Book Title: Dharmbindu Prakaran Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/022100/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચાકિનીમહત્તરાસૂન આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત | આચાર્યદેવ શ્રીમદ્ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા કૃત ટીકા સમન્વિત ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ શબ્દશઃ વિવેચન * ગ્રંથકાર * યાકિનીમહત્તરાસૂનુ આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા * ટીકાકાર * આચાર્યદેવ શ્રીમદ્ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા * આશીર્વાદદાતા વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા, પ્રાવચનિકપ્રતિભાધારક સ્વ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા • વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા * સંકલનકારિકા સ્મિતા ડી. કોઠારી * પ્રકાશક તાથી શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ શબ્દશઃ વિવેચન વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૮ વિ. સં. ૨૦૬૮ જ આવૃત્તિ : પ્રથમ જ તકલ: ૨૫૦ મૂલ્ય : રૂ. ૩૪૫-૦૦ સર્વ હકક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. * આર્થિક સહયોગ | એક સગૃહસ્થ તરફથી - મુંબઈ એક 9 અમારા ધાર્મિક પ્રસ્થાનમાં નિમિત્ત બનેલા સૌ કલ્યાણમિત્રોને સાદર અર્પણ : મુખ્ય પ્રાપ્તિસ્થાન : હતાર્થના. મૃતદેવતા ભુવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩. Email: gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com શાર્પ ઓફસેટ પ્રિન્ટર્સ શનય-૨, લોઅર ગ્રાઉન્ડ ફ્લોર, ગાંધીગ્રામ સ્ટેશન સામે, અમદાવાદ. ફોનઃ ૨૩૫૮૪૪૧૪/૧૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન - * અમદાવાદ : ગીતાર્થ ગંગા, શ્રુતદેવતા ભવન, ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફોહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email: gitarthganga@yahoo.co.in gitarthganga@gmail.com * વડોદરાઃ શ્રી સોરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન' ઈ-કલ, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. ૧ (૦૨૭૫) ૨૩૯૧૭૯૦ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email: saurin 108@yahoo.in મુંબઈ : શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. 8 (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ (મો.) ૯૩૨૨૨૩૧૧૧૬ Email : lalitent@vsnl.com શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. ૧ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૭૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૨૨૮૭૨૩ * જમનગર : શ્રી ઉદયભાઈ શાહ clo. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. : (૦૨૮૮) ર૬૭૮૫૧૩ (મો.) ૯૭૨૩૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. (080) (O)22875262 (R) 22259925 (Mo) 9448359925 Email : amitvgadiya@gmail.com * રાજકોટ: શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. = (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * (મો.) ૯૪૨૭૧૭૮૦૧૩ Email : shreeveer@hotmail.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય સુજ્ઞ વાચકો ! પ્રણામ... અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્કસ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યાં રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દૃઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્થાંશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ ૨હસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. ‘વિદ્વાનેવ વિનાનાતિ વિદ્વપ્નનપરિશ્રમમ્' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિદ્વદ્ભોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ... શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શ્રુતભક્તો Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર મહારાજા જ પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કુત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. ચોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ રે વારદ વ્રત પૂર્વ વિરાજ્ય ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. બિનશાસન સ્વતંત્ર ધર્મ યા મંત્રવાય ? ૨૪. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજરાતી) ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!!!! (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ’ અભિયાન (ગુજરાતી) ૭. ‘Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) ૯. સેવો પાસ સંઘેલો (હિન્દી) * સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો છું વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા જે ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ. ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભાગી શબ્દશઃ વિવેચન ૯. સખ્યત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચના ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચના ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામગ્ગદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ભિક્ષુદ્રાસિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચના ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચના ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાબિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમસ્યય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચના ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચના પ૪. યોગમાહાદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિદ્વાબિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચના પ૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચના Page #11 -------------------------------------------------------------------------- ________________ ૫૮. ક્લેશણાનોપાયદ્વાબિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનય દ્વાબિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૪. ગુરુતત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૧૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચના ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્ત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પક્નીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ગીતાર્થ ગંગા અંતર્ગત - ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ek Ús ત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ 3 સંકલના તૃતીય અધ્યાય - બીજા અધ્યાયમાં બતાવ્યું એ પ્રકારે સધર્મના શ્રવણથી યોગ્ય જીવ વિશેષ પ્રકારના કર્મમલ વગરનો બને છે. જેથી યુક્તિ અને અનુભવ અનુસાર ભગવાનના વચનનું રહસ્ય, સંસારની વ્યવસ્થા, સંસારના ઉચ્છેદના ઉપાયો તે મહાત્માને હાથમાં રહેલા પદાર્થની જેમ દેખાય છે. તેથી તે મહાત્માને સતત સંસારના ઉચ્છેદનું કારણ બને એવો મહાસંવેગ ઉત્પન્ન થાય છે. તેના કારણે તે મહાત્માને પોતાની ભૂમિકા અનુસાર ધર્મ સેવવાની ઉત્કટ ઇચ્છા થાય છે. તેથી પોતાની શક્તિનું સૂક્ષ્મ આલોચન કરીને તે મહાત્મા ઉત્તરની ભૂમિકાના કારણભૂત ધર્મ સ્વીકારવા માટે તત્પર થાય છે. અને ભગવાને આવા જીવને જ દેશવિરતિ કે સર્વવિરતિ આપવાને યોગ્ય સ્વીકાર્યો છે. તેથી તેવા જીવને કઈ રીતે ધર્મ આપવો જોઈએ તેનું વિસ્તારથી વર્ણન ત્રીજા અધ્યાયમાં કરેલ છે. વળી, ધર્મ સ્વીકારવાની પ્રવૃત્તિ એ ઉત્તરના ધર્મની નિષ્પત્તિને અનુકૂળ એવા વિમલભાવ સ્વરૂપ છે, પરંતુ માત્ર પ્રતિજ્ઞા લેવા સ્વરૂપ નથી કે ગ્રહણ કરાયેલી પ્રતિજ્ઞા અનુસાર માત્ર બાહ્ય આચરણ સ્વરૂપ નથી. તેથી અત્યંત સંવેગપૂર્વક જે મહાત્મા પોતાની ભૂમિકા અનુસાર વ્રત ગ્રહણ કરે છે ત્યારે તેઓનું ચિત્ત તે વ્રતગ્રહણના બળથી અને અપ્રમાદથી સ્વીકારાયેલા વ્રતના પાલનથી ઉત્તર-ઉત્તરના ભાવમાં જવા માટે અત્યંત અભિમુખ બને છે. વળી, દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મ સમ્યક્તની પ્રાપ્તિ વગર ગ્રહણ કરવો ન્યાપ્ય નથી. માટે મહાત્મા યોગ્ય જીવને કઈ રીતે સમ્યક્તની પ્રાપ્તિ થાય ? તે માટે પ્રથમ ઉપદેશ આપે છે. જેથી સમ્યક્તને પામીને ભાવથી દેશવિરતિને અનુકૂળ ઉદ્યમ કરીને તે મહાત્મા ઉત્તર-ઉત્તરની ભૂમિકાને પામે. વળી, સમ્યક્ત પામ્યા પછી કેટલાક સાત્ત્વિક જીવો શીધ્ર સર્વવિરતિને પ્રાપ્ત કરી શકે તેવા છે. આવા યોગ્ય જીવોને ઉપદેશક સર્વવિરતિનો તે રીતે જ સૂક્ષ્મ બોધ કરાવે છે જેથી સર્વવિરતિને ગ્રહણ કરીને શીધ્ર સંસારનો ઉચ્છેદ કરે. વળી, જેઓ સમ્યક્ત પામ્યા પછી સર્વવિરતિના અર્થી છે છતાં સર્વવિરતિ માટે યત્ન કરી શકે તેવા નથી તેવા યોગ્ય જીવોને શ્રાવકધર્મના બાર વ્રતો અને તેના અતિચારોનો સૂક્ષ્મબોધ થાય તે રીતે વિસ્તારથી વર્ણન પ્રસ્તુત અધ્યાયમાં કરેલ છે તે પ્રમાણે શ્રાવકધર્મનો યથાર્થ બોધ કરીને જેઓ સ્વશક્તિ અનુસાર શ્રાવકધર્મ સેવે છે તેઓ સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. જેમ કોઈ વિષમ પર્વત હોય અને બુદ્ધિમાન વ્યક્તિ ક્રમસર એક એક ડગલાં દ્વારા ક્રમસર તે પર્વતનું આરોહણ કરીને પર્વતના શિખર ઉપર પહોંચે છે તેમ સૂક્ષ્મતત્ત્વને પામેલ સમ્યગ્દષ્ટિ જીવો પણ સ્વભૂમિકા અનુસાર દેશવિરતિને સ્વીકારીને અને પ્રતિદિન સર્વવિરતિધર્મના સૂભાવોનું આલોચન કરીને, સાધુસામાચારીનું શ્રવણ કરીને અને સાધુધર્મનું Page #14 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / સંકલના ભાવન કરીને ઉત્તર-ઉત્તરના ભાવોમાં આરોહણ કરે છે જેનાથી ચારિત્રને અનુકૂળ બળ સંચયવાળા થાય છે. તેથી દુષ્કર એવા ચારિત્ર માટે ભગવાને આદ્ય ભૂમિકામાં બળ સંચય કરવા માટે દેશવિરતિધર્મ બતાવેલ છે. આ પ્રકારે વર્ણન કરીને ગ્રંથકારશ્રીએ ત્રીજો અધ્યાય સમાપ્ત કર્યો છે. ત્રીજા અધ્યાયના પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે – યોગ્ય ઉપદેશકનાં ઉપદેશથી તત્ત્વને પામેલો શ્રોતા કેવા પ્રકારનાં મહાસત્ત્વવાળા બને છે ? તેની સ્પષ્ટતા શ્લોક-૧માં કરેલ છે. અને ઉપદેશ દ્વારા તત્ત્વને પામેલો જીવ કઈ રીતે ધર્મગ્રહણમાં પ્રવૃત્તિ કરે છે તેનું સ્વરૂપ શ્લોક-૨માં સ્પષ્ટ કરેલ છે. વળી, વિવેકપૂર્વક ધર્મગ્રહણમાં પ્રવૃત્ત જીવ જ ધર્મગ્રહણ માટે યોગ્ય છે અન્ય નહિ તેની સ્પષ્ટતા શ્લોક૩માં કરેલ છે. ત્યારપછી તેવા યોગ્ય જીવને કઈ રીતે ઉપદેશકે ધર્મનું પ્રદાન કરવું જોઈએ તેની વિસ્તારથી વિધિ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે, જે વર્ણનમાં દેશવિરતિ ધર્મનું તેના અતિચારોથી સહિત વિસ્તૃત વર્ણન છે. આ પ્રકારનાં વિશેષ ગૃહસ્થ ધર્મનું પાલન સર્વવિરતિ ધર્મની પ્રાપ્તિ પ્રત્યે પ્રબળ કારણ છે તેની સ્પષ્ટતા શ્લોક-૪માં કરેલ છે. અને દેશવિરતિના પાલન દ્વારા મહાત્મા સર્વવિરતિની શક્તિનો સંચય કઈ રીતે કરે છે ? તેની સ્પષ્ટતા શ્લોક-પ અને ડમાં કરેલ છે. ચતુર્થ અધ્યાય - ત્રીજા અધ્યાયમાં વર્ણન કર્યું એવા પ્રકારનો શ્રાવકધર્મ અને તેના પૂર્વના અધ્યાયમાં બતાવેલ સામાન્ય ગૃહસ્થ ધર્મ તે બંનેને જે શ્રાવક વિધિપૂર્વક સેવે છે તે મહાત્મા તેના સેવનના બળથી ચારિત્રમોહનીયકર્મથી મૂકાય છે; કેમ કે ભગવાનની આજ્ઞા અનુસાર બે પ્રકારના ગૃહસ્થધર્મને સેવેલ છે તેના કારણે ભાવની વિશુદ્ધિ થાય છે અને ગૃહસ્થ ધર્મના સેવનકાળમાં ભાવચારિત્રના સૂક્ષ્મબોધપૂર્વક સદા તે ચારિત્રના સ્વરૂપથી તે મહાત્મા આત્માને ભાવિત કરે છે, તેથી દેશવિરતિના પાલનકાળમાં પૂર્ણચારિત્રના રાગની વૃદ્ધિ થવાને કારણે તે મહાત્મા સર્વવિરતિચારિત્રની યોગ્યતાને પામે છે; કેમ કે વિશુદ્ધ એવું થોડું પણ અનુષ્ઠાન વિધિશુદ્ધ પાલનને કારણે ઉત્તર-ઉત્તરના પાલનને અનુકૂળ શક્તિસંચયનું કારણ બને છે. જેઓ સર્વવિરતિની શક્તિના સંચયવાળા થાય છે તેવા મહાત્માઓમાં કેવા ગુણો જોઈએ ? તેમણે કેવા ગુણવાન ગુરુ પાસે દીક્ષા લેવી જોઈએ ? દીક્ષા લેતાં પૂર્વે કુટુંબ સાથે કઈ રીતે ઉચિત વ્યવહાર કરવો જોઈએ ? દીક્ષા લેવા માટે શું ઉચિત વિધિ કરવી જોઈએ ? ઇત્યાદિનું વિસ્તારથી વર્ણન ચોથા અધ્યાયમાં કરેલ છે. આ રીતે શુદ્ધ યોગપૂર્વક ગૃહસ્થાશ્રમને છોડીને જેઓ સંયમમાં યત્ન કરે છે તે સુખપૂર્વક સંયમની ધુરાને વહન કરવા સમર્થ બને છે અને જેઓ આ પ્રકારે યત્ન કર્યા વગર સાધુપણું ગ્રહણ કરે છે તેઓ શાસ્ત્રની બાધાથી સંયમમાં યત્ન કરનારા હોવાથી સાધુ પણ નથી અને ગૃહસ્થ પણ નથી. તેથી ઉભયભ્રષ્ટ એવા Page #15 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | સંકલના તેઓને માટે સંસારના પરિભ્રમણની જ પ્રાપ્તિ છે, તેમ બતાવીને ગ્રંથકારશ્રીએ ચોથો અધ્યાય સમાપ્ત કરેલ છે. ચોથા અધ્યાયના પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે પૂર્વમાં બતાવેલ ગૃહસ્થધર્મ પાળીને મહાત્મા કઈ રીતે સર્વવિરતિ ધર્મની શક્તિ પ્રાપ્ત કરે છે તે શ્લોક-૧ અને ૨માં બતાવેલ છે. 