SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર જુઓ, “વિગ્રહવ્યાવર્તની 'ના નિમ્ન બે શ્લોકો તથા એની વ્યાખ્યા – कुशलानां धर्माणां धर्मावस्थाविदश्च मन्यन्ते । कुशलं जनस्वभावं शेषेष्वप्येष विनियोगः ॥ ७ ॥ कुशलानां धर्माणां धर्मावस्थाविदो ब्रुवते यत् । कुशलस्वभावं एवं प्रविभागेनाभिधेयः स्यात् ॥ ५३ ।। ૩૮. જુઓ ટિપ્પણ ૩૩માં ઉદ્ધત ક. ૩૯. ચાલ્યાનયજ્યેવં સમમાવપ્રસિદ્ધશે ! अद्वैतदेशना शास्त्रे निर्दिष्टा न तु तत्त्वतः ।। ५५० ॥ –શાસ્ત્રવાર્તાસમુચ્ચય ચોથા વ્યાખ્યાનની પાદટીપ ૧. “ઈસ્ટર્ન રિલિજિયન એન્ડ વેસ્ટર્ન ઘેટ” પૃ. ૧૮ના આધારે આ વસ્તુનો નિર્દેશ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ કર્યો છે. જુઓ, ભારતીય સંસ્કારોનું ગુજરાતમાં અવતરણ” પૃ. ૧૮; ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી : હડપ્પા અને મોહેંજો–દડે', પૃ. ૧૭૩; ડૉ. યદુવંશી : “શૈવધમ' પૃ. ૬-૮, ૧૯; રાધાકુમુદ મુખર્જી : “હિન્દુ સભ્યતા” પૃ. ૨૩. ૨. તપસ્યાના ઉક્ત મુદ્દાઓ જેના આધારે ફલિત થાય છે તે માટે નીચેનું સાહિત્ય ઉપયોગી છે– “ઔપપાતિકસૂત્ર ગત તપવર્ણન જેમાં તેના ૩૫૪ ભેદ બતાવ્યા છે, તથા પરિવ્રાજક અને તાપસનું વર્ણન છે: “ભગવતીસૂત્ર'ગત “શિવ તાપસ શતક ૧૧, ઉદ્દેશ ૯ અને “તામલી તાપસ” શતક ૩, ઉદ્દેશ ૧; ભગવાન મહાવીરની તપસ્યાનું “આચારાંગ ગત વર્ણન, અધ્યાય ૯ ઉપધાનશ્રત; બુદ્ધની તપસ્યાનું વર્ણન: “ભજિઝમનિકાય' અરિય પરિચેસનસુર, મહાસકસુત્ત.
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy