________________
૧૪૪
સમદર્શ આચાર્ય હરિભદ્ર ૧૦ જૈનદર્શન–પ્રસ્તાવના (ગુજરાતી): લેખક પં. શ્રી બેચરદાસ
જીવરાજ દોશી, ઠે. ૧૨બ, ભારતીનિવાસ સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૬. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ લેખક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્રકાશક શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, પાયધૂની,
મુંબઈ–૨. ૧૨ તત્ત્વાર્થસૂત્ર (ગુજરાતી વિવેચન) પ્રસ્તાવના : લેખક પં. શ્રી
સુખલાલજી; પ્રકાશક ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ૧૩ ધર્મસંગ્રહણ–પ્રસ્તાવના (સંસ્કૃત)ઃ લેખક મુનિ શ્રી કલ્યાણ
વિજયજી; પ્રકાશક શ્રી દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર
ફંડ, સુરત. ૧૪ પંચાશકટીકા (સંસ્કૃત)ઃ કર્તા અભયદેવસૂરિ, પ્રકાશક
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. ૧૫ પ્રભાવક ચરિત્ર (સંસ્કૃત)ઃ કર્તા પ્રભાચન્દ્રસૂરિ, પ્રકાશક સિંઘી
જૈન ગ્રન્થમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ–૭. ૧૬ પ્રભાવક ચરિત્ર (ગુજરાતી ભાષાન્તર) પ્રસ્તાવના લેખક મુનિ
શ્રી કલ્યાણવિજયજી; પ્રકાશક આત્માનંદ જૈન સભા, ભાવનગર. ૧૭ હરિભદ્રસૂરિકા સમયનિર્ણય (જૈન સાહિત્ય સંશોધક, ભાગ ૧,
અંક ૧માં પ્રકાશિત નિબંધ)ઃ લેખક મુનિ શ્રી જિનવિજયજી,
ઠે. અનેકાન્ત વિહાર, અમદાવાદ-૯. ૧૮ હરિભદ્રસૂરિચરિત્ર (સંસ્કૃત) લેખક પં. હરગોવિન્દદાસ ત્રિકમચંદ
શેઠ, પ્રકાશક શ્રી યશોવિજય જૈન ગ્રન્થમાળા, ભાવનગર ૧૯ સમરાઈશ્ચકહા–પ્રસ્તાવના (અંગ્રેજી) લેખક ડૉ. હર્મન જેકેબી,
પ્રકાશક એસિયાટિક સોસાયટી ઓફ બેંગાલ, કલકત્તા.