3 વળી, થોડું પણ વિશુદ્ધ અનુષ્ઠાન પ્રભુને સંમત છે તેથી દેશવિરતિનાં વિશુદ્ધ પાલન દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરીને સર્વવિરતિ ગ્રહણ કરવી ઉચિત છે તેની સ્પષ્ટતા શ્લોક-૩માં કરેલ છે. ત્યારપછી સંયમ ગ્રહણ કરવા તત્પર થયેલા જીવે કેવા ગુણોની પ્રાપ્તિ કરીને કેવા ગુરુ પાસે દીક્ષા ગ્રહણ ક૨વી જોઈએ ? જેથી જેમ પોતે દેશવિરતિનાં પાલન દ્વારા સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કર્યો છે તેમ ગુણસંપન્ન ગુરુનાં આલંબનના બળથી સુખપૂર્વક સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે અને તેવા મહાત્માએ કઈ રીતે દીક્ષા ગ્રહણ કરવી જોઈએ ? તેની વિધિ બતાવેલ છે. અને જે મહાત્મા પ્રવ્રજ્યાના બળનો સંચય કરીને પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે તેઓ કઈ રીતે સંયમ પાળે છે અને કઈ રીતે પોતાના ઇષ્ટ કાર્યને પ્રાપ્ત કરે છે તેની સ્પષ્ટતા શ્લોક-૪ અને શ્લોક-૫માં કરેલ છે. અને જેઓ તેવું બળ સંચય કર્યા વગર સંયમ ગ્રહણ કરે છે તેઓ સાધુ વેશમાં હોવા છતાં સાધુ પણ નથી અને ગૃહસ્થ પણ નથી તેઓનો મનુષ્યજન્મ નિષ્ફળ છે, તેની સ્પષ્ટતા શ્લોક-૬માં કરેલ છે. પંચમ અધ્યાય ઃ ચોથા અધ્યાયને અંતે કહ્યું કે જેઓ પૂર્વમાં વર્ણન કર્યું એવું સાધુપણું ગ્રહણ કરી શકતાં નથી તેઓ સાધુપણું લઈને પણ શાસ્ત્રની બાધાથી પ્રવૃત્તિ કરે છે તેઓ સાધુ પણ નથી અને ગૃહસ્થ પણ નથી, તેથી હવે સાધુપણું દુષ્કર કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જેમ મગર આદિ પ્રાણીઓથી ભરપૂર એવો મોટો સમુદ્ર બે ભુજાથી તરવો મુશ્કેલ છે તેમ સાધુપણું અતિદુષ્કર છે; કેમ કે સાધુપણું ગ્રહણ કર્યા પછી મોહ આપાદક કર્મો વિદ્યમાન હોવા છતાં, સતત અપ્રમાદભાવના બળથી મોહ આપાદક કર્મોને નિષ્ફળ કરવા ત્રણ ગુપ્તિના સામ્રાજ્યથી જે યત્ન કરી શકે તેઓ જ દુષ્કર એવો આ ભવસમુદ્ર તરી શકે છે. કેમ ભવસમુદ્ર ત૨વો દુષ્કર છે ? તેથી કહે છે – સાધુપણાનું ફળ જન્મ-મરણ આદિથી રહિત મોક્ષ છે, જે ૫૨માનંદ સ્વરૂપ છે. તેવો મોક્ષ પ્રાપ્ત કરવો દુષ્કર છે તેમાં આશ્ચર્ય નથી, છતાં જેઓને ભવસ્વરૂપનો સ્પષ્ટ બોધ છે, તત્ત્વથી ભવ પ્રત્યે વિરક્તિ છે અને મોક્ષનો ઉત્કટ રાગ છે તેઓ જ મોક્ષના ઉપાયભૂત વીતરાગભાવથી આત્માને સદા વાસિત કરીને સાધુધર્મનું પાલન કરી શકે છે. આ રીતની સાધુધર્મની દુષ્ક૨તા બતાવ્યા પછી સાધુધર્મના બે પ્રકારનું વર્ણન કરેલ છે. સાધુધર્મ બે પ્રકારનો છે ઃ (૧) સાપેક્ષયતિધર્મ અને (૨) નિરપેક્ષયતિધર્મ. સાપેક્ષયતિધર્મવાળા Page #16 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | સંકલના મહાત્માઓ સંયમજીવનમાં કઈ રીતે યત્ન કરે છે અને નિરપેક્ષયતિધર્મવાળા મહાત્માઓ સંયમજીવનમાં કઈ રીતે યત્ન કરે છે ? તેનું વિસ્તારથી વર્ણન પાંચમા અધ્યાયમાં કરેલ છે. અંતે સાધુધર્મનું પાલન કરનારા મહાત્માઓ કઈ રીતે ભાવસંલેખના કરે છે ? તે બતાવીને તે મહાત્માઓ અપ્રમાદના બળથી ધ્યાનમાં એકતાન થઈને આલોક અને પરલોકના હિતને કઈ રીતે પ્રાપ્ત કરે છે અને અંતે અત્યંત અસમંજસ એવા સંસા૨થી કઈ રીતે મુક્ત થાય છે ? તે પાંચમા અધ્યાયમાં બતાવેલ છે. પાંચમા અધ્યાયના પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે - સાધુપણું કેવું દુષ્કર છે ? તેની સ્પષ્ટતા દૃષ્ટાંતથી શ્લોક-૧માં કરેલ છે. કેમ સાધુપણું દુષ્કર છે ? તે યુક્તિથી શ્લોક-૨માં બતાવેલ છે. જો સાધુપણું દુષ્કર હોય તો મહાત્માઓ તેને કેમ સેવી શકે છે ? તેની સ્પષ્ટતા શ્લોક-૩માં કરેલ છે. ત્યારપછી બે પ્રકારના યતિધર્મનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ વિસ્તારથી બતાવેલ છે. જેનાથી સાધુધર્મના અર્થી જીવોએ સાપેક્ષયતિધર્મ કઈ રીતે સેવવો જોઈએ જેથી ક્રમસર નિરપેક્ષયતિધર્મની શક્તિ પ્રગટે તેનો યથાર્થ બોધ થાય છે. ४ વળી, શક્તિને ગોપવ્યા વગર સાધુધર્મ પાળનારને અંતે કઈ રીતે સંલેખના કરવી જોઈએ તેનો પણ યથાર્થ બોધ કરાવ્યો છે. ત્યારપછી ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું એ પ્રમાણે જેઓ અપ્રમાદભાવથી સાધુપણું સેવે છે તે મહાત્માઓ આ ભવમાં અને પરભવમાં કલ્યાણને પ્રાપ્ત કરે છે તેની સ્પષ્ટતા શ્લોક-૪માં કરેલ છે. આ ભવમાં કેવા પ્રકારનાં કલ્યાણની પ્રાપ્તિ થાય છે ? અને પરભવમાં કેવા પ્રકારનાં કલ્યાણની પ્રાપ્તિ થાય છે ? તેની સ્પષ્ટતા શ્લોક ૫-૬માં કરેલ છે જે સાંભળીને યોગ્ય જીવોને દુષ્ક૨ એવો પણ સાધુધર્મ સેવવાનો ઉત્સાહ થાય છે. વિ. સં. ૨૦૬૭, શ્રાવણ સુદ-૩, તા. ૨-૮-૨૦૧૧, મંગળવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪ છદ્મસ્થતાને કા૨ણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં. 筑 滋 પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #17 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | સંપાદિકાનું કથન સંપાદિષાનું કથન ? આ ગ્રંથના કર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજા અને ટીકાકાર આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિ મહારાજાને કોટિ કોટિ વંદન. પ્રસ્તુત ગ્રંથમાં શ્રાવકધર્મ અને સાધુધર્મનું વિસ્તારથી સ્વરૂપ બતાવેલ છે, જેના દ્વારા યોગ્ય જીવ સમ્યક્તની પ્રાપ્તિપૂર્વક દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મ પાળવા સ્વભૂમિકા અનુસાર સમર્થ બની શકે છે. પ્રસ્તુત ભાગ-૨માં સમ્યક્તની પ્રાપ્તિ માટે પ્રથમ ઉપદેશ આપેલ છે. સમ્યક્ત વગર દેશવિરતિધર્મ કે સર્વવિરતિધર્મ ગ્રહણ કરવો ન્યાય નથી. વળી, ઉપદેશક યોગ્યજીવોને સર્વવિરતિધર્મનો સૂક્ષ્મ બોધ કરાવે છે, જેથી ચારિત્રને અનુકૂળ બળસંચયવાળા થાય. જો બળસંચય કર્યા વગર સાધુપણું ગ્રહણ કરવામાં આવે તો ઉભયભ્રષ્ટ થવાના કારણે સંસારપરિભ્રમણ જ કરે છે તેનું સુંદર વિવેચન કરીને સાધુપણાની દુષ્કરતા બતાવેલ છે. વિવેચનકાર પંડિતવર્યશ્રી પ્રવીણભાઈ મોતાને કોટિ કોટિ પ્રણામ. સમગ્ર જીવન યોગસાધનામાં પસાર કરનાર તેઓશ્રીએ વિવિધ ગ્રંથોનું વાંચન ૧૦-૧૫ વખત કર્યા પછી વિવેચનનું કાર્ય કરીને આપણા ઉપર આ કાળમાં અત્યંત ઉપકાર કરેલ છે. ગ્રંથના વિવેચનકાર્ય સમયે પણ માત્ર ગ્રંથના લખાણના જ કાર્યને પ્રધાનતા આપવાને બદલે સ્વકલ્યાણ અને તત્ત્વજિજ્ઞાસુ સાધકને બોધ થાય તે માટે તેઓશ્રી સતત પ્રયત્નશીલ હોય છે. આ ગ્રંથમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપવા બદલ પૂ.સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મહારાજ સાહેબનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. તત્ત્વજિજ્ઞાસુ જીવો સમ્યક્ત, દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મનું વર્ણન વાંચીને પોતાની સ્વભૂમિકા અનુસાર શક્તિ આદિને અનુરૂપ ધર્મનું યોગ્ય સેવન કરીને ભાવની ઉત્તરોત્તર વિશુદ્ધિ દ્વારા ધર્મના ફલરૂપે મોક્ષની પ્રાપ્તિ કરે એ જ અભ્યર્થના. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના અને વિવેચનકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તે બદલ “મિચ્છા મિ દુક્કડમ્'. – મિતા ડી. કોઠારી વિ. સં. ૨૦૬૭, શ્રાવણ સુદ-૩, તા. ૨-૮-૨૦૧૧, મંગળવાર, ૧૨, બેન્ક ઓફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. Page #18 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨/ સંપાદિકાનું કથન હજ અનુક્રમણિકા ૪ બ્લિોક નં. વિષય પાના નં. ૧–૧૮૧ ૧-૩ ૧. ૨. ૩-૪ ૪-૩ સૂ. ૧-૩૫ ૬-૧૦૨ ૩૬-૯૩ ૧૦૨-૧૭૬ ૧૭૧-૧૭૭ ૪. ૫-૬. ૧૭૭-૧૮૧ ૧૮૨-૨૪૫ અધ્યાય-૩ વિવેકપૂર્વકની અપાયેલી દેશનાથી યોગ્ય જીવને થતા બોધનું સ્વરૂ૫. વિવેકપૂર્વકની દેશનાથી બોધ પામેલા જીવોની વિવેકપૂર્વકની ગુણસ્થાનકને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ. દેશનાથી વિવેકસંપન્ન થયેલો જીવ જ વિશેષ પ્રકારના ધર્મને યોગ્ય. વિશેષ પ્રકારના દેશવિરતિધર્મપ્રદાનનું સ્વરૂપ. સમ્યક્તના અતિચારો, દેશવિરતિના વ્રતો અને અતિચારોનું વિસ્તારથી સ્વરૂપ. વ્રતોને ગ્રહણ કર્યા પછી અતિચાર રહિત વ્રતપાલન માટે શ્રાવકને કર્તવ્ય ઉચિત પ્રવૃત્તિનું સ્વરૂપ. વિવેકપૂર્વક સેવાયેલો વિશેષગૃહસ્થધર્મ સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ. દેશવિરતિથી કઈ રીતે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે તેની માર્ગાનુસારી યુક્તિ . અધ્યાય-૪ * વિશેષ પ્રકારના ગૃહસ્થધર્મના ફળસ્વરૂપે ચારિત્ર આવારક કર્મોનો નાશ અને તેની યુક્તિ તથા ભાવચારિત્રની ક્રમસર પ્રાપ્તિ. અલ્પ પણ વિશુદ્ધ અનુષ્ઠાનથી મહાન ફળની પ્રાપ્તિ અને યથાતથા ઘણા અનુષ્ઠાનથી ફળની અપ્રાપ્તિ. યતિધર્મને સ્વીકારવાની વિધિનું વિસ્તારથી વર્ણન. ભાવયતિનું સ્વરૂ૫. વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરવાથી થી ભાવયતિપણાની પ્રાપ્તિની યુક્તિ . યતિધર્મ સ્વીકારીને સંયમવેષધારી સાધુને ગૃહસ્થ ધર્મ રહિત અને યતિધર્મરહિત હોવાથી સંસારફલની પ્રાપ્તિ. અધ્યાય-૫ યતિધર્મની દુષ્કરતાનું સ્વરૂપ અને કેમ સાધુધર્મ દુષ્કર છે ? તેની યુક્તિ. ૧૮૨-૧૮૫ સૂ. ૧-૪૩ ૧૮૫-૧૮૭ ૧૮૭-૨૪૧ ૨૪૧-૨૪૨ ૨૪૨-૨૪૩ ૨૪૪-૨૪૫ ૨૪૬-૩૬૧ ૧-૨. ૨૪૬-૨૪૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અનુક્રમણિકા બ્લોક નં. વિષય પાના નં. ૩. | દુષ્કર પણ યતિધર્મનું પાલન કેવા જીવોથી શક્ય છે ? તેનું સ્વરૂપ. ૨૪૮-૨૫૦ સૂ. ૧-૮૨ સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મનું વર્ણન. ૨૫૦-૩૩૮ ૮૩-૯૮ ભાવસંખનાનું સ્વરૂપ. ૩૩૯-૩૫૬ સમ્યફ રીતે સેવાયેલા યતિધર્મનું આલોક અને પરલોકનું ફળ. ૩૫૬-૩૫૮ સમ્યક્ રીતે સેવાયેલા યતિધર્મનું આલોકનું ફળ. ૩૫૮-૩૫૯ | સમ્યફ રીતે સેવાયેલા યતિધર્મના ફળરૂપે અત્યંત અસમંજસ એવા સંસારથી મુક્તિ. ૩૬૦-૩૬૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ યાકિનીમહત્તરાસૂનુ ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત ૫. પૂ. આચાર્યદેવ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા કૃત ટીકા સમન્વિત ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ શબ્દશઃ વિવેચન ॐ ह्रीँ अर्हं नमः । ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ૐ નમઃ । અવતરણિકા : व्याख्यातो द्वितीयोऽध्यायः, अथ तृतीय आरभ्यते, तस्य चेदमादिसूत्रम् છે - ત્રીજો અધ્યાથ અવતરણિકાર્ય : બીજો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે ત્રીજો અધ્યાય આરંભ કરાય છે. અને તેનું આ આદિ સૂત્ર શ્લોક ઃ - सद्धर्मश्रवणादेवं नरो विगतकल्मषः । ज्ञाततत्त्वो महासत्त्वः परं संवेगमागतः ।।१।। શ્લોકાર્થ : આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ધર્મના શ્રવણથી નર=શ્રોતા, વિગતકાલુષ્યવાળો, જ્ઞાતતત્ત્વવાળો, મહાસત્ત્વશાળી, પરમ સંવેગને પામેલો થાય છે. ૧ ટીકા ઃ ‘સદ્ધર્મશ્રવળાત્’ પારમાર્થિવ ધર્માવર્ણનાત્ ‘વક્’ ૩ નીત્યા ‘નર:’ શ્રોતા પુમાન્ ‘વિાત ભષઃ’ व्यावृत्ततत्त्वप्रतिपत्तिबाधकमिथ्यात्वमोहादिमालिन्यः सन्, अत एव 'ज्ञाततत्त्वः' करकमलतलकलित ' Page #21 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | શ્લોક-૧ निस्तलस्थूलामलमुक्ताफलवच्छास्त्रलोचनबलेनालोकितसकलजीवादिवस्तुवादः, तथा 'महत्' शुद्धश्रद्धानोन्मीलनेन प्रशस्यं 'सत्त्वं' पराक्रमो यस्य स तथा, 'परं' प्रकृष्टं 'संवेगम्' उक्तलक्षणमागतः નારા ટીકાર્ચ - સદ્ધશ્રવI'... ૩ નક્ષતઃ || આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સદ્ધર્મના શ્રવણથી= પારમાર્થિક ધર્મના શ્રવણથી, તર=શ્રોતારૂપી પુરુષ, વિગત કાલુષ્યવાળો છતો તત્વની પ્રાપ્તિનાં બાધક એવાં મિથ્યાત્વમોહાદિના માલિત્યથી રહિત છતો, આથી જ=મિથ્યાત્વમોહાદિના માલિત્યથી રહિત છે આથી જ, જ્ઞાતતત્વવાળો=હાથના તળિયામાં રહેલા સ્કૂલ નિર્મલ મુક્તાફળની જેમ સશાસ્ત્રરૂપી ચક્ષુના બળથી અવલોકન કર્યું છે સક્લ જીવાદિ વસ્તુવાદ જેને એવો જ્ઞાતતત્વવાળો, થાય છે અને મહાન શુદ્ધ શ્રદ્ધાના ઉભીલનને કારણે પ્રશસ્ય, એવું સત્વ=પરાક્રમ છે જેને તે તેવો =મહાસત્વવાળો પર=પ્રકૃષ્ટ, પૂર્વમાં કહેવાયેલા લક્ષણવાળા સંવેગને પામેલો થાય છે. I૧II ભાવાર્થ : અધ્યાય-૧, રમાં સામાન્યથી અને વિશેષથી જે ગૃહસ્થ ધર્મ બતાવ્યો એ રીતે, કોઈ ઉપદેશક યોગ્ય શ્રોતાને ધર્મનું સ્વરૂપ બતાવે, તો તે શ્રોતા તે ધર્મના શ્રવણથી કેવા ગુણવાળો થાય છે તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે અને તેવા ગુણવાળો શ્રોતા શું કરે છે ? તે શ્લોક-૨માં બતાવે છે, તેથી શ્લોક-૧, ૨નો એકવાક્યતાથી સંબંધ છે. વળી, જે શ્રોતા અત્યંત ધર્મનો અર્થ છે અને શ્રોતાની બુદ્ધિ અનુસાર જે ઉપદેશક શ્રોતાને પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે યથાર્થ ધર્મનું પ્રકાશન કરે છે તેનાથી તે શ્રોતાને જિનવચન અનુસાર ધર્મનું સ્વરૂપ આગમ, યુક્તિ અને અનુભવથી યથાર્થ દેખાય છે, તેથી તે શ્રોતાના ચિત્તમાં મિથ્યાત્વમોહનીયકર્મનું અને શુદ્ધધર્મને સેવવામાં પ્રતિબંધક ચારિત્રમોહનીયકર્મનું માલિન્ય દૂર થાય છે અને શાસ્ત્રવચનના પરમાર્થને તે શ્રોતા જાણનારો થયેલો હોવાથી, જેમ કોઈ પુરુષ હાથમાં રહેલા નિર્મળ મુક્તાફળને યથાર્થ જોઈ શકે છે તેમ શાસ્ત્રચક્ષુથી નિર્મળ થયેલી દષ્ટિવાળો તે પુરુષ જીવ-અજીવાદિ નવતત્ત્વના પારમાર્થિક સ્વરૂપને શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર યથાર્થ જાણનારો બને છે. અને જિનવચનનાં રહસ્યને પામેલ એવા તે શ્રોતાને શુદ્ધ શ્રદ્ધા પ્રગટે છે. અર્થાત્ આ જિનવચન અનુસાર, મારી ભૂમિકા અનુરૂપ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને, હું મારા હિતને સાધું એવી શુદ્ધ શ્રદ્ધા પ્રગટે છે. જેના કારણે તે શ્રોતા આત્મકલ્યાણના ક્ષેત્રમાં મહાપરાક્રમવાળો બને છે. વળી, જિનવચનના પરમાર્થનો યથાર્થ બોધ થયો હોવાથી તે શ્રોતા પ્રકૃષ્ટ સંવેગના પરિણામને પામેલો બને છે અર્થાત્ સમ્યક પ્રકારે ધર્મને સેવીને સુસાધુ થવાની શક્તિનો સંચય કરીને અને અંતે વીતરાગ તુલ્ય થઈને સંસારનો અંત કરું એવા સંવેગના પરિણામવાળો થાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | શ્લોક-૧, ૨ આથી જ અરિહંતમાં ઉપાસ્યની બુદ્ધિ થાય છે, સુસાધુમાં ગુરુની બુદ્ધિ થાય છે અને સર્વશે કહેલા ધર્મમાં ધર્મબુદ્ધિ થાય છે. આવા પરિણામવાળો શ્રોતા શું કરે છે ? તે આગળના શ્લોકમાં બતાવે છે. વા અવતરણિકા - अवतीर्णः सन् किं करोतीत्याह - અવતરણિતાર્થ - પ્રકૃષ્ટ સંવેગને કારણે માર્ગમાં અવતીર્ણ છતો શું કરે છે ? તે આગળના શ્લોકમાં કહે છે શ્લોક : धर्मोपादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र भावतः । दृढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्त्तते ।।