SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા વ્યાખ્યાનની પાદટીપે તથા જુએ, “વાસ્તુવિદ્યા ” અધ્યાય ૨, ૨૬-૩૨. ૨૦. જુઓ, “જૈન સાહિત્ય સંશોધક” વર્ષ ૧, અંક ૧. આ નિબંધ સને ૧૯૧૯ની ઑલ ઈન્ડિયા એરિયેન્ટલ કોન્ફરન્સમાં આચાર્ય શ્રી જિનવિજયજીએ વાંચ્યો હતે. ૨૧. ગો રૂછઠ્ઠ મવાિરું મવવિરહ્યું છે ળ વવા સુચનો સમય–સીસત્ય-ગુરુનો સમfમચા હી નસ્લ | –કુવલયમાલા પૃ. ૪, ૫. ૨ सो सिद्धतेण गुरू जुत्ती-सत्थेहि जस्स हरिभद्दो । વટુ–સત્ય-નાથ-વિયર-પથરિચ-પચ-સાવલ્યો . –એજન, પૃ. ૨૮૨, પં. ૧૮ ૨૨. જુઓ, “જૈન સાહિત્ય સંશોધક” વર્ષ ૧, અંક ૧, પરિશિષ્ટ, પૃ. ૫૩થી. ૨૩. “તમારૂઘજા”ની પ્રસ્તાવતા, પૃ. ૧-૨. - ૨૪. આ વિષે તેમણે જે વિગતથી અમને લિખિત જવાબ આ છે તે નીચે ઉદ્ધત કરવામાં આવે છે– હરિહર પ્રા. ભટ્ટ ૨૨, સરસ્વતી સોસાયટી સરખેજ રોડ, અમદાવાદ–૭. તા. ૪-૮-૫૮ પૂજ્ય શ્રી પં. સુખલાલજી, - હરિભદ્રસૂરિના કાલનિધન અંગે ઉદ્યોતનસૂરિએ કુવલયમાલામાં આપેલ એક વાક્યને ગણિતની દૃષ્ટિએ તપાસવા માટે આપે મને કહ્યું હતું, તે બાબતમાં જણાવવાનું કે – ૧. ઉદ્યોતનના લખવા પ્રમાણે કુવલયમાલા શાલિવાહન શક ૭૦૦ના છેલ્લાની પહેલાના દિવસે ચિત્ર કૃષ્ણ ચતુર્દશીએ પૂર્ણ થઈ હતી. જે કેબી તેના “Haribhadra's Age, Life and Works”
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy