________________
૧૦૮
સમદર્શ આચાર્ય હરિભદ્ર ૨૮. દશવૈકાલિક, આવશ્યક, નંદી, અનુગદ્વાર, પન્નવણા, એ નિર્યુક્તિ, ચિત્યવંદન, જંબૂદીપપ્રાપ્તિ, જીવાભિગમ તથા પિંડનિયુક્તિ.
–ધર્મ સંગ્રહણી પ્રસ્તાવના, પૃ. ૧૩થી ૧૭. ૨૯. જુઓ, પરિશિષ્ટ-૨.
૩૦. પં. શ્રી કલ્યાણવિજયજીએ “ધર્મસંગ્રહણી”ની પ્રસ્તાવનામાં (પૃ. ૧થી ૨૧) જે જે ગ્રંથોની પ્રશસ્તિઓમાં “વિરહ' શબ્દ આવે છે તે બધી પ્રશસ્તિઓ ઉદ્ધત કરેલી છે. એ ગ્રંથોનાં નામ આ પ્રમાણે છે: અષ્ટક, ધર્મબિંદુ, લલિતવિસ્તરા, પંચવસ્તુટીકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, યોગદષ્ટિસમુચ્ચય, ષોડશક, અનેકાંત જયપતાકા, યોગબિંદુ, સંસારદાવાનલસ્તુતિ, ધર્મસંગ્રહણી, ઉપદેશપદ, પંચાશક અને સંબોધપ્રકરણ.
વળી “કહાવલી”ના કર્તા ભદ્રેશ્વર તો એમનું નામ “મવરર૮ સૂર’ એ પ્રમાણે પ્રબંધમાં વારંવાર આપે છે.
૩૧. “કહાવલી”, પત્ર ૩૦૦: “દૃમિદો મારૂં મયવં વિષ મે भवविरहो ।
૩૨. “પ્રભાવક્યરિત”, શંગ ૯, કલેક ૨૦૬. ૩૩. “કહાવલી”, પત્ર ૩૦૧: “વર નીવર મવવિરરિ ત્તિ''
૩૪. એજન: “સમnિ 7 સૂળિો દિનેળ પુરવાર ચાળ मज्झाओ जच्चरयणं, तदुजोएण य रयणीए विढप्पेइ सूरि भित्तिपट्टयाइसु गंथे।"
૩૫. જુઓ, “પ્રભાવ ચરિત” હેમચંદ્રસૂરિપ્રબંધ ૨૨મે; કાવ્યાનુશાસન ભાગ ૨, પ્રસ્તાવના, પૃ. ૨૭૩થી.
૩૬. પં. શ્રી કલ્યાણવિજયજી : “ધર્મસંગ્રહણી” પ્રસ્તાવના, પૃ.૭.