२।। શ્લોકાર્ચ - પ્રથમ શ્લોકમાં બતાવ્યું એવો પુરુષ ધર્મની ઉપાદેયતાને જાણીને, અહીં ધર્મમાં, ભાવથી સંજાત ઈચ્છાવાળો=ભાવથી ધર્મને આત્મામાં નિષ્પન્ન કરવાની ઈચ્છાવાળો, દઢ=અતિસૂક્ષમ ઉપયોગથી સ્વશક્તિનું આલોચન કરીને ગ્રહણમાં સ્વશક્તિ અનુસાર ધર્મના સ્વીકારમાં, સમ્યક્ પ્રવર્તે છે. IIII ટીકા : થપાવેતામ્ “एक एव सुहद्धर्मो मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत् तु गच्छति ।।१०२।।” [योगदृष्टि०] इत्यादिवचनात् धर्मोपादेयभावं 'ज्ञात्वा' अवगम्य 'संजातेच्छः' लब्धचिकीर्षापरिणामः ‘अत्र' धर्मे 'दृढम्' अतिसूक्ष्माभोगेन 'स्वशक्तिं' स्वसामर्थ्यमालोच्य विमृश्य 'ग्रहणे' वक्ष्यमाणयोगवन्दनादिशुद्धिविधिना प्रतिपत्तावस्यैव धर्मस्य 'संप्रवर्त्तते' सम्यक्प्रवृत्तिमाधत्ते, अदृढालोचने हि अयथाशक्ति धर्मग्रहणप्रवृत्तौ भङ्गसंभवेन प्रत्युतानर्थभाव इति दृढग्रहणं कृतमिति ।।२।। ટીકાર્ય : ધર્મોપદેવતા' . જિતિ , ધર્મની ઉપાદેયતાને “એક જ મિત્ર ધર્મ છે જે મરેલાને પણ અનુસરે છે=ભવથી મૃત્યુ પામેલા જીવને પણ જન્માંતરમાં અનુસરે છે, અન્ય સર્વ શરીરની સાથે નાશ પામે છે. II૧૦૨ા (યોગદષ્ટિસમુચ્ચય) Page #23 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | શ્લોક-૨, ૩ ઇત્યાદિ વચનથી ધર્મની ઉપાદેયતાને=ધર્મના ઉપાદેય ભાવને, જાણીને ભાવથી=માત્ર આચરણાથી નહિ પરંતુ ગુણસ્થાનકને સ્પર્શ કરે તેવા ભાવથી, સંજાત ઇચ્છાવાળો=ધર્મ કરવાના પ્રાપ્ત થયેલા ઇચ્છાના પરિણામવાળો, અહીં=ધર્મના વિષયમાં, દૃઢ=અતિશય સૂક્ષ્મ ઉપયોગથી, સ્વશક્તિનું=ધર્મ સ્વીકારવા વિષયક સ્વસામર્થ્યનું આલોચન કરીને ગ્રહણમાં=આગમમાં કહેવાશે એવા યોગવંદનાદિની શુદ્ધિની વિધિથી આ જ ધર્મના સ્વીકારમાં સંપ્રવર્તે છે=સમ્યક્ પ્રવૃત્તિને કરે છે. ૪ અહીં દઢ શબ્દ કેમ કહ્યો ? તે સ્પષ્ટ કરે છે – - અદૃઢ આલોચનમાં અયથાશક્તિ ધર્મગ્રહણની પ્રવૃત્તિ થયે છતે, ભંગનો સંભવ હોવાને કારણે=ગ્રહણ કરાયેલા વ્રતના ભંગનો સંભવ હોવાને કારણે, ઊલ્ટો અનર્થનો ભાવ છે=ગ્રહણ કરાયેલા વ્રતના લાભના બદલે અનર્થનો ભાવ છે, એથી દૃઢ ગ્રહણ કરાયું છે=દૃઢ સ્વશક્તિનું સમાલોચન કરે એમ કહેવાયું છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।૨।। * શ્લોકમાં રહેલ ‘માવત:’ શબ્દ ટીકામાં છૂટી ગયેલ છે તેને અમે ગ્રહણ કરીને અર્થ લખેલ છે. ભાવાર્થ: પૂર્વશ્લોકમાં કહ્યું એવા ગુણને પ્રાપ્ત થયેલો પુરુષ નિર્મળ બોધને કારણે “ધર્મ જ આત્મા માટે ઉપાદેય છે” એવી સ્થિર બુદ્ધિવાળો થાય છે; કેમ કે તે વિચારે છે કે દેહની સાથે વિયોગરૂપ મૃત્યુ જ્યારે થશે ત્યારે વર્તમાનમાં જે કાંઈ ધનાદિ પોતાની પાસે છે તે સર્વનો નાશ થશે, પરભવમાં કોઈ સાથે આવશે નહિ, પરંતુ વિવેકપૂર્વક સેવાયેલો ધર્મ આત્મામાં ધર્મના ઉત્તમ સંસ્કારોને આધાન કરીને અને ધર્મસેવનકાળમાં બંધાયેલા પુણ્યને ગ્રહણ કરીને પરભવમાં જશે, તેથી બંધાયેલું પુણ્ય અને આત્મામાં પડેલા ધર્મના ઉત્તમ સંસ્કારો પરભવમાં સાથે આવે છે, માટે ધર્મ જ આત્મા માટે ઉપાદેય છે આવો નિર્ણય કરીને તે પુરુષ શુદ્ધ ધર્મ સેવવાની ઇચ્છાવાળો બને છે અને વિવેકચક્ષુવાળો હોવાથી અતિસૂક્ષ્મ ઉપયોગથી કયા પ્રકારનો ધર્મ સેવવાનું પોતાનામાં સામર્થ્ય છે તેનો નિર્ણય ક૨ીને શાસ્ત્રમાં બતાવાયેલી વિધિથી સ્વભૂમિકા અનુરૂપ ધર્મને સ્વીકા૨વામાં સમ્યક્ પ્રવૃત્તિ કરે છે. જેથી સ્વશક્તિ અનુસાર ઉત્તમભાવોની નિષ્પત્તિનું કારણ બને તે પ્રકારે સ્વીકારાયેલાં વ્રતોનું પાલન કરીને ઉત્તર ઉત્તરના ધર્મની યોગ્યતાને પ્રાપ્ત કરે છે અને પૂર્ણધર્મ સેવીને સંસા૨નો અંત કરે છે. આ અવતરણિકા : ननु किमर्थमस्यैव धर्मग्रहणसंप्रवृत्तिर्भण्यते इत्याह - અવતરણિકાર્ય : શા માટે આને જ=શ્ર્લોક-૧, ૨માં કહ્યું એવા પુરુષને જ, ધર્મગ્રહણની સમ્યક્ પ્રવૃત્તિ કહેવાય છે ? એથી કહે છે - Page #24 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | શ્લોક-૩ ભાવાર્થ: સામાન્યથી જે જીવોને ધર્મ સાંભળીને દેશવિરતિ આદિ જે ધર્મગ્રહણનો ઉત્સાહ થાય તે જીવ તે પ્રકા૨નો ધર્મ ગ્રહણ કરે એમ કહેવાના બદલે પૂર્વમાં વર્ણન કર્યું એવો ઉપદેશ સાંભળીને જે પુરુષ શ્લોક-૧, ૨માં કહ્યું એવા ગુણોને પામીને પોતાની શક્તિનું દૃઢ આલોચન કરીને ધર્મ ગ્રહણ કરે તો સમ્યક્ ધર્મની પ્રાપ્તિ થાય એમ કેમ કહ્યું ? એથી કહે છે શ્લોક ઃ - ૫ योग्यो ह्येवंविधः प्रोक्तो जिनैः परहितोद्यतैः । फलसाधनभावेन नातोऽन्यः परमार्थतः ।।३॥ શ્લોકાર્થ ઃ જે કારણથી પરહિતમાં ઉધત એવા જિનો વડે આવા પ્રકારનો=પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનો, જીવ ફ્લના સાધનભાવથી=લની નિષ્પત્તિ કરે એવા પરિણામથી યોગ્ય કહેવાયો છે. આનાથી અન્ય=પૂર્વમાં વર્ણન કર્યું એવા પુરુષથી અન્ય, પરમાર્થથી યોગ્ય નથી જ. III ટીકાઃ 'योग्यो' अर्हो भव्य इति योऽर्थः 'हि 'र्यस्माद् 'एवंविधः ' 'सद्धर्मश्रवणात्' इत्यादिग्रन्थोक्तविशेषणयुक्तः पुमान् धर्मप्रतिपत्तेः 'प्रोक्तः', कैरित्याह-'जिनैः ' अर्हद्भिः 'परहितोद्यतैः ' सकलजीवलोककुशलाधानधनैः, केन कारणेनेत्याह- 'फलसाधनभावेन' योग्यस्यैव धर्मग्रहणफलं प्रति साधकभावोपपत्तेः, व्यतिरेकमाह - ‘ન’ નૈવ ‘અત:’ ધર્મશ્રદ્દીતુ: ‘અન્ય:' પૂર્વશોધોત્તવિશેષવિતઃ ‘પરમાર્થત: ' તત્ત્વવૃત્ત્વા યોગ્ય કૃતિ રૂ। ટીકાર્થ ઃ'stat' ..... . યોગ્ય કૃતિ ।। યોગ્ય=અર્હ=ભવ્ય, એ પ્રમાણેનો જે અર્થ તે યોગ્ય, જે કારણથી આવા પ્રકારનો=સદ્ધર્મપ્રવળાત્ ઇત્યાદિ ગ્રંથમાં કહેવાયેલ વિશેષણથી યુક્ત પુરુષ=પ્રસ્તુત અધ્યાયની પ્રથમ અને દ્વિતીય ગાથામાં કહેવાયેલા વિશેષણથી યુક્ત પુરુષ, ધર્મના સ્વીકારને યોગ્ય કહેવાયો છે. કોના વડે કહેવાયો છે ? એથી કહે છે – પરહિત ઉઘત એવા જિનો વડે=સકલ જીવલોકના કુશલ આધાનના ધનવાળા એવા તીર્થંકરો વડે, કહેવાયો છે. ક્યા કારણથી તીર્થંકર વડે આવો જીવ યોગ્ય કહેવાયો છે ? એથી કહે છે Page #25 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ શ્લોક-૩, સૂત્ર–૧ ફલસાધનભાવના કારણે=આવો જીવ ફલની નિષ્પત્તિનું કારણ હોવાને કારણે તીર્થંકરો વડે યોગ્ય જીવ કહેવાયો છે; કેમ કે યોગ્યને જ ધર્મગ્રહણના ફલ પ્રત્યે સાધક ભાવતી ઉપપત્તિ છે. વ્યતિરેકને કહે છે ૬ આનાથી=આ ધર્મ ગ્રહણ કરનારથી, અન્યપૂર્વના બે શ્લોકમાં કહેવાયેલા વિશેષણથી રહિત જીવ, પરમાર્થથી=તત્ત્વવૃત્તિથી, યોગ્ય નથી જ. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩।। ભાવાર્થ: ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત અધ્યાયના શ્લોક-૧, ૨માં કહ્યું એવો જીવ સ્વશક્તિનું દૃઢ આલોચન કરીને વ્રતગ્રહણમાં સમ્યક્ પ્રવર્તે છે એમ કહ્યું. એનું કારણ પરહિતમાં ઉદ્યત એવા તીર્થંકરોએ આવા ગુણથી સંપન્ન જીવને વ્રતગ્રહણ કરવા માટે યોગ્ય કહ્યો છે; કેમ કે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે ઉપદેશનું શ્રવણ કરીને તેના પરમાર્થને પામ્યા પછી પોતાની શક્તિ અનુસાર જો તે જીવ વ્રતગ્રહણ કરે તો તે વ્રતથી ઉત્તર ઉત્તરનાં ગુણસ્થાનકની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે. અને જે જીવ આવા ગુણોવાળો નથી તે ઉત્સાહમાં આવીને દેશવિરતિ આદિ વ્રતો ગ્રહણ કરે, તોપણ તે વ્રતોના પાલન દ્વારા, ઉત્તર ઉત્તરનાં ગુણસ્થાનકની પ્રાપ્તિરૂપ ફલને પરમાર્થથી પ્રાપ્ત કરતો નથી. આથી પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણો વગ૨ના જીવને તીર્થંકરોએ વ્રત ગ્રહણ કરવા માટે યોગ્ય કહ્યા નથી. II3II સૂત્રઃ इति सद्धर्मग्रहणार्ह उक्तः, साम्प्रतं तत्प्रदानविधिमनुवर्णयिष्यामः ||૧/૧૩૪।। — સૂત્રાર્થ આ પ્રમાણે=પ્રસ્તુત અઘ્યાયના શ્લોક-૧થી ૩માં કહ્યું એ પ્રમાણે, સદ્ધર્મના ગ્રહણ માટે, યોગ્ય પુરુષ કહેવાયો. હવે તેના પ્રદાનની વિધિનું=યોગ્ય જીવને ગુણસ્થાનકની નિષ્પત્તિ અર્થે સદ્ધર્મના પ્રદાનની વિધિનું, અમે વર્ણન કરીશું. ||૧/૧૩૪॥ : ટીકા ઃ તત્ મુળમમેવ ।।૨/૨૩૪।। ટીકાર્ય : આ સૂત્રનો અર્થ સુગમ છે માટે ટીકાકારશ્રીએ ટીકા કરેલ નથી. ।।૧/૧૩૪।। Page #26 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧, ૨ ભાવાર્થ: ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત અધ્યાયના શ્લોક-૧થી ૩ સુધી સધર્મના ગ્રહણ માટે યોગ્ય જીવ કેવા સ્વરૂપવાળો હોવો જોઈએ તેનું વર્ણન કર્યું. સધર્મને યોગ્ય જીવ સ્વશક્તિ અનુસાર વ્રત ગ્રહણ કરવા માટે તત્પર થાય ત્યારે ઉપદેશકે કેવા પ્રકારની વિધિપૂર્વક તેને દેશવિરતિ આદિ વ્રતો આપવાં જોઈએ; જેથી તે વિધિના બળથી તે મહાત્માને ગ્રહણ કરાયેલાં વ્રતો સમ્યક્ પરિણમન પામે, જેના બળથી તે મહાત્મા તે વ્રતોને પાળીને ઉત્તરના ઉત્તરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે. તે માટે વ્રતગ્રહણની વિધિનું સ્વરૂપ ગ્રંથકારશ્રી હવે બતાવે છે. II૧/૧૩૪]] અવતરણિકા : - ननु धर्मः स्वचित्तपरिशुद्ध्यधीनः, तत्किमस्यैवं ग्रहणेनेत्याशङ्क्याह - અવતરણિકાર્ય : ‘નનુ’થી શંકા કરે છે કે ધર્મ સ્વચિત્તની પરિશુદ્ધિને આધીન છે. તે કારણથી આના=ધર્મના, આ પ્રકારે=આગળમાં બતાવાય છે એ પ્રકારની વિધિથી ગ્રહણ વડે શું ? એ પ્રકારની આશંકા કરીને કહે છે ભાવાર્થ: પૂર્વસૂત્રમાં ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરી કે સધર્મને આપવાની વિધિનું અમે વર્ણન કરીશું. ત્યાં કોઈક વિચારકને પ્રશ્ન થાય કે ધર્મ ગ્રહણ કરવા માટે વિધિની અપેક્ષા કેમ છે ? અર્થાત્ વિધિ વગર પણ સ્વચિત્તની પરિશુદ્ધિ થાય તો ધર્મ નિષ્પન્ન થઈ શકે છે, તેથી ધર્મને ગ્રહણ કરવા માટે કોઈ વિધિની અપેક્ષા નથી એ પ્રકારની શંકાના નિરાકરણ માટે કહે છે સૂત્ર ઃ धर्मग्रहणं हि सत्प्रतिपत्तिमद्विमलभावकरणम् ।।२ / १३५ ।। ( ) સૂત્રાર્થ જે કારણથી ધર્મનું ગ્રહણ સત્પ્રતિપત્તિવાળું=પોતાની શક્તિ અનુસાર શુદ્ધ સ્વીકારવાળું, વિમલ ભાવનું કરણ છે તે કારણથી તેના ગ્રહણમાં વિધિની અપેક્ષા છે એમ અધ્યાહાર છે. ||૨/૧૩૫ ટીકાઃ : ‘धर्मग्रहणम्' उक्तलक्षणं ‘हिः ' यस्मात् 'सत्प्रतिपत्तिमत्' दृढशक्तिपर्यालोचनादिना शुद्धाभ्युपगमवत्, किमित्याह-‘विमलभावकरणं' स्वफलप्रसाधनावन्ध्यपरिणामनिमित्तं संपद्यते इत्येवमस्य ग्रहणविधिવૈમુપમ્યતે કૃતિ ાર/રૂ।। Page #27 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સુત્ર-૨, ૩ ઢીકાર્ય : થર્મપ્રહામ્રૂ તિ જ કારણથી પૂર્વમાં કહેલા લક્ષણવાળા ધર્મનું ગ્રહણ સમ્રતિપત્તિવાળું=શક્તિના દઢ પર્યાલોચન આદિથી શુદ્ધ સ્વીકારવાળું, વિમલભાવનું કરણઃસ્વફ્લતા પ્રસાધનમાં અવંધ્ય પરિણામનું નિમિત્ત, પ્રાપ્ત થાય છે. એથી આ પ્રમાણે=આગળમાં કહેવાય છે એ પ્રમાણે, આની=ધર્મની, ગ્રહણવિધિને કહેવા માટે ઉપક્રમ કરાય છે= પ્રારંભ કરાય છે. ‘તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર/૧૩૫ ભાવાર્થ : પહેલા અધ્યાયના શ્લોક-૩માં ગ્રંથકારશ્રીએ ધર્મનું લક્ષણ કર્યું. આવા ધર્મનું ગ્રહણ માત્ર ઉપદેશ સાંભળીને પ્રતિજ્ઞા લેવાથી પ્રાપ્ત થતું નથી, પરંતુ તે ધર્મનાં પારમાર્થિક સ્વરૂપને જાણીને પૂર્વનાં અધ્યયનોમાં જે ધર્મદેશના આપવાની વિધિ બતાવી તે વિધિ અનુસાર ધર્મનું શ્રવણ કરીને જે મહાત્મા નિર્મળ મતિવાળા થયા છે, શાસ્ત્રવચન યુક્તિ અને સ્વઅનુભવથી જીવાદિ તત્ત્વોને જાણનારા થયા છે અને આ ભગવાનનું વચન સમ્યગુ રીતે સેવાય તો મહાકલ્યાણનું કારણ છે એવી સ્થિર બુદ્ધિ થવાને કારણે સમ્યક્ પરાક્રમ ફોરવીને ગુણસ્થાનકની વૃદ્ધિ માટે તત્પર થયા છે; વળી, મોક્ષપ્રાપ્તિના અત્યંત અર્થી હોવાને કારણે સંવેગને પામેલા છે તેવા મહાત્મા કયાં વ્રતોને હું ગ્રહણ કરીશ તો શાસ્ત્રવિધિ અનુસાર પાલન કરીને ગુણસ્થાનકની વૃદ્ધિને પ્રાપ્ત કરીશ એ પ્રકારે દૃઢ પર્યાલોચન કરે છે. જે ગુણસ્થાનકની ઉચિત આચરણા પોતે કરી શકે તેમ છે તેનો નિર્ણય સ્વબુદ્ધિથી, ગુરુના વચનથી અને નિમિત્તશુદ્ધિથી કરીને શુદ્ધપરિણામપૂર્વક વ્રતોને સ્વીકારે છે. આવા વ્રતોવાળું વિમલ ભાવનું કારણ તે ધર્મનું ગ્રહણ છે. અર્થાત્ જે વ્રતો તે ગ્રહણ કરે છે તે વ્રતોના પાલનથી તે તે ગુણસ્થાનકરૂપ ફળ પોતાનામાં અવશ્ય પ્રગટે તેનું અવંધ્યકારણ એવો નિર્મળ પરિણામ તેનું કારણ બને તેવું ધર્મનું ગ્રહણ છે, તેથી પોતાનાં ગ્રહણ કરાયેલાં વ્રતોને અનુરૂપ ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને તેવા પરિણામની નિષ્પત્તિ અર્થે વિશિષ્ટ વ્રતગ્રહણની વિધિ આવશ્યક છે; કેમ કે તે વ્રતગ્રહણની વિધિકાળમાં જો તે મહાત્મા વિધિમાં ઉપયુક્ત રહે તો તે વિધિના બળથી તે મહાત્મામાં વિશિષ્ટ પરિણામ નિષ્પન્ન થાય છે, જે પરિણામના બળથી ગ્રહણ કરાયેલ વ્રત તત્કાલ તે વ્રતને અનુરૂપ ગુણસ્થાનકની નિષ્પત્તિનું કારણ બને છે. માટે વ્રતગ્રહણની ક્રિયા તે વ્રતને અનુરૂપ ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને તેના માટે ઉપયોગી ઉચિતવિધિ જિનવચન અનુસાર બતાવવા માટેનો પ્રારંભ ગ્રંથકારશ્રી કરે છે. ર/૧૩પ અવતરણિકા : तदेव कथं संपद्यते ? इत्याह - અવતરણિકાર્ય : તે જ=પૂર્વસૂત્રમાં કહ્યું કે વિમલભાવકરણરૂપ ધર્મનું ગ્રહણ જ, કેવી રીતે પ્રાપ્ત થાય છે? એથી કહે છે – Page #28 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩ સૂત્રઃ સૂત્રાર્થ : तच्च प्रायो जिनवचनतो विधिना ||३ / १३६।। G અને તે=સત્પ્રતિપત્તિવાળું વિમલભાવના કરણરૂપ ધર્મનું ગ્રહણ, પ્રાયઃ જિનવચનથી વિધિ દ્વારા નિષ્પન્ન થાય છે. II૩/૧૩૬।। ..... ટીકા ઃ ‘તત્ત્વ’ તત્ પુન: સત્પ્રતિપત્તિમદ્ધર્મપ્રદળ ‘પ્રાવો' વાહુલ્યેન, ‘મજ્યેવ્યાનો’ વવચિતન્યપિ સંમવાત્, ‘ખિનવચનતો’ વીતરાગરાદ્ધાન્તાન્ યો ‘વિધિઃ' વક્ષ્યમાળઃ તેન સંપદ્યતે કૃતિ ।।