________________
સમદશ આચાર્ય હરિભદ્ર ૧૩. સર્વાઇવરોન ચાણોજો મારતે કિ गृह्यते सांख्यपक्षाद्धि वेदसारोऽथ वैदिकैः ॥ १॥
-સર્વસિદ્ધાન્તસંગ્રહ, વેદવ્યાસપક્ષ ૧૪. શ્રતિસ્પ્રતીતિદાસેષુ કુરાને મારતાવિષે. सांख्योक्तं दृश्यते स्पष्टं तथा शैवागमादिषु ॥ ४ ॥
–સર્વસિદ્ધાન્તસંગ્રહ, સાંખ્ય પક્ષ ૧૫. ડોડધૂતાવ્ય કૃતૈયોદ્ધવં પ્રતિ ૧૮ / श्रीभागवतसंज्ञे तु पुराणे दृश्यते हि सः ।।
–સર્વસિદ્ધાન્તસંગ્રહ, વેદાન્તપક્ષ ભાગવત” સ્કંધ ૧૧, અધ્યાય ૭, શ્લેક ૨૪ થી અવધૂતમાર્ગનું વર્ણન શરૂ થાય છે. તેમાંના બે શ્લેક નીચે ઉદ્ધત કરવામાં આવે છે –
अत्राप्युदाहरन्तीममितिहासं पुरातनम् । अवधूतस्य संवादं यदोर मिततेजसः ॥ २४ ॥ अवधूतं द्विजं कच्चच्चरन्तमकुतोभयम् ।
कविं निरीक्ष्य तरुणं यदुः पप्रच्छ धर्मवित् ॥ २५ ॥ વળી, જુઓ “ભાગવત” સ્કન્ધ ૫, અધ્યાય ૧૦, બ્લેક ૧૬. સ્કન્ધ ૫, અધ્યાય ૫, શ્લોક ૨૮ થી અવધૂત ઋષભનું વર્ણન છે.
૧. જુઓ, “સર્વસિદ્ધાન્તસંગ્રહમાં વેદાન્તપક્ષ, લેક ૨૯થી, પથી અને ૬૬થી.
૧૭. વાર્તિક, વિવરણ અને વાચસ્પતિ એમ ત્રણ પ્રસ્થાન ગણાય છે. તેના વિશેષ પરિચય માટે જુઓ, “સર્વદર્શનકૌમુદી' પૃ. ૧૧૩-૧૪ ( ત્રિવેન્દ્રમ સંસ્કૃત સિરીઝ નં. ૧૩૫).
૧૮. અનેકાન્તજયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને ધર્મસંગ્રહણીમાં બીજાં દર્શનનું ખંડન હરિભદ્ર કર્યું છે.