________________
રસિકભાઈ છે. પરીખ તેમ જ લાલભાઈ દલપતભાઈ ભારતીય - સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેકટર પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા, એ બન્નેએ મારાં ભાષણ સાંભળી, ઘટતી સૂચનાઓ કરી છે. આ માટે હું આ ચારે વિદ્વાનોને વિશેષ રૂપે કૃતજ્ઞ છું.
સરિકુંજ, આશ્રમ રેડ ) - અમદાવાદ-૯ તા. ૩૦મી જન, ૧૯૬૧ J
સુખલાલ સંઘવી