૩/૩૬।। ટીકાર્ય - 'તત્ત્વ' કૃતિ ।। વળી તે=સત્પ્રતિપત્તિવાળું, ધર્મનું ગ્રહણ=સત્પ્રતિપત્તિવાળું વિમલભાવના કરણરૂપ ધર્મનું ગ્રહણ, પ્રાયઃ=બહુલતાએ, જિનવચનથી=વીતરાગના સિદ્ધાંતથી, જે વક્ષ્યમાણ વિધિ છે તેનાથી પ્રાપ્ત થાય છે. 5 અહીં પ્રશ્ન થાય કે જિનવચનથી વિધિપૂર્વક જ પ્રાપ્ત થાય છે એમ ન કહેતાં પ્રાયઃ જિનવચનથી વિધિ દ્વારા પ્રાપ્ત થાય છે એમ કેમ કહ્યું ? એથી કહે છે મરુદેવાદિમાં ક્યારેક અન્યથા પણ=વ્રતગ્રહણની વિધિ વગર પણ, સંભવ છે=ગુણસ્થાનકની નિષ્પત્તિરૂપ ધર્મનો સંભવ છે. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩/૧૩૬।। ભાવાર્થ: ઉપદેશક દ્વારા યોગ્ય શ્રોતા ધર્મના પ૨માર્થને જાણ્યા પછી સ્વશક્તિ અનુસાર ભગવાનના વચન અનુસાર વ્રત ગ્રહણ કરવા માટે તત્પર થાય ત્યારે તે વ્રતગ્રહણ વિષયક જે વિધિ ભગવાનના શાસનમાં બતાવાયી છે તે વિધિના ૫૨માર્થને જાણ્યા પછી મહાત્મા તે વિધિકાળમાં કરાતા સર્વ આચારોમાં અત્યંત પ્રણિધાનપૂર્વક ઉપયુક્ત થઈને વ્રતો ગ્રહણ કરે છે તે મહાત્મામાં તે વિધિના બળથી પૂર્વ કરતાં વિશિષ્ટ પ્રકારનો પરિણામ નિષ્પન્ન થાય છે જે પરિણામના બળથી તે મહાત્માને ગ્રહણ કરાયેલ વ્રત ભાવથી પરિણમન પામે છે. માટે ગ્રંથકારશ્રી વ્રતગ્રહણની વિધિ હવે પછી બતાવશે. II૩/૧૩૬/ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ધર્મબિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪ અવતરણિકા : एवं सति यत् संजायते तदाह - અવતરણિતાર્થ – આમ હોતે છત=જિનવચન અનુસાર વિધિથી પ્રાયઃ સત્રતિપત્તિવાળું ધર્મનું ગ્રહણ થાય છે, તેથી તે વિધિ પ્રમાણે કોઈ વ્રતગ્રહણ કરે એમ હોતે છતે, જે થાય છે તેને કહે છે – ભાવાર્થ પૂર્વસૂત્રમાં કહ્યું કે જિનવચન અનુસાર વિધિથી ધર્મનું ગ્રહણ સત્પતિપત્તિવાળા વિમલ ભાવના કરણરૂપ બને છે, તેથી કોઈ મહાત્મા એ પ્રમાણે ધર્મ ગ્રહણ કરે તો જે પ્રાપ્ત થાય છે તેને કહે છે – સૂત્ર : इति प्रदानफलवत्ता ।।४/१३७ ।। સૂત્રાર્થ - - આ રીતે પ્રદાનની ફલવતા છે–ગુરુ દ્વારા યોગ્ય જીવોને ધર્મપ્રદાનની સફળતા છે. Il૪/૧૩૭ll ટીકા - • 'इति' एवं सत्प्रतिपत्तिमतो विधिना धर्मग्रहणस्य विमलभावनिबन्धनतायां सत्यां 'प्रदानस्य'वितरणस्य धर्मगोचरस्य गुरुणा क्रियमाणस्य शिष्याय 'फलवत्ता' शिष्यानुग्रहरूपफलयुक्तत्वमुपपद्यते, अन्यथोषरवसुन्धराबीजवपनमिव निष्फलमेव स्यादिति ।।४/१३७।। ટીકાર્ય : ત્તિ' .... શાહિતિ | આ રીતે પૂર્વમાં કહ્યું એ રીતે, સત્પતિપત્તિવાળા વિધિથી ધર્મના ગ્રહણનું વિમલ ભાવનું કારણ પણું હોતે છતે, પ્રદાનનું ગુરુ વડે શિષ્યને ધર્મ વિષયક કરાતા પ્રદાનની ફલવત્તા ઉપપન્ન થાય છેઃશિષ્યના અનુગ્રહરૂપ કલયુક્તપણું ઉપપન્ન થાય છે. અન્યથા પૂર્વમાં કહ્યું એ પ્રમાણે વિધિપૂર્વક વ્રતગ્રહણ કરવામાં ન આવે, તો ઊખર ભૂમિમાં બીજના વપનની જેમ નિષ્ફલ જ થાયવ્રતગ્રહણ નિષ્ફળ જ થાય. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૪/૧૩ળા. ભાવાર્થ :યોગ્ય ગુરુ શ્રોતાની યોગ્યતા અનુસાર સધર્મનો ઉપદેશ આપ્યા પછી જે શ્રોતા સદુધર્મના પરમાર્થને Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪, ૫ જાણનારો બન્યો છે, મહાસત્ત્વશાળી છે, અત્યંત સંવેગને પામેલો છે અને પોતાની શક્તિનું સમાલોચન કરીને વિધિપૂર્વક ધર્મ ગ્રહણ કરે તો પૂર્વસૂત્રમાં કહ્યું એ પ્રમાણે વ્રતગ્રહણકાળમાં વ્રત સમ્યક્ પરિણમન પામે તેને અનુરૂપ વિમલ ભાવનું કારણ જિનવચન અનુસાર સેવાયેલી વિધિ બને છે. તેથી વિધિપૂર્વક ગ્રહણ કરાયેલું વ્રત ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ ફલની પ્રાપ્તિનું કારણ બને છે. જો તેવો યોગ્ય શ્રોતા પણ શાસ્ત્રમાં કહેલી વિધિ વગર તે વ્રતો ગ્રહણ કરે તો વ્રતગ્રહણની વિધિજન્ય શુભભાવ નહિ થવાને કારણે પ્રાયઃ તે વ્રત પરિણમન પામતું નથી, તેથી ઉખરભૂમિમાં બીજવપન તુલ્ય તે વ્રતગ્રહણ નિષ્ફળ બને છે. અહીં વિશેષ એ છે કે વ્રતગ્રહણની વિધિ માત્ર સૂત્રોચ્ચારરૂપ કે કાયિક ક્રિયારૂપ નથી, પરંતુ સ્વીકારાતા વ્રતને સમ્યક્ પરિણમન પમાડવા માટે, તેની ઉચિત ભૂમિકાની નિષ્પત્તિનું કારણ બને તેવા પ્રકારની અંતરંગ પરિણતિને ઉલ્લસિત કરવાને અનુકૂળ ઉચિત કાયિક, વાચિક, માનસિક ક્રિયા રૂપે છે. માટે તે વિધિના પરમાર્થને યથાર્થ જાણીને જે મહાત્મા અત્યંત સુપ્રણિધાનપૂર્વક વ્રતની વિધિના પદે પદમાં અત્યંત ઉપયુક્ત થઈને યત્ન કરે તો તેઓ વડે ગ્રહણ કરાયેલાં વ્રતો તત્કાલ ઉત્તર ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને છે. II૪/૧૩૭ના અવતરણિકા : प्रागविशेषतो धर्मो ग्राह्यतयोक्तः, तत्र च प्रायोऽभ्यस्तश्रावकधर्मो यतिधर्मयोग्यो भवतीति गृहस्थधर्मग्रहणमेवादौ बिभणिषुरिदमाह - અવતરણિતાર્થ - પૂર્વમાં=શ્લોક-૧થી ૩માં અવિશેષથી=દેશવિરતિ, સર્વવિરતિરૂપ વિભાગ વગર, ધર્મ ગ્રાહ્યપણાથી કહેવાયો અને ત્યાં=સધર્મ ગ્રહણ કરવા માટે તત્પર થયેલા શ્રોતામાં, પ્રાયઃ અભ્યસ્ત શ્રાવકધર્મવાળો યતિધર્મ યોગ્ય થાય છે એથી આદિમાં ગૃહસ્થ ધર્મ ગ્રહણને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી આને=આગળમાં કહેવાય છે એ સૂત્રને, કહે છે – ભાવાર્થ : તૃતીય અધ્યાયના પ્રારંભમાં કહ્યું કે જે શ્રોતા પૂર્વમાં વર્ણન કરાયેલા સધર્મના શ્રવણથી જ્ઞાતતત્ત્વવાળો થયેલો છે, મહાસત્વવાળો બનેલો છે અને પરમ સંવેગને પામેલો છે તે પોતાની શક્તિ અનુસાર ધર્મગ્રહણ કરવામાં પ્રવર્તે છે. ત્યાં દેશવિરતિ કે સર્વવિરતિના વિભાગ વગર ધર્મગ્રહણ કરવામાં પ્રવર્તે છે તેમ કહેલ છે; કેમ કે કોઈક મહાસત્ત્વશાળી જીવ ધર્મ સાંભળીને સર્વવિરતિ ગ્રહણ કરવામાં પોતાનું સામર્થ્ય જણાય તો સર્વવિરતિ પણ ગ્રહણ કરે. છતાં ધર્મનું ગ્રહણ અને સમ્યફ પાલન અતિદુષ્કર છે, તેથી તેઓ શ્રાવકધર્મનું પાલન કરીને સર્વવિરતિને અનુકૂળ સંચિત વીર્યવાળા થયા છે તેઓ સર્વવિરતિ ધર્મને યોગ્ય થાય છે, તેથી ગ્રંથકારશ્રી સર્વવિરતિ ધર્મના ગ્રહણની વિધિનું કથન કરતાં પૂર્વે શ્રાવકધર્મના ગ્રહણને જ કહેવાની ઇચ્છાવાળા શ્રાવકધર્મને ગ્રહણ કરતાં પૂર્વે શું કરવું ઉચિત છે તે બતાવવા અર્થે કહે છે – Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૫ સૂત્ર : सति सम्यग्दर्शने न्याय्यमणुव्रतादीनां ग्रहणम्, नान्यथा ।।५/१३८ ।। સૂત્રાર્થ : સમ્યગ્દર્શન હોતે છતે અણુવ્રતાદિનું ગ્રહણ વ્યાપ્ય છેઃઉચિત છે, અન્યથા નહિ=સમ્યગ્દર્શન ન હોય તો અણુવ્રતાદિ ગ્રહણ કરવાં ઉચિત નથી. પ/૧૩૮II ટીકા - 'सति' विद्यमाने 'सम्यग्दर्शने' सम्यक्त्वलक्षणे 'न्याय्यम्' उपपन्नम् 'अणुव्रतादीनां' अणुव्रतगुणव्रतशिक्षाव्रतानां 'ग्रहणम्' अभ्युपगमः, 'न' नैव अन्यथा' सम्यग्दर्शने असति, निष्फलप्रसङ्गात्, यथोक्तम् - "सस्यानीवोषरे क्षेत्रे निक्षिप्तानि कदाचन । ન વ્રતનિ પુરોન્તિ નીવે મિથ્યાત્વવાસિતે મા૨ રૂા” “संयमा नियमाः सर्वे नाश्यन्तेऽनेन पावनाः । સોનાનજોનેવ પાપ: નત્તિનઃ ૨૦૪” [] તિ શાહ/૨૩૮ાા ટીકાર્ચ - તિ' કૃતિ 1 વિદ્યમાન સમ્યગ્દર્શન હોતે છતે અણુવ્રતાદિનું અણુવ્રતો, ગુણવ્રતો, શિક્ષાવ્રતોનું ગ્રહણઃસ્વીકાર, વ્યાપ્ય છે=સંગત છે. અન્યથાસમ્યગ્દર્શન નહિ હોતે છતે અણુવ્રતાદિનું ગ્રહણ કરવું વ્યાપ્ય નથી જ; કેમ કે નિષ્કલનો પ્રસંગ છેઃગ્રહણ કરાયેલા વ્રતોનાં નિષ્કલતો પ્રસંગ છે. જે કારણથી કહેવાયું છે – ઉખરભૂમિમાં નિક્ષેપ કરાયેલા ધાન્યોની જેમ મિથ્યાત્વવાસિત જીવમાં વ્રતો ક્યારેય પ્રરોહ પામતાં નથી. ફલથી શોભતાં વૃક્ષો ક્ષયકાળવાળા પવનથી જેમ નાશ પામે છે તેમ આના દ્વારા=મિથ્યાત્વ દ્વારા, પવિત્ર એવા સંયમ અને નિયમો સર્વે નાશ પામે છે. I૧૦૩-૧૦૪ો" (). ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ/૧૩૮ ભાવાર્થ : યોગ્ય ઉપદેશક શ્રોતાની ભૂમિકા અનુસાર પૂર્વના અધ્યાયમાં બતાવ્યું તે પ્રમાણે સદ્ધર્મનું સ્વરૂપ બતાવે છે તે સાંભળીને તત્ત્વને પામેલો શ્રોતા શક્તિ અનુસાર દેશવિરતિ ગ્રહણ કરે તો તે દેશવિરતિનું ગ્રહણ શાસ્ત્રવિધિ અનુસાર કરવાથી તત્કાલ ભાવથી દેશવિરતિરૂપે પરિણમન પામે છે. આમ છતાં કોઈક શ્રોતા Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૫, ૬ ઉપદેશકના ઉપદેશ દ્વારા ધર્મગ્રહણ કરવાને સન્મુખ થયેલો હોય અને ભગવાને કહ્યા પ્રમાણે મોક્ષ અને મોક્ષમાર્ગમાં તેને સ્થિર રુચિ થયેલી ન હોય તેના કારણે માત્ર વ્રતગ્રહણ કરીને દેશવિરતિ પાલન કરવાને અભિમુખ પરિણામવાળો છે તેવા શ્રોતાને ઉપદેશક દેશવિરતિ આપે તો તેનામાં સમ્યગ્દર્શનનો પરિણામ નહિ હોવાને કારણે તેવા જીવો માટે અણુવ્રતોનું ગ્રહણ ન્યાય નથી; કેમ કે તે શ્રોતાએ ભગવાનનાં વચનના પરમાર્થને શાસ્ત્રવચન દ્વારા, યુક્તિ દ્વારા અને અનુભવ દ્વારા સ્થિર નહિ કરેલ હોવાથી પારમાર્થિક દેશવિરતિના પરિણામમાં તેને રુચિ ઉત્પન્ન થઈ નથી, માત્ર બાહ્ય આચરણાત્મક ધર્મમાં તેને રુચિ થયેલ છે, તેથી તેવા શ્રોતાને સર્વવિરતિનું કારણ બને અને ક્રમે કરીને મોક્ષનું કારણ બને તેવી દેશવિરતિ વ્રતગ્રહણ કરવા માત્રથી નિષ્પન્ન થતી નથી, તેથી ઉપદેશકે એવા શ્રોતાને વ્રત આપતાં પૂર્વે જિનવચનનો સૂક્ષ્મ બોધ થાય એ પ્રકારે ઉપદેશ આપીને તેને વ્રત આપવાં ઉચિત ગણાય. અહીં વિશેષ એ છે કે શાસ્ત્રમાં અપુનબંધકને પણ દીક્ષા લેવાના અધિકારી કહ્યા છે. તેનું કારણ કેટલાક શ્રોતા તેવી તીક્ષ્ણ બુદ્ધિવાળા નથી જેથી ઉપદેશ દ્વારા જિનવચનના પરમાર્થને સ્પર્શી શકે તોપણ માર્ગાનુસારી સ્કૂલબોધના કારણે તેઓને સર્વવિરતિધર્મની રુચિ થયેલી છે અને ગીતાર્થના સાન્નિધ્યના બળથી પ્રતિદિન નવું નવું શ્રુતઅધ્યયન અને સંયમની ઉચિત ક્રિયા દ્વારા તેઓને ક્રમસર સૂક્ષ્મ બોધ થાય છે, તેથી તેવા જીવો ગુણવાનના પારતંત્રના બળથી પાછળથી સમ્યક્ત પામશે અને તેની પ્રાપ્તિમાં ગ્રહણ કરાયેલ દીક્ષા અને ગીતાર્થ ગુરુનું પાતંત્ર્ય અને ગીતાર્થ ગુરુ પાસેથી પ્રાપ્ત થતું નવું નવું શ્રુત પ્રબળ કારણ છે, તેથી અપવાદથી તેવા જીવોને પણ માર્ગપ્રવેશ માટે દીક્ષા આપે છે છતાં સામાન્યથી જે શ્રોતા ઉપદેશકના ઉપદેશ દ્વારા સમ્યક્ત પામી શકે તેમ છે તેવા શ્રોતાને તો સમ્યક્ત પ્રાપ્ત કરાવીને અણુવ્રતાદિનું પ્રદાન ઉચિત છે. પ/૧૩૮ અવતરણિકા : सम्यग्दर्शनमेव यथा स्यात् तथाऽऽह - અવતરણિયાર્થ: સમ્યગ્દર્શન જ જે પ્રમાણે થાય તે પ્રમાણે કહે છે – ભાવાર્થ : ઉપદેશક યોગ્ય શ્રોતાને ધર્મગ્રહણ કરવાને અભિમુખ થયેલો જાણીને જો તેનામાં સમ્યગ્દર્શન નથી તેવો નિર્ણય થાય તો જે રીતે તેને સમ્યગ્દર્શન થાય તે રીતે બતાવે છે – સૂત્ર : जिनवचनश्रवणादेः कर्मक्षयोपशमादितः सम्यग्दर्शनम् ।।६/१३९ ।। Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સૂત્રાર્થઃ : ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૬ જિનવચનનાં શ્રવણાદિથી કર્મના ક્ષયોપશમના કારણે=જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મિથ્યાત્વમોહનીય આદિ કર્મના ક્ષયોપશમના કારણે સમ્યગ્દર્શન થાય છે એ પ્રમાણે ઉપદેશક શ્રોતાને કહે. II૬/૧૩૯|| ટીકા ઃ ' 'जिनवचनश्रवणं' प्रतीतरूपमेव, 'आदि' शब्दात् तथाभव्यत्वपरिपाकापादितजीववीर्यविशेषलक्षणो निसर्गों गृह्यते, ततो जिनवचनश्रवणादेः सकाशात् यः 'कर्मक्षयोपशमादिः ' कर्मणः ज्ञानावरणदर्शनावरणमिथ्यात्वमोहादेः क्षयोपशमोपशमक्षयलक्षणो गुणः तस्मात् 'सम्यग्दर्शनं' तत्त्वश्रद्धानलक्षणं विपर्ययव्यावृत्तिकारि असदभिनिवेशशून्यं शुद्धवस्तुप्रज्ञापनानुगतं निवृत्ततीव्रसंक्लेशं उत्कृष्टबन्धाभावकृत् शुभात्मपरिणामरूपं समुज्जृम्भते, कर्मक्षयादिरूपं चेत्थमवसेयम् - " खीणा निव्वायहुयासणो व्व छारपिहियव्व उवसंता । રવિન્નાવિહાડિયનાળોવમ્મા જીઓવસમા ||‰૦||” [ ] ‘વિયાતિ’ કૃતિ કૃતસ્તતો વિપ્રી કૃતિ ૬/૩૧।। ટીકાર્ય ઃ ‘બિનવવનશ્રવળ’ • કૃતિ ।। જિનવચનનું શ્રવણ પ્રતીતસ્વરૂપ જ છે=સ્પષ્ટ જ છે. આદિ શબ્દથી તથાભવ્યત્વના પરિપાકથી આપાદિત એવા જીવવીર્ય વિશેષરૂપ નિસર્ગનું ગ્રહણ કરાય છે. ત્યારપછી= જિનવચન શ્રવણ આદિનો અર્થ કર્યા પછી, તેનું યોજન કરે છે. જિનવચન શ્રવણાદિથી જે કર્મના ક્ષયોપશમ આદિ થાય છે=જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મિથ્યાત્વમોહનીય આદિ કર્મના ક્ષયોપશમરૂપ ગુણ તેનાથી તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન થાય છે. જે સમ્યગ્દર્શન વિપર્યયની વ્યાવૃત્તિને કરતાર છે, અસદ્ અભિનિવેશથી રહિત છે, શુદ્ધવસ્તુની પ્રજ્ઞાપનાથી યુક્ત છે, નિવૃત્ત થયેલા તીવ્ર સંક્લેશવાળું છે, ઉત્કૃષ્ટબંધના અભાવને કરનાર શુભ આત્મપરિણામરૂપ છે. અને કર્મક્ષયાદિનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું – “બુઝાયેલા અગ્નિ જેવાં ક્ષીણ કર્યો છે, રાખથી ઢંકાયેલા અગ્નિ જેવાં ઉપશાંત કર્યો છે તથા કંઈક વિધ્યાત અને કંઈક વિાય વિહાડિય અગ્નિની ઉપમાવાળા=કંઈક બુઝાયેલા અને કંઈક વિખેરાયેલા અગ્નિની ઉપમાવાળાં, ક્ષયોપશમરૂપ કર્મો છે. ૧૦૫।” (વિશેષા. ૧૨૫૬) વિહાડિય=વિઘાટિત, એટલે આમતેમ, વિપ્રકીર્ણ=વિખેરાયેલ. