તત્ત્વજ્ઞાનીય ચર્ચા આધ્યાત્મિક સાધના યા બેગમાર્ગને પણ કલુષિત ન કરે, યા એવી ચર્ચાને લીધે યોગસાધક કુતકાળમાં ન સપડાય એવા ઉદાત્ત બેયથી હરિભકે એ સૌથી આળા અને નાજુક મુદ્દાને લઈ કુતકમાં ન પડવાની વાતને અસાધારણ પ્રતિભા તેમજ નિર્ભયતાથી રજુ કરી છે. હરિભદ્ર કહે છે કે આપણે સર્વજ્ઞત્વ વિશે ચર્ચા કરનાર છીએ અર્વાદશ યા ચર્મચક્ષ, તે અતીન્દ્રિય એવા સર્વજ્ઞત્વનું વિશેષ સ્વરૂપ કેવી રીતે જાણી શકવાના ?૨૪ તેથી એનું સામાન્ય સ્વરૂપ જ જાણી આપણે યોગમાર્ગમાં આગળ વધી શકીએ. એ સામાન્ય સ્વરૂપ એટલે નિર્વાણુતત્વને જાણવું અને માનવું એટલું જ. આવા સ્વરૂપમાં કશો વ્યક્તિ, નામ કે પંથભેદ હોઈ શકે નહિ. નિર્વાણતત્ત્વનું જ્ઞાન કે આકલનપ એ જ બધા સર્વત્તવાદીઓનું અભિપ્રેત સામાન્ય તત્ત્વ : આટલું માન્યું તે સર્વનો સ્વીકાર થઈ જ ગયો: આ ન માન્યું તો સર્વજ્ઞ શબ્દની અને સર્વજ્ઞ-વિશેષની બડાઈ કરનાર કોઈ પણ સર્વાને માને છે એમ ન કહી શકાય. આમ કહી હરિભદ્ર પંથ-પંથ અને પરંપરા-પરંપરા વચ્ચે પ્રવર્તતા સર્વજ્ઞ વિશેના વિવાદને ગાળી નાખવાનો સરલ અને બુદ્ધિગમ્ય માર્ગ દર્શાવ્યો. પણ આમ દર્શાવતાં એમની સામે કેટલાક પ્રશ્નો તે ઉપસ્થિત થાય જ છે. જે તમે કહો છો એ Page #100 -------------------------------------------------------------------------- ________________ ગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–૨ રીતે સુગત, કપિલ, અહંન આદિ બધા જ નિર્વાણુતત્વ હોઈ સર્વજ્ઞ છે, તે એમનામાં પંથ અને ઉપદેશભેદ કેવી રીતે ઘટે? આનો ઉત્તર આપવામાં હરિભદ્ર પિતાનું તાર્કિક બળ પૂરેપૂરું વાપર્યું છે. હરિભદ્ર ત્રણ રીતે ઉત્તર આપે છે. પ્રથમ તો એ કે જે જુદા જુદા સર્વજ્ઞ તરીકે મનાતા મહાપુરુષોનો ભિન્ન ભિન્ન ઉપદેશ છે તે વિનય અર્થત શિષ્ય યા અધિકારીભેદને લક્ષમાં રાખી અપાયેલું છે. ૨૬ બીજું એ કે એવા મહાપુરુષનો ઉપદેશ તાત્ત્વિક રીતે એક જ તાત્પર્યાવાળો હોય છે, પણ શ્રેતાઓ પિતપોતાની શક્તિ પ્રમાણે એને જુદી જુદી રીતે ગ્રહણ કરે છે, તેથી દેશના એક જ હોવા છતાં નાના દેખાય છે. ૨૭ ત્રીજુ એ કે દેશ, કાળ, અવસ્થા આદિ પરિસ્થિતિભેદને લઈ મહાપુરુષો ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુ યા અપેક્ષાવિશેષથી જુદો જુદો ઉપદેશ આપે છે, પણ એ મૂળમાં છે તે સર્વજ્ઞમૂલક જ.૨૮ હરિભદ્ર આટલું કહીને જ વિરમતા નથી. તેઓ કહે છે કે શાસ્ત્ર દ્વારા મળતું જ્ઞાન એ જેમ સામાન્ય વિષયક જ હોય છે, તેમ અનુમાન દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન પણ સામાન્ય વિષયક જ હોય છે. તેથી અનુમાનજ્ઞાન ઉપર અંતિમ મદાર બાંધી ન શકાય. દરેક વાદી પિતાના પક્ષને સિદ્ધ કરવા અનુમાનનો આશ્રય લેતો અને તેને જ અંતિમ ઉપાય માની તેના ઉપર નિર્ભર રહે છે. તેથી હરિભદ્ર ભતૃહરિના વચનને ટાંકી પિતાનું વક્તવ્યનું સમર્થન કર્યું કે એક અનુમાનથી સિદ્ધ થયેલું બીજા વિશેષ નિપુણ વિદ્વાન દ્વારા અનુમાનથી જ ખંડિત થઈ જાય છે, તે એના ઉપર પૂર મદાર કેમ રાખી શકાય ?૨૯ હરિભદ્ર આવી તર્કસરણી દ્વારા કુતર્કવાદ અને અભિનિવેશથી મુક્ત રહેવાની તાર્કિકતા દર્શાવે છે; અને, જાણે પિતાની સંતપ્રકૃતિ રજૂ ન કરતા હોય તેમ, ભારપૂર્વક કહે છે કે સામાન્ય જનને પણ પ્રતિક્ષેપ એટલે કે તિરસ્કાર કરે આર્યોને ન શોભે, તે સર્વજ્ઞ જેવા મહાપુરુષને પ્રતિક્ષેપ તો યોગ્ય ગણાય જ કેમ? એ પ્રતિક્ષેપ યા નિંદા જિહુવાછેદ કરતાં પણ વધારે ભંડો છે.૩૦ છેવટે હરિભદ્ર સદાશિવ, પરબ્રહ્મ, Page #101 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર સિદ્ધાત્મા, તથાગત આદિ બધાં જ નામોને એક નિવણતત્વનાં બેધક કહી તે તે નામે નિર્વાણુતત્વને ઓળખનાર અને અનુભવનારની ભક્તિ બાબતમાં વિવાદ કરવાની ના પાડે છે. હરિભદ્રનું આ પ્રકરણ જાણે દાર્શનિકના મિથ્યા-અભિનિવેશના પાપનું પ્રક્ષાલન ન કરતું હોય, તેમ લાગ્યા વિના રહેતું નથી. (૫) ગીતામાં “વૃદ્ધિજ્ઞનામો'૩૧ એ પદ આવે છે. હરિભદ્ર એ પદને લઈ બુદ્ધિ કરતાં જ્ઞાનની કક્ષા કેવી ચડિયાતી અને જ્ઞાન કરતાં અસંમોહની કક્ષા કેવી ચડિયાતી છે એ રત્નની ઉપમા દ્વારા દર્શાવ્યું છે, અને છેવટે કહ્યું છે કે સદનુષ્ઠાનમાં પરિણમતું જે આગમજ્ઞાન તે જ અસંમેહ.૩૨ (૬) ન્યાય અને તર્કશાસ્ત્ર એ એક સૂક્ષ્મ વિદ્યા છે, દાર્શનિક જ્ઞાન માટે તે આવશ્યક પણ છે; પરંતુ ઘણીવાર તક સમત્વ ન રહેવાથી કુતર્ક બની જાય છે. એવા કુતર્કનું સ્વરૂપ સમજાવવા હરિભદ્ર એક બટુક વિદ્યાર્થીના વિકલ્પનો નિર્દેશ કર્યો છે. કોઈ મહાવતે સામે ચાલ્યા આવતા નવશિખાઉ તાર્કિક બટુકને સંબોધી કહ્યું કે હાથી મારી નાખશે, તો બાજુએ થઈ જા. પેલો બટુક વિક૯૫૫ટુ અને તર્ક રસિક હતા. તેણે મહાવતને કહ્યું: હસ્તી પિતાને પ્રાપ્ત થયેલને મારે કે પ્રાપ્ત ન થયો હોય તેને પણ? પહેલા પક્ષમાં તે એણે તને જ મારવો રહ્યો, કેમ કે તું એને પ્રાપ્ત છે, અને બીજા પક્ષમાં તે મારી પેઠે અનેક અપ્રાપ્ત છે, તે મને જ કેમ મારે ૩૩ હરિભદ્ર આ વિનોદી લાગતા ઉદાહરણ દ્વારા તત્ત્વચર્ચામાં યોજાતી મિથ્યા કલ્પનાજાળનો નિર્દેશ કરી અધ્યાત્મ-સાધકને તેથી બચવાની ચેતવણી આપે છે. કુતક અને અભિનિવેશથી નિવૃત્ત થયા સિવાય યોગની પાકી ભૂમિકારૂપ પંચમ દૃષ્ટિમાં પ્રવેશ શક્ય જ નથી. પછી તે હરિભદ્ર ક્રમે ક્રમે એક એક ચડતી દૃષ્ટિનું નિરૂપણ કર્યું છે અને તેમાં ઉપર Page #102 -------------------------------------------------------------------------- ________________ ધોગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–ર સૂચવેલ કેગનાં આઠ અંગોને ઘટાવ્યાં છે, પણ તેને અર્થ વિસ્તારીને. આ ઉપરાંત પણ “ચોગદષ્ટિસમુચ્ચયમાં અનેક જ્ઞાતવ્ય અને અન્યત્ર સુલભ નહિ એવી બાબતોને હરિભકે નિર્દેશ કર્યો છે; પણ મારું અવકન તે તે વિષયના જિજ્ઞાસુઓની દષ્ટિને ઉન્મેષ કરવા પૂરતું હાઈ એની વિશેષ ચર્ચાને અત્રે સ્થાન નથી. ગબિંદુ'નું પરિમાણ જેમ મોટું છે તેમ એમાં નિરૂપાયેલા વિષયો પણ ઘણું છે અને તે તત્ત્વજ્ઞાન તેમજ યોગસાધનાની દૃષ્ટિએ બહુ અગત્યના પણ છે; છતાં આ સ્થળે તે એમાંથી ખાસ ખાસ વિષયને લગતી કેટલીક એવી ચર્ચા કરવા ધારી છે કે જે વિશેષ જિજ્ઞાસુને “બિંદુ નું આકલન કરવા પ્રેરે – (1) દાર્શનિક પરંપરાઓમાં જગતના સ્રષ્ટસંહર્તા તરીકે ઈશ્વરની ચર્ચા છે. કોઈ એવા ઈશ્વરને કર્મનિરપેક્ષ કર્તા માને છે, તે કોઈ કર્મ-સાપેક્ષ.૩૪ વળી બીજા કોઈ એવા સ્વતંત્ર વ્યક્તિરૂપે ઈશ્વરને માનતા જ નથી.૩૫ આમ એ ભિન્નભિન્ન પ્રવાદ છે, પણ તે બધા જ પ્રવાદે વિશ્વસર્જનને ઉદેશી પ્રવૃત્ત થયા છે. જ્યારે બેગ પરંપરામાં ઈશ્વરનો વિચાર ઉપસ્થિત થાય છે, ત્યારે એ સૃષ્ટિના કર્તા-ધર્તા તરીકે નહિ, પણ સાધનામાં અનુગ્રાહક તરીકે. કેટલાક સાધકો એવી અનન્ય ભક્તિથી સાધના કરવા પ્રેરાય છે કે સ્વતંત્ર ઈશ્વર સંપૂર્ણપણે અનુગ્રહકર્તા છે; એનો અનુગ્રહ ન હોય તે કાંઈ કરવાનું મારું ગજુ છે જ નહિ. આ મુદ્દાને લઈને હરિભદ્ર એ વિષે પિતાનું દૃષ્ટિબિંદુ રજુ કરે છે. તે કહે છે કે મહેશને અનુગ્રહ માનીએ તેય સાધક પાત્રમાં અનુગ્રહ પામવાની યેગ્યતા માનવી જ પડે; એવી યોગ્યતા વિના મહેશનો અનુગ્રહ પણ ફળવાહી બની શકે. નહિ. તેથી ફલિત એમ થાય છે કે સાધકની યોગ્યતા એ મુખ્ય વસ્તુ છે. એ હોય તે જ અનુગ્રહ વિશે વિચાર કરી શકાય. જ્યારે સાધક પિતાની સહજ યોગ્યતાના વિકાસક્રમે અમુક ભૂમિકા સુધી પહોંચે, ત્યારે જ તે ઈશ્વરના અનુગ્રહને અધિકારી બની શકે. Page #103 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર તે સિવાય ઈશ્વરને અનુગ્રહ માનવા જતાં કાં તે બધાયને અનુગ્રહપાત્ર માનવા પડે અને કાં તો કોઈને નહિ. આ રીતે સાધકની યોગ્યતાનું તત્ત્વ સ્વીકાર્યા પછી પ્રશ્ન એ થાય છે કે અનુગ્રહકારી ઈશ્વર એ કોઈ અનાદિમુક્ત સ્વતંત્ર વ્યક્તિ છે કે સ્વપ્રયત્નને બળે પરિપૂર્ણ શુદ્ધ થયેલ કોઈ વ્યક્તિ છે? હરિભદ્ર કહે છે કે અનાદિમુકત એવા ઈશ્વરની સિદ્ધિ તર્કથી શક્ય નથી;૩૭ છતાં પ્રયત્નસિદ્ધ એવા શુદ્ધ આત્માને પરમાત્મા તરીકે સ્વીકારવામાં કોઈ આધ્યાત્મિકને વાંધો પણ નથી. તેથી એવા પ્રયત્નસિદ્ધ વીતરાગની અનન્યભકિત દ્વારા જે ગુણવિકાસ સંભવે તેને ઈશ્વરના અનુગ્રહ તરીકે લેખવામાં કશો વિરોધ નથી.૩૮ આ રીતે હરિભદ્ર અનુગ્રાહક તરીકે સ્વતંત્ર ઈશ્વરનો સ્વીકાર ન કર્યા છતાં સાધકની યોગ્યતા અને વીતરાગના આદર્શનું અનુગમન એ બન્નેના સંવાદને સાધનામાં ફલાવડ દર્શાવ્યો છે. એ દર્શાવતાં તેમણે કહ્યું છે કે તેવો વીતરાગ ગમે તે હોય, એને કોઈ દેશ, જાતિ, પંથ કે નામ સાથે સંબંધ નથી. આ ચર્ચા દ્વારા હરિભદ્ર સાધનામાં ભક્તિતત્વની ઉપયોગિતા, સાધકની પોતાની પાત્રતા અને આદર્શને અનુસરણની અનિવાર્યતા, એ બધાં તત્ત્વોને મધ્યસ્થભાવે મેળ બેસાડ્યો છે. (૨) વિશ્વસર્જનના કારણ તરીકે શું માનવું, એ બાબતમાં અનેક પ્રવાદ પુરાતનકાળથી પ્રવર્તે છે. કાળ, સ્વભાવ, નિયતિ, યદુછા, ભૂત અને પુરુષ આદિ તોમાંથી કોઈ એકને તે કોઈ બીજાને કારણ તરીકે માનતા. આ પ્રવાદો “વેતાશ્વતર ઉપનિષદ(૧૨)માં તો નિર્દિષ્ટ છે જ, પણ “મહાભારત ૩૯ આદિ અનેક ગ્રંથોમાં તેનો નિર્દેશ છે. સિદ્ધસેન દિવાકરે એ પ્રવાનો સમન્વય કરી બધાને સામગ્રીરૂપે કારણ-કાટિમાં ગણ્યા છે.૪° પણ એ ચર્ચાઓ સૃષ્ટિના કાર્યને લક્ષી થયેલી છે; હરિભદ્ર એ ચર્ચા યોગનિંદમાં કરી છે તે તે સાધનાની દષ્ટિએ. હરિભદ્ર અંતે સામગ્રીકારણવાદ સ્વીકારીને કહ્યું છે કે એ બધા જ વાદો એકાતિક છે; પણ સાધનાની Page #104 -------------------------------------------------------------------------- ________________ ધોગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–ર ફળસિદ્ધિમાં કાળ, સ્વભાવ, નિયતિ, દેવ, પુરુષકાર ઈત્યાદિ બધાં જ તને અપેક્ષાવિશેષે સ્થાન છે જ;૪૧ એમ કહી તેમણે એ બધી આપેક્ષિક દષ્ટિઓને વિસ્તારથી ખુલાસો પણ કર્યો છે. (૩) ભવાભિનંદિતા યા ભેગરસનું ઘેન ઊતરવા લાગે ત્યારે જ ગાભિમુખતાનાં બીજ નખાય છે–એ વસ્તુ રજૂ કરતાં હરિભદ્ર પિતાના વિચારના સમર્થનમાં સાંખ્યાચાર્ય ગોપેન્દ્રના મંતવ્યનો નિર્દેશ કરતાં કહ્યું છે કે ગોપેન્દ્ર જેવા સાંખ્યાચાર્યો પણ શબ્દાન્તરથી એ જ વાત કહે છે. એ શબ્દાતર એટલે પુરુષ ઉપરના પ્રકૃતિના અધિકારની નિવૃત્તિ. પુરુષનું દર્શન ન પામે ત્યાં લગી જ પ્રકૃતિનું સર્જનબળ રહે છે; એ દર્શન પામતાં જ તે સર્જનકાર્યથી નિવૃત્ત થાય છે. એ નિવૃત્તિ તે જ તેની મોક્ષાભિમુખતા.૪૨ હરિભદ્ર સાંખ્યની પરિભાષા અને જૈન પરિભાષાની તુલના કરી કહે છે કે સાંખ્યો જેને પ્રકૃતિના અધિકારની નિવૃત્તિ કહે છે તેને જ જૈને કર્મપ્રકૃતિની તીવ્રતાને હાસ કહે છે.૪૩ હરિભદ્રનું આ તુલનાત્મક દૃષ્ટિબિંદુ સાંખ્ય અને જૈન પરંપરા વચ્ચે અનેકવિધ દેખાતી સમાનતાનો વિશેષ અભ્યાસ કરનારને પ્રેરક બને તેવું છે. (૪) બોદ્ધ પરંપરાની ખાસ કરીને મહાયાનની—એક પરિભાષા સાથે જૈન પરિભાષાની સરખામણી કરી હરિભકે જે સાર તારો છે તે તેમની ઊંડી સૂઝ સૂચવે છે. મહાયાની બૌદ્ધોમાં બોધિસત્ત્વ” પદ જાણીતું છે. જે ચિત્ત માત્ર પિતાની મુક્તિમાં જ કતાર્થતા ન માનતાં સર્વની મુક્તિનો આદર્શ રાખી તેને સંકલ્પ કરે તે ચિત્ત બોધિસત્વ. હરિભક કહે છે કે એ જ વસ્તુ જૈન પરંપરામાં “સમ્યગ્દષ્ટિ' પદથી વ્યવહારાય છે. જ્યારે કોઈ જીવ પિતા ઉપરનું તીવ્ર કલેશાવરણ ઘટતાં અને મેગ્રંથિ ભેદાતાં ગાભિમુખ થાય છે, ત્યારે તે પિતાના ઉદ્ધાર સાથે વિશ્વોદ્ધારનો પણ મહાન સંક૯પ કરે છે. જેને પરિભાષા પ્રમાણે આવો સંકલ્પ કરનાર સમ્યગ્દષ્ટિ જીવ તે જ બૌદ્ધ પરિભાષા પ્રમાણે બેધિસત્વ.૪૪ પરંતુ સાથે સાથે હરિભદ્ર Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સમદશી આચાર્ય હરિભદ્ર એમ પણ સૂચવે છે કે બધા જ જીવો કે સો આવા સંકલ્પના અધિકારી નથી હોતા; કોઈ એનાથી મેળા કે કાંઈક ઊતરતા પણ સંકલ્પ કરે અને તે પ્રમાણે સિદ્ધિ મેળવે.૪૫ હરિભદ્રના કથનનું મુખ્ય હાર્દ તે એ છે કે સંકલ્પ એ એક અક્ષોભ્ય પ્રેરક બળ છે. તે જેટલો મહાન તેટલે જ માણસ મહાન બને. પણ તેઓ, જાણે માનસિક વિકાસના તારતમ્યને માપતા ન હોય તેમ, એ પણ સૂચવે છે કે જુદા જુદા સાધકનું સંકલ્પબળ ઓછું વધતું પણ હોય છે.૪૬ આ નિરૂપણ કરતાં તેમણે જૈન પરંપરામાં પ્રવર્તમાન તીર્થકર,૪૭, ગણધર૪૮ અને મુંડકેવળ૪૯ આદિ યોગીઓની ચડતી-ઊતરતી કક્ષાનો ખુલાસો પણ કર્યો છે. (૫) હરિભકે ધર્મની બાબતમાં પારમાર્થિકતા અને વ્યાવહારિકતાનું અંતર સમજવાની સૌને સદા કામ આપે એવી એક કસોટી મૂકી છે. તેઓ કહે છે કે જે ધર્મ લોકોના આરાધન કે અનુરંજન ખાતર આચરવામાં આવે તે જ લેકપંક્તિ યા લેકસંજ્ઞા.૫૦ એ ખરો ધર્મ નથી. પણ એકમાત્ર ધર્મની દૃષ્ટિ રાખીને જ લોકાનુસરણ કરવામાં આવે, તે તે ધર્મની યથાર્થતામાં હાનિકારક નથી." (૬) આત્મા આદિ અતીન્દ્રિય તો અને તેનાં વિવિધ સ્વરૂપોની બાબતમાં અનેક વાદીઓ તાર્કિક ચર્ચા–પ્રતિચર્ચા કરતા આવ્યા છે અને સત્યને નામે પરસ્પર કલેશને પિષતા રહ્યા છે. આ જોઈ હરિભદ્ર નિર્ભય વાણીમાં કહ્યું છે કે એવી અતીન્દ્રિય વસ્તુઓ યોગમાર્ગ વિના ગમ્ય નથી. વાદગ્રંથ કદી સહાયક ન જ બની શકે. પિતાના આ વિચારનું સમર્થન તેમણે કોઈ અજ્ઞાત યોગીનું વચન ટાંકી કર્યું છે. એ વચનનો ભાવ એ છે કે ખરા અર્થમાં નિશ્ચય ન થયો હોય અને માત્ર પરંપરાની માન્યતા ઉપર સ્થિર થયા હોય એવા વાદે કે પ્રતિવાદો કરનારા ગ્રંથમાત્રજીવી કદી તાત્વિક સ્વરૂપ પામી શકતા નથી, અને ઘાણીનો બળદ જેમ ફર્યા કરે છે તેમ તેઓ Page #106 -------------------------------------------------------------------------- ________________ છે.પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૨ ખંડન-મંડનના ચક્રમાં ભમ્યા જ કરે છે.પર હરિભદ્રનો આ કટાક્ષ જ્ઞાની કવિ અખાની નીચેની ઉક્તિની યાદ આપે છે – “ખટદર્શનના જુજવા મતા, માંહોમાંહે તેણે ખાધી ખતા, એકનું થાણું બીજે હણે, અન્યથી આપને અધિકે ગણે. અખા એ અંધારો કૂવો, ઝગડો ભાગી કે નવ મૂઓ.” –અખાના છપા, ૩ (૭) હરિભકે “ધર્મબિંદુ' આદિ પિતાના બીજા ગ્રંથમાં જે સામાજિક ધર્મોના આચરણ ઉપર ભાર આપે છે તે “યોગબિંદુ'માં પણ છે, પરંતુ “યોગબિંદુ માં એની સ્પષ્ટતા વિશેષ છે. તે જોતાં એમ લાગે છે કે હરિભદ્ર જૈન અને બીજી એવી નિવૃત્તિમાગ પરંપરાઓનું વૈયક્તિક હિતસાધનનું દષ્ટિબિંદુ જોઈ વિચાર્યું હેવું જોઈએ કે કઈ પણ વ્યક્તિ સામાજિક જીવનના સહકાર વિના ધર્મપાલન કરી ન શકે. આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવી હોય તો એની પૂર્વશરત એ છે કે વ્યકિતએ સામાજિક ધર્મો અને મર્યાદાઓનું યોગ્ય પાલન કરી પોતાના મનને વિકસાવવું અને અનેક સગુણો કેળવવા. ઘણીવાર વ્યક્તિ આધ્યાત્મિકતાને નામે અવશ્ય આચરવા જેવી સામાજિક ફરજને પણ જાણી જોઈ છોડી દે છે. આવા કોઈ ઉદાત્ત વિચારથી હરિભદ્ર આધ્યાત્મિક માર્ગની પૂર્વતૈયારીરૂપે પૂર્વસેવા ૫૩ નામથી અનેક કર્તવ્યો સૂચવ્યાં છે. તેમાં (શ્લેક ૧૦૯માં) ગુવાવરૂઝન શબ્દથી અનેક વસ્તુઓ સૂચવી છે. તેઓ કહે છે કે માતા, પિતા, કલાચાર્યો, એમના સંબંધીઓ, વૃદ્ધો અને ધર્મોપદેશકો– આ ગરવર્ગ કહેવાય.૫૪ તે બધાની યોગ્ય પ્રતિપત્તિ કરવી. દેવપૂજા વિશે તેઓ એમ કહે છે કે મહાનુભાવ ગૃહસ્થો માટે સર્વ દેને યોગ્ય આદર એ કર્તવ્ય છે; તેથી જ પિતાને માન્ય એવા દેવથી બીજા દેવો પ્રત્યેની અણગમા કે હીણપણાની વૃત્તિ ટળી શકે.૫૫ આવી સર્વ દેવનમસ્કારની ઉદાત્તવૃત્તિ અંતે લાભકારી જ નીવડે છે એ દર્શાવવા તેમણે એક વારિ-સંગીતનીવારને દાખલો આપ્યો છે.પ૬ એ Page #107 -------------------------------------------------------------------------- ________________ હર સમદર્શી આચાય હરિભદ્ર દાખલાના ભાવ એવે છે કે કાઈ સ્ત્રી પતિને વશ રાખવા કાઈ પાસેથી જડીબુટ્ટી લઈ પતિને ખવરાવી પશુરૂપે એને ચારતી અને ખીજી જડીબુટ્ટીથી પોતાને ફાવે ત્યારે પતિને પુરુષરૂપે બનાવી લેતી. કયારેક અનેક વનસ્પતિઓના જંગલમાં તે ખાઈ વારક જડીબુટ્ટી ભૂલી ગઈ અને ઊડા વિષાદમાં પડી. દરમિયાન ત્યાંથી પસાર થતા કાઈ યેાગ્ય મહાનુભાવે એ બાઈનું દુઃખ જાણી ઉચ્ચાયુ કે એમાં વિષાદ શે ! એ વારક જડીબુટ્ટી પણ ત્યાં જ છે. એટલે એ ભાઈ બધી જ વનસ્પતિને ચરાવશે તે તેમાં પેલી વારક બુટ્ટી પણ બળદ ચરશે અને તે મૂળરૂપમાં આવી જશે. આ આકાશવાણી સાંભળી તે ખાઈ એ તદનુસાર કર્યું અને બળદ બળદ મટી મૂળ પુરુષરૂપ થયેા. આ દૃષ્ટાન્ત કાઈ જુનું હાવાનેા સંભવ છે, પણ હરિભદ્રે એને વિનિયેાગ સર્વ દેવા પ્રત્યે સમાન આદર રાખવાના ભાવમાં કરી જુદા જુદા પંથે વચ્ચે દેવેને નામે ચાલતી સાઠમારી નિવારવાને એક સર્વધર્મ સમન્વયસૂચક સામાજિક મા દર્શાવ્યા છે. તેમણે ગુરુએ અને દેવા પ્રત્યે દાખવવાની ભક્તિ ઉપરાંત ખીજુ` એક મહત્ત્વનું સામાજિક કર્તવ્ય પણ સૂચવ્યું છે. તે એ કે રાગી, અનાથ, નિન આદિ નિઃસહાય વર્ગોને મદદ કરવી. પરંતુ એ મદદ એવી ન હેાય કે પેાતાને આશ્રિત હેાય એવા જનેાની એમાં ઉપેક્ષા થવા પામે.પ૭ આધ્યાત્મિક યા લેાકેાત્તર ધર્મો સાથે આવાં અનેકવિધ લૌકિક કબ્યાની સાંકળ જોડી હરિભદ્રે જૈન પરપરાને પ્રવર્તક ધર્મોનું મહત્ત્વ જે વિશદતાથી સમજાવ્યું છે તે નિવૃત્તિલક્ષી જૈન પરપરામાં તૂટતી કડીનું સધન કરે છે. ( ૮ ) જૈન પરંપરાની આધ્યાત્મિક વિકાસક્રમને સૂચવતી ચૌદ ભૂમિકાએ ‘ગુણસ્થાન ’ નામથી જાણીતી છે. પરંતુ હરિભદ્રે એ ભૂમિકાને ‘ યાગબિંદુ 'માં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસક્ષય એવા માત્ર પાંચ ભાગમાં જ ગાઠવી નિરૂપી છે.૫૮ એ સાથે જ તેમણે સાંખ્ય-યાગ પરંપરાની સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત Page #108 -------------------------------------------------------------------------- ________________ યોગપર પરામાં આ. હરિભદ્રની વિશેષતા—૨ ક એ એ ભૂમિકાઓની ઉક્ત પાંચ ભૂમિકાઓની સાથે તુલના પણ કરી છે. તેઓ કહે છે કે પાંચ પૈકી પ્રથમ ચાર સપ્રજ્ઞાત છે અને છેલ્લી અસંપ્રદાત. સંપ્રજ્ઞાત ભૂમિકા સુધી મનેવ્યાપાર ચાલે છે, પણુ અસ પ્રજ્ઞાતપ૯ અવસ્થા પ્રાપ્ત થતાં સખીજ લેશવૃત્તિને નિરાધ થાય છે અને તે જ નિજ સમાધિ કહેવાય છે. એમણે સાંખ્યાનુસારી યાગશાસ્ત્રની આ માન્યતા સાથે સરખામણી તેા કરી છે, પણ જૈન અને સાંખ્ય તત્ત્વજ્ઞાનને મૂળગત જે ભેદ છે, તેમજ તેને લઈ વૃત્તિસક્ષયને જે અજૈન પર પરા સાથે સંગત થઈ શકે તે પણુ દર્શાવ્યા છે.૬૦ પત જલિ ચિત્તવૃત્તિના નિરોધને યાગ કહે છે. ૬૧ ચિત્તવૃત્તિ ક્લિષ્ટ પણ હોય છે અને અલિષ્ટ પશુ. અજ્ઞાન અને તૃષ્ણા જેવા લેશે કે મળેાને નિવારવા બાબત તે કાઈ ના મતભેદ છે જ નહિ, પણ પ્રશ્ન એ છે કે લેશે નિર્મૂળ થાય અને ચિત્તમાં અક્લિષ્ટ એવી જ્ઞાન, પ્રેમ આદિ વૃત્તિનું ચક્ર ચાલે, તે શું એને પણ નિરાધ કરવા ? આને ઉત્તર સાંખ્ય, ન્યાય–વૈશેષિક, અદ્વૈત વેદાન્તી અને કેટલાક બૌદ્ધો લગભગ એકસરખા જ આપે છે. તે ઉત્તર એટલે વિદેહમુક્તિ વખતે શરીરની પેઠે ચિત્ત યા મનનું પણ સથા વિસર્જન. જો ચિત્ત યા મન જ વિલય પામે તે અલિષ્ટ વૃત્તિ ઉદ્ભવે જ શેમાં ? તેથી મુક્તદશામાં વિશુદ્ધ જ્ઞાન કે વિશુદ્ધ આનંદ જેવી વૃત્તિઓને પણ અવકાશ છે જ નહિ. ૬૨ હરિભદ્ર એ માન્યતાથી જુદા પડી એમ સ્થાપે છે કે મુક્તદશામાં અક્લિષ્ટ વૃત્તિઓને પણ નિરાધ, એને અ માત્ર એટલે જ હાઈ શકે કે માનસિક કલ્પનાએ અને માનસિક વ્યાપારા દેહવ્યાપારની પેઠે વિલય; નહિ કે ચેતનની સહજ એવી નિરાવરણ જ્ઞાન, પ્રેમ, આનંદ આદિ વૃત્તિને વિલય ૬૩ હરિભદ્ર પેાતાને મત સ્થાપતાં જૈન પરંપરાસંમત આત્માનું પરિણામિનિત્યત્વ યુક્તિપૂર્ણાંક દર્શાવે છે અને પુરુષ કે આત્માની ફૂટસ્થનિત્યતાના તેમજ બૌદ્ધસમ્મત ક્ષણિક ચિત્તસંતતિનેા પ્રતિવાદ કરે છે. ७ Page #109 -------------------------------------------------------------------------- ________________ સમદશ આચાર્ય હરિભદ્ર (૯) કલેશે નિવારવાના ધ્યેયથી જ ગમાર્ગની વિવિધ પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી છે, પણ એમાં એવી એક ગેરસમજ દાખલ થઈ ગઈ કે મન એ પોતે જ કલેશનું ધામ છે; તેથી એમાં જે વૃત્તિઓ કે કલ્પનાઓ ઉદયમાન થાય તે પણ બંધનરૂપ છે. એટલે એ મનોવ્યાપારને સર્વથા રૂંધવો એ જ નિર્વિકલ્પ સમાધિ. આમ કલેશનો છેદ કરવા જતાં કલેશ વિનાની વૃત્તિઓનો પણ ઉચ્છેદ એ એક યોગકાર્ય લેખાયું; એના અનેક સારા-નરસા ઉપાય યોજાયા. એમાં એક એવા ઉપાયની સ્થાપના કરો પક્ષ અસ્તિત્વમાં આવ્યો કે ધ્યાન એટલે જ ચિત્તને દરેક વ્યાપારથી રોકવું તે. આનું જ નામ વિકલ્પન-નિવૃત્તિ. આ પક્ષને લગતી એક મનોરંજક કહાણી ટિબેટન ભાષામાં લખાયેલ કમલશીલના જીવનમાંથી મળી આવે છે. હોશંગ નામનો એક ચીની ભિક્ષુ ટિબેટના તત્કાલીન રાજાને પિતાની યોગ વિશેની માન્યતા એ રીતે સમજાવતો કે ધ્યાન કરવું એટલે મનને વિચાર કરતું રોકવું. ક્યારેક એ રાજાને આ પ્રશ્ન પરત્વે સાચું બૌદ્ધ મંતવ્ય જાણવાની ઈચ્છા થઈ અને તેણે નાલંદા વિદ્યાપીઠના વિદ્વાન કમલશીલને ટિબેટમાં બોલાવ્યા. હોશંગ અને કમલશીલ વચ્ચે ચર્ચા ચાલી. રાજા મધ્યસ્થસ્થાને હતું. જે હારે તે જીતનારને માળા પહેરાવે અને ટિબેટમાંથી ચાલ્યો પણ જાય, એવી શરત હતી. હોશંગે પોતાનો પક્ષ રજૂ કર્યો, ત્યારે કમલશીલે તેના જવાબમાં જે કહ્યું તે મનેવિલયવાદીઓએ વિચારવા જેવું છે. કમલશીલે કહ્યું કે જે વિષયના વિચારોને રિકવા મન મથશે તે વિષય તેની સ્મૃતિમાં આવવાનો જ. વળી, જો કોઈ અવનવા ઉપાયોથી મનને સાવ બૂઠું કે નિષ્ક્રિય કરે તોય તે થોડા વખત પછી વિચાર કરવાનું જ. એ નિષ્ક્રિયતા જ મનમાં બળવો કરી વિચારચક્ર ચાલુ કરશે. મનને સ્વભાવ જ એવો છે કે તે ક્ષણમાત્ર પણ વિચાર કર્યા વિના જપી ન શકે. એમ કહી કમલશલે બૌદ્ધ પરિભાષા પ્રમાણે દર્શાવ્યું કે જે યોગી લકત્તર પ્રજ્ઞાની ભૂમિકામાં જવા ઈચ્છતો હોય કે સંધપ્રજ્ઞા મેળવવા ઈચ્છતા હોય, તેણે તે Page #110 -------------------------------------------------------------------------- ________________ યોગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–૨ ૯૯ સમ્યફ પ્રયવેક્ષણ કરવી રહી. પોતાની જાત અને જગતની વસ્તુઓ તેમજ ઘટનાઓની પ્રત્યવેક્ષણ કરવી એટલે એમાં ક્ષણિકતા અને અનાત્મતાની ભાવના કરવી. આ ભાવના એ જ વિકલ્પનાને નિરોધ; નહિ કે શૂન્યતાને નામે મનને નિષ્ક્રિય કરવું તે. કમલશીલની આ દલીલોથી પેલે હોશંગ, જે પ્રજ્ઞા પારમિતાનો અર્થ શુન્યવાદની દૃષ્ટિએ આપકલ્પનાબળે કરતો તે, નિરુત્તર થયો અને કમલશીલનો જય થયો.૬૪ કમલશીલ બેધિસત્વરૂપે પ્રતિષ્ઠિત શાંતરક્ષિતના શિષ્ય અને વિશિષ્ટ વ્યાખ્યાકાર. યોગાચાર પરંપરામાં વિજ્ઞાનવાદને વિકાસ થતાં જે વજીયાનશાખા નીકળેલી તેના એ બને ગુરુ-શિષ્ય સમર્થક. તેઓ માનતા કે મુક્તિદશામાં વિશુદ્ધ એવી ક્ષણિક જ્ઞાનસંતતિ તે ચાલુ રહે જ છે. જ્ઞાનસંતતિનો સર્વથા લોપ થઈ જ ન શકે, એ એમનો મહાસુખવાદી સિદ્ધાંત. આ સ્થળે કમલશીલની કહાણી કથવાનો ઉદ્દેશ એ છે કે હરિભદ્ર અને એ વિજ્ઞાનવાદીઓ એ બાબતમાં સર્વથા એકમત છે કે મુક્તિ યા મહાસુખ અવસ્થામાં જ્ઞાનધારા ચાલુ રહે જ છે. હરિભદ્ર એ જ્ઞાનધારા સ્થિર આત્મદ્રવ્યમાં ઘટાવે છે,૬૫ તે વિજ્ઞાનવાદીઓ એવા સ્થિર દ્રવ્યને માન્યા વિના. પણ આ બને વિચારો એટલું તો સ્થાપે જ છે કે પુરુષ, ચેતન, આત્મા યા બ્રહ્મ જે ચૈતન્યસ્વરૂપ હોય તો સર્વથા જ્ઞાનધારાવર્જિત હોઈ જ ન શકે. (૧૦) હરિભકે “યોગબિંદુ'માં જૈન દષ્ટિએ સર્વજ્ઞત્વનું સ્વરૂપ સ્થાપ્યું છે અને કુમારિલ, ધર્મકતિ જેવાના સાક્ષાત સર્વજ્ઞત્વના વિધી વિચારેને પ્રતિવાદ પણ કર્યો છે. ૬૭ અહીં હરિભદ્ર સામે એવો પ્રશ્ન ઉઠાવી શકાય કે જ્યારે તેઓ જૈનસંમત વિશેષ-સર્વજ્ઞત્વને સ્થાપે છે, ત્યારે તેઓ મતવિશેષને પુરસ્કારે છે. આ એક અભિનિવેશ કેમ ન કહેવાય ? એમણે પોતે જ “યોગદષ્ટિસમુચ્ચય'માં સર્વ વિશેષની માન્યતાને અભિનિવેશ લેખે છોડી દઈ સામાન્યસર્વજ્ઞત્વને પુરસ્કાર કર્યો છે ને બધા જ આધ્યાત્મિક તત્વોને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમદર્શી આચાય હરિભદ્ર સજ્ઞ તરીકે માની લીધા છે. આ શું વિરાધ નથી ? મને વિચાર કરતાં લાગે છે કે એમાં કાંઈ વિરાધ જેવું તત્ત્વ નથી. જેમ પતંજલિએ • યોગસૂત્ર ’ના ચોથા પાદમાં પોતાની તાત્ત્વિક માન્યતાથી જુદી પડતી વિજ્ઞાનવાદીની માન્યતાની આલાચના કરી છે, જેમ ‘યેાગવાશિષ્ઠ ’ આદિમાં બ્રહ્માદેતનું સ્થાપન ને બીજી માન્યતાનેા નિષેધ છે, તેમ જ હરિભદ્રે પેાતાની તાત્ત્વિક માન્યતા, જે જૈન સંસ્કાર પ્રમાણે ધડાઈ છે અને જે એમને યુક્તિયુક્ત લાગે છે તે તત્ત્વદષ્ટિના વિચારમાં તટસ્થભાવે રજૂ કરી છે. એમણે એમાં અભિનિવેશ ન દાખવતાં છેવટે કહ્યુ છે કે મેં જે કહ્યું છે તે મધ્યસ્થદષ્ટિએ. જો વિદ્વાનને એ યુક્ત લાગે તે તેને વિચારે. વિદ્વત્તાનું ફળ જ એ છે કે એને આ સિદ્ધાંત મારે અને આ પારકા એવા પક્ષ હાઈ જ ન શકે. જે એને યુક્તિયુક્ત અને બુદ્દિગ્રાહ્ય લાગે તેને તે માને.૬૮ t · યાગદષ્ટિસમુચ્ચય ’માં એમના ભાર પથે! અને દ`ના વચ્ચે ચાલતા શુષ્ક વાદને નિવારવા ભણી છે. તેથી જ તે સત્તત્વ જેવા આળા વિષયને લઈને પણ કત નિવૃત્તિની વાત કહે છે. એક જગાએ અર્થાત્ ‘ યાબિંદુ ’માં તટસ્થભાવે સ્વમાન્યતાનું નિરૂપણ છે, તો બીજી જગાએ અર્થાત્ ‘ યાગદષ્ટિસમુચ્ચય ’માં પોતાતાની માન્યતા સ્થાપવાને બહાને દાર્શનિકામાં ચાલતા વિવાદોનું નિરાકરણ અભિપ્રેત છે. તે પતે તે યાગ વિષયક પેાતાનાં લખાણામાં કાઈ સ્થળે આવેશ કે કદાગ્રહ દાખવતા જ નથી. એ એમની મધ્યસ્થતા કહેવાય. હરિભદ્રના યોગ વિષયક અત્રે સમાલેાચિત ચારે ગ્રંથાના ઉત્તરકાળમાં કેવા પ્રભાવ પડ્યો છે, એ પ્રશ્ન સાહજિક રીતે ઊઠે જ છે. શ્રી. આનંદધને એમના આ ગ્રંથેામાંથી કાઈ ને કાઈ ગ્રંથનું ઝરણુ ઝીલ્યું હોય તેમ લાગે છે, પરંતુ ઉપાધ્યાય યશેાવિજયએ તે એમની યેાગ વિષયક બધી જ કૃતિમાં ઊંડી ડૂબકી મારી છે. આઠ દૃષ્ટિની સજ્ઝાય એ ગુજરાતી કૃતિ યાગદષ્ટિસમુચ્ચય 'નેા સાર છે, પણ તે તે જે ગુજરાતીમાં લખે તે સંસ્કૃતમાં પણ લખતા જ. તેમણે " Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ એગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા બત્રીસ બત્રીશીઓ રચી છે. એ બધી જ સ્વોપા ટીકાવાળી છે. એ બત્રીશીઓ એટલે આચાર્ય હરિભદ્રના યોગ વિષયક ગ્રંથોનું નવનીત. એમણે એ બત્રીશીઓનું સંકલન એવી રીતે કર્યું છે કે જેમાં હરિભદ્ર દ્વારા પ્રતિપાદિત યોગ વિષયક સમગ્ર વસ્તુઓ આવી જાય અને વધારામાં એમને પિતાને કહેવું હોય તે પણ નિરૂપાય. ઉપાધ્યાયજીએ પિતાની પજ્ઞ વૃત્તિમાં અનેક સ્થળે કેટલાક મુદ્દાઓનું વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે, જેનું એવું સ્પષ્ટીકરણ હરિભદ્રની કૃતિઓની વ્યાખ્યામાં ઓછું દેખાય છે. ઉપાધ્યાયજીની કૃતિઓનું અવગાહન કરનારને બે લાભ છે : એક તે તે તેમના વિચારના સીધા પરિચયમાં આવી શકે, અને બીજે લાભ એ કે તે ઉપાધ્યાયજીના ગ્રંથ દ્વારા જ હરિભદ્રની વિચારસરણીને પૂરી રીતે સ્પર્શી શકે. ઉપસંહાર ભારતવર્ષમાં દર્શન અને ગધર્મનાં બીજો તે બહુ પહેલેથી જ વવાયાં છે; એને ફાલ પણ કમેક્રમે પુષ્કળ વધતો જ રહ્યો છે. પિતાના સમય સુધીના એ ફાલને પ્રાચીન ગુજરાતના એક સમર્થ બ્રાહ્મણ-શ્રમણ આચાર્યો જે રીતે લણ્યો અને એ પરંપરાઓમાં, પિતાની અનોખી રીતે, જે ઉમેરે કર્યો, તેના પ્રત્યે વિશિષ્ટ જિજ્ઞાસુએનું ધ્યાન, આ અલ્પપ્રયાસથી પણ, દેરાયા વિના નહિ રહે એવી મારી શ્રદ્ધા છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પહેલા વ્યાખ્યાનની પાદટીપ ૧. શ્રી રસિકલાલ છો. પરીખઃ “ગુજરાતની રાજધાનીઓ” પૃ. ૩૯–“ઉત્તર-પૂર્વમાં આબુ અને આડે પહાડ કે અરવલ્લીના બહારના ડુંગર, પૂર્વમાં વિંધ્યાદ્રિની ઉપયકાઓ અને અરણ્ય અને દક્ષિણમાં સાતપુડાની મુખ્ય હારના ઉત્તરીય ગિરિઅંકુરો. એને સ્થાનોથી નિર્દિષ્ટ કર્યું તો ઉત્તરમાં ભિન્નમાલ કે શ્રીમાલ, દક્ષિણમાં સોપારા, જ્યાં વસ્તુપાલનાં “કીર્તન” કહેતાં દેવમંદિર હતાં; પૂર્વમાં દાહોદ કે રતલામ, પશ્ચિમમાં કચ્છભુજ–સુરાષ્ટ્ર.” આ પુસ્તકના પ્રારંભમાં પ્રાચીન ગુજરાતને નકશો પણ આપેલ છે. ૨. પ્રકાશક: નિર્ણયસાગર પ્રેસ; સને ૧૯૩૫. ૩. જુઓ “લલિતાસહસ્ત્રનામ”ની પ્રસ્તાવના. ४. " इति धर्मसंग्रहण्यादौ ग्रन्थे हरिभद्रादिभिर्जेनसूरिभिरुट्टङ्कितः।" પૃ. ૧૦૩. ૫. પ્ર. કિહોને (૧૮૬૯-૭૦ ); બુલર (૧૮૭૦-૭૧); પિટન (૧૮૮૨થી)–આ બધાના હસ્તપ્રતની શોધના ઉલિખિત વર્ષના રિપોર્ટ જુઓ. ડૉ. હર્મન જેકેબીએ, તેઓ સને ૧૯૧૪માં ભારતમાં આવ્યા ત્યારે, જૈન ભંડારોનું નિરીક્ષણ કરેલું. ૬. ડૉ. હર્મન જેકબ એ “મારૂ ”નું સંપાદન કરેલ છે, તેમજ તેનો અંગ્રેજીમાં સાર પણ આપેલ છે. પ્રે. સુવાલીએ “ચોદષ્ટિસમય”, “ચોવિહુ”, “ઢોવતરવનિર્ણચ”, “પશન Page #114 -------------------------------------------------------------------------- ________________ પહેલા વ્યાખ્યાનની પાદટીપે - ૧૦૩ સમુદય”નું સંપાદન કર્યું છે; અને “ સોનિય”નું ઈટાલિયન ભાષામાં ભાષાંતર પણ કર્યું છે. ૭. (૧) દર્શનસમુચ્ચય. (૨) ગબિંદુ. (૩) અનેકાન્તવાદપ્રવેશ.-“મણિલાલ નભુભાઈ: સાહિત્ય સાધના” પૃ. ૩૩૬. ૮. “It ( Bhinnamal) was also one of the centres of literary activity of Haribhadrasuri, the author of many important works on Jaina Philosophy and also of a general work on the school of Indian Philosophy known as Shad-Darsana: samuchchaya. He also composed the Samaradityakatha, a novel whose hero is Samaraditya." –કાવ્યાનુશાસન ભા. ૨ પ્રસ્તાવના, પૃ. ૯૭ ૯. જુઓ, પુસ્તકને અંતે આપેલ પરિશિષ્ટ-૧. ૧૦. “વિંગુરૂ વંમyળી”—પાટણ, સંઘવીના પાડાના જૈન ભંડારની વિ. સં. ૧૪૯૭માં લખાયેલી તાડપત્રીય હસ્તપ્રત, ખંડ બીજે, પાનું ૩૦૦. ૧૧. નીચેના પ્રાચીન ગ્રંથોમાં જન્મસ્થાન તરીકે ચિતડચિત્રકૂટનો ઉલ્લેખ મળે છે – (૧) હરિભદ્રસૂરિકૃત “ઉપદેશપદ” ઉપરની શ્રી મુનિચંદ્રસૂરિકૃત ટીકા. (વિ. સં. ૧૧૭૪) (૨) ગણધરસાર્ધશતક' ઉપરની શ્રી સુમતિગણિકૃત વૃત્તિ. (વિ. સં. ૧૨૯૫) (૩) પ્રભાચંદ્રકૃત “પ્રભાવકચરિત્ર” નવમું શંગ. (વિ. સં. ૧૩૩૪) (૪) રાજશેખરસૂરિકૃત “પ્રબંધકોષ” અપનામ “ચતુર્વિશતિપ્રબંધ'. (વિ. સં. ૧૪૦૫) Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમદશ આચાર્ય હરિભદ્ર ૧૨. જુઓ, “નાગરીપ્રચારિણી પત્રિકા” વર્ષ ૬૨, અંક ૨-૩માંનો ડો. વાસુદેવશરણ અગ્રવાલનો લેખ-“ગસ્થાન માનવતા ધર્મા પ્રાણીના વેન્દ્ર” પૃ. ૧૧૬-૧૨૧. ૧૩. યાત્ યવનો મચ્છમિજામ્” ૩–૨–૧૧૧. ૧૪. જુઓ, “કલ્પસૂત્ર-સ્થવિરાવલી”; તેમાં મઝિમિઆ શાખાનો ઉલ્લેખ છે. તે આ જ મધ્યમિકા નગરીને આધારે તે નામે પ્રસિદ્ધ થઈ ૧૫. ચિત્રકૂટની સ્થાપના ચિત્રાંગદે કર્યાની કથા “કુમારપત્રવરિત્રાંઘટ્ટ”માં પૃ. ૫ અને પૃ. ૪૭–૪૯ ઉપર આવે છે. આ ચિત્રાંગદ મૌર્યવંશનો હોવાનું નીચેના આધારો ઉપરથી નક્કી કરી શકાય છે– Salde ellzail : “A guide to Elephanta”“This would show that Mewar and the surround. ing tracts were held by a Maurya dynasty during the eighth century after Christ.” પૃ. ૭ ખ્યામાં ચિત્રાંગદનો મૌર્ય તરીકે નિર્દેશ મળે છે. ૧૬. “સંજી નામ મટો, તક્ષ ના નામ મળી તિ રિમો નાગ પંકિમ પુત્તો | પત્ર ૩૦૦. ૧૭. “gવું તો પંડિત્તા વમુત્રમાળો સિમદ્દો નામ માળો” ધર્મસંગ્રહણીની પ્રસ્તાવનામાં ઉદ્ધત. પૃ. ૫ સ. ૧૮. શંગ ૯, હરિભદ્રસૂરિ ચરિત, કલેક ૮: “અતિતરરાતિઃ पुरोहितोऽभून्नृपविदितो हरिभद्रनामवित्तः । ૧૯. વાસ્તુગ્રંથોમાં વર્ણને આધારે નગરમાં વસતીના વસવાટ રચાતા તેનું વર્ણન મળે છે, જેમ કે – પ્રાવિઝાથ ળેિ પતાઃ રાઃ રાશ્રિતા: . कर्तव्याः पुरमध्यतोऽपि वणिजो वैश्या विचित्रै!