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૬/૧૩૯।। Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧ ભાવાર્થ : ઉપદેશક યોગ્ય શ્રોતાને દેશવિરતિનું સ્વરૂપ બતાવતા પૂર્વે સમ્યગ્દર્શનની નિષ્પત્તિ અર્થે કહે છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમુદિત એવાં બે કારણોથી થાય છે : (૧) ભગવાનનાં વચનની યથાર્થ પ્રતીતિ થાય તે પ્રકારે શ્રવણની ક્રિયાથી અને (૨) વળી કેટલાક જીવોને તથાભવ્યત્વના પરિપાકને કારણે જીવવીર્યવિશેષરૂપ સ્વાભાવિક પરિણામથી એમ બે કારણોથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અર્થાત્ જિનવચનશ્રવણરૂપ અધિગમથી અને તથાભવ્યત્વના પરિપાકરૂપ નિસર્ગથી સમ્યગ્દર્શન થાય છે. આશય એ છે કે યોગ્ય શ્રોતા જિનવચનને અત્યંત અવધાનપૂર્વક શ્રવણ કરે તો તેને પ્રતીતિ થાય છે કે “સંસારના આ સર્વ ભોગો મેં અનંતીવાર પ્રાપ્ત કર્યા, તેથી આ ભોગોથી જે આનંદ થાય છે તે અપૂર્વ નથી પરંતુ અનેક વખત મેં આ ભોગો પ્રાપ્ત કર્યા છે છતાં જીવને તૃપ્તિ થઈ નથી અને ભગવાનનાં દરેક વચનો જીવના અસંગભાવના પરમાર્થને બતાવનારાં છે અને તે સ્વરૂપે મેં જિનવચન અત્યાર સુધી અવધારણ કર્યું નથી, તેથી પૂર્વમાં કરાયેલું જિનવચનનું શ્રવણ અપૂર્વ ન હતું અને હમણાં પોતાનું જીવવીર્યવિશેષ એવું ઉલ્લસિત થવાને કારણે ભગવાનના દરેક વચનમાં અસંગભાવની સાથે એકવાક્યતાથી જોડાયેલ છે એ પ્રકારે પ્રતીત થવાથી તેને વિશ્વાસ થાય છે કે આ પ્રકારે જિનવચનનું શ્રવણ પૂર્વે મેં ક્યારેય કર્યું નથી. આથી જ હજી સુધી હું સંસારમાં છું અને હવે જિનવચનમાં જ અપૂર્વતા દેખાય છે, તેથી અપૂર્વતાની પ્રાપ્તિકૃત મને આનંદ થાય છે.” તેથી તે જીવ અપૂર્વ અપૂર્વ એવા જિનવચનનાં પરમાર્થને જાણવા માટે અત્યંત ઉત્સાહિત થાય છે તેના કારણે તે જીવમાં તત્ત્વને જોવામાં બાધક એવાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મિથ્યાત્વ મોહનીય અને અંતરાય કરનારાં કર્મોનો ક્ષયોપશમ થાય છે. તે ક્ષયોપશમજન્ય ભગવાનનું વચન જ એકાંતે કલ્યાણનું કારણ છે એવું સ્થિર શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન થાય છે. આ સમ્યગ્દર્શનના કારણે (i) અનાદિથી બાહ્ય પદાર્થમાં જ સુખને જોનાર તુચ્છ વિપર્યાસ બુદ્ધિ હતી તેની વ્યાવૃતિને કરનાર આ સમ્યગ્દર્શન બને છે જેથી મુનિભાવમાં જ તે મહાત્માને સુખ દેખાય છે. (ii) વળી, આ સમ્યગ્દર્શન અસદ્ અભિનિવેશથી શૂન્ય છે અર્થાત્ ભગવાનના વચનથી વિપરીત એવા કોઈપણ પદાર્થમાં સ્વમતિ અનુસાર રુચિ કરવા રૂપ અસદ્ અભિનિવેશથી શૂન્ય છે. (iii) વળી, જિનવચન જે શુદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરે છે તેને અનુસરનાર એવી રુચિ સ્વરૂપ છે. વળી, અસંગભાવ પ્રત્યે તીવ્ર પક્ષપાત થવાને કારણે પૂર્વમાં ભોગાદિના આકર્ષણને કારણે જે તીવ્ર સંક્લેશ થતો હતો તેનાથી નિવૃત્ત પરિણામવાળું સમ્યગ્દર્શન છે. (iv) વળી, ચિત્તમાં સંક્લેશ ઘણો અલ્પ થવાને કારણે ઉત્કૃષ્ટબંધના અભાવને કરનારું સમ્યગ્દર્શન છે; કેમ કે તીવ્ર સંક્લેશથી જ ઉત્કૃષ્ટબંધ થાય છે. વળી, સમ્યગ્દર્શન પ્રગટ્યા પછી જીવને આત્માની મુક્ત અવસ્થા અને સંસારમાં મુનિભાવની અવસ્થા જ સારરૂપ જણાય છે, અન્ય કોઈ સારભૂત જણાતું નથી, તેથી શુભ આત્મ પરિણામરૂપ સમ્યગ્દર્શન છે. સૂત્રમાં કહ્યું કે જિનવચનાદિના શ્રવણથી કર્મના ક્ષયોપશમાદિ થાય છે, તેથી ટીકાકારશ્રી કર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ ત્રણનું સ્વરૂપ દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે – Page #35 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ સૂચ-૬, ૭ જેમ અગ્નિ બુઝાયેલો હોય તો અગ્નિનો અભાવ છે એમ કહેવાય, તેમ જિનવચનાદિના શ્રવણથી જે કર્મનો નાશ થયો છે તે કર્મનો ક્ષય થયો છે એમ કહેવાય. જેમ અગ્નિને રાખથી ઢાંકી દેવામાં આવે તો તે અગ્નિ શાંત થયેલો છે તેમ જિનવચનાદિના શ્રવણથી જે કર્મ શાંત થયેલાં હોય તે કર્મોનો ઉપશમ છે. અને અગ્નિની જવાળામાં પાણી નાખવામાં આવે જેનાથી તે અગ્નિની જવાળાનો કંઈક ભાગ બુઝાઈ જાય અને સળગતો અગ્નિ પણ આમતેમ વેરવિખેર જેવો કંઈક બળતો દેખાય તેની જેમ જિનવચનાદિના શ્રવણથી તત્ત્વના અભિમુખ પરિણામને કારણે જે કર્મોમાંથી કેટલાંક કર્મો નાશ પામી જાય અને કેટલાંક કર્મો ક્ષણશક્તિવાળા મંદ મંદ ઉદયમાં વર્તે છે તેવા કર્મો ક્ષયોપશમવાળાં છે. II/૧૩૯l. અવતરણિકા - कीदृशमित्याह - અવતરણિકાર્ચ - કેવા પ્રકારનું સમ્યગ્દર્શન છે ? એથી કહે છે – સૂત્ર - प्रशमसंवेगनिर्वेदाऽनुकम्पाऽऽस्तिक्याभिव्यक्तिलक्षणं तत् ।।७/१४०।। સૂત્રાર્થ : પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યની અભિવ્યક્તિ લક્ષણવાળું તે સમ્યગ્દર્શન, છે. Il૭/૧૪oll ટીકા - 'प्रशमः' स्वभावत एव क्रोधादिक्रूरकषायविषविकारकटुफलावलोकनेन वा तन्निरोधः, 'संवेगो' निर्वाणाभिलाषः, 'निर्वेदो' भवादुद्वेजनम्, 'अनुकम्पा' दुःखितसत्त्वविषया कृपा, 'आस्तिक्यं' 'तदेव सत्यं निःशङ्क यज्जिनैः प्रवेदितम्' इति प्रतिपत्तिलक्षणम्, ततः प्रशमसंवेगनिर्वेदाऽनुकम्पाऽऽस्तिक्यानामभिव्यक्तिः उन्मीलनं 'लक्षणं' स्वरूपसत्ताख्यापकं यस्य तत् तथा 'तदिति सम्यग्दर्शनम् TI૭/૨૪૦ ટીકાર્ચ - પ્રશR:'. સચદર્શન | પ્રશમ=સ્વભાવથી જ અથવા ક્રોધાદિ ક્રૂર કષાયરૂપ વિષના વિકારો રૂપ કટુળના અવલોકનથી તેનો વિરોધઃજૂર કષાયોનો વિરોધ, સંવેગ=નિર્વાણનો અભિલાષ, નિર્વેદ=ભવથી ઉદ્વેગ, અનુકંપા-દુઃખિત જીવો વિષયક દયા, આસ્તિweતે જ સત્ય છે, નિઃશંક છે જે Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ અધ્યાય-૩ | સૂત્ર-૭ ૧૭ ભગવાન વડે કહેવાયું છે એ પ્રકારે સ્વીકારરૂપ આસ્તિક્ય. ત્યારપછી=પ્રશમ આદિનો અર્થ કર્યા પછી, સમાસ સ્પષ્ટ કરે છે – પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્યની અભિવ્યક્તિ=ઉભીલનરૂપ, સ્વરૂપ સત્તા ખ્યાપક છે જેનેઅનુમાપક છે જેને, તે તેવું છે=પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્યની અભિવ્યક્તિ-વાળું છે, તે=સમ્યગ્દર્શન છે. II૭/૧૪૦ ભાવાર્થ : યોગ્ય ઉપદેશક શ્રોતાની બુદ્ધિ અનુસાર કહે કે જિનવચનના શ્રવણ આદિથી દર્શનમોહનીયનો ક્ષયોપશમ આદિ થાય છે, તેના કારણે તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટે છે. જેના ફળરૂપે જીવમાં પ્રથમ આદિ ભાવો પ્રગટે છે જે ભાવોના બળથી પોતાનામાં સમ્યગ્દર્શનનો પરિણામ છે કે નહિ, તેનો નિર્ણય આરાધક જીવ કરી શકે છે. પ્રથમ આદિ ભાવોનું સ્વરૂપ બતાવતાં કહે છે – (૧) પ્રશમ : તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટેલ હોવાથી સ્વભાવથી જ કેટલાક જીવોમાં ક્રોધાદિ ક્રૂર કષાયોનો નિરોધ થાય છે. વળી, કેટલાક જીવોમાં તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટ્યા પછી તે જીવો વારંવાર ક્રોધાદિ ક્રૂર કષાયોના કટુ ફળનું અવલોકન કરે છે તેના કારણે તેવા કષાયો નિમિત્તને પામીને પણ સમ્યગ્દષ્ટિ જીવમાં ઉદ્ભવ પામતા નથી. આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવોને અનંતાનુબંધી કષાયોનો ઉપશમ વર્તે છે, તેથી તેઓમાં નિમિત્તને પામીને રાગાદિ ભાવો ઉસ્થિત થતા હોય, તોપણ તીવ્ર સંક્લેશ કરાવે તેવા રાગાદિ થતા નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ જીવો નિર્મળ પ્રજ્ઞાને કારણે સદા વિચારે છે કે જ્યારે જ્યારે રાગાદિ ભાવો જીવમાં વર્તે છે ત્યારે તેના વિકારને કારણે તત્કાલ જ ક્લેશરૂપી ફળ મળે છે. વળી, તે વિકારોને કારણે દેહમાં પણ શારીરિક પ્રક્રિયાની વિકૃતિ થવાથી રોગાદિ ઉત્પન્ન થાય છે. વળી, કષાયોના ક્લેશના કારણે કર્મબંધ અને દુર્ગતિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ રીતે ચિંતવન કરીને સમ્યગ્દષ્ટિ જીવો સદા કષાયોના નિરોધ માટે ઉદ્યમ કરનારા હોય છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવોમાં અનંત સંસારનું કારણ બને તેવા અનંતાનુબંધી કષાયો સદા નિરોધને પામેલા હોય છે. (૨) સંવેગ - વળી, સમ્યગ્દષ્ટિ જીવોમાં તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટેલી હોવાથી સર્વકર્મરહિત આત્માની અવસ્થા તેને સુંદર જણાય છે, તેથી સંસારના નાશના અભિલાષરૂપ નિર્વાણનો અભિલાષ સમ્યગ્દષ્ટિ જીવોમાં સદા વર્તે છે જે સંવેગનો પરિણામ છે. (૩) નિર્વેદ - વળી, સમ્યગ્દષ્ટિ જીવો નિર્મળ દૃષ્ટિવાળા હોવાથી શાસ્ત્રવચન અનુસાર અનાદિકાળથી પોતાનો Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭ આત્મા ચાર ગતિમાં પરિભ્રમણ કરીને જે પ્રકારે કદર્થના પામ્યો છે તેની યથાર્થ વિચારણા કરનારા હોય છે, તેથી ચાર ગતિના પરિભ્રમણની કદર્શનારૂપ ભવથી સદા ઉગવાળા હોય છે અને તેના કારણે ચાર ગતિઓના પ્રાપ્તિના કારણભૂત સંસારની પ્રવૃત્તિઓને દૂર કરીને યોગમાર્ગની પ્રવૃત્તિને સ્થિર કરવા માટે સદા પ્રયત્ન કરે છે જે નિર્વેદનો પરિણામ છે. (૪) અનુકંપા - વળી, સમ્યગ્દષ્ટિ જીવો તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિવાળા હોય છે, તેથી સંસારી જીવોનાં શારીરિક, માનસિક દુઃખોને જોઈને તેઓના પ્રત્યે કરુણાના પરિણામવાળા હોય છે. માટે જે જીવોનાં દુઃખોનું જે પ્રકારે નિવારણ પોતાનાથી શક્ય હોય તે પ્રકારે તેઓનાં દુઃખના નિવારણ માટે સમ્યગ્દષ્ટિ જીવો ઉચિત યત્ન કરે છે જે અનુકંપાનો પરિણામ છે. (૫) આતિક્યઃ વળી, સમ્યગ્દષ્ટિજીવો સુપરીક્ષક હોવાથી તત્ત્વના માર્ગની સ્વશક્તિ અનુસાર પરીક્ષા કરીને સર્વશે કહેલો માર્ગ શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી નિર્ણય કરીને તેનો સ્વીકાર કરે છે, તેથી તેઓને સ્થિર શ્રદ્ધા હોય છે કે “સર્વજ્ઞ જે કાંઈ કહ્યું છે તે યુક્તિથી અને અનુભવથી સંગત છે માટે નિઃશંક છે, સત્ય છે.”, તેથી પોતાની મંદ બુદ્ધિના કારણે કોઈક સ્થાનમાં સર્વજ્ઞનાં વચનોનો યથાર્થ અર્થ યુક્તિથી અને અનુભવથી નિર્ણય ન કરી શકે તોપણ ભગવાનના વચનમાં સ્થિર રુચિવાળા હોય છે. જે આસ્તિક્યનો પરિણામ છે. આ પ્રશમ આદિ પાંચ ભાવોના બળથી જીવમાં સમ્યગ્દર્શન છે કે નહિ તેનો નિર્ણય થઈ શકે છે. માટે પ્રશમ આદિ સમ્યગ્દર્શનના નિર્ણય કરવાનાં લિંગો છે. અહીં વિશેષ એ છે કે સમ્યક્તની પ્રાપ્તિ સાથે આસ્તિક્ય ગુણ પ્રગટે છે અને ત્યારપછી ઉપર ઉપરના ગુણસ્થાનકમાં અનુકંપા આદિ ભાવો પ્રગટે છે એમ અન્ય ગ્રંથોમાં કહેલ છે, ત્યાં પ્રશમાદિ ભાવોનો અર્થ વિશેષ પ્રકારનો ગ્રહણ કરેલ છે, તેથી સમ્યક્તની સાથે પ્રશમાદિ સર્વભાવો પ્રગટ થતા નથી પરંતુ ક્રમસર ગુણસ્થાનકની વૃદ્ધિથી પશ્ચાનુપૂર્વીથી પ્રશમાદિ ભાવો પ્રગટે છે. જ્યારે પ્રસ્તુત ગ્રંથમાં તો સમ્યગ્દષ્ટિ જીવને પોતાનામાં સમ્યક્ત પ્રગટ્યું છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે ઉપયોગી સમ્યગ્દર્શનનાં લિંગોનો બોધ કરાવવો છે, તેથી ઉપદેશકે, શ્રોતાને અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમથી થનારા પ્રથમ આદિ પાંચે ભાવોને ગ્રહણ કરીને સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવેલ છે જેથી જે જીવમાં સમ્યગ્દર્શન હોય તે જીવમાં અવશ્ય આ પાંચે ભાવો હોય છે તેવો નિર્ણય થાય છે. ફક્ત સમ્યગ્દષ્ટિ જીવ પણ સમ્યક્તને લઈને અન્ય ભવમાં જાય અને ગર્ભાદિ અવસ્થામાં હોય ત્યારે દેહનો તે પ્રકારનો વિકાસ નહિ હોવાથી તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ હોવા છતાં વ્યક્તરૂપે પ્રશમ આદિ ભાવો દેખાતા નહિ હોવા છતાં તે સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે દેહથી વિકાસ પામે છે ત્યારે તેમનામાં વર્તતી નિર્મળ દૃષ્ટિને કારણે પ્રથમ આદિ ભાવો દેખાય છે. ૭/૧૪ ll Page #38 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮ અવતરણિકા : एवं सम्यग्दर्शनसिद्धौ यद् गुरुणा विधेयं तदाह - અવતરણિકાર્ય : આ રીતે સૂત્ર-૬, ૭માં કહ્યું કે “જિનવચત શ્રવણ આદિથી પ્રશમ આદિ લક્ષણોવાળું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે” એ રીતે, સમ્યગ્દર્શનની સિદ્ધિ થયે છતે યોગ્ય શ્રોતામાં ઉપદેશના બળથી પ્રથમ આદિ ભાવોના પરિણામવાળું સમ્યગ્દર્શન પ્રગટ થયે છતે, ઉપદેશક ગુરુએ જે કરવું જોઈએ તેને કહે છે – સૂત્ર - उत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोस्तत्कथनपूर्वमुपस्थितस्य विधिनाऽणुव्रतादिदानम् T૮/૧૪૧TI સૂત્રાર્થ - ઉપસ્થિત ધર્મ ગ્રહણ કરવા માટે તત્પર અને ઉત્તમધર્મ સ્વીકારવા માટે અસમર્થ એવા શ્રોતાને=સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ એવા શ્રોતાને, તેના કથનપૂર્વક–સ્વરૂપ અને ભેદાદિથી અણુવ્રતાદિના કથનપૂર્વક, વિધિથી અણુવ્રતાદિનું દાન કરવું જોઈએ. l૮/૧૪૧૫ ટીકા : इह भव्यस्य भवभीरोधर्मग्रहणोद्यममवलम्बमानस्य गुरुणा प्रथमं क्षमामार्दवादिर्यतिधर्मः सप्रपञ्चमुपवर्ण्य प्रदातुमुपस्थापनीयः, तस्यैव सर्वकर्मरोगविरेचकत्वात् यदा चासावद्यापि विषयसुखपिपासादिभिरुत्तमस्य क्षमामार्दवादेर्यति धर्मस्य प्रतिपत्तिः' अभ्युपगमः तस्यामसहिष्णुः अक्षमः तदा तस्य 'तत्कथनपूर्व' स्वरूपभेदादिभिस्तेषाम् अणुव्रतादीनां 'कथनं' प्रकाशनं 'पूर्वं' प्रथमं यत्र तत् तथा, क्रियाविशेषणमेतत्, ‘उपस्थितस्य' ग्रहीतुमभ्युद्यतस्य, किमित्याह-'विधिना' वक्ष्यमाणेनाणुव्रतादिदानं कर्त्तव्यमिति ।।८/१४१।। ટીકાર્ય : રૂ. વ્યક્તિ અહીં=ધર્મ પ્રદાનના વિષયમાં ભવથી ભીરુ, ધર્મગ્રહણ કરવા માટે અવલંબન કરતાં એવા ભવ્ય જીવને ગુરુએ પ્રથમ ક્ષમા-માર્દવ આદિ યતિધર્મ વિસ્તારપૂર્વક વર્ણન કરીને ગ્રહણ કરવા માટે તત્પર કરવો જોઈએ; કેમ કે તેનું જ=સર્વવિરતિ ધર્મનું જ સર્વકર્મરૂપી રોગનું વિરેચકપણું છે. અને જ્યારે હજુ પણ આ ભવભીરુ એવો શ્રોતા વિષયસુખની પિપાસાથી ઉત્તમ ધર્મનાકક્ષમામાદેવ આદિ યતિધર્મના સ્વીકાર માટે અસમર્થ છે ત્યારે તેને તત્કથનપૂર્વક–સ્વરૂપ અને ભેદાદિ વડે અણુવ્રતાદિના Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮ પ્રકાશતપૂર્વક, ઉપસ્થિત એવા શ્રોતાએ=ધર્મગ્રહણ કરવા તત્પર એવા શ્રોતાને આગળમાં કહેવાશે એ પ્રકારની વિધિથી અણુવ્રતાદિનું દાન કરવું જોઈએ. સૂત્રમાં તત્કથનપૂર્વક એ ક્રિયાવિશેષણ છે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૮/૧૪૧ ભાવાર્થ : ઉપદેશક યોગ્ય શ્રોતાને પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે સંસારનું વાસ્તવિક સ્વરૂપ બતાવે, કર્મકૃત વિડંબના સંસારમાં જીવને કઈ રીતે થાય છે અને સંસારથી મુક્ત થયેલા જીવો સદા સુખી છે તેવો નિર્મળ બોધ યોગ્ય શ્રોતાને કરાવે અને તે સાંભળીને જે શ્રોતાને નિર્મળ મતિ પ્રગટેલી છે, તેથી સંસારના ઉચ્છેદના ઉપાયરૂપે ધર્મગ્રહણ કરવા તત્પર થયેલો હોય ત્યારે ઉપદેશક તે શ્રોતાને ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ તે રીતે બતાવે કે જેથી શ્રોતાને બોધ થાય કે “સંસારના ઉચ્છેદનો પ્રબળ ઉપાય જિનવચન અનુસાર સેવાયેલ દસ પ્રકારનો યતિધર્મ છે.” અને તે સાંભળીને તે શ્રોતાને સર્વવિરતિ ધર્મ અત્યંત આદરવા યોગ્ય જણાય છતાં હજી ભોગની ઇચ્છા સંપૂર્ણ શાંત થઈ નથી, તેથી સર્વ ઉદ્યમથી પૂર્ણ ધર્મ સેવવા માટે તે શ્રોતા અસમર્થ જણાય તો ઉપદેશકે તેવા શ્રોતાને અણુવ્રતાદિરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ વિસ્તારથી સમજાવવો જોઈએ અને તે શ્રોતાને સ્થિર નિર્ણય થાય કે આ શ્રાવક ધર્મના પાલનથી હું સર્વવિરતિ ધર્મની શક્તિનો સંચય કરી શકીશ માટે મારે શક્તિ અનુસાર અણુવ્રતાદિ ગ્રહણ કરવાં જોઈએ. અને તે શ્રોતા સ્વભૂમિકા અનુસાર અણુવ્રતાદિ ગ્રહણ કરવા માટે તત્પર થાય ત્યારે આગળમાં કહેવાશે એ પ્રકારની વિધિપૂર્વક ગુરુએ શ્રોતાને અણુવ્રતાદિ વ્રતો આપવાં જોઈએ. અહીં વિશેષ એ છે કે ઉપદેશકના વચનથી કેટલાક યોગ્ય જીવો સમ્યગ્દર્શન પામે છે, આમ છતાં વ્રતો ગ્રહણ કરવા માટે અને વ્રતોનું પાલન કરવા માટે અસમર્થ હોય છે. તેવા શ્રોતા સર્વવિરતિની શક્તિના સંચય માટે નવું નવું શાસ્ત્રનું અધ્યયન, સુસાધુની ભક્તિ અને તીર્થકરોની ભક્તિરૂપ દ્રવ્યસ્તવનું સેવન કરે છે, જેનાથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે. વળી, કેટલાક શ્રોતા સમ્યક્તને પામ્યા પછી સંસારના ઉચ્છેદનો પ્રબળ ઉપાય સર્વજ્ઞના વચનને પરતંત્ર થઈને સર્વવિરતિનું સેવન છે તેવો નિર્ણય થવા છતાં, સર્વવિરતિની શક્તિના સંચય અર્થે દેશથી શ્રાવકનાં વ્રતોને ગ્રહણ કરીને અને ક્રમસર તે વ્રતોને અતિશયિત કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. અને કેટલાક યોગ્ય શ્રોતાઓને સમ્યક્ત પામ્યા પછી યોગ્ય ઉપદેશક સર્વવિરતિના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરાવે ત્યારે તે જીવોનું સર્વવિરતિને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે. તેવા મહાસાત્ત્વિક પુરુષો સર્વવિરતિને ગ્રહણ કરીને અત્યંત અપ્રમાદપૂર્વક સર્વવિરતિના પાલન દ્વારા ક્રમસર અસંગભાવની શક્તિનો સંચય કરે છે. આમ છતાં રાધાવેધને સાધવા જેવું અતિદુષ્કર સર્વવિરતિનું પાલન હોવાથી કલ્યાણના અર્થી જીવો પણ બહુલતાએ દેશવિરતિના પાલનથી જ પારમાર્થિક સર્વવિરતિના પાલનની શક્તિનો સંચય કરે છે, તેથી સ ત્ત્વની પ્રાપ્તિ પછી ઉપદેશકે યોગ્ય જીવને અણુવ્રતાદિ કઈ રીતે આપવાં જોઈએ ? તેનું કથન પ્રસ્તુત સૂત્રમાં કરેલ છે. II૮/૧૪૧II Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૯ અવતરણિકા : अन्यथा प्रदाने दोषमाह - અવતરણિકાર્ય : અન્યથા પ્રદાનમાંsઉત્તમ ધર્મના પાલનની શ્રોતામાં શક્તિ છે કે નહિ તેનો નિર્ણય કર્યા વગર અણુવ્રતાદિના પ્રદાનમાં, દોષને કહે છે દેશવિરતિ આપનાર ઉપદેશકને પ્રાપ્ત થતા અતર્થને કહે છે – સૂત્ર : सहिष्णोः प्रयोगेऽन्तरायः ।।९/१४२ ।। સૂત્રાર્થ : સહિષ્ણુને સર્વવિરતિપાલનમાં સમર્થ શ્રોતાને, પ્રયોગમાં-અણુવ્રતાદિના દાનના વ્યાપારમાં, અંતરાય છે=સર્વવિરતિની પ્રાપ્તિમાં શ્રોતાને ઉપદેશક દ્વારા અંતરાય કરાયેલો થાય છે. II૯/૧૪રા ટીકા : 'सहिष्णोः' उत्तमधर्मप्रतिपत्तिसमर्थस्य 'प्रयोगे' अणुव्रतादिप्रदानव्यापारणे 'अन्तरायः' चारित्रप्रतिपत्तेः कृतो गुरुणा भवति, स च भवान्तरे आत्मनश्चारित्रदुर्लभत्वनिमित्तमिति ।।९/१४२।। ટીકાર્ય : ણિwnો' નિમિત્તિિત | સહિષ્ણુનેaઉત્તમધર્મ સ્વીકારવામાં સમર્થ એવા શ્રોતાને, પ્રયોગમાં અણુવ્રતાદિ પ્રદાનના વ્યાપારમાં ચારિત્રની પ્રાપ્તિનો અંતરાય ઉપદેશક વડે કરાયેલો થાય છે અને તેaઉપદેશક વડે કરાયેલો અંતરાય ભવાંતરમાં પોતાને ઉપદેશકને ચારિત્રતા દુર્લભપણામાં નિમિત્ત છે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૯/૧૪રા ભાવાર્થ યોગ્ય શ્રોતા સમ્યક્ત પામ્યો છે અને વિશેષ ધર્મ પ્રાપ્ત કરવા માટે તત્પર થયેલો છે તેવો નિર્ણય કર્યા પછી જે ઉપદેશક સંપૂર્ણ નિરવદ્ય એવા ચારિત્રના પાલન માટે આ શ્રોતા સમર્થ છે કે નહિ તેનો નિર્ણય કર્યા વગર ધર્મને ગ્રહણ કરવાને સન્મુખ થયેલા યોગ્ય શ્રોતાને અણુવ્રતાદિ આપે તો તે શ્રોતા સર્વવિરતિ ગ્રહણ કરીને જે પ્રકારે મોહનું ઉમૂલન કરી શકે તે પ્રકારે દેશવિરતિના પાલનથી મોહનું ઉમૂલન કરી શકે નહિ, તેથી વિશેષ પ્રકારે મોહના ઉન્મેલન માટે સમર્થ એવા શ્રોતાને ઉપદેશક દેશવિરતિ આપે તે દેશવિરતિનું Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૯, ૧૦ પ્રદાન તે શ્રોતાના વિશેષ પ્રકારના હિતમાં અંતરાયરૂપ બને છે, તેથી યોગ્ય જીવને સર્વવિરતિની પ્રાપ્તિમાં અંતરાય કરીને ઉપદેશક તેવા પ્રકારનું અંતરાયકર્મ બાંધે છે જેનાથી તે ઉપદેશકને ભવાંતરમાં ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ બને છે. II૯/૧૪શા અવતરણિકા - अत्रैवोपचयमाह - અવતરણિકાર્ચ - આમાં જ=શ્રોતાની સર્વવિરતિની શક્તિના સમાલોચન વગર દેશવિરતિના પ્રદાનથી જે દોષની પ્રાપ્તિ થાય છે એમાં જ, ઉપચયને કહે છે અંતરાયથી અન્ય દોષની પ્રાપ્તિ થાય છે એને કહે સૂત્ર : હનુમતિથ્રેતાત્ર ૧૦/૧૪રૂા. સૂત્રાર્થ - અને ઈતરમ ગૃહસ્થ જે અણુવ્રત સ્વીકારે છે તેના ઈતર અંશમાં, અનુમતિ છે દેશવિરતિ આપનાર ગુરુને અનુમતિ છે. I૧૦/૧૪૩. ટીકા - 'अनुमतिः' अनुज्ञादोषः, 'च'कारो दूषणान्तरसमुच्चये, ‘इतरत्र' अणुव्रतादिप्रतिपत्तौ प्रत्याख्यातसावधांशात् योऽन्यः अप्रत्याख्यातः सावद्यांशः तत्रापद्यते, तथा च गुरोर्यावज्जीवं सर्वथा सावद्यपरिहारप्रतिज्ञाया मनाग् मालिन्यं स्यादिति तत्कथनपूर्वकमित्युक्तम् ।।१०/१४३।। ટીકાર્ય : અનુમતિઃ'..... ટ્રત્યુત્તરમ્ અનુમતિ છેઅનુજ્ઞા દોષ છે. સૂત્રમાં ‘વકાર દૂષણોતર સમુચ્ચયમાં છે=દેશવિરતિ દાનમાં અંતરાયરૂપ જે દોષ થાય છે તેનાથી અન્ય દોષના સમુચ્ચયમાં છે. શેમાં અનુમતિ છે ? તે સ્પષ્ટ કરે છે – ઈતરમાં અણુવ્રતાદિના સ્વીકારમાં જે સાવધ અંશનું પચ્ચખાણ કર્યું છે તે અંશથી જે અન્ય નહિ કરાયેલું પચ્ચકખાણ સાવધ અંશ છે તેમાં, અનુમતિ ઉપપન્ન થાય છે. અને તે રીતે=ઉપદેશક ગુરુને ઈતર અંશમાં અનુમતિની પ્રાપ્તિ છે તે રીતે, ગુરુને યાવજીવ સર્વથા સાવઘતા પરિવારની પ્રતિજ્ઞાનું થોડું માલિત્ય થાય છે. એથી તત્કથનપૂર્વક એ પ્રમાણે કહેવાયું=સર્વવિરતિ કથનપૂર્વક દેશવિરતિ આપે એ પ્રમાણે અન્ય ગ્રંથોમાં કહેવાયું. I૧૦/૧૪૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ | સૂત્ર-૧૦ ભાવાર્થ : જે ઉપદેશક ઉપદેશની મર્યાદાને યથાર્થ જાણનારા છે તેવા ઉપદેશક ગુરુ યોગ્ય શ્રોતાને પૂર્વના અધ્યાયોમાં વર્ણન કર્યું એ પ્રકારે ઉપદેશ આપીને યોગ્ય શ્રોતાને સમ્યક્તની પ્રાપ્તિ કરાવે છે. અને સમ્યક્તને પામેલો શ્રોતા છે તેવો નિર્ણય થયા પછી તે મહાત્મા વિશેષ ધર્મ કરવા માટે ઉસ્થિત થયેલા તે શ્રોતાને સર્વવિરતિના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરાવ્યા પછી જો તે શ્રોતા સર્વવિરતિના યથાર્થ સ્વરૂપને જાણીને સર્વવિરતિના પાલનની શક્તિવાળો થયો નથી તેવું જણાય ત્યારે તે શ્રોતાને તે ઉપદેશક મહાત્મા દેશવિરતિનું કથન કરે અને દેશવિરતિના યથાર્થ સ્વરૂપનો બોધ કરાવીને દેશવિરતિનું પ્રદાન કરે. આમ છતાં શાસ્ત્રના પરમાર્થને જાણનારા ઉપદેશક ક્યારેક અનાભોગથી સમ્યક્તને પામેલા શ્રોતાને સર્વવિરતિનો બોધ કરાવ્યા વગર દેશવિરતિનું પ્રદાન કરે તો પૂર્વસૂત્રમાં બતાવ્યું તેમ તે ગુરુને અંતરાયકર્મના બંધના કારણે ભવાંતરમાં ચારિત્રની દુર્લભતા પ્રાપ્ત થાય છે. વળી, જે યોગ્ય શ્રોતા સર્વવિરતિ ગ્રહણ કરીને અસંગભાવની શક્તિ સંચિત કરવા માટે સમર્થ છે તેવા શ્રોતાને વિચાર્યા વગર દેશવિરતિનું કથન કરીને જો તે ગુરુ દેશવિરતિનું પ્રદાન કરે તો તે શ્રોતાએ જે દેશવિરતિ ગ્રહણ કરી છે તેમાં જે અન્ય સાવદ્ય અંશ છે તે સાવદ્ય અંશની અનુમતિનો પ્રસંગ ગુરુને પ્રાપ્ત થાય. જેથી જે ગુરુએ સર્વસાવદ્યનો ત્યાગ કર્યો છે અને તેના કારણે સાવદ્યના સર્વથા કરણ-કરાવણઅનુમોદનનું પાલન કરે છે તેવા પણ ગુરુને તે શ્રાવકના સાવદ્ય અંશમાં અનુમતિના દોષની પ્રાપ્તિ થાય, માટે તે ગુરુનું ચારિત્ર કંઈક અંશથી મલિન બને છે. અહીં વિશેષ એ છે કે અત્યંત ઉપયોગપૂર્વક સ્વ-પરના કલ્યાણનું એકાંત કારણ બને તે રીતે અપ્રમાદભાવથી સર્વ ઉચિત ક્રિયા કરવાથી સર્વવિરતિનું પાલન થાય છે, તેથી ગીતાર્થ ગુરુ જેમ સર્વ ઉચિત પ્રવૃત્તિઓ જિનવચનના સ્મરણ અનુસાર કરે છે તેમ યોગ્ય શ્રોતાને ઉપદેશની ક્રિયા પણ જિનવચન અનુસાર કરે છે, તેથી તે ઉપદેશની ક્રિયા શ્રોતાના કલ્યાણનું કારણ બને છે. તેમ ઉપદેશકના પોતાના પણ ચારિત્રની વિશુદ્ધિનું કારણ બને છે. આથી જે ઉપદેશક શ્રોતાની યોગ્યતા અનુસાર પૂર્વમાં વર્ણન કર્યું એવો ઉપદેશ આપીને શ્રોતાને સમ્યગ્દષ્ટિ બનાવે છે ત્યાં સુધીની તે ઉપદેશકની પ્રવૃત્તિ જિનવચનથી નિયંત્રિત હોવાથી સ્વ-પરના કલ્યાણનું કારણ હતી અને સમ્યક્તને પામેલ યોગ્ય શ્રોતાને દેશવિરતિના પ્રદાન પૂર્વે સર્વવિરતિનો ઉપદેશ આપ્યા વગર તે મહાત્મા પ્રયત્ન કરે ત્યારે જિનવચનના નિયંત્રણમાં સ્મલના થયેલી હોવાથી તે ગુરુના ચારિત્રમાં માલિન્ય પ્રાપ્ત થાય છે, તેથી જ શ્રોતાને સર્વવિરતિની પ્રાપ્તિમાં તે દેશવિરતિના પ્રદાનની ક્રિયા અંતરાયરૂપ બને છે અને “નિષિદ્ધ અનુમત” એ ન્યાયથી ગુરુને સાવઘની અનુમતિની પ્રાપ્તિ થાય છે. માટે જિનવચન વિષયક ઉપદેશની ક્રિયામાં થયેલો અનાભોગ ગુરુના ચારિત્રમાં માલિન્ય પ્રાપ્ત કરાવે છે. I૧૦/૧૪૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ સુત્ર-૧૧ અવતરણિકા - अथैतद्व्यतिरेके दोषमाह - અવતરણિતાર્થ : હવે આવા વ્યતિરેકમાં=સર્વવિરતિના સ્વીકાર માટે અસમર્થ શ્રોતાનો નિર્ણય હોતે છતે અણુવ્રતાદિના અકથનરૂપ વ્યતિરેકમાં, દોષને કહે છે – સૂત્ર : થિને માણને લીજ્ઞામ: T99/૧૪૪TI સૂત્રાર્થ: અકથનમાં સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ શ્રોતાને અણુવ્રતાદિધર્મના અકથનમાં, ઊભયના અફલરૂપ આજ્ઞાભંગ છે યોગ્ય શ્રોતાને દેશવિરતિ અને સર્વવિરતિની અપ્રાતિરૂપ અફલવાળો એવો આજ્ઞાભંગ દોષ છે. ll૧૧/૧૪૪TI. ટીકા : यदि उत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोः अणुव्रतादिलक्षणं धर्मं न कथयति गुरुः तदा 'अकथने उभयं' यतिश्राद्धधर्मलक्षणं 'न फलं' यस्यासौ 'उभयाफलः आज्ञाभङ्गः' भगवच्छासनविनाशनमत्यन्तदुरन्तं जायत इति । भगवदाज्ञा चेयम् - "श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । માત્માને જ પરં ૨ હિ હિતોપદેખાડનુગૃતિ ૨૦૬ ” તિત્ત્વાર્થરિ રૂ૦] તિ ૨૨/૨૪૪ ટીકાર્ચ - દ્ધિ ..... તિ | જો ઉત્તમધર્મની પ્રતિપત્તિ માટે અસહિષ્ણુ એવા શ્રોતા=સંપૂર્ણ નિરવધ ધર્મના સ્વીકાર માટે અસમર્થ એવા શ્રોતાને, ગુરુ અણુવ્રતાદિ ધર્મ ન કહે તો અકથનમાં યતિધર્મરૂપ અને શ્રાવકધર્મરૂપ ઉભય ફલ નથી એવો ઉભયતા ફલવા અભાવવાળો આજ્ઞાભંગ થાય છે–તે શ્રાવક દેશવિરતિનું પાલન કરીને સર્વવિરતિની શક્તિને પ્રાપ્ત કરે છે તે બંને ફલનો અભાવ થવાથી, ભગવાનના શાસનના વિનાશરૂપ અત્યંત ખરાબ ફલવાળો આજ્ઞાભંગ ગુરુને પ્રાપ્ત થાય છે. કેમ ગુરુને આજ્ઞાભંગ પ્રાપ્ત થાય છે ? એથી કહે છે – અને આ ભગવાનની આજ્ઞા છે – “તે કારણથી આત્મગત શ્રમનો વિચાર કર્યા વગર શ્રેયનો સદા ઉપદેશ આપવો જોઈએ જે કારણથી હિતોપદેષ્ટા એવા ગુરુ પોતાને અને પરને અનુગ્રહ કરે છે. I૧૦૬ાા” (તત્વાર્થકારિકા ૩૦) તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૧/૧૪૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૧ ભાવાર્થ: યોગ્ય ઉપદેશક શ્રોતાની સર્વવિરતિની શક્તિ નથી એવું જાણ્યા પછી તે શ્રોતાને અણુવ્રતાદિ ધર્મનું કથન ન કરે અને સંયમની અન્ય પ્રવૃત્તિમાં વ્યગ્ર રહે તો તે શ્રોતાને સર્વવિરતિરૂપ અને દેશવિરતિરૂપ ઉભય ધર્મની અપ્રાપ્તિ થાય; કેમ કે સર્વવિરતિ ધર્મને સાંભળીને સર્વવિરતિનું પોતાનું અસામર્થ્ય છે તેવું જાણ્યા પછી ઉપદેશક ગુરુ અન્ય પ્રવૃત્તિમાં વ્યગ્ર રહેવાથી તેને દેશવિરતિ ધર્મ ન કહે તો તે યોગ્ય શ્રોતા દેશવિરતિ ધર્મની પણ પ્રાપ્તિ કરી શકે નહિ અને ગુરુ પણ પરના કલ્યાણ પ્રત્યે ઉપેક્ષાવાળા થઈને અન્ય પ્રવૃત્તિમાં યત્ન કરે તો ભગવાનની આજ્ઞાના ભંગનો દોષ ગુરુને પ્રાપ્ત થાય; કેમ કે ભગવાનની આજ્ઞા છે કે જે મહાત્મા શાસ્ત્ર ભણીને સંપન્ન થયા છે અને શાસ્ત્રથી આત્માને ભાવિત કરીને સદા સમભાવની વૃદ્ધિ કરી શકે છે એવા મહાત્માને શ્રોતા પાસેથી કોઈ અપેક્ષા નથી, આમ છતાં પોતાને થતા