हैः ।। –મંડનસૂત્રધારકૃત વાસ્તુરાજવલ્લભ, ૪. ૧૮. Page #116 -------------------------------------------------------------------------- ________________ પહેલા વ્યાખ્યાનની પાદટીપે તથા જુએ, “વાસ્તુવિદ્યા ” અધ્યાય ૨, ૨૬-૩૨. ૨૦. જુઓ, “જૈન સાહિત્ય સંશોધક” વર્ષ ૧, અંક ૧. આ નિબંધ સને ૧૯૧૯ની ઑલ ઈન્ડિયા એરિયેન્ટલ કોન્ફરન્સમાં આચાર્ય શ્રી જિનવિજયજીએ વાંચ્યો હતે. ૨૧. ગો રૂછઠ્ઠ મવાિરું મવવિરહ્યું છે ળ વવા સુચનો સમય–સીસત્ય-ગુરુનો સમfમચા હી નસ્લ | –કુવલયમાલા પૃ. ૪, ૫. ૨ सो सिद्धतेण गुरू जुत्ती-सत्थेहि जस्स हरिभद्दो । વટુ–સત્ય-નાથ-વિયર-પથરિચ-પચ-સાવલ્યો . –એજન, પૃ. ૨૮૨, પં. ૧૮ ૨૨. જુઓ, “જૈન સાહિત્ય સંશોધક” વર્ષ ૧, અંક ૧, પરિશિષ્ટ, પૃ. ૫૩થી. ૨૩. “તમારૂઘજા”ની પ્રસ્તાવતા, પૃ. ૧-૨. - ૨૪. આ વિષે તેમણે જે વિગતથી અમને લિખિત જવાબ આ છે તે નીચે ઉદ્ધત કરવામાં આવે છે– હરિહર પ્રા. ભટ્ટ ૨૨, સરસ્વતી સોસાયટી સરખેજ રોડ, અમદાવાદ–૭. તા. ૪-૮-૫૮ પૂજ્ય શ્રી પં. સુખલાલજી, - હરિભદ્રસૂરિના કાલનિધન અંગે ઉદ્યોતનસૂરિએ કુવલયમાલામાં આપેલ એક વાક્યને ગણિતની દૃષ્ટિએ તપાસવા માટે આપે મને કહ્યું હતું, તે બાબતમાં જણાવવાનું કે – ૧. ઉદ્યોતનના લખવા પ્રમાણે કુવલયમાલા શાલિવાહન શક ૭૦૦ના છેલ્લાની પહેલાના દિવસે ચિત્ર કૃષ્ણ ચતુર્દશીએ પૂર્ણ થઈ હતી. જે કેબી તેના “Haribhadra's Age, Life and Works” Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમદર્શી આચાય હરિભદ્ર શીકવાળા લેખમાં ફૂટનેટ પમાં કહે છે કે શક ૭૦૧માં અધિક ચૈત્ર હતા, પણ હકીકતમાં અધિક ચૈત્ર નહિ પણ અધિક વૈશાખ હતા. પિêતી Indian Chronologyમાં તેમજ કેશા લક્ષ્મણ છત્રેની અધિક માસની યાદીમાં અધિક વૈશાખ આપેલ છે. સિદ્ધાંત અને આસિદ્ધાંત પ્રમાણે ગણિત મેં કરી જોયું તે એ રીતે પણ અધિક વૈશાખ આવે છે. બ્રહ્મસિદ્ધાંતને પ્રચાર તે કાળમાં નહેાતા. બ્રહ્મસિદ્ધાંત પ્રમાણે પણ અધિક વૈશાખ આવે છે. જૅકેાખી કઈ રીતે અધિક ચૈત્ર ગણે છે તે સમજાતું નથી. ૨. બીજુ, જેકેાખી આ ફૂટનેટમાં કલહોનનું એક વાકય ટાંકે છે. જેાખી લખે છે કે Kielhorn has shown from dates in inscriptions that in connection with Saka years almost always amanta months are used. અહીં કાલહાને વાપરેલ almost શબ્દ બતાવે છે કે તેના જોવામાં કેટલાક એવા inscriptions પણ હાવા જોઈએ કે જેમાં પૌણિમાન્ત મહિનાઓ વપરાયા હાય. ૩. એક બાબત કે જેના ઉપર જેકેાખીનું ધ્યાન નથી ગયું તે આ છે ઃ મારી પાસે ચાલુ વર્ષનું કાશીનું ૫. બાપુદેવ શાસ્ત્રીનું પંચાંગ છે. તે વિક્રમ સંવત ૨૦૧૫ અને શાલિવાહન શક ૧૮૮૦નું છે. તેમાં અધિક શ્રાવણ છે. તેમાં માસ અને પક્ષને ક્રમ આ પ્રમાણે છે—પહેલાં ચૈત્ર શુકલ, પછી વૈશાખ કૃષ્ણ, પછી વૈશાખ શુક્લ વગેરે. છેવટે ફાલ્ગુન કૃષ્ણ, ફાલ્ગુન શુક્લ અને ચૈત્ર કૃષ્ણ. આ રીતે માસ પૌણિમાન્ત છે અને શાલિવાહન શકનું વર્ષ ચૈત્ર શુક્લ ૧થી શરૂ થાય છે. આથી વર્ષના છેલ્લાની પહેલાના દિવસ ચૈત્ર કૃષ્ણ ૧૪ આવે છે. આમ પડિતા શાલિવાહન શકનું વર્ષાં આખા ભારતવર્ષમાં ચૈત્ર સુદિ ૧થી ગણે છે, પણ ઉત્તરમાં પૌણિમાન્ત અને દક્ષિણમાં અમાન્ત માસગણુના ચાલે છે. કલહોના Almost શબ્દમાં આવેલા અપવાદો ઉત્તર ભારતના હોવા સંભવ છે અને હરિભદ્ર Page #118 -------------------------------------------------------------------------- ________________ પહેલા વ્યાખ્યાનની પાદટીપે સુરિન case પણ ઉત્તરનો છે. શાલિવાહન શકના માસ આજે પણ ઉત્તર ભારતના પંડિતેનાં પંચાંગમાં પૌર્ણિમાન્ત ગણાય છે, અને છતાં તેમાં શકવર્ષને આરંભ ચૈત્ર શુક્લ ૧થી થાય છે. સંભવ છે કે સામાન્ય લેકમાં જુદી પદ્ધતિ પ્રચલિત હોય અને તે પ્રમાણે inscriptionsમાં જુદી રીતે લખાતું હોય અને ઉદ્યોતનસૂરિએ પંડિતની પદ્ધતિ પ્રમાણે કુવલયમાલા પૂર્ણ કર્યાની તિથિ નોંધી હોય. ટૂંકમાં કુવલયમાલામાં લખેલી તિથિમાં કોઈ દોષ મને લાગતું નથી.. આ પ્રમાણે શા. શક ૭૦૦ ચત્ર કૃષ્ણ ચતુર્દશીએ ઈ. સ. ૭૭૯ના માર્ચની ૨૧મી તારીખ આવે છે.” ૨૫. ચંદુાં રિપળ ઘળાં ચીન સિવો ચક્કી | केसव चक्की केसव दु चक्की केसी अ चक्की अ॥ –આવશ્યકનિયુક્તિ, ગાથા ૪૨૧ ૨૬. જે કે હરિભદ્ર પિતે યા અન્ય કોઈ યાકિની મહત્તરાના વ્યક્તિત્વ વિષે કાંઈ વિશેષ નિર્દેશ કરતા નથી; છતાં એમ લાગે છે કે આ મહત્તરાનું વ્યક્તિત્વ ચરિત્ર, સ્વભાવમાધુર્ય આદિ અનેક વિશેષતાઓથી ભવ્ય હોવું જોઈએ. ૨૭. આવશ્યકટીકાની પ્રશસ્તિ : “સમાતા ચેયં ગ્રિહિત नामावश्यकटीका । कृतिः सिताम्बराचार्य-जिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य ।" ઉપદેશપદની પ્રશસ્તિ ઃ "जाइणिमयहरिशाए रइआ एए उ धम्मपुत्तेण । हरिभदायरिएणं भवविरहं इच्छमाणेणं ।।" પંચસૂત્રવિવરણની પ્રશસ્તિ ઃ “વિવૃતં ચ ચાઈવાનમત્તજૂનુકીરિમાવાઃ” Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમદર્શ આચાર્ય હરિભદ્ર ૨૮. દશવૈકાલિક, આવશ્યક, નંદી, અનુગદ્વાર, પન્નવણા, એ નિર્યુક્તિ, ચિત્યવંદન, જંબૂદીપપ્રાપ્તિ, જીવાભિગમ તથા પિંડનિયુક્તિ. –ધર્મ સંગ્રહણી પ્રસ્તાવના, પૃ. ૧૩થી ૧૭. ૨૯. જુઓ, પરિશિષ્ટ-૨. ૩૦. પં. શ્રી કલ્યાણવિજયજીએ “ધર્મસંગ્રહણી”ની પ્રસ્તાવનામાં (પૃ. ૧થી ૨૧) જે જે ગ્રંથોની પ્રશસ્તિઓમાં “વિરહ' શબ્દ આવે છે તે બધી પ્રશસ્તિઓ ઉદ્ધત કરેલી છે. એ ગ્રંથોનાં નામ આ પ્રમાણે છે: અષ્ટક, ધર્મબિંદુ, લલિતવિસ્તરા, પંચવસ્તુટીકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, યોગદષ્ટિસમુચ્ચય, ષોડશક, અનેકાંત જયપતાકા, યોગબિંદુ, સંસારદાવાનલસ્તુતિ, ધર્મસંગ્રહણી, ઉપદેશપદ, પંચાશક અને સંબોધપ્રકરણ. વળી “કહાવલી”ના કર્તા ભદ્રેશ્વર તો એમનું નામ “મવરર૮ સૂર’ એ પ્રમાણે પ્રબંધમાં વારંવાર આપે છે. ૩૧. “કહાવલી”, પત્ર ૩૦૦: “દૃમિદો મારૂં મયવં વિષ મે भवविरहो । ૩૨. “પ્રભાવક્યરિત”, શંગ ૯, કલેક ૨૦૬. ૩૩. “કહાવલી”, પત્ર ૩૦૧: “વર નીવર મવવિરરિ ત્તિ'' ૩૪. એજન: “સમnિ 7 સૂળિો દિનેળ પુરવાર ચાળ मज्झाओ जच्चरयणं, तदुजोएण य रयणीए विढप्पेइ सूरि भित्तिपट्टयाइसु गंथे।" ૩૫. જુઓ, “પ્રભાવ ચરિત” હેમચંદ્રસૂરિપ્રબંધ ૨૨મે; કાવ્યાનુશાસન ભાગ ૨, પ્રસ્તાવના, પૃ. ૨૭૩થી. ૩૬. પં. શ્રી કલ્યાણવિજયજી : “ધર્મસંગ્રહણી” પ્રસ્તાવના, પૃ.૭. Page #120 -------------------------------------------------------------------------- ________________ બીજા વ્યાખ્યાનની પાદટીપા બીજા વ્યાખ્યાનની પાટીપા " ૧. “ હું જે કાંઈ કહું છું, તે પરંપરાથી સાંભળ્યા કરેા છે માટે તેને ખરુ માનશેા નહીં; કે આપણી પૂ`પર'પરા એવી છે માટે ખરુ માની લેશે। નહીં; એ એમ જ હશે' એમ પણ ઉતાવળથી માની લેશે નહી; કે એ વસ્તુ આપણા ધર્મગ્રંથામાં છે માટે પણ તેને ખરી માનશેા નહીં; તે વસ્તુ તમારી શ્રદ્દાને અનુકૂળ છે માટે તેના ઉપર વિશ્વાસ મૂકશે। નહી; કે તમારા ગુરુએ ઉપર વિશ્વાસ મૂકશે। નહી.’ કહેલું છે માટે તેના ૧૦૯ " एथ तुम्हे कालामा मा अनुत्सवेन, मा परंपरया, मा इतिकिराय, मा पिटक संपदानेन मा तक्कहेतु, मा नयहेतु, मा आकारपरिविितक्केन, मा दिट्ठिनिज्झानक्खंतिया, मा भव्यरूपताय, मा समणो नो गुरूति । यदा तुम्हे कालामा अत्तना व जानेय्याथ —— इमे धम्मा अकुसला, इमे धम्मा सावजा इमे धम्मा विज्ञगरहिता, इमे धम्मा समत्ता समादिन्ना अहिताय दुक्खाय संवत्तंती ति—अथ तुम्हे कालामा पजहेय्याथ । 2 —ગૌતમ બુદ્ધ ( ડાઁ. રાધાકૃષ્ણન કૃત · Gautama the Buddha ”ને ગુજરાતી અનુવાદ) પૃ. ૧૩ ૨. तत्सम्भव्यपि सर्वज्ञः सामान्येन प्रसाधितः । तल्लक्षणाविनाभावात् सुगतो व्यवतिष्ठते ॥ p. 245. -અંગુત્તરનિકાય ૩,૬૫,૩: ભાગ ૧, પૃ. ૧૮૯ (P.T.S.) —તત્ત્વસંગ્રહ ક્ષેાક ૩૩૩૬ અને તેથી આગળ "" ૩. જુઓ, * Vedic Age ' Book III : The Aryans in India, ch. X-The Aryan Problem. ૪. જુઓ, એજન : The Tribes in the Rigveda, Page #121 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાય હરિભદ્ર પ. દાસ, દસ્યુ, પણિ આદિને આયેતર ગણવામાં આવે છે. જુએ, એજન: પૃ. ૨૪૮-૫૦. ૧૧૦ . Race Movements and Prehistoric Culture, p. 142 ff; Dr. Sunitikumar Chatterji : Presidential Address, All-India Oriental Conference 1953, p. 11-17. ૭. ડૉ. સુનીતિકુમાર ચેટર્જીનું ઉપર્યુક્ત વ્યાખ્યાન, પૃ. ૨૦ઃ "The racial fusion that started in India with great vigour some 3500 years ago, after the advent of the Aryans, was wider in scope than anywhere else in the world, with the white, brown, black and yellow peoples, Aryas, Dravidas, Nishadas and Kiratas, all being included in it. This kind of miscegenation, together with the admission into India of various other types of culture and religious out-look, has perhaps made the average Indian more cosmopolitan in his physical and mental composition than a representative of any other nation. " ૮. ઉપરનું વ્યાખ્યાન, પૃ. ૧૭ : The language they brought became an instrument of the greatest power in the setting up of Indian civilisation. It was the Vedic language, the Old Indo-Aryan speech, which later on as Sanskrit was transformed into one of the greatest languages of civilisation in which the composite culture of ancient India found its most natural vehicle.' "" Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ બીજા વ્યાખ્યાનની પાદટીપે ૯. એજન, પૃ. ૯. ૧૦. એજન, પૃ. ૧૧ : “ The name of one dominant race, Arya, very soon lost its narrow ethnic significance or application and became rather a word to denote nobility and aristocracy of character and temperament. With the general acceptance of the Aryan language in North India, and with the admission of its prestige in the South as well, the fact that this language was profoundly modified within India by taking shape in a non-Aryan environment reconciled the Dravidians and others to come under the tutelage of Sanskrit as the sacred language of Hinduism and as the general vehicle of Indian culture.” આર્થીકરણના વિસ્તૃત વર્ણન માટે જુઓ, Dr. D. R. Bhandarkar : “Some Aspects of Ancient Indian Culture ” : Aryanisation, p. 26. 99. “Vedic Age” ch. XVIII : Religion and Philosophy, p. 460; ડૉ. સુનીતિકુમાર ચેટર્જીનું ઉપર્યુક્ત વ્યાખ્યાન : પૃ. પર. ૧૨. ડૉ. સુનીતિકુમાર ચેટર્જીનું ઉપર્યુક્ત વ્યાખ્યાન, પૃ. પર; વિપત્તર’ ૪૩. ૩૧-૩૫. ૧૩. ડૉ. સુનીતિકુમાર ચેટર્જીનું ઉપર્યુક્ત વ્યાખ્યાન, પૃ. ૫૩. ૧૪. જુઓ, ગુજરાતી સાહિત્ય પરિષદના ૨બા સમેલનના તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષપદેથી આપેલ મારું વ્યાખ્યાન “બ્રહ્મ અને સમ” બુદ્ધિપ્રકાશ' વર્ષ ૧૦૬, અંક ૧૧, પૃ. ૩૮૬. Page #123 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાય હરિભદ્ર १५. — ब्रह्म वा इदमग्र आसीत् ' छत्याहि, 'महारएय है । पनिषः ' १. ४. १०; ‘ब्रह्मसूत्र' १. १. १-४ शां३२भाष्य सहित; ' लगव६गीता' १३. १२ वगेरे, १४. ४. ૧૬. ‘ ભગવદ્ગીતા ’ના નીચેના શ્લાક જુએ— ૧૧૨ योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनंजय । सिद्ध्यसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते ।। २. ४८ ॥ -यदृच्छालाभसतुष्टो द्वंद्वातीतो विमत्सरः । समः सिद्धावसिद्धौ च कृत्वाऽपि न निबद्ध्यते ॥ ४. २२ ॥ विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥ ५. १८॥ इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः । निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः ॥ ५. १९ ॥ सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि । ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ ६. २९ ॥ आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ।। ६. ३२ ॥ ‘उत्तराध्ययनसूत्र 'नी नीयेनी गाथा भुमो— समयाए समणो होइ वंभचेरेण बंभणो । नाणेण उ मुणी होइ तवेण होइ तावसो | २५. ३२ ॥ १७. भुयो, 'अध्यात्मवियारणा', पृ. १३६-३७. જુઓ, · આચારાંગસૂત્ર ’ના નીચેના પાઠ—— 6 सव्वे पाणा पियाऊया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीविणो जीविकामा सव्वेसि जीवियं प्रियं । २. ३. ४. Page #124 -------------------------------------------------------------------------- ________________ . . . . બીજા વ્યાખ્યાનની પાદટીપે लोगसि जाण अहियाय दुक्खं समयं लोगस्स जाणित्ता एत्थ सत्थोवरए । ३. १. १. से आयवं नाणवं वेयचं धम्मवं बंभवं पन्नाणेहिं परिजाणइ लोगं । ३. १. २. आवंती केयावंती लोगंसि समणा य माहणा य पुढो विवाय वयंति" से दिटुं च णे सुयं च णे मयं च णे विनायं च णे...सव्वे पाणा सम्वे भूया सवे जीवा...हंतव्वा...एन्थं पि जाणह नत्थेत्थ दोसो"अणारियवयणमेयं । तत्थ जे ते आरिया ते एवं वयासी—“से दुढेिं च मे, दुस्सुयं च भे..." अणारियवयणमेयं ।। वयं पुण एवं आइक्खामो... “ सव्वे पाणा न हंतव्वा...” आरियवयणमेयं ।। पुव्वं निकाय समयं पत्तेयं पत्तेयं पुच्छिस्सामो-“ हं भो वावादुया ! किं मे सायं दुक्खं उयाहु असायं?" समियावडिवन्ने या वि एवं बूया-“ सव्वेसि पाणाणं... असायं अपरिणिव्वाणं महब्भयं दुक्खं ति"-त्ति बेमि । ४. २. ३-१. मो, 'सूत्रतांना निम्न आयामीउरालं जगओ जोगं विवज्जासं पलेंति य । सव्वे अकंतदुक्खा य अओ सव्वे अहिंसिया ।। १. १. ४. ९॥ एयं खु णाणिणो सारं जं न हिंसइ किचण । अहिंसा समयं चेव एयावंतं वियाणिया ॥ १. १. ४.१०॥ विरए गामधम्मेहिं जे केई जगई जगा । तेसिं अत्तुवमायाए थामं कुव्वं परिव्वए ॥ १. ११. ३३ ॥ भुमो, 'शामित्र'नी नायना गायासव्वे जीवा वि इच्छंति जीविडं न मरिजिउं । तम्हा . पाणिवहं घोरं निग्गंथा वजयंति णं ॥ ६. ११ ॥ १८. निर्दोष हि समं ब्रह्म । -भगवदगीत। ५. १४. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ " જુઓ, ‘ સ્વયંભૂસ્તાત્ર’માંનાં નીચેનાં પદો— बभूव च ब्रह्मपदामृतेश्वरः ૧. ૪. સ બ્રહ્મનિષ્ઠઃ સમમિત્રાબ્રુઃ । ર્.. अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमम् । २१. ४. સમદર્શી આચાય હરિભદ્ર ૧૯. સે આચવું નાળવં વેચવું ધર્મીનું વમ્માં પન્નાળěિ પરિનાળફ હોવ —આચારાંગસૂત્ર ૩. ૧. ૨. ૨૦. ડૉ. સુનીતિકુમાર ચેટનું ઉક્ત વ્યાખ્યાન, પૃ. ૫૫-૫૬. ૨૧. એજન. , ૨૨. એજન; ગુજરાતનેા સાંસ્કૃતિક ઇતિહાસ ' ખંડ ૧, ભાગ ૧-૨, પૃ. ૨૨૦; ડૉ. ડી. આર. ભાંડારકરષ્કૃત · Some Aspects of Indian Culture' p. 39 ff; Marshall :' · Mohinjo-Daro and the Indus Civilization Vol. I, p. 53–54. . ૨૩. જુઓ, રાહુલ સાંકૃત્યાયનકૃત બૌદ્ધ સંસ્કૃતિ ’. ૨૪. જુએ, ગિરનારના શિલાખંડ ઉપરને અશાકના શિલાલેખ. " ૨૫. જુએ, શૈવધર્મીના સક્ષિપ્ત ઇતિહાસ ' પૃ. ૧૨૬; ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ ' ખંડ ૧, ભાગ ૧-૨, પૃ. ૨૨૧, ૨૨૬-૨૩૨. ૨૬. જુએ, ‘પ્રશસ્તપાદભાષ્ય 'ગત સૃષ્ટિપ્રક્રિયા. ૨૭. જુએ, ‘ભારતીય તત્ત્વવિદ્યા ' પૃ. ૩૮, ૮૧, ૮૮, ૮૯. ૨૮. જુઓ, · ફર્શન સૌર્ ચિન્તન 'પૃ. ૩૬૦; · પ્રમાળમીમાંસા પ્રસ્તાવના ( સિંઘી જૈન ગ્રંથમાળા ) પૃ. ૧૦. ' ' ૨૯: ‘ પુરાણામાં ગુજરાત' પૃ. ૩૯ ઉપર શ્રી ધ્રુવનેા મત ઉદ્ભુત છે તે જુઓ. ‘ધાયન ’માં નિષિદ્ધ દેશની સૂચીમાં આનને Page #126 -------------------------------------------------------------------------- ________________ બીજા વ્યાખ્યાનની પાદટીપ ૧૧૫ પણ ગણાવ્યું છે. તેથી ત્યાં આતરોનું પ્રાધાન્ય સૂચિત થાય છે. જુઓ ગુજરાતની કીર્તિગાથા” પૃ. ૩૫, તેમજ દુર્ગાશંકરક્ત ભારતીય સંસ્કાર અને તેનું ગુજરાતમાં અવતરણ” પૃ. ૨૦૯ થી. ૩૦. જુઓ, શ્રી વિજયેન્દ્રસૂરિ : “મહાક્ષત્રપ રાજા રુદ્રદામામાં રુદ્રદામાને શિલાલેખ પંક્તિ ૮; તથા શ્રી રસિકલાલ પરીખ : “કાવ્યાનુશાસન' ભા. ૨, પ્રસ્તાવના પૃ. ૨૬. અર્થશાસ્ત્રમાં પણ સૌરાષ્ટ્રને ઉલ્લેખ છે. જુઓ, “ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ (ખંડ ૧, ભાગ ૧-૨) પૃ. ૨૭. ૩૧. જુઓ, શ્રી રસિકલાલ પરીખ: “કાવ્યાનુશાસન” ભાગ ૨, પ્રસ્તાવના પૃ. ૨૫-૨૬; મૂળ લેખ માટે જુઓ ભરતરામ ભા. મહેતાઃ અશોકના શિલાલેખે.” ૩૨. દેવોને લાડકે પ્રિયદર્શી રાજા સર્વ પાખંડાને (સમ્પ્રદાયના કેને) તથા પ્રવ્રજિત (સાધુઓ)ને તથા ગૃહસ્થોને દાનથી તથા વિવિધ પૂજાથી પૂજે છે. પરંતુ સર્વ પાખંડ (સમ્પ્રદાય)ના સારની વૃદ્ધિ [દેવોને લાડકા પ્રિયદર્શી રાજાને જેવી લાગે છે ] તેવાં દાન અને પૂજા દેવોને લાડકા [ પ્રિયદર્શી રાજા ને લાગતાં નથી. પણ આ ] સારની વૃદ્ધિ ઘણી જાતની [ છે ]; અને તેનું મૂળ વાચાગુતિ (બોલતાં સંભાળવું તે) છે. અપકારણે (નવા કારણે) પરપાખંડગર્હણથી (પારકાના સમ્પ્રદાયને ધિક્કારી) આત્મપાખંડપૂજા (પિતાના સમ્પ્રદાયની પૂજા) ન હોય (સારી નહિ). પ્રકારણે (યોગ્ય કારણે) તે લઘુકૃત હોઈ શકે (તેને ધિક્કારી શકાય). પણ તોયે તેણે પ્રકારણે (ગ્ય કારણે) પરપાખંડને (પારકાના સમ્પ્રદાયને) પૂજવો જોઈએ. આમ કરતાં તે પોતાના સમ્પ્રદાયને વધારશે, અને પારકાના સમ્પ્રદાયની ઉપર ઉપકાર કરશે. તેનાથી અન્યથા (ઊંધું) કરતાં તે પિતાના સમ્પ્રદાયને છણશે (હણશે), અને પારકાના સમ્પ્રદાયની ઉપર પણ અપકાર કરશે. વળી, “હું પિતાના સમ્પ્રદાયને દીપાવું Page #127 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર છું,” એમ ગણીને જે કોઈ પણ પિતાના સમ્પ્રદાયને પૂજે છે, ને કેવળ પિતાના સંપ્રદાયની ભક્તિથી (ભક્તિના કારણે) પારકાના સમ્પ્રદાયને ગહે ( ધિક્કારે) છે તે વળી તે પ્રમાણે કરવાથી પિતાના સમ્પ્રદાયની વધારે સખ્ત હાનિ કરે છે. અન્યમનસ્ના (જુદા ધર્મની ઉપર મન ચેટાડનાર માણસના) ધર્મને સાંભળવો તથા શુશ્રુષો (પૂજ), એ જ સારો [ સમવાય અથવા ] સંયમ [ છે ]. દેવોને લાડકા [ પ્રિયદર્શી રાજા ]ની આ જ ઈચ્છા છે કે, સૌ પાખંડે (સપ્રદાયના લેકે) બહુશ્રુત (બહુજ્ઞાની) તથા કલ્યાણગમ (કલ્યાણની તરફ જનાર: કલ્યાણસાધક) થાઓ. જેઓ ત્યાં ત્યાં (પિતપોતાના સમ્પ્રદાયમાં) પ્રસન્ન હોય તેમને કહેવું [3] સર્વ સમ્પ્રદાયના સારની બહુ વૃદ્ધિ [ દેવોને લાડકા પ્રિયદર્શી રાજાને જેવી લાગે છે ] તેવાં દાન અને પૂજા દેવોના લાડકા [ પ્રિયદશી રાજા ને લાગતાં નથી. –અશોકના શિલાલેખમાંનું બારમું શાસન ૩૩. જૈન આગમ ‘ઉત્તરાધ્યયન'(અ. ૨૨), “અંતગડ આદિમાં ઉલ્લિખિત જૈન પરમ્પરા પ્રમાણે બાવીસમા તીર્થંકર નેમિનાથ અને તેમના ભાઈ રથનેમિ આદિ તપસ્વીઓનો સંબંધ સૌરાષ્ટ્ર સાથે છે (“કાવ્યાનુશાસન' ભા. ૨, પ્રસ્તાવના પૃ. ૨૧), અશોકના પૌત્ર સમ્મતિએ ઉજજયિનીમાં રહી મૌર્ય–શાસન પ્રવર્તાવ્યું ત્યારે તેણે પિતૃપરંપરાના દેશોમાં જૈન ધર્મને વિશેષે પ્રસાર કર્યો. તેમાં આન્ધ, દ્રવિડ આદિ નવા પ્રદેશો આવે છે. (“બહ૯૫” ગાથા ૩૨૭૫-૮૯; “નિશીથ' ગાથા ૨૧૫૪, ૪૪૬૩-૬૫, ૫૭૪૪-૫૮; “નિશીથ એક અધ્યયન” પૃ. ૭૩). અર્થાત તેને આજના માલવા-ગુજરાત-રાજસ્થાન-સૌરાષ્ટ્ર જેવા પ્રદેશોમાં નવો પ્રચાર કરવાની જરૂર હતી નહિ, કાલકાચાર્યની શકશાહીઓને વસાવવાની કથા જાણીતી છે (“નિશીથ' ગા. ૨૮૬૦), આચાર્ય ધરસેન પાસે ગિરનારમાં દક્ષિણ દેશના જૈન સાધુઓ અધ્યયન કરવા આવ્યાની વાત દિગંબરીય પરમ્પરામાં સુવિખ્યાત છે (“ધવલા', Page #128 -------------------------------------------------------------------------- ________________ બીજા વ્યાખ્યાનની પાદટીપ ૧૧૭ પ્રથમ ભાગ, પ્રસ્તાવના), નયચક્રના પ્રસિદ્ધ પ્રણેતા મલવાદી અને એમના ગુરુને વલભી સાથે સંબંધ કથાઓમાં નોંધાયેલ છે (“પ્રભાવચરિત' પ્રબંધ ૧૦) અને વલભીમાં જૈન આગમોની વાચના થઈ એ ત્યાં જૈન પરમ્પરાના પ્રાચીન દઢમૂળ અસ્તિત્વની સૂચક છે, વલભીમાં “વિશેષાવશ્યકભાષ્ય'ના કર્તા જિનભદ્ર થયા હતા (“ભારતીય વિદ્યા' ૩.૧, પૃ. ૧૯૧)–આ બધી બાબત ધ્યાનમાં લેતાં સૌરાષ્ટ્રમાં જૈન ધર્મને પ્રચાર પ્રાગૈતિહાસિક કાળથી કઈ ને કઈ રૂપમાં ચાલે આવ્યું છે એમ કહી શકાય. જો કે પ્રાચીન શિલાલેખીય કે તામ્રપત્રીય સામગ્રી મળી નથી, છતાં પણ સાહિત્યિક પરમ્પરાને આધારે આ વસ્તુ સિદ્ધ થઈ શકે છે. વિશેષ માટે જુઓ, “મૈત્રકકાલીન ગુજરાત’ પૃ. ૪૧૬-૨૭. ૩૪. “..સાધુ માતર ૨ પિતર ૨ મુહૂત મિતાસંતૃતજ્ઞાતીન वाम्हणसमणानं साधु दानं प्राणानं साध अनारंभो अपव्ययता अपभांडता સાધુ...” –અશોકના શિલાલેખમાંનું ત્રીજું શાસન "...अनारंभो प्राणानं अविहीसा भूतानं ज्ञातीनं संपटिपती ब्रह्मणસમાનં સંપટિપતી માતર વિતરિ કુલા ઘેર સુરક્ષા... –અશોકના શિલાલેખમાંનું ચોથું શાસન "...तत इदं भवति दासभतकम्हि सम्यप्रतिपती मातरि पितरि साधु सुस्सा मितसंस्तुतजातिकानं ब्राह्मणसमणानं साध दानं प्राणानं अनारंभो સાધુ...” –અશોકના શિલાલેખમાંનું અગ્યારમું શાસન આ મૂળ અવતરણ સિવાય બત્રીસમા ટિપ્પણમાં આપેલા બારમા શાસનના અનુવાદ ઉપરથી પણ અશોકના ધર્મને લગતા વ્યાપક દષ્ટિબિંદુને ખ્યાલ આવી શકે છે. વધારામાં અશોકના ધર્મ વિશે જુઓ ડૉ. દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરકૃત અને ભરતરામ ભા. મહેતા દ્વારા અનૂદિત અશોક ચરિત' પ્રકરણ ચોથું. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમદર્શી આચાય હરિભદ્ર धृतिः क्षमा दमोsस्तेयं शौचमिन्द्रियनिग्रहः । धीर्विद्या सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥ ६. ९२ ॥ अहिंसा सत्यमस्तेयं शौचमिन्द्रियनिग्रहः । एतं सामासिकं धर्म चातुर्वण्येऽब्रवीन्मनुः ॥ " — मनुस्मृति — मनुस्मृति वणी कुभो 'भानवधर्मसार' पृ. ५६-५७. ३५. पं. सुप्पसासक : અધ્યાત્મવિચારણા ’તું અધ્યાત્મसाधना अ१२णु, मास पुरीने पृ. ११५थी. ३१. यथार्थहस्तो[१३]च्छ्रायार्जितोर्जितधर्मानुरागेण शब्दार्थ गान्धर्वन्यायाधानां विद्यानां महतीनां पारणधारणविज्ञानप्रयोगावाप्तविपुलकीर्तिना तुरगगजरथचर्यासिचर्म नियुद्धाया...... [ति ] परबललाघव सौष्ठवक्रियेण अहरहर्द्दनमानान [१४]वमानशीलेन स्थूललक्षेण यथावत्प्राप्तैर्बलिशुल्कभागैः कनकरजतवज्रवैडूर्य रत्नोपचयनिष्यन्दमानकोशेन स्फुटलघुमधुर चित्रकान्तशब्दसमयोदारालंकृतगद्यपद्य... न प्रमाणमानोन्मानस्वर गतिवर्णासारसत्त्वादिभिः [१५] परमलक्षणव्यंजनैरुपेतकान्तमूर्त्तिना स्वयमधिगत महाक्षत्रपनाम्ना नरेन्द्रकन्न्यास्वयंवराने माल्यप्राप्तदाम्न् [आ] महाक्षत्रपेन रुद्रदाम्ना... [१९] पहलवेन कुलैपपुत्रेणामात्येन सुविशाखेन यथावदर्थधर्मव्यवहार दर्शनैरनुरागमभिवर्धयता शक्तेन दान्तेनाचपलेनाविस्मितेनाय्र्येणाहार्येण [२०] स्वधितिष्ठता धर्मकीर्तियशांसि भर्तुरभिवर्द्धयतानुष्ठितमिति । —ગિરનારના દામાના શિલાલેખ ૩૭. જુએ, સ્ત્રદામાના ઉપર્યુક્ત શિલાલેખમાંની તેરમી पंक्तियां आवेला शब्द : शब्दार्थ गान्धर्वन्यायाधानां विद्यानां महतीनां छत्याहि ३८. भो, डॉ. हरिप्रसाद शास्त्रीकृत 'मैत्रासीन गुन्शत ' ला. २; तेभन 'गुनरातन। सांस्कृति प्रतिहास' ५. ४४. ३८. 'मैत्रासीन गुनरात', धार्मि परिस्थिति पृ. 33 थी. Page #130 -------------------------------------------------------------------------- ________________ બીજા વ્યાખ્યાનની પાદટીપ ૧૧૯ ૪૦. એજન પૃ. ૩૫૫ અને તેનું પરિશિષ્ટ નં. ૩, પૃ. ૬૮૯. ૪૧. એજન, બૌદ્ધ ધર્મ માટે પૃ. ૩૮પથી અને જૈન ધર્મ માટે પૃ. ૪૬થી. ૪૨. એજન, પૃ. ૩૮૫ ૪૩. બોધિચર્યાવતાર, શિક્ષા સમુચ્ચય અને સત્રસમુચ્ચય. ૪૪. “વીરનિર્વાનસંવત્ સૌર સૈન બના” પૃ. ૧૧૦. ૪૫. “ભારતીય વિદ્યા” ક.૧, પૃ. ૧૯૧. વળી જુઓ તેમનું ધ્યાનશતક'. ૪૬. જુઓ, “શ્રી આત્માનન્દ પ્રકાશ'માં પ્રકાશિત મનિશ્રી જમ્નવિજ્યજીને લેખ, વર્ષ ૪૫, અંક ૭. ૪૭. જુઓ, વિદ્યાકેન્દ્ર વલભી વિશે “કાવ્યાનુશાસન' ભા. ૨, પ્રસ્તાવના પૃ. ૭૫. ૪૮. જુઓ “નાગર” વિશે “ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ” ખંડ ૧, ભાગ ૧-૨, પૃ. ૧૯૬. ૪૯. “નિશીથચૂર્ણિ' (ગા. ૩૩૪૪)માં આ નગરીને આનંદપુર તથા અકસ્થલી કહી છે. જુઓ “નિશીથ : એક અધ્યયન', પૃ. ૭૪. ૫૦. જુઓ, “ગુજરાતની રાજધાનીઓ', પૃ. ૯૨; “ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ” ખંડ ૧, ભાગ ૧-૨, પૃ. ૪૪થી. ૫૧. “ગુજરાતની રાજધાનીઓ', પૃ. ૧૦૨; “ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ” ખંડ ૧, ભાગ ૧-૨ પૃ. ૬૦. ૫૨. “ગુજરાતની રાજધાનીઓ', પૃ. ૧૦૩. તેમાં “કુવલયમાલા'ની રચના ભિન્નમાલમાં થયેલી તેવું લખાણ છે. તે સુધારી લેવું જોઈએ, કેમકે એની રચના જાબાલિપુરમાં થઈ છે. એ ઉપરાંત જાબાલિપુરમાં જિનેશ્વરસૂરિએ “અષ્ટક પ્રકરણવૃત્તિ” તેમજ “ચેત્યવન્દનવિવરણની અને બુદ્ધિસાગરાચાર્યે વ્યાકરણની પણ રચના કરેલી. “કાન્હડદે પ્રબંધ” આદિ પણ ત્યાં જ રચાયાં છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમદર્શ આચાર્ય હરિભદ્ર ત્રીજા વ્યાખ્યાનની પાદટીપો ૧. જુઓ, બીજા વ્યાખ્યાનની પાદટીપ નં. ૩રમાં ઉહત અશોકનું બારમું શાસન. २. Yी, '24शना शिवाये।' : सारनाथन। शिक्षाले. 3. मी, ५. सुमास : शन सने चिन्तनमा સામ્પ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન' નામક લેખ, પૃ. ૧૧૦૬ થી ૧૧૯૫; “કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન' પૃ. ૧૧૯૬ થી ૧૨૬૩. આમાં વિસ્તારથી વાદ અને તેના સાહિત્યનો વિકાસ આપવામાં આવ્યો છે. ४. स. ९४सा ही. अवेरी : योगशत', प्रस्तावना पृ. १८-२. ५. वदन्ति यानेव गुणान्धचेतसः समेत्य दोषान् किल स्वविद्विषः । त एव विज्ञानपथागताः सतां दीयसूक्तप्रतिपत्तिहेतवः ॥ ६ ॥ कृपां वहन्तः कृपणेषु जन्तुषु स्वमांसदानेष्वपि मुक्तचेतसः । त्वदीयमप्राप्य कृपाथकौशलं स्वतः कृपां संजनयन्त्यमेधसः ॥७॥ समृद्धपत्रा अपि सच्छिखंडिनो यथा न गच्छन्ति गत गरुत्मतः । सुनिश्चितज्ञेयविनिश्चयास्तथा न ते गतं यातुमलं प्रवादिनः ॥ १२ ॥ - वीरस्तुतिद्वात्रिंशिका-१. ग्रामान्तरोपगतयोरेकामिषसंगजातमत्सरयोः । स्यात् सौख्यमपि शुनोत्रोरवि वादिनोन स्यात् ।। १ ।। तावद्वकमुग्धमुखस्तिष्ठति यावन्न रंगमवतरति । रंगावतारमत्तः काकोद्धतनिष्ठुरो भवति ॥ ३ ॥ अन्यन एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरम्भः क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् ॥ ७ ॥ - वादद्वात्रिशिका Page #132 -------------------------------------------------------------------------- ________________ -૧૨૧ બીજા વ્યાખ્યાનની પાદટીપે देवखातं च वदनं आत्मायत्तं च वाङ्मयम् । श्रोतारः सन्ति चोक्तस्य निर्लजः को न पण्डितः ॥१॥ - न्यायद्वात्रिंशिका વિશેષ માટે જુઓ “દર્શન અને ચિંતન' પૃ. ૧૧૪૪ થી. १. 'नास्तिकं तु न दर्शनम् '- ४. ७. Yी ओ४ ६५-७५. ८. नैयायिकमतादन्ये भेदं वैशेषिकैः सह । न मन्यन्ते मते तेषां पंचवास्तिकवादिनः ।। ७८ ॥ षड्दर्शनसंख्या तु पूर्यते तन्मते किल । लोकायतमतक्षेपे कथ्यते तेन तन्मतम् ॥ ७९ ॥ –હરિભકીય ષદર્શનસમુચ્ચય ४. "...वेदबाह्यत्वात्तेषां म्लेच्छादिप्रस्थानवत्परम्परयापि पुरुषार्थानुपयोगित्वादुपेक्षणीयत्वमेव । इह च साक्षाद्वा परम्परया वा पुमर्थोपयोगिनां वेदोपकरणानामेव प्रस्थानानां भेदो दर्शितः ।" -प्रस्थान १०. नास्तिकान् वेदबाह्यांस्तान् बौद्धलोकायतार्हतान् ।। निराकरोति वेदार्थवादी वैशेषिकोऽधुना ॥१॥ –સર્વસિદ્ધાન્તસંગ્રહ, વૈશેષિક પક્ષ ११. नैयायिकस्य पक्षोऽथ संक्षेपात्प्रतिपाद्यते । यतर्करक्षितो वेदो ग्रस्तः पाषण्डदुर्जनैः ॥ १ ॥ –સર્વસિદ્ધાન્તસંગ્રહ, નૈયાયિકપક્ષ १२. बौद्धादिनास्तिकध्वस्तवेदमार्ग पुरा किल । __ भट्टाचार्यः कुमारांशः स्थापयामास भूतले ॥१॥ –સર્વસિદ્ધાન્તસંગ્રહ, ભટ્ટાચાર્ય પક્ષ Page #133 -------------------------------------------------------------------------- ________________ સમદશ આચાર્ય હરિભદ્ર ૧૩. સર્વાઇવરોન ચાણોજો મારતે કિ गृह्यते सांख्यपक्षाद्धि वेदसारोऽथ वैदिकैः ॥ १॥ -સર્વસિદ્ધાન્તસંગ્રહ, વેદવ્યાસપક્ષ ૧૪. શ્રતિસ્પ્રતીતિદાસેષુ કુરાને મારતાવિષે. सांख्योक्तं दृश्यते स्पष्टं तथा शैवागमादिषु ॥ ४ ॥ –સર્વસિદ્ધાન્તસંગ્રહ, સાંખ્ય પક્ષ ૧૫. ડોડધૂતાવ્ય કૃતૈયોદ્ધવં પ્રતિ ૧૮ / श्रीभागवतसंज्ञे तु पुराणे दृश्यते हि सः ।। –સર્વસિદ્ધાન્તસંગ્રહ, વેદાન્તપક્ષ ભાગવત” સ્કંધ ૧૧, અધ્યાય ૭, શ્લેક ૨૪ થી અવધૂતમાર્ગનું વર્ણન શરૂ થાય છે. તેમાંના બે શ્લેક નીચે ઉદ્ધત કરવામાં આવે છે – अत्राप्युदाहरन्तीममितिहासं पुरातनम् । अवधूतस्य संवादं यदोर मिततेजसः ॥ २४ ॥ अवधूतं द्विजं कच्चच्चरन्तमकुतोभयम् । कविं निरीक्ष्य तरुणं यदुः पप्रच्छ धर्मवित् ॥ २५ ॥ વળી, જુઓ “ભાગવત” સ્કન્ધ ૫, અધ્યાય ૧૦, બ્લેક ૧૬. સ્કન્ધ ૫, અધ્યાય ૫, શ્લોક ૨૮ થી અવધૂત ઋષભનું વર્ણન છે. ૧. જુઓ, “સર્વસિદ્ધાન્તસંગ્રહમાં વેદાન્તપક્ષ, લેક ૨૯થી, પથી અને ૬૬થી. ૧૭. વાર્તિક, વિવરણ અને વાચસ્પતિ એમ ત્રણ પ્રસ્થાન ગણાય છે. તેના વિશેષ પરિચય માટે જુઓ, “સર્વદર્શનકૌમુદી' પૃ. ૧૧૩-૧૪ ( ત્રિવેન્દ્રમ સંસ્કૃત સિરીઝ નં. ૧૩૫). ૧૮. અનેકાન્તજયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને ધર્મસંગ્રહણીમાં બીજાં દર્શનનું ખંડન હરિભદ્ર કર્યું છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા વ્યાખ્યાનની પાદટીપ ૧૨૩ ૧૯. “અસ્તિ-નારિત-વિઇ મતિઃ 'પાણિનિ ૪-૪-૬૦ 'न च मतिसत्तामात्रे प्रत्यय इध्यते । कस्तहि ? परलोकोऽस्तीति ચચ મતિતિ સ સાહિતઃ | તદ્વિપરીતો નાસ્તિ. –કાશિકા વિશેષ માટે જુઓ, “અધ્યાત્મવિચારણા” પૃ. ૧૦-૧૨; તેમજ દર્શન અને ચિન્તન” પૃ. ૭૦૧. ૨૦. થોડવચેત તે મૂત્તે રાત્રિાશયાત્ દ્વિગઃ | स साधुभिर्बहिष्कार्यों नास्तिको वेदनिन्दकः ॥ –મનુસ્મૃતિ ૨.૧૧ ૨૧. gવારિતવવાદ્રાનાં શ્રત સંક્ષેપૌર્તનમ | ૭ | –ષદર્શનસમુચ્ચય ૨૨. “તત્વસંગ્રહ'ની પ્રસ્તાવના પૃ. ૧૦–૧૪. ૨૩. પાટણના વાડી પાર્શ્વનાથના ભંડારમાંથી અને જેસલમેરના ભંડારમાંથી આ ગ્રંથની પ્રતો મળી છે. ૨૪. વસુમિત્ર, ધર્માત્રાત, ઘોષક, બુદ્ધદેવ (“તત્ત્વસંગ્રહપંજિકા” પૃ. ૫૦૪), સમન્તભદ્ર (સંધભદ્ર–“તત્ત્વસંગ્રહપજિકા’ પૃ. ૫૦૬, ૫૦૮), શુભગુપ્ત (“તત્વસંગ્રહપંજિકા” પૃ. ૫૫૧ આદિ), યોગસેને (“તત્વસંગ્રહપંજિકા” પૃ. ૧૫૩). ૨૫. જુઓ, “તત્ત્વસંગ્રહ'ની પ્રસ્તાવના પૃ. ૧૯. ૨૬. જુઓ, “તત્વસંગ્રહ' ભા. ૨ ને અંતે આપેલ પરિશિષ્ટ પૃ. ૭૯-૯૭. ૨૭. જુઓ, “તેરૈતપ્રતિક્ષિપ્ત ચતુર્ત સૂક્ષ્મવૃદ્ધિના’–શાસ્ત્રવાર્તાસમુચ્ચય શ્લેક ૨૯૬ તેમજ તેની પત્ત વૃત્તિ. ૨૮. વમળો મૌતિત્ત્વન થૉતપિ સાશ્વતમૂ | आत्मनो व्यतिरिक्तं तत् चित्रभावं यतो मतम् ॥ ९५ ॥ –શાસ્ત્રવાર્તાસમુચ્ચય Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમદર્શી આચાય હરિભદ્ર २८. शक्तिरूपं तदन्ये तु सूरयः सम्प्रचक्षते । अन्ये तु वासनारूपं विचित्रफलदं मतम् ॥ ९६ ॥ —શાસ્ત્રવાર્તાસમુચ્ચય ३०. ततश्वेश्वर कर्तृत्ववादोऽयं युज्यते परम् । सम्यग्न्यायाविरोधेन यथाssहुः शुद्धबुद्धयः ॥ २०३ ॥ ईश्वरः परमात्मैव तदुक्तत्रतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद्गुणभावतः ॥ २०४ ॥ तदनासेवनादेव यत्संसारोऽपि तत्त्वतः । तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ॥ २०५ ॥ कर्ताऽयमिति तद्वाक्ये यतः केषांचिदादरः । अतस्तदानुगुण्येन तस्य कतृत्व देशना ॥ २०६ ॥ परमैश्वययुक्तत्वान्मत आत्मैव चेश्वरः । स च कर्तेति निर्दोषः कतृवादो व्यवस्थितः ॥ २०७॥ ---શાસ્ત્રવાર્તાસમુચ્ચય ३१. प्रकृति चापि सन्न्यायात्कम प्रकृतिमेव हि । - शास्त्रवार्तासमुग्यय, ४ २३२. ३२. एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि । कपिलो व दिव्यो हि स महामुनिः ॥ २३७ ॥ —શાસ્ત્રવાર્તાસમુચ્ચય 33. न चैतदपि न न्याय्यं यतो बुद्धो महामुनिः । सुवैद्यवद्विना कार्य द्रव्यासत्यं न भाषते ॥ ४६६ ॥ ३४. अन्ये त्रभिदधत्येवमेतदास्यानिवृत्तये । — શાસ્ત્રવાર્તાસમુચ્ચય क्षणिकं सवमेवेति बुद्धेनोक्तं न तत्त्वतः ।। ४६४ ॥ —શાસ્રવાર્તાસમુચ્ચય Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ બીજા વ્યાખ્યાનની પાદટીપે 3५. विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तवे । विनेयान् कांश्चिदाश्रित्य यद्वा तद्देशनाऽर्हतः ॥ ४६५ ॥ –શાસ્ત્રવાર્તાસમુચ્ચય 38. एवं च शून्यवादोऽपि तद्विनेयानुगुण्यतः । अभिप्रायत इत्युक्तो लक्ष्यते तत्त्ववादना ॥ ४७६ ॥ -शस्त्रावासभुध्यय ३७. आत्मेत्यपि प्रज्ञपितमनात्मेत्यपि दे शतम् । . बुद्धर्नास्मा न चानात्मा काश्चादत्याप देशितम् ॥ ६ ॥ ...यतश्चैवं हीनमध्योत्कृष्टविनेयजनाशयनानात्वेन आत्मानात्मतदुभयप्रतिषेधेन बुद्धानां भगवतां धमदेशना प्रवृत्ता, तस्मानास्त्यागमबाधो माध्यमिकानाम् । अत एवोक्तमार्यदेवपादैःवारणं प्रागपुण्यस्य मध्ये वारणमात्मनः । सर्वस्य वारणं पश्चाद् यो जानीते स बुद्धिमान् ॥ -नागार्जुनत मध्यम वृत्ति, आत्मपरीक्षा, ५. ३५५ भने ३५८ सर्व तथ्यं न वा तथ्यं तथ्यं चातथ्यमेव च । नैवातथ्यं नैव तथ्यमेतद्बुद्धानुशासनम् ॥ ८ ॥ ...तथा च भगवतोक्तं । लोको मया साधं विवदति नाहं लोकेन साधं विवदामि । यल्लोकेऽस्ति संमतं तन्ममाप्यस्ति संमतम् । यल्लोके नास्ति संमतं ममापि तन्नास्ति समतमित्यागमाच्च । ___इत्यादित एव तावद् भगवता स्वप्रसिद्धपदार्थमेदस्वरूपविभागश्रवणसंजाताभिलाषस्य विनेयजनस्य यदेतत्स्कन्धधात्वायतनादिकमविद्यातैमिरिकैः सत्यतः परिकल्पितमुपलब्धं तदेव तावत्तथ्यमित्युपवर्णितं भगवता तदर्शनापेक्षया आत्मनि लोकस्य गौरवोत्पादनाथम् । -मध्यमवृत्ति, यात्मपरीक्षा, ५. ३६४-५० Page #137 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર જુઓ, “વિગ્રહવ્યાવર્તની 'ના નિમ્ન બે શ્લોકો તથા એની વ્યાખ્યા – कुशलानां धर्माणां धर्मावस्थाविदश्च मन्यन्ते । कुशलं जनस्वभावं शेषेष्वप्येष विनियोगः ॥ ७ ॥ कुशलानां धर्माणां धर्मावस्थाविदो ब्रुवते यत् । कुशलस्वभावं एवं प्रविभागेनाभिधेयः स्यात् ॥ ५३ ।। ૩૮. જુઓ ટિપ્પણ ૩૩માં ઉદ્ધત ક. ૩૯. ચાલ્યાનયજ્યેવં સમમાવપ્રસિદ્ધશે ! अद्वैतदेशना शास्त्रे निर्दिष्टा न तु तत्त्वतः ।। ५५० ॥ –શાસ્ત્રવાર્તાસમુચ્ચય ચોથા વ્યાખ્યાનની પાદટીપ ૧. “ઈસ્ટર્ન રિલિજિયન એન્ડ વેસ્ટર્ન ઘેટ” પૃ. ૧૮ના આધારે આ વસ્તુનો નિર્દેશ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ કર્યો છે. જુઓ, ભારતીય સંસ્કારોનું ગુજરાતમાં અવતરણ” પૃ. ૧૮; ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી : હડપ્પા અને મોહેંજો–દડે', પૃ. ૧૭૩; ડૉ. યદુવંશી : “શૈવધમ' પૃ. ૬-૮, ૧૯; રાધાકુમુદ મુખર્જી : “હિન્દુ સભ્યતા” પૃ. ૨૩. ૨. તપસ્યાના ઉક્ત મુદ્દાઓ જેના આધારે ફલિત થાય છે તે માટે નીચેનું સાહિત્ય ઉપયોગી છે– “ઔપપાતિકસૂત્ર ગત તપવર્ણન જેમાં તેના ૩૫૪ ભેદ બતાવ્યા છે, તથા પરિવ્રાજક અને તાપસનું વર્ણન છે: “ભગવતીસૂત્ર'ગત “શિવ તાપસ શતક ૧૧, ઉદ્દેશ ૯ અને “તામલી તાપસ” શતક ૩, ઉદ્દેશ ૧; ભગવાન મહાવીરની તપસ્યાનું “આચારાંગ ગત વર્ણન, અધ્યાય ૯ ઉપધાનશ્રત; બુદ્ધની તપસ્યાનું વર્ણન: “ભજિઝમનિકાય' અરિય પરિચેસનસુર, મહાસકસુત્ત. Page #138 -------------------------------------------------------------------------- ________________ ગાથા વ્યાખ્યાનની પાદટીપે 'महाभारत' (चित्रशाला सं२४२) अनुशासनपर्व १४१.८८ - ૯૦માં ચાર પ્રકારના ભિક્ષુઓનું વર્ણન આવે છે; ૧૪૧.૯૫-૧૧૫માં વાનપ્રસ્થાનું વન છે. તેવું જ વન ૧૪૨.૪-૩૩માં છે. પંચાગ્નિ તપતા ઉલ્લેખ ૧૪૨.૯માં છે; વિવિધ મરણા ૧૪૨.૪૪-૫૯માં તેમજ તાપસાનું વર્ણન ૧૪૨.૩૪માં છે. ‘ રામાયણ 'માં શબૂક તાપસની કથા કાંડ છ, અધ્યાય ૬૫-૬૬માં આવે છે. 'श्रीमद्दभागवत 'गत ऋषलयरित, धप, अध्याय ५. 3. " . भरतं धरणिपालनायाभिषिच्य स्वयं भवन एवोर्वरित - शरीरमात्रपरिग्रह उन्मत्त इव गगनपरिधानः प्रकीर्णकेश आत्मन्यारोपिताहवनीयो ब्रह्मावर्तात् प्रवव्राज ॥ २८ ॥ १२७ जडान्धमूकबधिर पिशाचोन्मादकवद वधूतवेषोऽभिभाष्यमाणोऽपि जनानां गृहीतमौनव्रतस्तूष्णीं बभूव ॥ २९ ॥ तत्र तत्र पुरग्रामाकरखेटवाटखर्वटशिबिरव्रजघोषसार्थ गिरिवनाश्रमादिष्वनुपथमवनिचरापसदेः परिभूयमानो मक्षिकाभिरिव वनगजस्तर्जनताडनाचमेहनष्ठीवनग्रावश कृद्रजः प्रक्षेपपूतिवात दुरुक्तैस्तदविगणयन्ने वा सत्संस्थान एतस्मिन् देहोपलक्षणे सदपदेश उभयानुभवस्वरूपेण स्वमहिमावस्थानेनासमारोपिताहं ममाभिमानत्वादविखण्डितमनाः पृथिवीमेकचरः परिबभ्राम ॥ ३० ॥ . परागवलम्बमानकुटिलजटिल कपिश केशभूरिभारोऽवधूतमलिननिजशरीरेण ग्रहगृहीत इवादृश्यत ।। ३१ ।। यहि वा स भगवान् लोकमिमं योगस्याद्धा प्रतीपमिवाचक्षाणस्तत्प्रतिक्रियाकर्म बीभत्सितमिति व्रतमाजगरमास्थितः शयान एवाश्नाति पिबति खादत्यवमेहति हृदति स्म चेष्टमान उच्चरित आदिग्धोद्देशः ॥ ३२ ॥ ... एवं गोमृगकाकचर्यया वजंस्तिष्ठन्नासीनः शयानः काकमृगगोचरितः पिबति खादत्यवमेहति स्म ।। ३४ ॥ इति नानायोगचर्या चरणो भगवान् कैवल्यपतिऋषभोऽविरतपरममहानन्दानुभव आत्मनि सर्वेषां भूतानामात्मभूते भगवति वासुदेव आत्मनो Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમદશ આચાર્ય હરિભદ્ર ऽव्यवधानानन्तरोदरभावेन सिद्धसमस्तार्थपरिपूर्णो योगैश्वर्याणि वैहायसमनोजवान्तर्धानपरकायप्रवेशदूर ग्रहणादीनि यदृच्छयोपगतानि नाञ्जसा नृप हृदये. नाभ्यनन्दत् ॥ ३५ ॥ -श्रीमद्भागवत २४५ ५, अध्याय ५. અધ્યાય ના લેક ૬-૧૯માં પણ આ ચર્ચા આવે છે. ४. ' श्रीमद्भागवत' २४५ 11, अध्याय ७, यो 33-3५मा ૨૪ ગુનાં નામ છે અને આગળ તેનું વર્ણન કરી ક્યા ક્યા ગુણ તેથી શીખ્યા તેનું વર્ણન છે. ५. उसहे णामं अरहा कोसलिए पढमराया पढमजिणे पढमकेवली पढमतित्थकरे पढमधम्मवर चक्कवट्टी समुप्पज्जित्थे । –જબૂદીપપ્રજ્ઞપ્તિ સટીક પૃ. ૧૩૫, સૂત્ર ૩૦ तेम०१ वसुदेवदि डी . १५७-६८. यउपनमापुरियश्यिमा ऋषमयरित ५. ४०-१. प्रजापतिर्यः प्रथमं जिजीविषूः शशास कृष्यादिषु कर्मसु प्रजाः । प्रबुद्धतत्त्वः पुनर द्भुतोदयो ममत्वतो निर्विविदे विदांवरः ।। विहाय यः सागर-वारि-वाससं वधूमिवेमां वसुधाव● सतीम् । मुमुक्षुरिक्ष्वाकुकुलादिरात्मवान् प्रभुः प्रवव्राज सहिष्णुरच्युतः ।। स्वदोषमूलं स्वसमाधितेजसा निनाय यो निर्दयभस्मसात्क्रियाम् । जगाद तत्त्वं जगतेऽर्थिनेऽञ्जसा बभूव च ब्रह्मपदामृतेश्वरः ।। स विश्वचक्षुर्वृषभोऽचितः सतां समग्रविद्याऽऽत्मवपुर्निरंजनः । पुनातु चेतो मम नाभिनन्दनो जिनोऽजितक्षुल्लकवादिशासनः ॥ -२५भूतात्र १. २-५ आदिमं पृथिवीनाथमादिमं निष्परिग्रहम् ।। आदिम तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः ॥ –त्रिषष्टिशापुरुषयरित्र १. १. 3 Page #140 -------------------------------------------------------------------------- ________________ ચેથા વ્યાખ્યાનની પાદટીપે ૧૨૯ १. शून्यागारे समरसपूतस्तिष्ठन्नेकः सुखमवधूतः । चरति हि नमस्त्यक्त्वा गर्व विन्दति केवलमात्मनि सर्वम् ॥ -अवधूतात। स. १, सौ. ७३ ७. 'विसुभि' : धूत गनिस, पृ. ४०. ८. मीर अवधू कुदरतकी गति न्यारी । रंक निवाज करे वह राजा भूपति करै भिखारी ॥ १२ ॥ अवधू छोडहु मन बिस्तारा सो पद गहो जाहि ते सद्गति पार ब्रह्म ते न्यारा ॥१३॥ अवधू अन्ध कूप अँधियारा या घट भीतर सात समुन्दर याहिमें नही नारा ॥ ७७ ।। अवधू भूलेको घर लावै सो जन हमको भावै । घरमें जोग भोग घर ही में घर तजि बन नहिं जावै ।।१११।। -कबीर वचनावली, द्वितीय खण्ड આનંદધન अवधू नट नागरकी बाजी, जाण न बांभण काजी ॥ ५ ॥ अवधू क्या सोवे तन मठमें, जाग विलोकन घटमें ॥ ७ ॥ अवधू राम राम जग गावे, बिरला अलख लगावे ॥ २७ ॥ –શ્રી મોતીચંદ ગિ. કાપડિયા સંપાદિત શ્રી આનંદઘનજીનાં પદો ૯. “ભગવતી’ માટે જુઓ પ્રસ્તુત વ્યાખ્યાનનું ઉપર આપેલું टि५५] २; ५२iत सी, 'पन्नभलारिसयरिय' पृ. ४०; 'सुवडिल' पृ. ११३. ૧૦. “મહાભારત' માટે જુઓ પ્રસ્તુત વ્યાખ્યાનનું ટિપ્પણ ૨. Page #141 -------------------------------------------------------------------------- ________________ સમદશી આચાર્ય હરિભદ્ર ૧૧. પુષ્કરતીર્થની ઉત્પત્તિ પ્રસંગે વનનું વર્ણન “પદ્મપુરાણમાં આવ્યું છે, જ્યાં દેવોએ તપસ્યા ક્યને ઉલ્લેખ છે. જુઓ, “પદ્મપુરાણ” અધ્યાય ૧૫, શ્લેક ૨૨. પુષ્કરતીર્થમાં રહેનાર તપસ્વીઓના વર્ણન માટે જુઓ, “પદ્મપુરાણ” અધ્યાય ૧૮, શ્લેક ૯૮થી. ૧૨. મહાભારત', અનુશાસનપર્વ ૧૪૨. ૯. ૧૩. જુઓ, “ચઉપમહાપુરિસચરિયાના પાસનાચરિયમાં કમઠપ્રસંગ પૃ. ૨૬૧-૬૨; “ત્રિષષ્ટિશલાકાપુરષચરિત” પર્વ ૯, સર્ગ ૩, શ્લેક ૨૧૪-૩૦. ૧૪. તાપસનો એક અર્થ “તાપગ્રધાનઃ તાઃ ” એવો પણ છે. અને “તપસ્વી” શબ્દના વિવિધ અર્થોમાં “પ્રશસ્તતોયુ” અને “પ્રરાતતડવત” આવા અર્થો આપવામાં આવ્યા છે, જેથી તાપસથી તપસ્વી જુદો પડે છે. જુઓ “અભિધાનરાજેન્દ્ર માં “તવસ્સિ” અને “તાવસ’ શબ્દ. પંચાગ્નિ તપને સ્થાને તપસ્વીઓએ જે આતાપના સ્વીકારી તે આ હતી : “ગાયાવતિ વ્હેિતુ’–દશવૈકાલિકસૂત્ર ૩. ૧ર. ૧૫. જુઓ, પ્રસ્તુત વ્યાખ્યાનનું ટિપ્પણ ૨. ૧૬. ગોપાલક વિશે જુઓ “ભગવતીસૂત્ર” શતક ૧૫ તથા ભગવતીસાર' પૃ. ૨૮૦ અને ૨૮૪-૫. ૧૭. બુદ્ધની તપસ્યા અને તેમને સમજાયેલ તેની નિરર્થકતા વિશે જુઓ “મઝિમનિકાય'નાં ચૂળદફખખંધસુત્ત, મહાસીહનાદસુત્ત અને અરિયપરિએસનસુત્ત તથા “બુદ્ધચરિત” (ધર્માનન્દ કોસંબીકૃત)માં તે અંગેનું પ્રકરણ પૃ. ૧૩૪. તુલના કરે– तपस्विभ्योऽधिको योगी । –ભગવદ્ગીતા ૬. ૪૬ ૧૮. જુઓ “આચારાંગસૂત્ર'ના અધ્યયન ૯નાં નીચેનાં સ્થાને– Page #142 -------------------------------------------------------------------------- ________________ અથાં વ્યાખ્યાનની પાદટીપે વસ અવું પોરિસિ તિરિય મિત્તિ વઘુમાંલગ્ન અન્તતો ઘ્રાયરૂ (૪૬); राई दिवं पि जयमाणे अपमत्ते समाहिए झाइ (६८); अकसाई विगयगेही ચ સવ્રુત્તુ અમુઘ્ધિક્ સારૂ (૧૦૧) | -સિદ્ધાન્તરૂપે બાહ્ય તપ કરતાં આભ્યંતર તપનું જ વધારે મહત્ત્વ સ્વીકારાયું છે— बाह्यं तपः परमदुश्चरमाचरध्वमाध्यात्मिकस्य तपसः परिबृंहणार्थम् । -સ્વયંભૂસ્તાત્ર ૧૭. ૩ ૧૯. જુઓ ‘ ભગવતીસાર ’ પૃ. ૨૮૧. ૨૦. જુએ ‘ જિઝમનિકાય ' : મહાસÄકસુત્ત. અાષે ‘મુદ્દચરિત ’ કાવ્યમાં આલારકાલામ અને ઉદ્દક રામપુત્ર, જેમની પાસે મુદ્ધ સપ્રથમ યાગ શીખવા ગયેલા, તેમને સાંખ્યમતના પ્રવક કહ્યા છે. વિશેષ ચર્ચા માટે જુએ શ્રી ધર્માંનન્દ કાસબીનું યુદ્ધચરિત ' પૃ. ૧૦. 6 ૨૧. ‘યેાગસૂત્ર ’ ૧.૨૩; ૨.૧, ૪૫. ૨૨. ‘યોગસૂત્ર ’ ૧,૩૭, ૨૩. ‘યેાગસૂત્ર ’ ૧.૨૮. ૨૪. ‘મહાભારત ’માં કૃષ્ણ પેાતાને હિરણ્યગર્ભ કહે છે અને ‘યોગા' વડે તે પૂજિત છે એમ જણાવેલ છે——— हिरण्यगर्भो द्युतिमान् य एषच्छन्दसि स्तुतः । योगैः सम्पूज्यते नित्यं स एवाहं भुवि स्मृतः ॥ —શાન્તિપ ર૪ર. ૯૬ 66 ર સાંગયેાગદર્શન-ભાસ્વતીને પ્રારંભ આ પ્રમાણે છે— स्मर्यते च - ' हिरण्यगर्भो योगस्य वक्ता नान्यः पुरातनः । " —પૃ. ૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભક 'योगारि।' : शिष्टा हिरण्यगर्भेण चर्षिभिः पारदर्शिभिः ॥५॥ - २५. 'मूत्तूण लोगसन्न' -योगविशिक्षा, १६ २१. पढमस्स लोगधम्मे परपीडावजणाइ ओहेणं । गुरुदेवातिहिपूयाइ दीणदाणाइ अहिगिच्च ॥ -योगशत, २५. २७. एवं चिय अवयारो जायइ मग्गम्मि हंदि एयस्स । ..रणे पहपन्भट्ठो वट्टाए वट्टमोयरइ ।। -योगशत, २१. २८. योगसूत्र' १.33. २८. 'तत्त्वार्थ सूत्र' ७.१. 30. अहवा ओहेगं चिय भणियविहाणाओ चेव भावेज्जा । ' सत्ताइएसु मित्ताइए गुणे परमसंविग्गो ॥ सत्तेसु ताव मेत्तिं तहा पमोयं गुणाहिएसु ति ॥ करुणामज्झत्थत्ते किलिस्समाणाविणीएसु । -योगशत, ७८-८ ३१. योगश्चित्तवृत्तिनिरोधः । । -योगसूत्र १. २ ३२. सब्बपापस्य अकरणं कुसलस्स उपसंपदा । सचित्तपरियोदपनं एतं बुद्धान सासनं ।। -धम्म५६, १४.५ 33. मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाइगओ विसेसेणं ॥ —योगविशिक्षा, १ अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः । मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥ -योगदृष्टिसभुय्यय, ११ Page #144 -------------------------------------------------------------------------- ________________ થા વ્યાખ્યાનની પાદટીપે निच्छयओ इह जोगो सन्नाणाईण तिण्ह संबंधो । मोक्खेण जोयणाओ निद्दिट्ठो जोगिनाहेहिं ॥ ववहारओ य एसो विन्नेओ एयकारणाणं पि । जो सम्बन्धो सो वि य कारणकजोवयाराओ ।। –ગશતક ૨ અને ૪ अध्यात्म भावना ध्यानं समता वृत्तिसंक्षयः । मोक्षेण योजनाद् योग एष श्रेष्ठो यथोत्तरम् ।। –ગબિન્દુ, ૩૧. પાંચરાત્રાના “પરમસંહિતા” નામના ગ્રન્થમાં પણ “યોગને અર્થ “ડવું” એવો કર્યો છે. જુઓ, દાસગુપ્તા ઃ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન ફિલસૈફી, ભા. 1, પૃ. ૨૨. જૈન આગમમાં સમાધિના અર્થમાં પણ યોગ શબ્દ વપરાયેલો છે; જેમ કે, “વસે ગુહ નિરર્વ ના વહળવં”—ઉત્તરાધ્યયનસૂત્ર ૧૧, ૧૪ - ૩૪. જુઓ, સાડા ત્રણસો ગાથાનું શ્રી સીમંધર જિન સ્તવન, ઢાળ ૧, કડી ૫. ૩૫. સટીક યોગવિંશિકા’નો હિંદીમાં સાર મેં ઘણાં વર્ષો પહેલાં લખેલ. તે “પાતંજલ યોગદર્શન તથા હારિભદ્રી યોગવિંશિકા” નામે પ્રસિદ્ધ થયેલ પુસ્તકમાં ઈ. સ. ૧૯૨૨માં પ્રકાશિત થયેલું છે. એમાં ગવિશિંકા ” ઉપરાંત પાતંજલ યોગસૂત્રો ઉપરની ઉપાધ્યાય યશોવિજયની સંસ્કૃત વૃત્તિ પણ હિંદી સાર સહ છપાયેલી છે. ઉપરાંત એનું ગુજરાતી વિવેચન આચાર્ય ઋદ્ધિસાગરજીએ કરેલું છે, ને તે “ગાનુભવસુખસાગર તથા શ્રી હરિભદ્રકૃત યોગવિંશિકા” નામક પુસ્તકમાં છપાયેલ છે, જે પુસ્તક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમન્દિર, વીજાપુર (ઉત્તર ગુજરાત) તરફથી પ્રગટ થયેલ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ 138 સમદર્શ આચાર્ય હરિભદ્ર પાંચમા વ્યાખ્યાનની પાદટીપ १. पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ ३८ ॥ -दो तत्त्वनि આની સાથે સરખાવો– अपि पौरुषमादेयं शास्त्रं चेयुक्तिबोधकम् । अन्यत्त्वार्षमपि त्याज्यं भाव्यं न्याय्यैकसेविना ॥ २ ॥ युक्तियुक्तमुपादेयं वचनं बालकादपि । अन्यत्तुणमिव त्याज्यमप्युक्तं पद्मजन्मना ॥ ३ ॥ – ગવાસિષ્ઠ પ્રકરણ ૨, અધ્યાય ૧૮ २. कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः स इच्छायोग उच्यते ॥ शास्त्रयोगस्विह ज्ञेयो यथाशक्त्यप्रमादिनः । श्राद्धस्य तीव्रबोधेन वचसाऽविकलस्तथा ॥ शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः । शक्त्युदेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥ -योगदृष्टिसभुश्यय, 3-५ 3. मित्रा तारा बला दीप्रा स्थिरा कान्ता प्रभा परा । नामानि योगदृष्टीनां लक्षणं च निबोधत ॥ योगहटिसभुयय, १३ ४. अध्यात्म भावना ध्यानं समता वृत्तिसंक्षयः । मोक्षेण योजनाद् योग एष श्रेष्ठो यथोत्तरम् ॥ योगमिन्दु, ३१ ५. सतां मुनीनां भगवत्पतंजलिभदन्तभास्करबन्धुभगवद्दत्तादीनां योगिनामित्यर्थः । —योगदृष्टिसभुश्ययटी1, १६ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પાંચમા વ્યાખ્યાનની પાદટીપે १. तथा चान्यैरपि ह्येतद्योगमार्गकृतश्रमैः । संगीतमुक्तिभेदेन यद्गौपेन्द्रमिदं वचः ॥ अनिवृत्ताधिकारायां प्रकृती सर्वथैव हि । न पुंसस्तत्त्वमार्गेऽस्मिजिज्ञासाऽपि प्रवर्तते ॥ –ગબિન્દુ, ૧૦૦-૧ ७. माध्यस्थ्यमवलम्ब्यैवमैदम्पयव्यपेक्षया । तत्त्वं निरूपणीयं स्यात् कालातीतोऽप्यदोऽब्रवीत् ॥ –ોગબિન્દુ, ૩૦૦ ८. समाधिराज इत्येतत् तदेतत्तत्त्वदशनम् । आग्रहच्छेदकार्येतत् तदेतदमृतं परम् ॥ –ગબિન્દુ, ૪૫૯ ૯. “સમાધિરાવ: પ્રધાન સમાધિઃ '—ગબિંદુરીકા, ૪૫૯ યોગબિન્દુ” (. ૪૫૮)માં નૈરામ્યદર્શનથી મુક્તિ માનનાર અન્યની ચર્ચા પ્રસંગે સમાધિરાજ' (લે. ૪૫૯)નો ઉલ્લેખ છે, એટલે તે “સમાધિરાજ' ગ્રન્થ જ હરિભદ્રને વિવક્ષિત છે. “સમાધિરાજ'માં નૈરાગ્યદર્શનની ચર્ચા છે. જુઓ, “સમાધિરાજ', પરિવર્ત ૭, બ્લેક ૨૮–૨૯. ૧૦. “ગદષ્ટિસમુચ્ચય', ૩-૫. ૧૧. “ગદષ્ટિસમુચ્ચય', ૧૩. ૧૨. જુઓ, “યોગદષ્ટિસમુચ્ચય' છેક ૭૦ની ટીકા. ૧૩. જુઓ, “ગદષ્ટિસમુચ્ચય' ક્લોક ૧૪ અને તેની ટીકા. ૧૪. જુઓ, “યોગદષ્ટિસમુચ્ચય' કોક ૧૬થી. ૧૫. ટોલ્ટેક્ષેવસ્થાનમ્રાજ્યપમુકુari | युक्तानि हि चित्तानि प्रपंचतो वजयेन्मत्मिान् ॥ –ગદષ્ટિસમુચ્ચય . ૧૬ની ટીકામાં ઉદ્દત લેક Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમદર્શ આચાર્ય હરિભદ્ર ११. अद्वेषो जिज्ञासा शुश्रूषा श्रवणबोधमीमांसा । परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टात्मिका तत्त्वे ॥ –ોગદષ્ટિસમુચ્ચય લે. ૧૬ની ટીકામાં ઉદ્ધત ક १७. सी, ५९ ५. १८. योगटिसभुश्यय', ८-११ तथा योगवासि४सार' (गुती ) . ३१७, ३२१. १८. योगटिसभुय५' १७३. २०. योगष्टिसभुय५' १७४. २१. त' १८.२. २२. —ाता' १८.६-८. २३. योगटिसभुय५' १०२-१५०. २४. तदभिप्रायमज्ञात्वा न ततोऽग्दृिशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ।। निशानाथप्रतिक्षेपो यथाऽन्धानामसंगतः । तभेदपरिकल्पश्च तथैवाग्दृिशामयम् ॥ -योगदृष्टिसभुयय, १३७-८. २५. संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथतेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥ तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माययोगतः ।। ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ॥ -योगटिसभुव्यय, १२७-३० Page #148 -------------------------------------------------------------------------- ________________ પાંચમા વ્યાખ્યાનની પાદટીપે २६. इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसन्धितः । नानाफलानि सर्वाणि द्रष्टव्यानि विचक्षणैः ॥ चित्रा तु देशनैतेषां स्याद्विनेयाऽऽनुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ —યાગદષ્ટિસમુચ્ચય, ૧૧૩ અને ૧૩૨ २७. एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्राऽवभासते || —યાગદષ્ટિસમુચ્ચય, ૧૩૪ २८. यद्वा तत्तन्नयापेक्षा तत्तत्कालादियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषापि तत्त्वतः ॥ — योगदृष्टिसमुख्यय, १३१ २८. यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । अभियुक्ततरेरन्यैरन्यथैवोपपाद्यते ॥ ૧૩૭ — योगदृष्टिसमुय्यय, १४३ 30. न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनर्जिवाच्छेदाधिको मतः ॥ —યાગદષ્ટિસમુચ્ચય, ૧૩૯ ३१. अ. १०, श्लो. ४. ३२. इन्द्रियार्थाश्रया बुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठानवचैतदसंमोहोऽभिधीयते ॥ रत्नोपलम्भतज्ज्ञान-तत्प्राप्त्यादि यथाक्रमम् । होदाहरणं साधु ज्ञेयं बुद्ध्यादिसिद्धये || — योगदृष्टिसमुय्यय, ११८-२० 33. जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः । हस्ती व्यापादयत्युक्तौ प्राप्ताप्राप्तविकल्पवत् ॥ — योगदृष्टिसमुय्यय, ७१ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમદશ આચાર્ય હરિભદ્ર ___३४. ननु महदेतदिन्द्रजालं यन्निरपेक्षः कारणमिति तथात्वे कर्मवैफल्यं सर्वकार्याणां समसमयसमुत्पादश्चेति दोषद्वयं प्रादुःध्यात् । मैवं મન્ચેથઃ . -સર્વદર્શનસંગ્રહગત નકુલીશપાશુપતદર્શન પૃ. तमिमं परमेश्वरः कर्मादिनिरपेक्षः कारणमिति पक्षं वैषम्यनैघृण्यदोषदूषितत्वात्प्रतिक्षिपन्तः केचन माहेश्वराः शैवागमसिद्धान्ततत्त्वं यथावदीक्षमाणाः कर्मादिसापेक्षः परमेश्वरः कारणमिति पक्षं कक्षीकुर्वाणाः पक्षान्तर मुपक्षिपन्ति । –સર્વદર્શનસંગ્રહગત શૈવદર્શન, પૃ. ૬ ૬ ૩૫. જુઓ, “ભારતીય તત્ત્વવિદ્યા” પૃ. ૭૪ અને ૭૬ ૩૬. જુઓ, ગબિન્દુ' . ૨૯૫થી. ૩૭. જુઓ, યોગબિન્દુ' લો. ૩૦૩ અને ૩૧૦; “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” ૧૯૪-૨૦૭ ३८. गुणप्रकर्षरूपो यत् सर्वैर्वन्धस्तथेष्यते । देवतातिशयः कश्चित् स्तवादेः फलदस्तथा ॥ – ગબિન્દુ, ૨૯૮ ૩૯. કાલવાદ માટે મહાભારત ગત શાંતિપર્વના અધ્યાય ૨૫, ૨૮, ૩૨, ૩૩ આદિ, યદચ્છાવાદ માટે એ જ અધ્યાય ૩૨, ૩૩; . સ્વભાવવાદ માટે એ જ અ. ૨૫; જુઓ, “ગણધરવાદ”, પ્રસ્તાવના પૃ. ૧૧૩–૧૭ ૪૦. જુઓ, “સન્મતિતક' કાંડ ૩, ગાથા ૫૩ અને તેની ટીકાના ટિપ્પણ. ૪૧. જુઓ, “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' લેક ૧૬૪-૯૨; “ગબિન્દુ” કલેક ૧૯૭, ૨૭૫, ૨૯૨, ૩૧૩. ૪૨. જુઓ ઉપર ટિપ્પણ ૬, તેમજ एवं लक्षणयुक्तस्य प्रारम्भादेव चापरैः । योग उक्तोऽस्य विद्वद्भिर्गोपेन्द्रेण यथोदितम् ॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ પાંચમા વ્યાખ્યાનની પાદટીપે ૧૩૯ योजनाद् योग इत्युक्तो मोक्षेण मुनिसत्तमैः । स निवृत्ताधिकारायां प्रकृती लेशतो ध्रुवः ॥ -योगमि६, २००-१. ४३. भुसा, योगमिन्दु : अत्राप्येतद्विचित्रायाः प्रकृतेयुज्यते परम् । इत्थमावर्तभेदेन यदि सम्यग्निरूप्यते ॥ १०६ ॥ ... एतन्निवृत्ताधिकारत्वम् । विचित्रायास्तत्सामग्रीवशेन नानारूपायाः । प्रकृतेः कर्मरूपायाः ।... प्रकृतेर्भेदयोगेन नासमो नाम आत्मनः । • हेत्वमेदादिदं चारु न्यायमुद्रानुसारतः ॥ १९५ ॥ प्रकृतेः परपरिकल्पितायाः सत्त्वरजस्तमोरूपायाः स्वप्रक्रियायाश्च ज्ञानावरणादिलक्षणायाः ।...... अविद्याक्लेशकर्मादि यतश्च भवकारणम् ।। ततः प्रधानमेवैतत् संज्ञाभेदमुपागतम् ॥ ३०५ ॥ તેમજ જુઓ, શાસ્ત્રવાર્તાસમુચ્ચય : अत्रापि पुरुषस्यान्ये मुक्ति मिच्छन्ति वादिनः । प्रकृतिं चापि सन्यायात् कम्मप्रकृतिमेव हि ॥ २३२ ॥ ४४. अयमस्यामवस्थायां बोधिसत्त्वोऽभिधीयते । अन्य लक्षणं यस्मात् सर्वमस्योपपद्यते ॥ कायपातिन एवेह बोधिसत्त्वाः परोदितम् । न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥ परार्थरसिको धीमान् मार्गगामी महाशयः । गुणरागी तथेत्यादि सवें तुल्यं द्वयोरपि ॥ यत्सम्यग्दशनं बोधिस्तत्प्रधानो महोदयः । सत्त्वोऽस्तु बोधिसत्त्वस्तद्धन्तैषोऽन्वर्थतोऽपि हि ॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ સમદશી આચાર્ય હરિભદ્ર वरबोधिसमेतो वा तीर्थकृद् यो भविष्यति । तथाभव्यत्वतोऽसौ वा बोधिसत्त्वः सतां मतः ॥ -योगामिन्दु, २७०-७४ ४५. सांसिद्धिकमिदं ज्ञेयं सम्यकचित्रं च देहिनाम् । तथाकालादिभेदेन बीजसिद्धयादिभावतः ॥ -योगमिन्दु, २७५ ४१. अनेन भवनैगुण्यं सम्यग्वीक्ष्य महाशयः । तथाभव्यत्वयोगेन विचित्रं चिन्तयत्यसौ ॥ -योगमिन्दु, २८४ ४७. मोहान्धकारगहने संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन्धर्मतेजसि ।। अहमेतानतः कृच्छाद् यथायोगं कथंचन । अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ।। करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान् वर्धमानमहोदयः ॥ तत्तत्कल्याणयोगेन कुर्वन्सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति परं सर्वार्थसाधनम् ॥ -योगमिन्दु, २८५-८ ४.८. चिन्तयत्येवमेवैतत् स्वजनादिगतं तु यः । ___तथानुष्ठानतः सोऽपि धीमान् गणधरो भवेत् ॥ - योगमिन्दु, २८९ ४४. सविग्नो भवनिर्वेदादात्मनिःसरणं तु यः ।। आत्मार्थसम्प्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवली ॥ -योगमिन्दु, २८० ५०. लोकाराधनहेतोर्या मलिनेनान्तरात्मना । क्रियते सत्क्रिया साऽत्र लोकपंक्तिरुदाहृता ॥ -योगमिन्दु, ८८ Page #152 -------------------------------------------------------------------------- ________________ १४१ પાંચમા વ્યાખ્યાનની પાદટીપે ५१. धर्मार्थ लोकपक्तिः स्यात्कल्याणांगं महामतेः । तदर्थ तु पुनधर्मः पापायाल्पधियामलम् ॥ -योगमिटु, ४० ५२. एवं च तत्त्वससिद्धर्योग एव निबन्धनम् । अतो यनिश्चितैवेयं नान्यतस्त्वीदृशी क्वचित् ॥ अतोऽत्रैव महान्यत्नस्तत्तत्तत्त्वप्रसिद्धये । प्रेक्षावता सदा कार्यों वादग्रन्थास्वकारणम् ॥ उक्तं च योगमार्ग स्तपोनिर्धतकल्मषैः । भावियोगिहितायोच्चैर्मोहदीपसमं वचः ॥ वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद्गतौ ।। -योगमिन्दु, १४-७ ५३. योगमिन्दु' को १०८था. ५४. “ योगामिन्दु' यो ११०. ५५. अविशेषेण सर्वेषामधिमुक्तिवशेन वा । गृहिणां माननीया यत् सर्वे देवा महात्मनाम् ।। सर्वान्देवान्नमस्यन्ति नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ॥ . -योगाभन्दु, ११७-८ ५१. चारिसंजीधनीचारन्याय एष सतां मतः । नान्यथाऽत्रेष्टसिद्धिः स्याद्विशेषेणादिकर्मणाम् ॥ -योगमिन्दु, ११८ ५७. पात्रे दीनादिवर्गे च दानं विधिवदिष्यते ।। पोष्यवर्गाविरोधेन न विरुद्धं स्वतश्च यत् ॥ -योगमिन्दु, १२१ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમદર્શ આચાર્ય હરિભક ૫૮. જુઓ, યોગબિન્દુ' શ્લોક ૩૧. ૫૯. જુઓ, “યોગબિન્દુ” લેક ૪૧૯-૨૩; તથા “યોગદર્શન'ની યશોવિજયજીની વ્યાખ્યા ૧.૧૭-૮. ૬૦. જુઓ, “ગબિન્દુ' ક ૪૦૫-૧૫. ૬૧. જુઓ, “ગસૂત્ર” ૧૨. ૬૨. જુઓ, “ગબિન્દુ' શ્લેક ૪૨૭થી. ૬૩. જુઓ, “ગબિંદુ” ૪પ૬. ૬૪. જુઓ, “તત્ત્વસંગ્રહ’ની પ્રસ્તાવના પૃ. ૧૬-૮. ૬૫. જુઓ, “ગબિન્દુ' ૪૨૭થી. ११. प्रभास्वरमिदं चित्तं तत्त्वदर्शनसात्मकम् । ___ प्रकृत्यैव स्थितं यस्मान्मलास्त्वागन्तवो मताः ॥ -તત્ત્વસંગ્રહ, ૩૪૩૫ ૬૭. જુઓ, “ગબિન્દુ’ ૪૭થી १८. एवमाद्यत्र शास्त्रज्ञैस्तत्त्वतः स्वहितोद्यतैः । माध्यस्थ्यमवलम्ब्योच्चैरालोच्यं स्वयमेव तु ॥ आत्मीयः परकीयो वा कः सिद्धान्तो विपश्चिताम् । दृष्टेष्टाबाधितो यस्तु युक्तस्तस्य परिग्रहः ॥ – બિન્દુ, પર૩-૪ આની સાથે સરખાવો, આચાર્ય હેમચંદ્ર “કાવ્યાનુશાસન'ની સ્વપજ્ઞ ટીકા “વિવેક”માં ઉદ્ધત કરેલ (પૃષ્ઠ 6) નીચેના ક– उपशमफलाद्विद्या बोजात्फलं धनमिच्छतो . भवति विफलो यद्यायासस्तदत्र किमद्भुतम् । न नियतफलाः कर्तुं भावाः फलान्तरमीशते जनयति खलु व्रीहेर्बीजं न जातु यवाङ्कुरम् ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ આ. હરિભદ્રના જીવનને લગતી માહિતી આપતું સાહિત્ય ૧ અનેકાન્તજયપતાકા–પ્રસ્તાવના (અંગ્રેજી) લેખક શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયા, પ્રકાશક ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ, વડોદરા. ૨ આવશ્યકસૂત્રશિષ્યહિતા ટીકા (સંસ્કૃત): કર્તા હરિભદ્રસૂરિ; પ્રકાશક આગમેદય સમિતિ, ગોપીપુરા, સુરત. ૩ ઉપદેશપદટીકા (સંસ્કૃત)ઃ કર્તા મુનિચન્દ્રસૂરિ, પ્રકાશક શ્રી મુક્તિકમલ જૈન મેહનમાલા, વડોદરા. ૪ ઉપમિતિભવપ્રપંચાકથા-પ્રસ્તાવના (અંગ્રેજી): લેખક ડૉ. હર્મન જેકેબી, પ્રકાશક એસિયાટિક સોસાયટી ઓફ બેંગાલ, કલકત્તા. ૫ કહાવલી (પ્રાકૃત) : કર્તા ભદ્રેશ્વરસૂરિ (અપ્રગટ). ૬ કુવલયમાલા (પ્રાકૃત) કર્તા ઉદ્યોતનસૂરિ અપરના દક્ષિણ ચિહ્ન, સિંઘી જૈન ગ્રંથમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ-૭. ૭ ગણધરસાર્ધશતક (સંસ્કૃત) : કર્તા સુમતિગણી, પ્રકાશક ઝવેરી ચુનીલાલ પન્નાલાલ, મુંબઈ. ૮ ગુર્વાવલી (સંસ્કૃત) : કર્તા મુનિસુન્દરસૂરિ, પ્રકાશક શ્રી યશો વિજય જૈન ગ્રંથમાલા, બનારસ. ૯ ચતુર્વિશતિપ્રબંધ (સંસ્કૃત)ઃ કર્તા રાજશેખરસુરિ; પ્રકાશક સિંઘી જૈન ગ્રન્થમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ- ૭. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમદર્શ આચાર્ય હરિભદ્ર ૧૦ જૈનદર્શન–પ્રસ્તાવના (ગુજરાતી): લેખક પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશી, ઠે. ૧૨બ, ભારતીનિવાસ સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૬. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ લેખક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્રકાશક શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, પાયધૂની, મુંબઈ–૨. ૧૨ તત્ત્વાર્થસૂત્ર (ગુજરાતી વિવેચન) પ્રસ્તાવના : લેખક પં. શ્રી સુખલાલજી; પ્રકાશક ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ૧૩ ધર્મસંગ્રહણ–પ્રસ્તાવના (સંસ્કૃત)ઃ લેખક મુનિ શ્રી કલ્યાણ વિજયજી; પ્રકાશક શ્રી દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ, સુરત. ૧૪ પંચાશકટીકા (સંસ્કૃત)ઃ કર્તા અભયદેવસૂરિ, પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. ૧૫ પ્રભાવક ચરિત્ર (સંસ્કૃત)ઃ કર્તા પ્રભાચન્દ્રસૂરિ, પ્રકાશક સિંઘી જૈન ગ્રન્થમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ–૭. ૧૬ પ્રભાવક ચરિત્ર (ગુજરાતી ભાષાન્તર) પ્રસ્તાવના લેખક મુનિ શ્રી કલ્યાણવિજયજી; પ્રકાશક આત્માનંદ જૈન સભા, ભાવનગર. ૧૭ હરિભદ્રસૂરિકા સમયનિર્ણય (જૈન સાહિત્ય સંશોધક, ભાગ ૧, અંક ૧માં પ્રકાશિત નિબંધ)ઃ લેખક મુનિ શ્રી જિનવિજયજી, ઠે. અનેકાન્ત વિહાર, અમદાવાદ-૯. ૧૮ હરિભદ્રસૂરિચરિત્ર (સંસ્કૃત) લેખક પં. હરગોવિન્દદાસ ત્રિકમચંદ શેઠ, પ્રકાશક શ્રી યશોવિજય જૈન ગ્રન્થમાળા, ભાવનગર ૧૯ સમરાઈશ્ચકહા–પ્રસ્તાવના (અંગ્રેજી) લેખક ડૉ. હર્મન જેકેબી, પ્રકાશક એસિયાટિક સોસાયટી ઓફ બેંગાલ, કલકત્તા. Page #156 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ આચાર્ય હરિભદ્રના ગ્રંથાની યાદી * ૧. જે પ્રથાની આગળ + આવું (ચાકડીનું ) નિશાન કરેલું છે તે ગ્રંથા અનુપલબ્ધ છે, પણ એમનાં નામ બીજા ગ્રંથામાં મળે છે. ૨. જે ગ્રંથેાની સાથે (પ્રાકૃત) એમ લખ્યું છે તે પ્રાકૃત ભાષાના છે; અને બાકીના સંસ્કૃત ભાષાના. આગમની ટીકાઓ ૧. અનુયાગદ્દારતૃિવૃતિ +ર. આવશ્યક ધૃત ટીકા ૩. આવશ્યકસૂત્રવિકૃતિ ૪. ચૈત્યવંદનમૂત્રવૃત્તિ અથવા લલિતવિસ્તરા ૫. વાભિગમસૂત્ર લઘુત્તિ ૬. દશવૈકાલિકટીકા ૧૦ ૭. નંદ્યયનટીકા +૮. પિડનિયુક્તિવૃત્તિ× ૯. પ્રજ્ઞાપનાપ્રદેશવ્યાખ્યા * યાગશતક, પરિશિષ્ટ ૬ ને આધારે, કેટલાક ફેરફાર સાથે, × શ્રી વીરાચાયે રચેલ પિડનિયુક્તિટીકાની પ્રારંભની ઉત્થાનિકામાં . શ્રી વીરાચાર્યે પેાતે જ કરેલા ઉલ્લેખ પ્રમાણે એમ જાણવા મળે છે કે આચાય હરિભદ્રે પિડનિયુક્તિની ‘સ્થાપનાદેષ' સુધીની વૃત્તિ રચી હતી; અને બાકીના ગ્રંથની વૃત્તિ બીજા કાઈક વીરાચાયૅ પૂરી કરી હતી. એ મૂળ શ્લોકા આ પ્રમાણે છે :— पञ्चाशकादिशास्त्रव्यूहप्रविधायिका विवृतिमस्याः । आरेभिरे विधातुं पूर्व हरिभद्रसूरिवराः ॥ ७ ॥ ते स्थापनाख्यदोषं यावद्विवृतिं विधाय दिवमगमन् । तदुपरितनी च कैश्चिद्वीराचार्यैः समाप्येषा ॥ ८ ॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર આગમિક પ્રકરણ, આચાર, ઉપદેશ ૧. અષ્ટક પ્રકરણ ક્ષેત્રસમાસવૃત્તિ ૨. ઉપદેશપદ (પ્રાકૃત) + ૯. વર્ગ કેવલિસૂત્રવૃત્તિ ૩. ધર્મબિંદુ ૧૦. વીસ વીશીઓ (પ્રાકૃત) ૪. પંચવસ્તુ (પ્રાકૃત) (સ્વપજ્ઞ ૧૧. શ્રાવકધર્મવિધિપ્રકરણ સંસ્કૃત ટીકાયુક્ત) (પ્રાકૃત) ૫. પંચસૂત્ર વ્યાખ્યા ૧૨. શ્રાવકપ્રજ્ઞપ્તિવૃત્તિ ૬. પંચાશક (પ્રાકૃત) ૧૩. સંધપ્રકરણ (પ્રાકૃત) +૭. ભાવનાસિદ્ધિ ૧૪. હિંસાષ્ટક ( પજ્ઞ અવ૮. લઘુક્ષેત્રસમાસ યા જંબૂદીપ- ચૂરિયુક્ત) દર્શન ૧. અનેકાન્તજયપતાકા + ૯. ન્યાયાવતારવૃત્તિ (સ્વપજ્ઞ ટીકાયુક્ત) ૧૦. લેકતત્વનિર્ણય ૨. અનેકાન્તવાદપ્રવેશ ૧૧. શાસ્ત્રવાર્તાસમુચ્ચય +૩. અનેકાન્તસિદ્ધિ (સ્વપજ્ઞ ટીકાયુક્ત) +૪. આત્મસિદ્ધિ ૧૨. દર્શનસમુચ્ચય ૫. તત્વાર્થસૂત્ર લઘવૃત્તિ ૧૩. સર્વપ્નસિદ્ધિ ( પા ટીકા૬. દિજવદનચપેટા યુક્ત) ૭. ધર્મસંગ્રહણી (પ્રાકૃત) +૧૪. સ્યાદ્વાદકુચેઘપરિહાર ૮. ન્યાયપ્રવેશટીકા યેગા ૧. યોગદષ્ટિસમુચ્ચય ૪. યોગશતક (પ્રાકૃત) (પજ્ઞ ટીકાયુક્ત) ૨. ગબિંદુ ૫. ષોડશકપ્રકરણ ૩. યોગવિંશિકા (પ્રાકૃત) (વીસ વીશી અંતર્ગત) Page #158 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ २४७ કથા ૧. ધૂર્તાખ્યાન (પ્રાકૃત) ૨. સમરાદિત્યકથા (પ્રાકૃત) જ્યોતિષ ૧. લગ્નશુદ્ધિ-લગ્નકુંડલિયા (પ્રાકૃત) સ્તુતિ ૧. વરસ્તવ ૨. સંસારદાવાનલ સ્તુતિ (સંસ્કૃત-પ્રાકૃત ભાષાદયાત્મક) આ, હરિભદ્રના નામે ચડેલા ગ્રંથ ઉપરાંત, નીચે જણાવેલા ગ્રંથ આચાર્ય હરિભદ્રના નામે ચડેલા છે, પણ એના નિર્ણય માટે વધારે પ્રમાણોની અપેક્ષા રહે છે – ૧. અનેકાંતપ્રઘટ્ટ ૧૪. પંચનિયંઠી ૨. અચૂડામણિ ૧૫. પંચલિંગી ૩. કથાકેશ ૧૬. પ્રતિષ્ઠાકલ્પ ૪. કર્મસ્તવવૃત્તિ ૧૭. બહન્મિથ્યાત્વમથન ૫. ચૈત્યવંદનભાગ ૧૮. બેટિકપ્રતિષેધ ૬. જ્ઞાનપંચકવિવરણ ૧૯. યતિદિનકૃત્ય ૭. દર્શનસપ્તતિકા ૨૦. યશોધરચરિત્ર ૮. ધર્મલાભસિદ્ધિ ૨૧. વીરાંગદકથા ૯. ધર્મસાર ૨૨. વેદબાહ્યતાનિરાકરણ ૧૦. નાણાયાત્તક ૨૩. સંગ્રહણિવૃત્તિ ૧૧. નાનાચિત્તપ્રકરણ ૨૪. સંપંચાસિત્તરી ૧૨. ન્યાયવિનિશ્ચય ૨૫. સંસ્કૃત આત્માનુશાસન ૧૩. પારલેકસિદ્ધિ ૨૬. વ્યવહારક૯૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ અક્કથલી ૧૧૯ અકિલષ્ટ વૃત્તિ ૯૭ અક્ષપાદ ૩૯ અખેદ ૮૬ અખો ૯૫ અગ્નિકાય ૨૨ અગ્રવાલ, વાસુદેવશરણ, ડૉ. ૧૦૪ અજ્ઞાન ૮૫; –ની વૃતિ ૭૯ અણુવ્રત ૭૩ અતિથિ ૭૨ અતીત ૮૦ અતીન્દ્રિય તત્ત્વ ૮૪ અતીન્દ્રિય વસ્તુ ૯૪ અદષ્ટ તત્ત્વ ૪૭ અદ્દેષ ૨૩, ૪૬ અદ્વૈત દેશના ૫૯ અદ્વૈત બ્રહ્મ ૬૭ અદ્વૈત બ્રહ્મવાદી ૬૬ અદ્વૈતવાદી ૫૯ અદ્વૈત વેદાન્તદર્શન ૪૬ અદ્વૈત વેદાન્તી ૯૭ અધિષ્ઠાયક દેવ ૨૨ અધ્યાત્મ ૯૬ મથામવિવાર ૧૧૨, ૧૧૮, ૧૨૩ અધ્યાત્મશાસ્ત્ર ૫૯ અધ્યાત્મસાધના ૭૯ અનશનવ્રત ૬૧ અનુગ્રહ, ઈશ્વરને ૯૧-૨ અનુભવ-રસાયન, યોગ તત્વને લગતું ૭૯ અનુમાન જ્ઞાન ૮૯ અનુયોગદ્વાર ૧૦૮ અનુશાસનપર્વ, મામા તકાત ૧૨૭, ૧૩૦ અનુષ્ઠાન ૬૧ અનુચ્ચોવૃત્તિ ૮૧, ૮૫ નેવાન્તઝયપતાશ ૧૦૮, ૧૨૨ અનેકાન્તવાદ ૨૪, ૩૨ अनेकान्तवादप्रवेश १०३ અન્તર ૩૫ અન્તસ્તપ ૬૫૬ અપરિગ્રહ ૭૩ અપુનબંધક ૭૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સૂચિ અપૌરુષેય ૧૯ અપૌરુષેયત્વવાદ ૧૮ अभिधर्मसमुच्चय ४१ अभिधानराजेन्द्र १३० અભિનિવેશ ૮૬, ૮૯ , અભિનિવેશવૃત્તિ ૪૭ અભૌતિક તત્વ ૫૪ અત્યંકર, પ્ર. ૧૦, ૭૪ અરવલ્લી ૧૦૨ અરવિંદ ૮૩ રિચારિસનપુર ૧૨૬, ૧૩૦ અર્થશાસ્ત્ર ૧૧૫ અહત ૫૭ અહમ્ ૮૯ અવગણના દષ્ટિ ૫૩ અવગણની વૃત્તિ પર અવતાર ૨૭; -રૂપઃ પ્રાણ પશુ, મનુષ્ય વગેરે ૨૨ અવધૂ ૬૩ અવધૂત ૬૦, ૨-૪; –ની ચર્યા અજગર, ગાય, મૃગ, કાક જેવી ૬૨; –પરંપરા ૮૦; –માર્ગ ૪૫, ૬૫, ૧૨૨ અવધૂતળતા ૬૩, ૧૨૯ અવિદ્યા ૮૫ અદ્યસંવેદ્ય ૮૪ અવૈદિક દર્શન ૪૪-૬ અશેક ૨૯-૩૧, ૩૮-૯; –નાં ધર્મશાસન ૨૯, ૩૮; –નો શિલાલેખ ૧૧૪, ૧૧૫, ૧૧૭, ૧૨૦ સરોવરિત ૧૧૭ અશ્વઘોષ ૧૩૧ અટક ૧૦૮ રાષ્ટRળત્તિ ૧૧૯ અસત્યનિવૃત્તિ ૭૩ અસંગ ૪૧ અસંગાનુષ્ઠાન ૮૬ અસંપ્રજ્ઞાત ૯૬–૭ અસમેહ ૯૦; સદનુષ્ઠાનમાં પરિણમતું આગમજ્ઞાન ૯૦ અહિંસા ૨૪, ૨૮, ૬૪, ૭૩; –આત્મૌપજ્યમૂલક ૨૪ ગુનિ ૧૦૯ તા: ૧૧૬ આકાશીય દેવ ૨૨ મામ ૬ ૩–૪; –ગ્રંથ ૧૩; –પિટક ૨૬; –સાહિત્ય ૩૧ આચાર ૩૮, ૪૨, ૬૧; -સત્યલક્ષી ૩૯ ભાવારસૂત્ર ૬૩, ૧૧૨, ૧૧૪, ૧૨૬, ૧૩૦ આછવક ૧૮; -પરંપરા ૬૬; -શ્રમણુસંધ ૬૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિ, મિત્રા આદિ ૮૩; –ની સજઝાય ૧૦૦ આતિથ્ય ધર્મ ૧૬-૭ આત્મતત્ત્વ ૨૪ આત્મદ્રવ્ય ૯૯ મામ પરીક્ષા ૧૨૫ આત્મવાદી દર્શન ૪૩, ૪૮ આત્મા ૪૭–૮, ૭૯; –આદિ અતીન્દ્રિય તત્વ ૯૪ આનંદ્રવ્રારા ૧૧૯ આત્મૌપામ્ય ૨૩ આધ્યાત્મિકતા ૭૨ આધ્યાત્મિક ધમ ૯૬ આધ્યાત્મિક માર્ગ ૯૫ આધ્યાત્મિક વાદ ૪૮ આધ્યાત્મિક વિકાસ ૭૭ આધ્યાત્મિક સાધના ૬૭, ૬૯ આનર્ત ૧૧૪ આનંદ ૯૭ આનંદધન ૬૩, ૧૦૦, ૧૨૯; –નાં પદો ૧૨૯ આનંદપુર ૧૧૯ આદ્મ ૧૧૬ આબુ ૧૦૨ આયતન ૫૭ આર્ય ૨૦-૨, ૨૫; -દેશ ૨૦; -પદ ગુણકર્મસૂચક ૨૨; સમદર્શી આચાર્ય હરિભદ્ર -વર્ગ ૨૦; –વર્તુળ ૨૧-૩ આર્યસિદ્ધાન્ત ૧૦૬ આયકરણ ૧૧૦; –ની પ્રક્રિયા ૨૨ આર્યોતર ૨૧, ૨૩; -પ્રજાઓ ૨; –પ્રજાઓનો ધાર્મિક અને તાત્ત્વિક સંસ્કાર ૨૨; –દાસ, દસ્યુ આદિ ૧૧૦ આલારકાલામ ૧૩૧ આવરણ ૭૯ આવરી ૧૦૮; –ટીશ ૧૦૭; -नियुक्ति १०७ આશ્રમ, બ્રહ્મચર્ય આદિ ૭૧ આસક્તિનિવૃત્તિ ૫૭ આસ્તિક ૪૪, ૪૭ આસ્તિક-નાસ્તિક પદ ૪૭; –નું વિવેચન ૪૭ આહુતિ ૨૨; –માંસની ૨૩ ઈચ્છાયોગ ૭૯, ૮૩ ઈતિહાસ ૪૫ ઇન્દુકલા ઝવેરી, ડૉ. ૭૫, ૧૨૦ ઈન્દ્રિય ૬૮, ૮૨; -વૈગુણ્ય ૮૫; -અનુસરણવૃત્તિ ૮૧ इस्टर्न रिलिजियन अॅन्ड वेस्टर्न थोट १२६ ઈશ્વર ૧૯, ૨૭, ૫૪–૫; -અનાદિ મુક્ત ૯૨; –અનુગ્રહકર્તા ૯૧; –કવવાદ ૫૪–૫; –કતૃવ. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સૂચિ વાદનો સમન્વય ૫૪; –કમ નિરપેક્ષ કર્તા ૯૧; –પ્રણિધાન ૬૮; –પ્રણીતત્વવાદ ૧૮; –સાધનામાં અનુગ્રાહક ૯૧; –સ્ત્રષ્ટા–સંહર્તા ૯૧ ઉજજયિની ૧૧૬ ઉત્તર-બિહાર ૨૬, ઉત્તર ભારત ૬૫ ઉત્તરાધ્યયનસૂત્ર ૧૧૨, ૧૧૬, ૧૩૩ ઉદેપુર ૧૦ ઉદકરામપુત્ર ૧૩૧ ઉદ્યતનસૂરિ ૧૦, ૧૦૫, ૧૦૭ ઉપરાપઃ ૧૦૩, ૧૦૭-૮ ઉપધાનશ્રુત ૧૨૬ ૩નગર ૨૮, ૮૩ ઉપસંપદા ૭૩ ઉમાસ્વાતિ ૬૯ ઋષભ ૫૭; –અવધૂત ૧૨૨; –દેવ ૬૨-૩ ત્રણમવરિત, ભાગવતગત ૧૨૭: -ચઉપન્નમહાપુરિસચરિયગત ૧૨૮ ઋદ્ધિસાગરજી ૧૩૩ એકતવાભ્યાસ ૬૮ એકાગ્રતા, કુશળ ચિત્તની ૭૩ ओघनियुक्ति १०८ ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કેન્સ ૨સ ૧૦૫ ઑસ્ટ્રિક ૨૧ ઔપનિષદ બ્રહ્મવાદ ૫૮ કચ્છ...ભુજ ૧૦૨ કથા ૩૩; –પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૧૨૦ કદાગ્રહ ૩૯ કનિષ્ક ૮૦–૧ કપિલ ૪૭, ૨૬, ૮૯; –દિવ્ય, લેકોત્તર મહામુનિ ૫૬. કબીર ૬૩, ૧૨૯ कबीर वचनावली १२८ કમલશીલ ૫૦–૨, ૯૮-૯ કરુણા ૬૮, ૭૩ કર્ણાટક ૪, ૫ કતૃત્વવાદ ૫૫ કમ ૨૪, ૫૪, ૫૬, ૬૭; –નું | સ્વરૂપ જૈન પરમ્પરામાં ૫૪; ફલાભિસંધિવાળાં ૮૭ કર્મકાંડ ૪૮ કમતત્વ ૫૬ કર્મપ્રકૃતિ પ૬; –ની તીવ્રતાનો હાસ ૯૩ કર્મગ ૬૭-૮, ૭૦ કર્મવાદ ૨૪, ૫૪, ૫૬; –માં ચાર્વાક, બૌદ્ધ અને મીમાંસક મતને સમન્વય ૫૩ કલકત્તા યુનિવર્સિટી ૮૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સમદશી આચાર્ય હરિભદ્ર कल्पसूत्र स्थविरावली १०४ કલ્યાણવિજયજી ૧૦, ૧૦૮ દ્દાવરી ૮, ૯, ૧૪, ૧૬, ૧૦૮; -કાર ૧૭ ઝવંધ ૧૧૯ કામ્ય કર્મ ૮૭ કાલકાચાર્ય ૧૧૬ કાલવાદ ૧૩૮ કાલાતીત ૮૦ કાવ્ય ૩૩ વ્યાનુરાસન ૭, ૧૦૩, ૧૦૮ ૧૧૫, ૧૧૬, ૧૧૯, ૧૪૨ વરાછા ૪૭, ૧૨૩ કાશી ૪, ૫; –કેશલ ૨૬ કાશ્મીર ૮૧ કાળ ૩૭, ૯૨-૩ કિરાત ૨૧ કિલ્હન ૫, ૧૦૨, ૧૦૬ કુતક ૯૦; –વાદ ૮૭, ૮૯ કુમારપાળ ૧૭* कुमारपालचरित्रसंग्रह १०४ કુમારિક ૫૮, ૯૯ કુરુ-પાંચાલ ૨૬ કુવચમા ૧૦, ૧૦૫, ૧૦૭, ક ૧૧૯ કુશળમાર્ગ ૭૩ . ફૂટસ્થનિત્યતા ૯૭ કૃષ્ણ ૨૭, ૧૩૧ કૌમારિક દર્શને ૪૫ ક્રિયા ૬૧ કલેશ ૬૭-૮, ૭૦, ૮૪, ૯૪, ૯૮; મળ ૮૫; –ચક્ર ૮૫ કલેશાવરણ ૮૫, ૯૩ ક્ષણિકચિત્તસંતતિ ૯૭ ક્ષણિકત ૫૭ ક્ષણિકવાદ ૫૭ ક્ષયોપશમ ૮૫ ખત્તિયકુંડ ૧૦ ગણધર ૯૪ गणधर वाद १०३ ધરાધેરાત ૯, ૧૦૩ ગંગા ૯ ગંગેશશૈલી પર ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ ૫૦ ગિરનાર ૧૧૪, ૧૧૬ ગિરિનગર ૨૭-૮, ૩૦, ૩૨ ગિલગિટ ૮૧ ગીતા ૮૬-૭, ૯, ૧૩૬ ગુજરાત ૪, ૬, ૭, ૨૬-૯, ૩૨, ૧૦૧, ૧૦૬ ગુઝરાતનું સંસ્કૃત સાષ્ટ્રિય : ૪ विषयतुं थोडुक रेखादर्शन । ગુઝરાતની કીર્તિથા ૧૧૫ ગુજરાતની રાજધાનીમો ૧૯૨, ૧૧૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ગુજરાતનો સાંરતિવા તિહાસ ૧૧૪, ૧૧૮-૯ ગુજરાત વિદ્યાસભા ૭૫ ગુજરાતી સાહિત્ય પરિષદ ૬, ૧૧૧ ગુણ-ચિત્તગત ૬૭ ગુણમતિ ૩૧ ગુણરન ૪૨ ગુણસ્થાન ૮૬; –આધ્યાત્મિક વિકાસક્રમને સૂચવતી ભૂમિકા ઓ ૯૬ ગુરુ ૪૨, ૭૨ ગુરુવર્ગ, માતા-પિતા આદિ ૫ ગૃહસ્થધમ ૧૬ ગોપેન્દ્ર ૮૦, ૯૩ ગોશાલક ૬૫-૬, ૧૩૦ ગૌતમ યુદ્ધ ૧૦૯ ઘષક ૧૨૩ રાજમહાપરિવરિચ ૨૮-૩૦ चतुर्विशतिप्रबन्ध १०३ ચન્દ્રગુપ્ત મૌર્ય ૨૮-૯ ચાતુર્વર્ય ૨૨ ચારિત્ર ૩૧-૨ ચારિસંજીવનીચાર ૯૫ ચાર્વાક ૪૪; –દર્શન ૪૩, ૪૫-૭; -ભૂતવાદી ૫૩; –મત ૪૬, ૫૪ ચિતડ ૮, ૯, ૧૨, ૧૫, ૧૦૩ ચિત્ત ૭૩, ૯૩, ૯૭; -તત્વ ૭૯; –ની શક્તિ ૫૪, ૮૨; –નું સર્વથા વિસર્જન ૯૭; –વૃત્તિ, કિલષ્ટ અક્લિષ્ટ ૯૭ ચિત્તવૃત્તિનિરોધ ૭૩ ચિત્તવાસના ૫૪ ચિત્રકૂટ ૮, ૧૦૪ ચિત્રાંગદ મૌર્ય ૯, ૧૦૪ ચીની ભાષા ૮૦ જીવવંધાર ૧૩૦ ચેતન ૭૯. ચેતનશક્તિ ૫૪ ચેતન સંસ્કાર ૫૪ ચૈતન્યસ્વરૂપ પુરુષ, આત્મા આદિ ૯૯ ચૈત્યવંદન ૭૦, ૧૦૮ ચૈિત્યવંદ્રનવિવરણ ૧૧૯ छप्पा, अखाना ८५ જગત ૪૩ જગત્કતૃત્વવાદ ૫૪ જપ ૬૮ જબૂવિજયજી ૧૧૯ જયપુર ૧૦ વિંડ્વી પ્રકૃત્તિ ૧૦૮, ૧૨૮ જાબલિપુર ૩૩, ૧૧૯ જિન ૪૪ જિનદત્તસૂરિ ૧૨, ૧૪–૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જિતભદ્રગણી ૪, ૧૫, ૩૨ જિતવિજયજી ૧૦–૧, ૧૦૫ જિનેશ્વરસૂરિ ૧૧૯ જીવ ૫૫, ૭૯, ૯૩-૪; -હિંસા ૬૪ જીવન ૪૩; –સાધના ૫૯; –ના એ પ્રવાહ : ભાગ અને યાગ ૮૧ जीवाभिगम १०८ જેકાખી ૧૦૫ ૬ જેસલમેરના ભંડાર ૧૨૩ જૈન ૯, ૧૮, ૨૯, ૩૧-૩, ૩૯, ૪૨, ૪૪, ૭૬, ૧૧, ૧૩૩; ૯૩; -આગમ ૬ ૩-૪, –આગમની વાચના ૧૧૭; —ચ ૬૩; —દન ૩૨, ૪૫, ૪૭; દીક્ષા ૧૨-૩; -ધમ ૧૧૬-૭, ૧૧૯; -પરંપરા ૧૨, ૨૮, ૩૦, ૩૨-૩, ૪૯-૫૧, ૫, ૬૩, ૭૧, ૭૬, ૭૯, ૮૬, ૯૪, ૯૬, ૧૧૬; -પરંપરા અહિંસાપ્રધાન ૭૩; પર પરા અહિંસા–સયમપ્રધાન ૨૮; -પરંપરા નિવૃત્તિલક્ષી ૯૬; –પરિભાષા ૭૧; –પુરાણ ૬૨; –ફિરકાઓ ૪; –ભંડાર સમદર્શી આચાય હરિભદ્ર ૫, ૧૦; –મત ૪}; —શાસ્ર ४८ जैन सत्यप्रकाश ४१ जैन साहित्य संशोधक १०५ જૈનેતર ૩૩; -પરપરા ૩૬, ૭૬ જૈમિનીય મીમાંસા ૫૮ જોધપુર જ્ઞાન ૬૭, ૯૦, ૯૭ જ્ઞાનયેાગ ૬૮, ૭૦ જ્ઞાનસંતતિ ૯૯ નેયાવરણ ૮૫ જ્યાતિૌમ ૨૭ જ્યાતિષ ૩૩ ટિમેટ ૪૯, ૫૧, ૮૧, ૯૮ ટિબેટન ભાષા ૫૦, ૮૦, ૯૮ ट्राइब्स इन ऋग्वेद १०८ ટક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા ૩ ડી. આર. ભાંડારકર, ડૉ. ૧૧૧, ૧૧૪ તક્ષશિલા ૨૬ તટસ્થવૃત્તિ પર તત્ત્વ ૪૨-૩ તત્ત્વજ્ઞાન ૨૨-૩, ૨૭-૯, ૩૮, ૪૫, ૫૦, ૬૬-૭, ૭૦, ૮૮, ૯૧, ૯૯ તત્ત્વષ્ટિ ૧૦૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ સૂચિ તરવસંગ્રહ ૪૯-૫૨, ૧૦૯, ૧૨૩, ૧૪૨ તરવસંપ્રપંનિષ્ઠ ૧૨૩ તરવાથધામસૂત્ર ૬૯, ૭૩, ૧૩૨ તથાગત (બુદ્ધ યા જુગત) ૧૯, ૨૯, ૯૦ તપ ૨૪, ૨૮, ૬-૨, ૬૫-૮; -આત્યંતર ૧૩૧; –નાં સ્થૂલ અને બાહ્ય સ્વરૂપમાં જણાતી પાંચ બાબતો ૬૧; –બાહ્ય ૧૩૧ તપશ્ચર્યા ૬૪–૫ તપસ્યા ૧૨૬ તપસ્વી ૬ ૦-૨, ૧૩૦; -જીવન ૬૪; –માર્ગ ૬૪ તપમાર્ગ ૬૫, ૬૯ તક ૫૫ તર્કશાસ્ત્ર ૯૦ તાપસ ૬૨-૪, ૧૨૬–૭, ૧૩૦ તામલી તાપસ ૧૨૬ તાંત્રિક ૮૭ તીર્થકર ૨૭, ૬૨, ૬૫, ૯૪ તુલના ૩૪, ૫૬; –દષ્ટિ ૨૦ તૈર્થિક ૪૮ ત્રિષષ્ટિશાપુરુષત્ર ૧૨૮, ૧૩૦ त्रिशिका ७४ દત્ત ૬૨, ૮૬ દત્ત, નલિનાક્ષ, ડે. ૮૧ દર્શન ૧૨, ૧૮, ૨૪, ૩૮-૪૨ ૪૪-૭, ૧૩, ૫૮; –ને. ભાવ ૩૭; વેદવિરોધી ૪૫ –ભેદ ૮૬; –માં અનેકવિધ તારતમ્ય ૮૫ રન અને ચિંતન ૧૨૦-૧, ૧૨૩ દર્શન અને ગ ૩૧; –પરંપરા ૬, ૭, ૨૪, ૨૬, ૩૧-૩, ૩૬; –ની પરંપરાનાં ઉદ્ભવસ્થાન ૧૮, ૨૦; -પરંપરાને ગુજરાત સાથે સંબંધ ૨૬ –ની પરંપરાનો પ્રસાર ૨૬ દર્શનસૂત્ર ૨૬ दशभूमिशास्त्र १८ વૈશિસૂત્ર ૧૦૮, ૧૧૩ ૧૩૦ દાક્ષિણ્યચિહ્ન ૧૦ દાર્શનિક અને યોગ પરંપરા ૧૮. ૩૧ દાર્શનિક પરંપરા પર, ૯૧ દાર્શનિક સાહિત્ય ૧૯ દાસ-દસ્ય ૨૧, ૧૧૦ -દાસગુપ્તા ૧૩૩ દાહોદ ૧૦૨ દિગંબરીય પરંપરા ૧૧૬ દિલ્તાગ ૪૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ -દીક્ષાગુરુ ૧૩ દુર્ગાશંકર ૩, ૬, ૧૧૫, ૧૩૦ દૃષ્ટિ ૮૩ દેવ ૨૨, ૪૨-૪, ૭૨; -પૂજા ૯૫ દેવતા ૪૦ દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકર ૧૧૭ દેશ ૩૭ દેશવિરતિ ૭૧ દેહદમન ૬-૩, ૬૫ દેહવ્યાપાર ૯૭ દેવ ૯૩ દ્રિવિડ પ્રદેશ ૧૧૬ દ્રવ્ય ૫૪ દ્રાવિડ ૨૧-૨ દ્વારકા ૨૭ ઇષ્ણવઃ ૧૩૨ ધરસેન આચાર્ય ૧૧૬ ધર્મ ૧૪-૫, ૧૯, ૨૨, ૩૮–૯; –સકામ અને નિષ્કામ ૧૫; –માતા ૧૩; –પુત્ર ૧૨-૪; -પરંપરા ૨૯, ૭૬; -પરંપરા ભારતીય ૧૮; –પંથ ૩૭; -વ્યાપાર ૭૪; –સંન્યાસ ૮૬ -સામાજિક ૯૫ ધર્મકીતિ ૯૯ ધર્મજ્ઞ તથાગત ૧૯ સમદર્શી આચાર્ય હરિભદ્ર ધર્મત્રાત ૧૨૩ ધર્મવિંદુ ૯૫, ૧૦૮ ધર્મલાભ ૧૫ ધર્મલિપિ, અશોકની ૨૯ ધર્મશાસ્ત્ર ૧૨ ધર્મશાસન ૩૮; –અશોકનાં ૨૯ ધર્મસંગીતિ ૮૧ धर्मसंग्रह ४१ ધમકી ૪, ૧૦૪, ૧૦૮, ( ૧૨૨ ધર્મસંપ્રદાય ૩૮, ૬૧ ધર્મસ્થાન, બૌદ્ધ-જૈન ૩૦ ધમાનંદ કોસંબી ૧૩૦ ધવા ૧૧૬ ધાતું પ૭ ધારણા ૬૮ धूत अध्ययन १३ ધૂનિસ ૧૨૯ ધૂતાંગ ૬૩ ધ્યાન ૨૮, ૩૨, ૬૫-૭; –પ્રક્રિયા ૬૬; –માર્ગ ૬૫, ૬૯; –ોગ ૬૮ ધ્રુવ, એ. બી. ૬ ધૃવાત્મા ૮૭ નકુલીશ–પાશુપત દર્શન ૧૩૮ નગરી ૮ નગ્ન ૬૩; –– ૬૧, ૬૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ સૂચિ નન્દ ૨૯ ની (સૂત્ર) ૬૦, ૧૦૮ ના ૩૨ નથવક ૩૨, ૧૧૭ નવ્યન્યાય ૫૨ નાગર ૧૧૯; -જ્ઞાતિ ૩૨ नागरी प्रचारिणी पत्रिका १०४ નાગાર્જુન ૪૧ નાલંદા ૪૯, ૫૧; –વિદ્યાપીઠ ૯૮ નાસ્તિક ૪૭ . નિકાય ૩૮, ૫૦ નિયતિ ૯૧-૨ નિરોધ, સબીજ કલેશવૃત્તિને ૯૭ નિર્ગસ્થ પરંપરા ૬૬ નિબીજ સમાધિ ૯૭ નિર્વાણ તત્ત્વ ૮૮, ૯૦ નિર્વિકલ્પ સમાધિ-મને વ્યાપારને સર્વથા રૂંધવો ૯૮ નિવૃત્તિધર્મ ૭૩ નિવૃત્તિમાગી પરંપરા ૯૫ નિવૃત્તિ, પ્રકૃતિની ૯૩ નિરીય ૧૧૬ નિશીથ : g ચયન ૧૧૬, ૧૧૯ નિરીથજૂર્ષિ ૧૧૯ નિષાદ ૨૧ નિષેધભાગીય ૭૪ નિષ્કામ ધર્મ ૧૫ નેગ્રીટે ૨૧ નેપાલ ૫૧, ૮૦ નેમિનાથ ૨૭, ૧૧૬ નિયાયિક દર્શન ૪૪, ૪૭ નૈરાગ્યદર્શન ૧૩૫ ન્યાય ૫૪; દર્શન ૪૩, ૪૫–૭; -શાસ્ત્ર ૧૦, ૯૦; –વૈશેષિક ૧૮, ૨૭-૮, ૩૦, ૯૭ ચાયફ્રાન્કિંાિ ૧૨૧ પણિ ૧૧૦ પતંજલિ ૬૮, ૭૩, ૭૦, ૮૬,. ૯૭, ૧૦૦ પતંજલિ, મહાભાષ્યકાર ૯ पदार्थसंग्रह ४१ पद्मपुराण १३० પાવMI ૧૦૮ પરદર્શન ૩૭-૮ પરદર્શની ૪૭ પરધર્મ ૩૮ પરપાખંડ ૩૮ પરબ્રહ્મ ૮૯ પરમત ૩૭, ૩૯ પરમતત્ત્વ ૪૪ પરમપુરુષાર્થ ૪૪ પરમઢિતા ૧૩૩ પરમાણુ અને જીવબહુત્વવાદ ૬૭; –વાદી ૬૬ Page #169 -------------------------------------------------------------------------- ________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર પરમાત્મા ૫૫; –પ્રયત્નસિદ્ધ શુદ્ધ આત્મા ૯૨ પરલેક ૪૭, ૫૩ પરવાદી ૩૫, ૪૭ પરવૈરાગ્ય ૮૨-૩ પરાષ્ટિ ૮૩ પરિણુમિનિયત્વ, આત્માનું ૯૭ પરિવ્રાજક ૬૫, ૧૨૬ પરીક્ષા ૫૦ પરીખ, રસિકલાલ છે. ૭, ૧૨, ૧૧૫, પશુપતિ ૨૭ પશ્ચિમેત્તર પ્રદેશ ૨૬ પશ્ચિમોત્તર ભારત ૮૧ पंचवस्तुटीका १०८ पंचवस्तुविवरण १०७ पंचांग बापुदेव शास्त्रीन १०१ પંચાગ્નિ તપ ૬૪, ૧૨૭, ૧૩૦ पंचाशक १०८ पंजिका ५० પંથ ધર્મ ૨૯ પાટણ ૧૨૩ પાટલીપુત્ર ૨૮ પાણિનિ ૪૭-૮, ૧૨૩ પાતંજલ દર્શન ૮૭ પાતંજલ પરંપરા ૭૪ વતન યોગાન તથા ટ્રામિણી ચોખરિા ૧૩૩ પાતંગ ચોમૂત્ર ૧૩૩ पातंजल योगशास्त्र ७८ પાર્શ્વનાથ ૬૪, ૬૯ પાશુપત પરંપરા ૮૦ પાશુપત દર્શન ૮૭ पासनाहचरिय १३० પાંચરાત્ર ૧૩૩ ઉપર ૫૭, ૬૯ પિટર્સન ૫, ૧૦૨ પિવંગુઈ બંભરૂણ ૮ पिंडनियुक्ति १०८ પુણ્યવિજયજી, મુનિશ્રી ૭૫ પુનર્જન્મ ૨૪, ૪૭-૮, ૫૪ પુરાણ ૨૬, ૪૫, ૬૩ पुराणोमां गुजरात ११४ પુરાતત્ત્વીય અવશેષ ૨૦ પુરુષ ૯૨-૩ પુરુષકાર ૯૩ પુરુષાર્થ ૧૯ પુરુષાપસદ ૩૯ પુરોહિત ૨૩, ૪૮ પુષ્કર તીર્થ ૧૩૦ પૂજ્યપાદ ૭૫ પૂર્વભારત ૨૬, ૬૫ પૂર્વમીમાંસા ૨૮, ૫૮ પોરવાડ જ્ઞાતિ ૧૭ - પૌરાણિક વર્ણન ૬૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯, સૂચિ પૌરુષ ૨૪ પ્રકાશાનન્દ ૪ પ્રકૃતિ ૨૨, ૫૬, ૯૩; –પરીક્ષા ૫૬ પ્રકૃતિકારણુવાદ ૫૬; –ને સમ- ન્વય ૫૬ પ્રકૃતિ-પુરુષદૈતવાદ ૬૬ પ્રજ્ઞા પારમિતા ૯૯ પ્રતિપત્તિ ૯૫ પ્રતિસ્ત્રોતવૃત્તિ ૮૧, ૮૫ પ્રત્યવેક્ષણા ૯૯ प्रबंधकोष १०३ પ્રભાચંદ્ર ૧૦૩ પ્રમાવાચરિત્ર ૯, ૧૦૩, ૧૦૮, • ૧૧૭ પ્રભાસપાટણ ૨૭ પ્રમાણ ૪૨; –શાસ્ત્ર ૧૦ પ્રમાણમોમાંસા ૧૧૪ प्रमाणसमुच्चय ४१ પ્રમેય ૪૦, ૪૨ પ્રવૃત્તિ ૭૩; -કુશળ માર્ગમાં ૭૩; –ધર્મ ૭૩ પ્રશસ્તપાદ ૪૧, ૧૧૪ પ્રશાન્તવાહિતા ૮૭ પ્રસાર : દર્શન અને યોગની પરંપરાને ૨૬ પ્રસ્થાન ૧૨૨ પ્રસ્થાન-ત્રણ ૪૬ પ્રથાનમેર ૪૪, ૪૬, ૧૨૧ પ્રાકૃત ૫, ૩૯; –ભાષા ૧૨, ૨૧, ૨૬, ૩૦-૧, ૩૩, ૭૦ પ્રાકૃતિક આવિર્ભાવ રર પ્રીતિ ૭૦ વત્રીશીયો ત્રીસ, યશોવિજયજીની ૧૦૧ બહિરર્થવાદ ૪૮ બહુમાનવૃત્તિ ૩૪, ૫૩ બંધમોક્ષવાદ ૫૯ બાદરાયણ ૩૯ બાહ્ય તપ ૬૬ બુદ્ધ ૨૦, ૨૭-૮, ૩૦, ૫૭-૮, ૬૫-૬, ૬૯, ૧૩૧; –ની દેશના અધિકારભેદે ૫૭; –ની તપસ્યા ૧૨૬, ૧૩૦ બુદ્દોષ ૬૯ યુદ્ધચરિત–અશ્વઘોષકૃત ૧૩૧ યુદ્ધતિ-ધર્માનંદ કોસંબીત - ૧૩૧ બુદ્ધદેવ ૧૨૩ બુદ્ધિ ૯૦ વૃદ્ધિારા ૧૧૧ બુદ્ધિપ્રયત્ન ૨૪ બુદ્ધિભેદ ૫૭ બુદ્ધિવાદ ૫૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ સમદશી આચાર્ય હરિભદ્ર બુદ્ધિસાગર જૈન જ્ઞાનમંદિર ૧૩૩ બ્રહ્મસૂત્ર શાંશમા ગતિ ૧૧૨ બુદ્ધિસાગરાચાર્ય ૧૧૯ બ્રહ્મા ૨૭ બુદુલર ૫, ૧૦૨ બ્રહ્માદ્વૈત ૫૯, ૧૦૦; –વાદ ૫૮; હ૧ ૧૧૬ -વાદનો સમન્વય ૫૮ ગૃહકારાયોપનિષદ્ર ૧૧૨ બ્રાહ્મણ ૯, ૨૩-૪, ૪૮; –પરંવધાયન ૧૧૪ પરા ૧૩, ૩૮, ૫૧, ૫૯; વોષિવર્યાવતાર ૬૯, ૧૧૯ -વિદ્યાગુરુ ૧૨; -શ્રમણ બાધિસત્વ ૯૩, ૯૯ પરંપરા ૩૯ બૌદ્ધ ૯, ૨૯, ૩૦, ૪૪, ૫૪, બ્રાહ્મણગ્રામ ૧૦ ૫૭-૮, ૯૭; –દર્શન ૩૧, બ્રાહ્મણત્વ જાતિ ૪૮ ૪૫, ૪૭, ૮૭; –ધમ ૩૮, ભક્તિ ૫૫, ૬૭, ૯૧; તત્વ ૧૧૯; -નિકાય ૩૮; –પરં. ૭૧; –યોગ ૬૭-૮; -તત્વની પર ૧૫, ૩૦-૧, ૩૩, ૩૬, ઉપયોગિતા ૯૨ ૪૯-૫૧, ૫૭, ૬૩, ૩૪, ભગવત્પતંજલિ ૮૦ ૭૬, ૭૯, ૯૩; –ભદત ૩૮; મજવણીતા ૧૧૨-૩, ૧૩૦ –મત ૪૬, ૫૪; –મંતવ્યો- માવતી (સુત્ર) ૧૨૬, ૧૨૯, ૧૩૦ નો સમન્વય ૫૭; વેગ- 2 માવતીસાર ૧૩૦-૩૧ શાસ્ત્ર ૭૮; સંસ્કૃતિ ૧૧૪ ભગવદ્દત્ત ૮૦ બ્રહ્મ ૨૩; –વિવિધ ભેદસૃષ્ટિનું ભક્ટિ ૪, ૬ પ્રભવસ્થાન ૨૩ ભદ્રેશ્વર ૮૦, ૧૦૮ બ્રહ્મ અને સમ (વ્યાખ્યાન) ૧૧૧ ભર્તુહરિ ૮૯ બ્રહ્મગુપ્ત ૬ ભવવિરહ ૧૪-૭; –પાછળ ત્રણ બ્રહ્મતત્ત્વ ૨૪, ૫૯ સંકેત ૧૪ બ્રહ્મપુરી ૮-૧૦ ભવવિરહસૂરિ ૧૫-૬, ૧૦૮ બ્રહ્મવાદ ૫૮ ભવાભિનંદિતા ૯૩ બ્રહ્મવાદી ૨૪; -દર્શન ૫૮ માવત ૪૫, ૧૨, ૧૨૭–૮; ब्रह्मसिद्धांत १०६ -પરંપરા, ૨૭; -પુરાણ ૬૨ Page #172 -------------------------------------------------------------------------- ________________ સૂચિ - - - - - ભાદૃ ૪૫; –દર્શન ૪૫ ભારત (વર્ષ) ૨૦, ૨૪-૬, ૪૫, ૧૦૧, ૧૦૬ ભારતીય ચિન્તનધારા પર ભારતીય જીવન ૬૧ મારતીય તરવવિયા ૧૧૪, ૧૩૮ ભારતીય ત્યાગપરંપરાઓ ૮૨ ભારતીય દર્શને ૩૨, ૪૦, ૪૨ ભારતીય પરંપરા ૪૯ ભારતીય યોગ પરંપરા ૮૮ ભારતીય વાલ્મય ૬૪ ભારતીય વિદ્યા ૧૧૯ મારતીય સારો અને તેનું ગુ7- ૨ાતમાં અવતરણ ૩, ૬, ૧૧૫, ૧૨૬ ભાવ કર્મ ૫૪ ભાવના ૯૬; –મત્રી આદિ ચાર ૭૩; –સાંસ્કૃતિક અને ધાર્મિક ૧૬૧ ભેદ ૫૯; –પ્રધાન સૃષ્ટિ ૫૯; -સૃષ્ટિ ૨૩ ભોગ ૮૪; –અને યોગ, જીવનના બે પ્રવાહ ૮૧. ભોગ રસ ૯૩ ભોગાભિમુખ ૮૧, ૮૪ ભો. જે. વિદ્યાભવન ૭૫ ભૌતિકતત્ત્વ ૫૪; –કવ્ય ૫૪; -પરિસ્થિતિ ૫૪ મગધ ૨૬ મજઝમિઆ શાખા ૧૦૪ મન્નિનાથ ૧૨૬, ૧૩૦–૧ મણિલાલ નભુભાઈ ૫ કાળઝાસ્ત્ર નમુમારું : સાત્વિ-સાધના * ૧૦૩ મથુરા ૨૬ મધુસૂદન સરસ્વતી ૪૪, ૪૬ મધ્યમવૃત્તિ ૧૨૫ મધ્યમિકા ૮, ૯, ૧૦૪ મધ્યસ્થતા ૩૭, ૩૯; -હરિભદ્રની ૧૦૦ મંવ ૨૭ મન ૬૮, ૮૨, ૯૭; –ની એકા ગ્રતા ૬૧ મનુસ્મૃતિ ૮૭, ૧૧૮, ૧૨૩ મનોજય ૮૨ મનોવિલયવાદી ૯૮ ૧૮ ભાષાશાસ્ત્ર ૨૦ ભાસ્કરબંધુ ૮૦, ૮૬ ભાસ્કરરાય ૪, ૫ ભિક્ષ ૧૨૭ ભિન્નમાલ ૬, ૩૨-૩, ૧૦૨, / ૧૧૯ ભૂત ૯૨ : ભૂત સ્વભાવવાદ ૫૩ ૧૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ મલવાદી ૩૨, ૧૧૭ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં ૧૫ મહાદેવ ૬૦-૨, ૬૪ મહાપુરુષ ૫૫ મહામારત ૨૬, ૪૫, ૬૩, ૮૩, ૮૭, ૯૨, ૧૨૭, ૨૯-૩૧ મહામાનવ ૫૫ મહાયાન પરંપરા ૬૯, ૭૩, ૯૩ માવતુ ૮૧ મહાવીર ૨૭-૮, ૫૭, ૬૩-, ૬૯, ૧૨૬ મહાવ્રત ૭૩ માસઋસુત્ત ૧૬, ૧૩૧ महासीहनादसुत्त 130 મહાસુખવાદી સિદ્ધાંત ૯૯ महिमनस्तोत्र २७ મહેતા ભરતરામ ભા. ૧૧૫, ૧૧૭ મહેશ ૯૧ મહેશ્વર ૨૭ મળ-રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ ૮૨, ૯૭ મંત્રોચ્ચાર ૨૩ માધ ૬ માતા-પિતા ૭૨ માધવ સરસ્વતી ૪, ૪૬ માધવાચાર્ય ૪૧ માનવ ચિત્ત ૩૭ સમદર્શ આચાર્ય હરિભદ્ર માનવજાતિ ૨૦ માનવજાતિશાસ્ત્ર ૨૦ માનવધર્મ ૨૯, ૩૦ માનવધર્મસાર ૧૧૮ માનવવંશવિદ્યા ૨૦ માનસિક ક૯૫ના ૯૭ માનસિક વ્યાપાર ૯૭ માર્શલ ૧૧૪ માલવા ૧૧૬ માહણકુંડ ૧૦ મિદષ્ટિ ૪૮ મિથ્યાભિનિવેશ ૩૯, ૮૭, ૯૦ મિશ્રણ-રક્તનું ૨૧; –સાંસ્કૃતિક 1; –નાં અનેક પાસાં ભાષા, 'રક્તસંબંધ, સંસ્કૃતિ, ધર્મ ૨૧ મીમાંસક ૧૮, ૫૪; –દર્શન ૪૭, ૫૮ મુક્ત દશા ૯૭ મુક્તિ ૪૨, ૯૩; –દશામાં વિશુદ્ધ ક્ષણિક જ્ઞાનસંતતિનું અસ્તિ ત્વ ૯૯ મુખજી, રાધાકુમુદ ૧૧૬ મુનિચન્દ્રસુરિ ૧૦૩ મુકેવલી ૯૪ મુંડત્વ ૬૧ મુંબઈ યુનિવર્સિટી ૩ મૂર્તિ ૨૩; –પૂજા ૨૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ મેવાડ ૧૭ મૈત્રી ૬૮, ૭૩ મિત્રક રાજા ૩૦ મોક્ષ ૧૫-૬, ૭; –તત્વ ૭૪; –ધમ ૧૫ મોક્ષાભિમુખતા ૯૩ મોહ ૮૫ મેંગોલ ૨૧ મૌર્યયુગ ૨૬ મૌર્યશાસન ૧૧૬ મધ્ય ૬૪ ફેર૭ ૩૯, ૪૪ વજન ૨૨-૩ યજ્ઞવિધિ ૨૨-૩ યદુવંશી, ડૉ. ૧૨૬ યદછા ૯૨; –વાદ ૧૩૮ યમ ૮૬ યમ–નિયમ ૬૮ યશોવિજયજી ૪, ૫, ૭, ૧૦૦, ૧૩૩ યશોવિજય જૈન ગ્રંથમાળા ૪૧ યાકિની ૧૨; –મહત્તરા ૧૩-૪, ૧૦૭; –મહત્તરાસૂનુ ૧૨, ૧૪ યાકોબી ૫, ૧૦-૧ યાદવ ૨૭ યોગ ૨૪, ૨૮-૯, ૩૨, ૫૯, ૬૦, ૭૨-૩, ૮૧, ૮૪, ૧૩૧; –ચર્યા ૬૧; –ચિત્તવૃત્તિને નિધિ ૯૭; –તત્ત્વ ૭૫, ૭૭, ૭૯, ૮૪; –ના બે અંશ, નિષેધભાગીય અને વિધિભાગીય ૭૩; –નું લક્ષણ, ત્રણ દૃષ્ટિઓથી ૭૩; –નો અર્થ જોડવું ૧૩૩; –પરંપરા ૨૩, ૨૮, ૬૦, ૭૭, ૯૧; –પ્રક્રિયા સાંખાવલંબી ૬૯; –પ્રથા સાંખાવલંબી ૬૯; –માર્ગ ૭૦; –માર્ગની વિવિધ પ્રણાલીઓ ૯૮; -વિકાસ ૨૪; –સાહિત્ય ૬૦, ૬૫, ૭૬ યોગ ગ્રંથ ૭૦ ગજ્ઞ ૭૮, ૯૮ ગદષ્ટિ ૮૪ ચોદતિમુશ્વય ૭૬-૯, ૮૩, ૮૬, ૮૭, ૯૧, ૯૯, ૧૦૦, ૧૦૨, ૧૦૮, ૧૩૨, ૧૩૪–૭ ચોવિંદુ ૭૬-૯, ૯૧-૨, ૯પ-૬, ૯૯, ૧૦૦, ૧૦૨-૩, ૧૦૮, ૧૩૩–૫, ૧૩૮-૪૨ ગભૂમિ ૭૯ યોગવાસિષ્ઠ ૧૦૦, ૧૦૪ Page #175 -------------------------------------------------------------------------- ________________ સમદશી આચાર્ય હરિભદ્ર થોકાવાલિતાર ૧૩૬ ચોવૈશિવ ૭૦–૧, ૭૪, ૧૩૨-૩ યોજાત ૭૦–૧, ૭૩, ૭૫, ૧૨૦, ૧૩૨-૩ ચોરાત્ર ૬૮-૯, ૭૭, ૮૧; – પાતંજલ ૬૮-૯ યેગસંન્યાસ ૮૬ ગસાધના ૯૧ યોગસૂત્ર ૭૩, ૧૦૦, ૧૦૧-૨ પેગસેન ૧૨૩ ચોગાચાર પરંપરા ૯૯ યોગાચાર્ય ૮૧, ૮૬; -સાંખ્ય બેગ વગેરે પરંપરાઓના ૭૯ ગાભિમુખતા ૮૧, ૯૩ યોગાંગ ૮૬ યોગી ૬૦ ગ્યતાભેદ ૮૫ રક્તમિશ્રણ ૨૧-૨ રતલામ ૧૦૨ રથનેમિ ૧૧૬ રાગ ૮૨; –ષ ૮૪ રાજશેખર ૪૧-૨, ૪૪, ૪૬-૭, ૧૦૩ રાજસ્થાન ૨૬, ૧૧૬ રાધાકૃષ્ણન, ડૉ. ૧૦૯ રામાનુજ ૪૬ . રામાયણ ૨૬, ૧૨૭ રાહુલ સાંકૃત્યાયન ૧૧૪ રુદ્ર ૨૭, ૩૦ રુદ્રદામા ૨૯, ૩૦, ૧૧૮; –નો શિલાલેખ ૧૧૫, ૧૧૮ રેલ મૂવમેંટ ઍન્ડ બિસ્ટિોરિઝ જન્નર ૧૧૦ ललितविस्तर ८१ ત્રિતવિકતરા ૧૦૮ જિતાસ્ત્રનામ ૪, ૧૦૨ લલિગ ૧૬-૭ લાઘવદષ્ટિ ૫૩ લાધવબુદ્ધિ પર લિંગ ૪૨ લેક ૪૪; –જીવન ૬૦; –ધમ ૭૨; –પંક્તિ ૧૦૪, -સંજ્ઞા ૯૪ aોતરવનિર્ણય ૧૦૩, ૧૩૪ લકત્તર ધર્મ ૭૨, ૯૬ લેયમેન ૫ લૌકિક કર્તવ્ય ૯૬ લૌકિક ધર્મ કર વજયાન શાખા ૯૯ વજયાની ૫૦ વડનગર ૩૨ વલભી ૬, ૩૦–૨, ૧૧૭; –વિદ્યા કેન્દ્ર ૧૧૯ વયુવીિ ૧૨૮-૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ સૂચિ વસુબંધુ ૭૪ વસુમિત્ર ૧૨૩ વસ્તુપાલ ૧૦૨ વાડી પાર્શ્વનાથનો ભંડાર ૧૨૩ વાણિજ ગામ ૧૦ વાદ ૧૯; –ગ્રંથ ૯૪ वादद्वात्रिशिका १२० વાનપ્રસ્થ ૧૨૭ वास्तुराजवल्लभ १०४ વિજ્ઞાન ૨૦, ૭૪ વિકલ્પનનિવૃત્તિ ૯૮ વિકલ્પનાનો નિષેધ ૯૯ વિકાસક્રમ, શુદ્ધિને ૭૯ विग्रहव्यावर्तनी १२१ વિજયેન્દ્રસૂરિ ૧૧૫ વિજ્ઞાનવાદ ૫૭, ૯૯; –વાદી ૫૦, ૫૭, ૯૯, ૧૦૦ વિદ્યા, સંસ્કૃતપ્રધાન ૧૨; -સ્થાન વિરાતિfશ ૧૦ विशिका ७४ વિષ્ણુ ૪૫ विशुद्धिमार्ग १८ વિશેષનિરપેક્ષ સામાન્યદષ્ટિ ૫૯ વિશેષ સર્વજ્ઞત્વ ૯૯ विशेषावश्यकभाष्य ३२ વિશ્વવિદ્યાલય ૭ વિભાગ પરિક્ષય ૮૭ વિશુદ્ધિના ૧૨૯ વીર ૪૭ वीरस्तुति ४० वीरनिर्वाण संवत और जैन काल ૩૦ વિદેહમુક્તિ ૯૭ વિધિ-નિષેધ ૫૫ વિધિભાગીય ૭૪ વિન્ટનિસ ૫ વિધ્યાદ્રિ ૧૦૨ વિવેકજન્ય જ્ઞાન ૬૮ વિશ્વસર્જનનાં કારણ–સ્વભાવ, નિયતિ આદિ ૯૨ वीरस्तुति द्वात्रिंशिका १२० વીરભદ્ર ૧૫ વીતરાગ ૯૨; –ધ્યાન ૬૮; –ની અનન્ય ભક્તિ ૯૨ વૃત્તિ સંય ૯૬-૭ વેઃ ૨૦, ૪૫, ૪૮; –બાહ્ય ૪૪; –રક્ષા ૪૬; –વાદી ૪૮ વેદાન્ત ૪૫, ૬૭ વેદ્રિ ૧૦૯ વેદ્યસંવેદ્ય પદ ૮૪ વેષ ૪૨ વૈદિક–આર્ય ૨૧; -કર્મ ૪૮; -દર્શન ૪૪, ૪૬; પરંપરા ૯, ૨૮, ૩૦-૧, ૩૩, ૩૬, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૪૯, ૫૦; -યજ્ઞ ૪૮; –વાડ્મય ૨૧, ૨૬; –વિદ્યા વૈભાષિક ૫૦ વૈરાગ્ય ૮૨ વૈશાલી ૧૦ વૈશેષિક ૫૪; -દર્શન ૪૩-૫, ४७ વૈષ્ણવ ૨૯; -પરંપરા ૨૭-૮; -ભાગવત, ભક્તિપ્રધાન પરં. પરા ૨૮ વ્યાકરણ ૧૨, ૩૦ વ્યાસ ૪૫ શિક ૩૦; –યુગ ૨૯; –શાહી ૧૧૬ શક્તિ ૨૨ શરણાગતિ પ૫ : શલાતુર ૨૬ શંકર ભટ્ટ ૯ શંકરાચાર્ય ૪૧, ૫૮ શંબૂક તાપસ ૧૨૭ શાન્તરક્ષિત ૪૯-૫૪, ૫૬૮, સમદર્શ આચાર્ય હરિભદ્ર રાત્રવતલમુચ ૩૭, ૪૯, ૫૧-૨, ૫૮, ૧૦૮, ૧૨૨-૬, ૧૩૮૯; –ની તત્ત્વસંગ્રહ સાથે તુલના ૪૯ શાંકર અત ૪૬ રિલાલમુઘય ૪૧, ૧૧૯ શિબિ જનપદ ૮ શિવ ૨૭, ૩૦; –વત્મ ૮૭ શિવ તાપસ ૧૨૬ શિલાપટ્ટ ૩૯ શીલ ૬૯ શુબિંગ ૫ શુભગુપ્ત ૧૨૩ શુન્યવાદ ૫૦, ૫૭, ૮૧, ૯૯; -વાદી ૫૭ શિવ ૨૯; –દર્શન ૮૭, ૧૩૮; –ધમ ૧૨૬; ધામ ૨૭; -પરંપરા ૨૭-૮, ૮૦; –પાશુપત પરંપરા ૭૬, ૭૯; -ભાગવત, તપપ્રધાન પરંપરા ૨૮ શાન્તિદેવ ૪, ૩૧, ૪૧ શાન્તિપર્વે ૧૩૧, ૧૩૮ શાસ્ત્ર ૧૮, ૪૭-૮, ૫૫-૬ –ોગ ૭૯, ૮૩; –શ્રવણ ૮૪ शैवधर्मनो संक्षिप्त इतिहास ११४ શિવધર્મ ૧૨૬ શિવાગમ ૪૫ સ્મશાન ૬૧ શ્રદ્ધા ૨૦; –મોક્ષ પ્રત્યેની ૭૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ સૂચિ સમંતભદ્ર. ૧૨૩ સમ્પ્રદાય ૩૮, ૬૭; –ભેદ ૩૮ સમાધિ ૬૩, ૬૬, ૬૮-૯, ૧૩૩; –માર્ગ ૬૯; -શાસ્ત્ર, બૌદ્ધ ૬૯ શ્રમણ ૬૫; –દીક્ષા ૩૯; –પરંપરા ૧૩, ૫૮–૯ શ્રીમાલ ૧૦૨ શ્રુતિ ૪૫ श्वेताश्वतर उपनिषद ९२ વેતાંબર ૪ વરશનસમુઘય ૩૭, ૪૦-૨, ૪૬ ૭, ૧૮, ૧૦૨-૩, ૧૨૧, ૧૨૩; –રાજશેખરકૃત ૪૧-૨ વોરા ૭૬, ૧૦૮ સકામ ધમ ૧૫ સવ ૯૪ સત્ય ૩૭, ૯૪; -જિજ્ઞાસુ ૩૭; -દર્શન ૩૭, ૩૯ –લક્ષી આચાર ૩૯ સદાશિવ ૮૯ સતિત ૧૩૮ સમ ૨૩; –દષ્ટિ ૫૮; –ભાવ ૫૯; -વાદી ૨૪; –વૃત્તિ ૨૪ सम आस्पेक्ट्स ऑफ एन्श्यन्ट ફરિયન કલ્ચર ૧૧૧, ૧૧૪ સમતા ૫૯, ૯૬ સમત્વ ૨૪, ૩૪, ૩૯, ૫૩, ૭૦; -કેન્દ્ર ૮૪–૫: - દષ્ટિ ૪૮, સમાધાન ૬૯, ૮૦–૧, ૧૩૩, ૧૩૫ समाधिशतक ७५ સમ્મતિ ૧૧૬ સમ્યફ પ્રત્યવેક્ષણ ૯૯ સમ્યગ્દષ્ટિ ૯૩ સર્વજ્ઞ ૧૯, ૨૦, ૮૮, ૧૦૦; –નો ઉપદેશ અધિકારીભેદે ભિન્ન ૮૯; –નો પ્રતિક્ષેપ ૮૯; -વાદી ૮૮; –વિશેષ ૮૮; –પ્રણીતત્વવાદ ૧૮; –– ૯૯; -ત્વનું સ્વરૂપ ૮૮; –ત્વનું સ્વરૂપ જૈન દૃષ્ટિએ ૯૯ સર્શનૌમુવી ૪૧, ૪૬, ૧૨૨ સર્વશનસંઘ ૪૧, ૪૪, ૪૬, ૧૩૮ સર્વ દેવનમસ્કાર ૫ - સર્વધર્મસમન્વય ૯૬ સર્વવિરતિ ૭૧ સર્વસમન્વયવાદ ૨૪ સર્વસંન્યાસ ૮૬ સર્વાસિદ્ધાન્તઝવેરાશ ૪૧, ૪૩, ૪૪, ४७ સમી ૨૪ સમરાદ ૧૦૨, ૧૦૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સર્વસિદ્ધાંતસંપ્ર૬ ૪૧, ૪૪-૬, ૧૨૧-૨ સંકલ્પ, એક અક્ષાભ્ય બળ ૯૪ સક્લેશ ૫૯ સધભદ્ર ૧૨૩ સન્યાસ ૮૬-૭ સંપ્રજ્ઞાત ૯૬–૭; -અસ’પ્રજ્ઞાત ભૂમિકાઓની સાથે અધ્યાત્મ આદિ પાંચ ભૂમિકાઓની તુલના ૯૭ સખાધ પ્રજ્ઞા ૯૮ संबोधप्रकरण १०८ સંયમ ૨૪, ૬૮ સવર ૬૬-૭, ૬૯ સંવેદ્યપદ ૮૪ સંસારાવાનજ સ્તુતિ ૧૦૮ સંસ્કૃત ૫, ૨૧, ૨૬, ૨૯, ૩૦, ૩૩, ૫૦ સંસ્કૃતીકરણ ૨૨ સાતપુડા, ૧૦૨ સાધક ૬-૭, ૮૨, ૮૪, ૯૧ સાધના ૨૩, ૬૨-૩, ૬૯; –માર્ગ, જૈન તત્ત્વાવલંબી ૬૯ સાધુધ ૧૬ સાત્વત ૨૭ સામગ્રીકારવાદ ૯૨ સમદર્શી આચાય હરિભદ્ર સામયાગ ૭૯, ૮૩ साम्प्रदायिकता अने तेना पुरावाओनुं ાિન ૧૨૦ સામાજિક ધર્મ ૯૫ સામાન્ય દૃષ્ટિ પ સામાન્ય સત્વ ૯૯ સાયણ માધવાચાર્ય ૪૬ સારનાથ ૧૧૯ સાહિત્ય ૧૨ સાંખ્ય ૨૮, ૯૩, ૯૭; –દર્શન ૪૭; –મત ૪૫, ૫૬; -પરપરા ૨૭; –યોગ પર પરો ૭૬, ૭૯; -પરિત્રાજક ૬૬ સાંથયો વર્શન-માવતી ૧૩૧ સાંખ્યયેાગાચાર્ય ૮૦ સાંસ્કૃતિક મિશ્રણ ૨૧ સિદ્ધરાજ ૧૭ સિદ્ધસેન દિવાકર ૪૦, ૯૨ સિદ્ધાત્મા ૯૦ सिन्थेसिस ऑफ योग ८3 સિન્ધુપ્રદેશ ૨૭ સિન્ધુસંસ્કૃતિ ૨૫, ૬૦ સિંહગણી ક્ષમાશ્રમણ ૪, ૩૨ ત્રણસે સીમંધરનિતવન-સાડા ગાથાનું ૧૩૩ સુખ-દુઃખ ૫૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ સૂચિ સુખલાલજી ૧૧૮, ૧૨૦ સુગત ૧૯, ૯૯ સુદર્શન તળાવ ૨૮ સુનીતિકુમાર ૧૧૪ ચેટ ૧૧૦-૧, સુમતિગણી ૯, ૧૦૩ સુરત ૪ સુરાષ્ટ્ર ૧૦૨ સુવાલી ૫, ૧૦૨ સૂત્રગ્રંથ ૩૯ સૂત્રસમુય ૪૧, ૧૧૯ सूत्रसिद्धांत १०६ સૂત્રનાંગ ૧૧૩ સૃષ્ટિ ૫૯; --પ્રક્રિયા, પ્રશસ્તપાદ ભાષ્યગત ૧૧૪ સેાપારા ૧૦૨ સૌત્રાન્તિક ૫૦ सौभाग्यभास्कर ४ સૌરાષ્ટ્ર ૨૬, ૨૯-૩૨, ૧૧૫-૭ સ્કંધ પછ સ્તવન ૨૨ વિરવાદી પરંપરા ૬૯ સ્થિરસતિ ૩૧ સ્મૃતિ ૪૫, ૯૮ સ્વ ૧૫ સ્વીય દેવ ૨૨ ૧૯ સ્વધ ૩૮ સ્વપાખંડ ૩૮ સ્વભાવ ૯૨-૩; -વાદ ૧૩૮ સ્વયંમૂસ્તોત્ર ૧૧૪, ૧૨૮, ૧૩૧ સ્વાધ્યાય ૬૮ हडप्पा अने मोहेंजो दडो १२१ હિર ૪૫ હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. ૧૧૮, ૧૨૬ હરિભદ્ર ૪–૭, ૯–૧૮, ૩૩-૬, -૩૯-૪૪, ૪૭-૯, ૧૧-૮, ૬૯, ૭૦, ૭૨-૪, ૭૬, ૮૭–૯૭, ૯૯, ૧૦૧, ૧૦૭, ૧૨૨, ૧૩૫; -જન્મસ્થાન ૮; –નું દર્શન અને યાગ પર’પરાના વિકાસમાં સ્થાન ૩૩; –ની તુલનાદષ્ટિ ૩૪; –ની દૃષ્ટિ અને વૃત્તિમાં રહેલા પાંચ ગુણ ૩૪; –દાર્શનિક પરંપરામાં દાખલ કરેલ નવીન દૃષ્ટિ ૩૭; –ના દર્શન અને યાગ પરંપરાના ગ્રન્થ ૩૩; –ના અંતર સાંધવાના કીમિયા ૩૫; –ની સ્વપરંપરાને પણ નવી દૃષ્ટિ અને નવી ભેટ ૩૫; –ની બહુમાનવૃત્તિ ૩૪; - Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ માતા–પિતા ૯; –ના વિદ્યાભ્યાસ ૧૧; –ના સમય ૧૦; –ના સમભાવ ૩૪ હરિહર ભટ્ટ ૧૧, ૧૦૫ હુમન જૈકાખી ૧૦૨ हिन्दु सभ्यता १२९ હિરણ્યગર્ભ ૬૮-૯, ૧૩૧; –યાગ ૬૮ પૃષ્ઠ ૧૧ ૧૫ ૫૪ ૯૦ પંક્તિ *7. ૧૧ સમદર્શી આચાય હરિભદ્ર हिस्ट्री ऑफ इन्डियन फिलोसोफी ૧૩૩ હિંદ ૨૦ હિસાનિવૃત્તિ ૭૩ હેમચંદ્ર ૪, ૧૭, ૧૪૨ हेमचंद्रसूरिप्रबंध १०८ હ્યુએનત્સંગ ૩૧–૨ હાશંગ, ચીની ભિક્ષુ ૯૮-૯ શુદ્ધિપત્ર અશુદ્ધ નક્ક ભવિવરહમે ક્ષ દ્રવ્યરૂપે દાર્થોનિક शुद्ध નક્કી ભવિરહ–માક્ષ દ્રવ્યકરૂપે દાનિક Page #182 -------------------------------------------------------------------------- _