શ્રમની ઉપેક્ષા કરીને શ્રોતાને અધિક અધિક ગુણની નિષ્પત્તિ થાય તેવો શ્રેયને કરનારો સદા ઉપદેશ આપવો જોઈએ અને જે ઉપદેશક યોગ્ય શ્રોતાને સર્વવિરતિનો ઉપદેશ આપવાથી ગ્રાન્ત થયેલા હોય, તેથી દેશવિરતિના ઉપદેશની ઉપેક્ષા કરીને અન્ય સંયમની ઉચિત ક્રિયામાં યત્ન કરે તો તેવા ગુરુને યોગ્ય જીવને દેશવિરતિ આપીને સર્વવિરતિને અનુકૂળ વીર્યવાળો કરવો જોઈએ એ પ્રકારના તેના હિતની ઉપેક્ષા કરવા સ્વરૂપ આજ્ઞાભંગ રૂપ ફલની પ્રાપ્તિ થાય છે. અહીં વિશેષ એ છે કે ગુણસંપન્ન ગુરુ સદા સમભાવને ધારણ કરનારા હોય છે અને સમભાવની વૃદ્ધિમાં ઉદ્યમ કરનારા હોય છે અને સુસાધુઓને સમભાવનો પરિણામ જેમ સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ પ્રત્યે હોય છે તેમ સર્વ જીવો પ્રત્યે પણ આત્મતુલ્ય બુદ્ધિ રૂપે હોય છે, તેથી શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયેલા સાધુ જિનવચનના અવલંબનથી સર્વ ઉચિત ક્રિયાઓ કરીને સમભાવની વૃદ્ધિ કરે છે તેમ પોતાની નિશ્રામાં રહેલા યોગ્ય શિષ્યને સારણા-વારણાદિ દ્વારા કે નવું નવું શાસ્ત્ર અધ્યયન કરાવવા દ્વારા સમભાવની વૃદ્ધિ થાય તેવો યત્ન કરે છે. વળી, શ્રાવકમાં પણ જે જીવની જે પ્રકારની યોગ્યતા છે તે પ્રકારે તેઓના કલ્યાણ અર્થે અત્યંત ઉપયુક્ત થઈને યત્ન કરે છે અને તેમ કરવાથી જ તે ગીતાર્થ સાધુને સર્વ જીવો પ્રત્યેનો સમભાવ વર્તે છે. આમ છતાં અનાભોગથી પણ ક્યારેક સભ્યત્વને પામેલા અને સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ એવા શ્રોતાને અણુવ્રતાદિ ન કહે તો તે શ્રોતાના હિતની ઉપેક્ષા થવાથી તે મહાત્માના સમભાવમાં ગ્લાનિની પ્રાપ્તિ થાય છે અને ભગવાનની આજ્ઞા સમભાવની વૃદ્ધિ અર્થે શક્તિ અનુસાર અન્યના હિતના અર્થે ઉપદેશની પ્રવૃત્તિ કરવાનું કહે છે તે આજ્ઞાના ભંગની પ્રાપ્તિ તે ગુરુને પ્રાપ્ત થાય છે. ગુરુથી થયેલ તે આજ્ઞાભંગ દ્વારા શ્રોતાને જે વિશેષધર્મની પ્રાપ્તિ થવાની હતી તે વિશેષ ધર્મની અપ્રાપ્તિ થવાથી તેટલા અંશમાં ભગવાનના શાસનના વિનાશની પ્રાપ્તિ થઈ અને ભગવાનના શાસનનો જે વિનાશ થયો તે અત્યંત દુરંત ફલવાળો છે, તેથી ગુરુને તેના કારણે મહાઅનર્થની પ્રાપ્તિ થઈ શકે છે. II૧૧/૧૪૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૨ અવતરણિકા - ननु सर्वसावद्ययोगप्रत्याख्यानाक्षमस्याणुव्रतादिप्रतिपत्तौ सावद्यांशप्रत्याख्यानप्रदाने कथमितरत्रांशे नानुमतिदोषप्रसङ्गो गुरोः इत्याशङ्क्याह - અવતરણિતાર્થ : નનુથી શંકા કરે છે – સર્વ સાવધયોગના પચ્ચકખાણ કરવા માટે અસમર્થ એવા શ્રોતાના અણુવ્રતાદિના સ્વીકારમાં સાવધતા અંશના પ્રત્યાખ્યાનના પ્રદાનમાં=સાવદ્ય એવી પાપપ્રવૃત્તિના એક અંશના પચ્ચકખાણના દાનમાં, ગુરુને ઇત્તર અંશમાં=પચ્ચકખાણથી ઇત્તર અંશમાં અનુમતિ દોષનો પ્રસંગ કેમ નહિ થાય ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર - भगवद्वचनप्रामाण्यादुपस्थितदाने दोषाभावः ।।१२/१४५।। સૂત્રાર્થ : ભગવાનના વચનના પ્રામાણ્યથી ઉપસ્થિત એવા શ્રોતાને દાનમાં-અણુવ્રતાદિના દાનમાં, દોષનો અભાવ છે. ll૧૨/૧૪૫ll ટીકા :_ 'उपासकदशादौ' हि भगवता स्वयमेव 'आनन्दादि'श्रमणोपासकानामणुव्रतादिप्रदानमनुष्ठितमिति श्रूयते, न च भगवतोऽपि तत्रानुमतिप्रसङ्ग इति प्रेर्यम्, भगवदनुष्ठानस्य सर्वाङ्गसुन्दरत्वेनैकान्ततो दोषविकलत्वात् इति 'भगवतो वचनस्य प्रामाण्यादुपस्थितस्य' ग्रहीतुमुद्यतस्य जन्तोरणुव्रतादिप्रदाने साक्षिमात्रभावमवलम्बमानस्य सावधांशानिरोधेऽपि नानुमतिप्रसङ्गो गुरोः, प्रागेव तस्य स्वयमेव તત્ર પ્રવૃત્તત્વાલિતિ ૨૨/૧૪ ટીકાર્ય : ‘૩૫રવારો'.. પ્રવૃત્તાત્વાહિતિ ા ઉપાસકદશાદિમાં “ભગવાન વડે સ્વયં જ આનંદાદિ શ્રાવકોને અણુવ્રતાદિ પ્રદાન કરાયેલ છે" એ પ્રમાણે સંભળાય છે અને ભગવાનને પણ ત્યાં=આપેલા અણુવ્રતાદિથી ઈતર અંશમાં, અનુમતિનો પ્રસંગ છે એ પ્રમાણે કહેવું નહિ; કેમ કે ભગવાનના અનુષ્ઠાતનું સવાંગસુંદરપણું હોવાને કારણે એકાંતથી દોષવિક્લપણું છે. એથી ભગવાનના વચનના પ્રામાણ્યથી= ઉપાસકદશાંગસૂત્ર આદિના વચનરૂપ ભગવાનના વચનના પ્રામાણ્યથી, ઉપસ્થિતને વ્રતગ્રહણ કરવા માટે તત્પર એવા જંતુને, અણુવ્રતાદિના પ્રદાનમાં સાક્ષી માત્ર ભાવને અવલંબન કરનાર ગુરુને સાવઘના અંશના અતિરોધમાં પણ=વ્રતને લેનારા શ્રાવક દ્વારા વ્રતથી અન્ય એવા સાવઘતા અંશના Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૨, ૧૩ અનિરોધમાં પણ, અનુમતિનો પ્રસંગ નથી; કેમ કે પૂર્વમાં જ તેનું વ્રતગ્રહણ કરનારનું, સ્વયં જ ત્યાં=સાવધ અંશમાં, પ્રવૃત્તપણું છે. કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૨/૧૪પા ભાવાર્થ - જે ઉપદેશક યોગ્ય શ્રોતા સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ છે તેવું જાણ્યા પછી તેને અણુવ્રતાદિનું સ્વરૂપ બતાવીને દેશવિરતિનું પ્રદાન કરે ત્યારે જે અંશમાં શ્રાવકે સાવદ્ય અંશનું પચ્ચખાણ કર્યું છે તેનાથી ઇતર અંશમાં ગુરુને અનુમતિનો દોષ પ્રાપ્ત થશે એ પ્રકારની કોઈને શંકા થાય તેના નિવારણ માટે કહે છે કે “ભગવાને સ્વયં આનંદાદિ શ્રાવકોને અણુવ્રતાદિ આપેલાં છે” તેમ સંભળાય છે. અને ભગવાનને ઇતર સાવદ્ય અંશમાં અનુમતિની પ્રાપ્તિ થઈ શકે નહિ; કેમ કે ભગવાન વીતરાગ છે, તેથી સર્વ ઉચિત જ પ્રવૃત્તિ કરનારા હોય છે અને ઉચિત પ્રવૃત્તિમાં સાવધની અનુમતિનો પ્રસંગ પ્રાપ્ત થઈ શકે નહિ, તેથી જેમ ભગવાને સર્વવિરતિમાં અસમર્થ એવા શ્રાવકોને દેશવિરતિનું પચ્ચખાણ આપ્યું તે વખતે જે અંશમાં આનંદાદિ શ્રાવકોએ પચ્ચકખાણ કર્યું નથી તે અંશમાં ભગવાન સાક્ષી માત્ર ભાવવાળા હતા, પરંતુ તેઓ દેશવિરતિ પાળીને સંસારનાં સુખોને ભોગવે તેવા અનુમોદનના પરિણામવાળા ન હતા, તેથી ભગવાનનાં અણુવ્રતાદિના દાનમાં અનુમતિનો દોષ નથી, તેમ વિવેકી ઉપદેશક પણ વ્રત લેનારા સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ જણાય ત્યારે તે શ્રોતાને સર્વવિરતિની શક્તિનો સંચય થાય તદ્અર્થે દેશવિરતિ આપે છે ત્યારે ઇતર અંશમાં ગુરુ સાક્ષી માત્ર ભાવનું અવલંબન કરનારા હોય છે. તેથી ગૃહસ્થ જે દેશવિરતિની મર્યાદા પ્રમાણે ભોગાદિ કરશે તેમાં ગુરુને અનુમતિની પ્રાપ્તિ થશે નહિ. I/૧૨/૧૪પા અવતરણિકા - कुत एतदिति चेदुच्यते - અવતરણિકાર્ચ - કેમ આ છે ?sઉપદેશક સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થને દેશવિરતિ પ્રદાન કરે તો ઈતર અવિરતિના અંશમાં તેને સાક્ષીભાવ માત્ર છે, અનુમતિ નથી એ કેમ છે? એ પ્રમાણે કોઈ પ્રશ્ન કરે તો ઉત્તર આપે છે – સૂત્ર - गृहपतिपुत्रमोक्षज्ञातात् ।।१३/१४६ ।। સૂત્રાર્થ - ગૃહપતિના પુત્રના મોક્ષના=વિમોચનના, દષ્ટાંતથી ગુરુને અવિરતિ અંશમાં સાક્ષીભાવ માત્ર છે માટે અનુમતિ નથી. II૧૩/૧૪૬ll. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ . धर्महि प्रsरा भाग-२|अध्याय-3|सूत्र-१३ टीs: 'गृहपतेः' वक्ष्यमाणकथानकाभिधास्यमाननामधेयस्य श्रेष्ठिनः राजगृहाद् यः ‘पुत्राणां मोक्षो' विमोचनं तदेव 'ज्ञातं' दृष्टान्तः तस्मात्, भावार्थश्च कथानकगम्यः, तच्चेदम् समस्ति सकलसुरसुन्दरीमनोहरविलासोपहासप्रदानप्रवणसीमन्तिनीजनकटाक्षच्छटाक्षेपोपलक्ष्यमाणनिखिलरामणीयकप्रदेशो देशो मगधाभिधानः, तत्र च तुषारगिरिशिखरधवलप्रासादमालाविमलकूटकोटिभिरकालेऽपि शरदभ्रलीलां कुर्वाणमिव बभूव वसन्तपुरं नाम नगरम्, तस्य च पालयिता सेवावसरसरभसप्रणतनिखिलभूपालविमलमौलिमुकुटकोटीविलग्नमाणिक्यमयूखव्राताभिरञ्जितक्रमकमलयुगलः चण्डदोर्दण्डव्यापारितमण्डलाग्रखण्डितारातिमत्तमातङ्गकुम्भस्थलगलितमुक्ताफलप्रकरप्रसारिताशेषसंग्राममहीमण्डलः समजायत जितशत्रुनामा नृपतिः, तस्य च सकलजननयनमनोहारिणी पूर्वभवपरम्परोपार्जितपुण्यप्राग्भारनिर्मापितफलसंबन्धानुकारिणी विबुधवधूविलासावलेपापहारिणी बभूव प्रेयसी धारिणी, तया च सार्द्धमसौ महीपतिः प्रणताशेषक्षितिपतिः दूरतो निराकृतनिकृतिर्मनोहरपञ्चप्रकारभोगान् भुञ्जानो महान्तमनेहसमनैषीत् । इतश्च तत्रैव पुरे प्रचुरतर द्विपद-चतुष्पदा-ऽपद-हिरण्य-सुवर्ण-धन-धान्य-शख-शिला-मुक्ता-प्रवाल-पद्मराग-वैडूर्यचन्द्रकान्तेन्द्रनील-महानील-राजपट्टप्रभृतिप्रवरपदार्थ-सार्थपरिपूर्णसमृद्धिसमुपहसितश्रीकण्ठसखदर्पोद्रेको दीना-ऽनाथा-ऽन्ध-पगुप्रमुखप्राणिप्रणाशिताशेष शोकः समजनि समुद्रदत्ताभिधानो निखिलवणिग्वर्गप्रधानो गुणगणगरिष्ठः श्रेष्ठी, तस्य चाश्रय इव लावण्यगुणानाम्, उदाहरणमिव सर्वश्रेयोवस्तूनाम्, महानिधानमिव पुण्यरत्नानाम्, भूषणमिव स्वकुलसन्ततेः, पादप इव सौकुमार्यवनलतायाः, समभवत् सुमङ्गलाभिधाना सधर्मचारिणी, तस्यामसौ निबिडबद्धानुरागो जीवलोकोद्भवप्राज्यवैषयिकशर्मसागरोदरमध्यमग्नोऽनल्पं कालमतिवाहयाञ्चकार, प्रस्तावे च समजनि षट् तयोविशदसमाचारसमाचरणपवित्राः पुत्राः क्रमेण प्रियकर-क्षेमकर-धनदेव-सोमदेव-पूर्णभद्र-माणिभद्रनामानः षट्, ते च निसर्गतः एव गुरुजनविनयपरायणाः परमकल्याणप्रदानप्रवणपरिशुद्धत्रिवर्गबद्धानुरागाः अनुरागभरसमाकृष्यमाणकीर्तिकामिनीबाढोपगूढाः सकलसज्जनमनःसंतोषकातुच्छसमुच्छलद्दयादाक्षिण्यप्रायप्राज्यगुणालङ्कृतशरीराः शरीरसौन्दर्योत्कर्षतिरस्कृतमकरकेतनलावण्यदर्पातिरेकाः वणिग्जनोचितव्यवहारसारतया पितरमतिदूरमतिक्रान्तकुटुम्बचिन्ताभारमकार्षुः । अन्यदा च धारिणी देवी अन्तःपुरान्तः नरपतौ पटुपटहप्रवादनप्रवृत्ते अनेककरणभङ्गसंसङ्गसुन्दरं राजहृदयानन्दातिरेकदायकं नृत्यविधिं व्यधात्, ततः संतोषभरतरलितमनाः महीपतिः प्रियायै वरं प्रायच्छत्, सा चोवाच यथा-देव! अद्यापि तवान्तिक एव वरस्तिष्ठतु, प्रस्तावे याचिष्ये इति, एवं च Page #48 -------------------------------------------------------------------------- ________________ धर्मसिंधु प्रशरण भाग - २ / अध्याय-3 / सूत्र - 93 गच्छति काले समाययौ अन्यदा कामुकलोकविलासोल्लाससाहाय्यकारी कौमुदीदिवसः, विज्ञप्तश्च देव्या वसुन्धराधिपतिः - देव! क्रियतां वरेण प्रसादः यथाऽद्य कर्पूरपूरप्रतिभशशधरकरनिकरपरिपूरितनिखिलाशायां निशायामिमां नगरीं गरीयसा स्वपरिवारेण शेषान्तः पुरेण च परिकरिता सती त्रिकचतुष्कादिरमणीयप्रदेशसौन्दर्यावलोकनकुतूहलेनास्खलितप्रसरा परिभ्रमामीति, तदन्वेव राजा सर्वत्र नगरे पटहप्रदानपूर्वकं सकलपुरुषव्यक्तीनां रजनिनगरनिर्वासनाज्ञामुद्घोषयामास, ततः प्रातःक्षणादारभ्य यथासंवाहं सर्वेष्वपि पुरुषेषु नगराद् बहिर्गन्तुं प्रवृत्तेषु समुचितसमये स्वयमेव महीपतिर्मन्त्रिप्रमुखनगरप्रधाननरपरिकरपरिकरितो नगराद् बहिरैशानदिग्भागवर्त्तिनि 'मनोरमोद्याने' जगाम, ते च षडपि श्रेष्ठिसूनवो लेख्यककरणव्यग्रा 'एते व्रजाम एते व्रजामः' इति निबिडनिबद्धाभिसन्धयोऽपि सन्ध्यासमयं यावदापण एव तस्थुः । ૨૯ इतश्चास्ताचलचूडामलञ्चकार सहस्रकरः, ते च त्वरापरिगता यावदायान्ति गोपुरसमीपे तावत् तज्जीविताशयेव सहोभयकपाटपुटसङ्घटनेन निरुद्धानि प्रतोलीद्वाराणि, तदनु चकितचकिताः केनाप्यलक्ष्यमाणास्ते प्रत्यावृत्य हट्टान्तर्गतगुप्तभूमीगृहैकदेशे निलिल्यिरे, धारिण्यपि रात्रौ कृतोदारशृङ्गाराऽन्तःपुरेण सह निर्गतनरे नगरे यथाभिप्रायमभिरेमे, संजाते च प्रातः समये, समुत्थिते कमलखण्डप्रबोधप्रदानप्रवणे किंशुककुसुमसमच्छायातुच्छोच्छलद्रागरञ्जितदिग्मण्डले जगदेकनेत्रे मित्रे, नगराभ्यन्तरमप्रविष्टेष्वेव पुरुषेषु महीपालो नगरारक्षकानादिदेश यथा - निभालयत नगरम्, मा न कश्चिदस्मदाज्ञाभङ्गकारी मानवः समजनीति । सम्यग् गवेषयद्भिश्च तैः कृतान्तदूतैरिव प्रापिरे श्रेष्ठिनन्दनाः निवेदिताश्च तत्समयमेव राज्ञः, ततोऽसौ कुपितकृतान्तभीषणभृकुटिभङ्गसङ्गिललाटपट्टमाधाय तच्छ्रेष्ठिपुत्रवधाय तान् व्यापारयाञ्चकार, अत्रान्तरे समाकर्ण्याकाण्डे एव मुद्गराघातपातसदृशमेतं वृत्तान्तं श्रेष्ठी श्रान्त इव भ्रान्त इव पीडित इव करिमकरनिकरकरास्फालनसमुच्छलद्बहलजलकल्लोलाकुलितमहाजलनिधिमध्यसंभिन्नयानपात्रान्तर्लीयमानमानव इव किंकर्त्तव्यतामूढः क्षणं कामप्यवस्थां दारुणामन्वभूत्, तदनु निराकृत्य कातरनरविलसितम्, अपास्य स्त्रीजनोचितं शोकावेगम्, समालम्ब्य धीरनरोचितं धैर्यम्, अवगणय्य दीनभावम्, नगरप्रधानान्यलोकसहायः प्रवररत्नभृतभाजनव्यग्रपाणिः सहसैव राज्ञो विज्ञापनायोपतस्थौ, विज्ञप्तवांश्च यथा-देव ! न कुतोऽपि चित्तदोषादमी मत्पुत्रा नगरादनिर्गमभाजो बभूवुः, किन्तु तथाविधलेख्यकव्यग्रतया निर्गन्तुमपारयतामादित्यास्तमयसमयागमे च प्रचलितानामप्यमीषां प्रतोलीद्वारपिधानवशेन निर्गमो नाभूत्, अतः क्षम्यतामेकोऽपराधः क्रियतां प्रियपुत्रजीवितव्यप्रदानेन प्रसादः, एवं च पुनः पुनः भण्यमानोऽपि राजा अवन्ध्यकोपमात्मानं मन्यमानो यदा न मोक्तुमुत्सहते तदा तत्कोपनिर्यापणायैकपुत्रोपेक्षणेन Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૧૩ पञ्च मोचयितुमारब्धाः, यदा तानपि न मुञ्चति तदा द्वयोरुपेक्षणेनैव चत्वारः, एवं तदमोचनेऽपि त्रयो द्वौ यावच्छेषोपेक्षणेन एको ज्येष्ठ इति, ततः संनिहितामात्य-पुरोहिताद्यत्यन्ताभ्यर्थनेन निर्मूलकुलोच्छेदो महते पापायेति पर्यालोचेन च मनाग् मन्दीभूतकोपोद्रेको महीपतियेष्ठं पुत्रमेकं મુનોવેતિ ! अयमत्रार्थोपनयः – यथा 'तद्वसन्तपुरं' नगरं तथा संसारः, यथा राजा तथा श्रावकः, यथा स श्रेष्ठी तथा गुरुः, यथा च षट् पुत्रास्तथाऽमी षट् जीवनिकायाः, यथा च तस्य पितुः शेषपुत्रोपेक्षणेनैकं पुत्रं मोचयतोऽपि न शेषपुत्रवधानुमतिः एवं गुरुर्निजपुत्रप्रायान् षडपि जीवनिकायांस्तैस्तैः प्रव्रज्योत्साहनोपायैर्गृहस्थतया तद्वधप्रवृत्तात् श्रावकात् मोचयति, यदा चासौ नाद्यापि तान् मोक्तुमुत्सहते तदा ज्येष्ठपुत्रप्रायं त्रसकायं शेषोपेक्षणेन मोचयतोऽपि गुरोर्न शेषकायवधानुमतिदोष इति Il૩/૪૬ાા ટીકાર્ય : પતેઃ '.... અનીતિ ગૃહપતિનો=કહેવાશે એવા કથાનકના કહેવાતારા નામવાળા શ્રેષ્ઠીના રાજગૃહથી જે પુત્રોનું વિમોચન તે જ દષ્ટાંતથી ગુરુને અનુમતિ નથી એમ અત્રય છે. અને ભાવાર્થ કથાનકથી ગમ્ય છે અને તે કથાનક, આ છે – શેઠના પુત્રોને છોડાવવાના દૃષ્ટાંતથી અણુવ્રતો વગેરે આપવામાં ગુરુને અનુમતિદોષનો પ્રસંગ ન આવે. પુત્રોને છોડાવવા વિષે શેઠનું દૃષ્ટાંત આ પ્રમાણે છે – મગઘ નામનો દેશ હતો. એ દેશનો મનોહર એવો સર્વ પ્રદેશ સર્વસુંદરીઓના મનોહર વિલાસોને હસી નાખવામાં ઝાંખા પાડવામાં, તત્પર એવી સ્ત્રીઓના કટાક્ષોને ફેંકવાની પરંપરાથી ઓળખાઈ રહ્યો હતો, અર્થાત્ તે દેશની સ્ત્રીઓ સુરસુંદરીઓથી પણ અધિક સારા મનોહર વિલાસો કરતી હતી, અને વારંવાર કટાક્ષો ફેંકતી હતી. તે દેશમાં હિમાલય પર્વતનાં શિખરો જેવા સફેદ મહેલોની શ્રેણિઓ ઉપર રહેલાં નિર્મલ ક્રોડો શિખરોના=અગ્રભાગોના, કારણે અકાળે પણ શરદઋતુનાં વાદળાંઓના વિલાસને કરતું હોય તેવું વસંતપુર નામનું નગર હતું. જિતશત્રુ નામનો રાજા તે નગરનું રક્ષણ કરતો હતો. સેવાના અવસરે રાજાઓ તેમના ચરણોમાં હર્ષ સહિત તમતા હતા. તેના ચરણે તમેલા સર્વ રાજાઓના મસ્તકે પહેરેલા નિર્મલ મુકુટના અગ્રભાગે જડેલા માણિક્યરત્નનાં કિરણોથી તેના બે ચરણરૂપી કમલો રંગાયેલાં હતાં. યુદ્ધમાં તેની પ્રચંડ ભુજાઓથી ચલાવાયેલી તલવારની ધારથી શત્રુઓના ઉન્મત્ત હાથીઓના કુંભસ્થલ ખંડિત થઈ જતા હતા. ખંડિત થયેલા એ કુંભસ્થલોમાંથી મોતીઓનો સમૂહ નીચે પડી જતો હતો. યુદ્ધભૂમિનો સંપૂર્ણ ઘેરાવો નીચે પડેલાં એ મોતીઓથી વ્યાપ્ત બની જતો હતો. તે રાજાને ધારિણી નામની પત્ની હતી. એ ધારિણી સર્વ લોકોનાં નેત્ર અને મનનું આકર્ષણ કરતી હતી, પૂર્વભવોની પરંપરામાં ઉપાર્જન કરેલા પુણ્યસમૂહ વડે નિર્માણ કરેલા Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૩ ફલસંબંધને અનુસરનારી હતી, અર્થાત્ પૂર્વભવમાં બાંધેલાં પુણ્યકર્મોનાં ફલોને સુખને, ભોગવતી હતી. દેવીઓના વિલાસના ગર્વને પણ દૂર કરનારી હતી, અર્થાત્ દેવીઓથી પણ અધિક વિલાસ કરનારી હતી. જેને સર્વ રાજાઓ નમેલા છે અને જેણે દૂરથી દીનતાનો ત્યાગ કર્યો છે એવા તે રાજાએ તે રાણીની સાથે પાંચ પ્રકારનાં વિષયસુખોને ભોગવતાં ઘણો કાળ પસાર કર્યો. આ તરફ તે જ નગરમાં સમુદ્રદત્ત નામનો શેઠ હતો. તેની પાસે નોકરો, પશુઓ, ભૂમિ, ચાંદી, સોનું, ધન, ધાન્ય, શંખ, પથ્થર, મોતી, પરવાળાં, પઘરાગમણિ, વૈડૂર્યમણિ, ચંદ્રકાંત મણિ, ઈંદ્રનીલમણિ, મહાનીલમણિ, રાજપક્મણિ વગેરે ઉત્તમ વસ્તુઓનો સમૂહ ઘણો હતો. આવી પરિપૂર્ણ સમૃદ્ધિથી તેણે કુબેરના પણ અતિશય ગર્વનો તિરસ્કાર કર્યો હતો. તેણે ગરીબ, અનાથ, અંધ અને લૂલાં, પાંગળાં વગેરે પ્રાણીઓના સર્વ પ્રકારના શોકને દૂર કર્યો હતો. તે સર્વ વેપારી વર્ગમાં મુખ્ય હતો અને ગુણસમૂહથી અત્યંત શ્રેષ્ઠ હતો. તેની સુમંગલા નામની પત્ની હતી. તે સુમંગલા જાણે સુંદર ગુણોનું ભાજત હોય તેવી હતી, જાણે સર્વ કલ્યાણકારી વસ્તુઓનું દષ્ટાંત હોય તેવી હતી, જાણે પુણ્યરૂપી રત્નોનું મહાનિધાન હોય તેવી હતી, જાણે સ્વકુલની સંતતિનું આભૂષણ હોય તેવી હતી, અને જાણે કોમલતારૂપી વનલતાનું કોમલતારૂપી વનલતાને ચઢવા માટે, વૃક્ષ હોય તેવી હતી. તે શેઠને તે પત્નીમાં ગાઢ રાગ બંધાયો હતો. જીવલોકમાં ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ વિષયસુખરૂપી સાગરના મધ્યભાગમાં મગ્ન બનેલા તે શેઠે ઘણો કાળ પસાર કર્યો. અવસરે તેમને ક્રમે કરીને પ્રિયંકર, ક્ષેમકર, ધનદેવ, સોમદેવ, પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના છ પુત્રો થયા. તે પુત્રો નિર્મલ આચારોના પાલનથી પવિત્ર હતા, સ્વભાવથી જ ગુરુજનનો વિનય કરવામાં તત્પર હતા, પરમકલ્યાણને આપવામાં તત્પર અને વિશુદ્ધ એવા ત્રિવર્ગમાં=ધર્મ, અર્થ અને કામમાં અનુરાગવાળા હતા, ઘણા અનુરાગથી આકર્ષાતી કીર્તિરૂપી કામિનીનું અત્યંત આલિંગન કરનારા હતા, સર્વ સજનોના મનને સંતોષ પમાડનારા અતિશય ઊછળતી દયા અને દાક્ષિણ્યતા જેવા શ્રેષ્ઠ ગુણોથી સુશોભિત શરીરવાળા હતા, કામદેવને લાવણ્યના કારણે થયેલા અતિશય ગર્વતો તેમણે પોતાના અતિશય શરીરસૌંદર્યથી તિરસ્કાર કર્યો હતો, તેઓ વેપારી લોકને ઉચિત વ્યવહાર કરવામાં યોગ્ય હતા, આથી તેમણે પિતાને કુટુંબચિંતાના બોજાથી અતિશય મુક્ત કર્યા હતા. એકવાર રાજા અંતઃપુરની અંદર સુંદર વાજિંત્ર વગાડી રહ્યો હતો ત્યારે ધારિણી રાણીએ કરણના અનેક પ્રકારોની સાથે સુમેળ થવાથી સુંદર અને રાજાના હદયને અતિશય આનંદ આપનારું નૃત્ય કર્યું. તેથી અતિશય પ્રસન્ન મનવાળા રાજાએ રાણીને વરદાન માંગવાનું કહ્યું. રાણીએ કહ્યું કે હે દેવ ! હમણાં આ વરદાન આપની પાસે જ રહો, અવસરે એ વરદાન હું માંગી લઈશ. આ રીતે સમય પસાર થઈ રહ્યો હતો ત્યારે એકવાર કામીજનોને વિલાસ કરવાના ઉલ્લાસમાં સહાય કરનાર કૌમુદીપર્વનો દિવસ આવ્યો. આ અવસરે રાણીએ રાજાને વિનંતિ કરી કે હે દેવ ! વરદાન આપીને મારા પર કૃપા કરો. વરદાનની માગણી આ પ્રમાણે કરી – Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૩ આજે કપુરના પુંજ જેવાં ચંદ્રકિરણોના સમૂહથી જેમાં બધી દિશાઓ પરિપૂર્ણ બનેલી છે એવી રાત્રિમાં પોતાના મોટા પરિવારથી અને બાકીના અંતઃપુરથી પરિવરેલી હું ત્રિક અને ચતુષ્ક વગેરે રમણીય પ્રદેશોમાં સૌંદર્યોને જોવાના કુતૂહલથી આ નગરીમાં પરિભ્રમણ કર્યું અને આ પ્રમાણે પરિભ્રમણ કરતી મને કોઈ રોકે નહીં. ત્યાર બાદ તરત જ આખા રાજ્યમાં પટહ વગડાવીને બધી જ જાતના પુરુષોને રાત્રે નગરમાંથી બહાર નીકળી જવાની આજ્ઞાની ઘોષણા કરાવી. તેથી પ્રાતઃકાલથી આરંભી પોતપોતાની અનુકૂળતા પ્રમાણે બધાય લોકો નગરની બહાર જવા લાગ્યા. તે વખતે મંત્રી વગેરે નગરના મુખ્ય માનવોથી પરિવરેલો રાજા જાતે જ તગરની બહાર ઈશાન ખૂણામાં રહેલા મનોરમ નામના ઉદ્યાનમાં આવ્યો. એ છએ શ્રેષ્ઠિપુત્રો નામું લખવામાં વ્યસ્ત હતા. એથી “હમણાં જઈએ છીએ, હમણાં જઈએ છીએ” એ પ્રમાણે જવાના પાકા વિચારવાળા હોવા છતાં સાંજના સમય સુધી દુકાનમાં જ રહ્યા. આ તરફ સૂર્ય અસ્તાચલ પર્વતના શિખરને શોભાવ્યું, અર્થાત્ સૂર્યાસ્ત થઈ ગયો. ઉતાવળા થયેલા તે છ શ્રેષ્ઠિપુત્રો જેટલામાં નગરના દરવાજાની પાસે આવે છે, તેટલામાં જાણે તેમની જીવવાની આશાની સાથે હોય તેમ બંને કમાડ ભેગાં થવાથી પોળના દરવાજા બંધ થઈ ગયા, અર્થાત્ જેમ પોળના દરવાજા બંધ થઈ ગયા તેમ તેમની જીવવાની આશા પણ બંધ થઈ ગઈ. ત્યાર પછી ભય પામેલા તે શ્રેષ્ઠિપુત્રો કોઈથી પણ ઓળખી ન શકાય તે રીતે પાછા ફરીને દુકાનમાં રહેલા ગુપ્ત ભોંયરામાં એક સ્થાનમાં સંતાઈ ગયા. ધારિણી રાણી પણ રાતે શ્રેષ્ઠ શૃંગારવાળી અંતઃપુરની સ્ત્રીઓ સાથે પુરુષોથી રહિત નગરીમાં પોતાની ઈચ્છા પ્રમાણે ક્રીડા કરવા લાગી. પ્રાતઃકાલ થતાં કમલવતને વિકસિત કરવામાં તત્પર, કેસૂડાતા કાંતિવાળા અતિશય ઊછળતા એવા રંગથી દિશાઓના મંડલને રંગી નાખનાર અને જગતના એક નેત્ર સ્વરૂપ એવા સૂર્યનો ઉદય થયો. પુરુષો નગરમાં પ્રવેશ કરે એ પહેલાં જ રાજાએ નગરરક્ષકોને આજ્ઞા કરી. તે આ પ્રમાણે :- નગરમાં જુઓ કે અમારી આજ્ઞાનો ભંગ કરનાર કોઈ પુરુષ છે કે નહિ ? જાણે યમદૂતો હોય એવા તેમણે સારી રીતે તપાસ કરતાં છ શ્રેષ્ઠિપુત્રોને પકડ્યા. તેમણે તે જ સમયે રાજાને આ બીના જણાવી. તેથી રાજાએ કોપ પામેલા યમરાજવી ભયંકર ભ્રકુટિ જેવું લલાટપટ્ટ કરીને તે છ શ્રેષ્ઠિપુત્રોનો વધ કરવા નગરરક્ષકોને આજ્ઞા કરી. આ દરમિયાન મુદગરનો પ્રહાર થવા સમાન આ વૃતાંતને અચાનક સાંભળીને શ્રેષ્ઠી જાણે થાકી ગયો હોય, જાણે ભમી રહ્યો હોય, જાણે પીડાવાળો થયો હોય તેવો થઈ ગયો. તથા સમુદ્રમાં હાથી જેવા મોટા ઘણા મગરમચ્છ પૂંછડાને પછાડે, એથી સમુદ્રમાં પાણીના ઘણા તરંગો ઊછળવા માંડે, મહાસમુદ્રના મધ્યભાગમાં રહેલ વહાણ એ તરંગોથી ઘેરાઈ જાય અને એથી ભાંગી જાય, તેમાં રહેલ મનુષ્ય ડૂબવા લાગે ત્યારે જેમ હવે શું કરવું? એમ મૂઢ બની જાય તેમ તે શ્રેષ્ઠી હવે શું કરવું? એમ મૂઢ બનીને કોઈક ભયંકર અવસ્થાને પામ્યો. ત્યાર બાદ તેણે કાયર મનુષ્યને યોગ્ય ચેષ્ટાનો ત્યાગ કર્યો, સ્ત્રીજનને યોગ્ય શોકના વેગને દૂર કર્યો, ધીર પુરુષને યોગ્ય ધીરતાનું આલંબન લીધું, દીનતાની Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૩ અવગણના કરી. પછી જલદી તગરના મુખ્ય અન્ય માણસોની સહાય લઈને અને શ્રેષ્ઠ રત્નોથી ભરેલું પાત્ર હાથમાં લઈને રાજાને વિનંતિ કરવા માટે રાજાની પાસે આવ્યો. પછી તેણે આ પ્રમાણે વિનંતિ કરી:- હે દેવ ! મારા આ પુત્રો કોઈ પણ માનસિક દોષથી નગરની બહાર નીકળ્યા નથી એવું નથી. કિંતુ તેવા પ્રકારનો હિસાબ લખવામાં વ્યગ્ર હોવાથી (વહેલા) નીકળી શક્યા નહિ. સૂર્યાસ્ત થવાનો સમય આવ્યો ત્યારે નગરની બહાર નીકળવા માટે તેઓ ચાલ્યા, પણ પોળના દરવાજા બંધ થઈ જવાના કારણે તેઓ નીકળી શક્યા નહિ. આથી આ એક અપરાધને માફ કરો. મારા પ્રિય પુત્રોને જીવન આપવા વડે કૃપા કરો. આ પ્રમાણે વારંવાર કહેવા છતાં પોતાને સફલ કોપવાળો=મારો કોપ ક્યારેય પણ નિષ્ફળ ન જાય એમ માનતો, રાજા જ્યારે પુત્રોને છોડવા ઉત્સાહિત ન થયો ત્યારે શ્રેષ્ઠીએ રાજાના કોપની શાંતિ માટે એક પુત્રની ઉપેક્ષા કરીને પાંચ પુત્રોને છોડાવવાનો પ્રારંભ કર્યો. જ્યારે પાંચ પુત્રોને પણ છોડતો નથી ત્યારે બે પુત્રોની ઉપેક્ષા કરીને ચાર પુત્રોને છોડાવવાનો પ્રારંભ કર્યો. આ પ્રમાણે ચારને પણ ન છોડ્યા એટલે ત્રણ, બે અને છેવટે પાંચની ઉપેક્ષા કરીને એક મોટા પુત્રને છોડવાની વિનંતિ કરી. તેથી નજીકમાં રહેલા મંત્રી અને પુરોહિત વગેરેની અતિશય પ્રાર્થનાથી અને “મૂળમાંથી કુળનો ઉચ્છેદ કરવો એ મોટા પાપ માટે થાય છે એમ વિચારીને જેના ક્રોધની તીવ્રતા કંઈક ઓછી થઈ છે એવા રાજાએ એક મોટા પુત્રને છોડ્યો. નય .... મતિરોડ રૂતિ આ= આગળમાં બતાવે છે એ, આમાંગકથામાં, અર્થનો ઉપાય છે – જે પ્રમાણે તે વસંતપુર નગર છે તે પ્રમાણે સંસાર છે. જે પ્રમાણે રાજા છે તે પ્રમાણે શ્રાવક છે, જે પ્રમાણે શ્રેષ્ઠી છે તે પ્રમાણે ગુરુ છે અને જે પ્રમાણે છ પુત્રો છે તે પ્રમાણે આ છ જવનિકાય છે. અને જે પ્રમાણે તે પિતાના શેષ પુત્રોની ઉપેક્ષાથી એક પુત્રને મુકાવતાં પણ શેષ પુત્રના વધતી અનુમતિ નથી એ રીતે ગુરુ વિજપુત્ર જેવા છ જવનિકાયને તે તે પ્રવ્રયાના ઉત્સાહના ઉપાય વડે ગૃહસ્થપણાથી તદ્દધમાં પ્રવૃત એવા શ્રાવકથી=છ જવનિકાયતા વધમાં પ્રવૃત્ત એવા શ્રાવકથી મુકાય છે. જ્યારે આ શ્રાવક હજી પણ તેઓને મૂકવા માટે ઉત્સાહિત થતો નથી ત્યારે જ્યેષ્ઠપુત્ર જેવા ત્રસકાયને શેષની ઉપેક્ષાથી ત્રસ સિવાયના પૃથ્વી આદિ શેષની ઉપેક્ષાથી મુકાવતા ગુરુને પણ શેષ કાયતા વધની અનુમતિનો દોષ નથી. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૩/૧૪૬ ભાવાર્થ : યોગ્ય ઉપદેશક શ્રોતાને સમ્યક્ત પ્રાપ્ત થયા પછી ધર્મ કરવા માટે તત્પર જાણે તો તેને સર્વવિરતિનો ઉપદેશ આપે, તે સાંભળીને સર્વવિરતિના પાલન માટેનું તે શ્રોતામાં અસામર્થ્ય જણાય ત્યારે તે શ્રોતાને દેશવિરતિનું સ્વરૂપ બતાવીને દેશવિરતિનું વિધિપૂર્વક પ્રદાન કરે, ત્યારે સ્વીકારાયેલા વિરતિના દેશ અંશથી ઇતર અંશમાં ગુરુને અનુમતિનો દોષ નથી તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – Page #53 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૩, ૧૪ અને જેમ દૃષ્ટાંતમાં વસંતપુર નગર બતાવ્યું તેમ પ્રસ્તુતમાં સંસાર નગર છે. અને જેમ દૃષ્ટાંતમાં રાજા બતાવ્યો તેમ પ્રસ્તુતમાં શ્રાવક રાજાસ્થાને છે. અને જેમ દૃષ્ટાંતમાં શ્રેષ્ઠી બતાવ્યો તેમ પ્રસ્તુતમાં શ્રેષ્ઠી ગુરુસ્થાને છે અને જેમ તે રાજાએ તે શ્રેષ્ઠીના પુત્રોને વધ માટે આદેશ કર્યો તેમ છ કાયના પાલન કરનારા ગુરુ માટે સંસારવર્તી છ કાયના સર્વ જીવો પુત્રસ્થાને છે, તેથી જેમ વિવેકી પિતા પુત્રનું ઉચિત રીતે પાલન કરીને તેનું હિત કરે છે તેમ ગુરુ છ કાયના જીવોનું પાલન કરીને તેઓનું હિત કરે છે. આથી જ સાધુ પૃથ્વી આદિ જીવોની હિંસાના વર્જન દ્વારા તેઓનું હિત કરે છે. વળી, જે મનુષ્ય આદિ યોગ્ય જીવો છે તેઓને ભગવાનના શાસનનું તત્ત્વ બતાવીને તેઓનું હિત કરે છે. અને જે જીવો ધર્મ પામે તેવા નથી તેઓને પણ પોતાનાથી દુર્લભબોધિ આદિની પ્રાપ્તિ ન થાય તે પ્રકારના હિતનો યત્ન કરે છે, તેથી ગુરુ છ કાયના પાલક છે. અને તેમના પુત્ર જેવા તે છ કાયના વધમાં રાજા તુલ્ય શ્રાવક પ્રવૃત્ત છે અને તે શ્રાવકને ઉચિત ઉપદેશ આપવા દ્વારા સમ્યક્ત્વ આદિના ક્રમથી દેશવિરતિ પ્રદાન કરે ત્યારે તે શ્રાવકના દેશવિરતિના પાલનથી મોટા પુત્ર તુલ્ય ત્રસજીવોનું રક્ષણ કરે છે. આમ છતાં જેમ તે પિતાને મોટા પુત્રને છોડાવતાં શેષપુત્રોની હિંસાની અનુમતિ નથી, પરંતુ તે હિંસાથી શેષપુત્રોનું રક્ષણ અશક્ય જણાવાથી મોટા પુત્રને છોડાવે છે. તેમ શ્રાવક દ્વારા છ કાયનું પાલન અશક્ય જણાવાથી ગુરુ તેને ત્રસ કાયના પાલનનો ઉપદેશ આપે છે, તેથી શ્રાવક દ્વારા થતી શેષ કાયના વધની અનુમતિનો સાધુને દોષ નથી. II૧૩/૧૪૬II અવતરણિકા : ૩૪ विधिनाऽणुव्रतादिप्रदानमित्युक्तं प्रागतस्तमेव दर्शयति અવતરણિકાર્થ : વિધિપૂર્વક અણુવ્રતાદિનું પ્રદાન કરવું જોઈએ એ પ્રમાણે પૂર્વમાં કહેવાયું=સૂત્ર-૮માં કહેવાયું, તેને જ બતાવે છે સૂત્રઃ -- — - योगवन्दननिमित्तदिगाकार शुद्धिर्विधिः ।।१४ / १४७।। સૂત્રાર્થ યોગ, વંદન, નિમિત્ત, દિક્ અને આકારની શુદ્ધિ વિધિ છે. ।।૧૪/૧૪૭II ટીકા ઃ इह 'शुद्धि'शब्दः प्रत्येकमभिसंबध्यते, ततो योगशुद्धिर्वन्दनशुद्धिर्निमित्तशुद्धिर्दिक्शुद्धिराकारशुद्धिश्च विधिः अणुव्रतादिप्रतिपत्तौ भवति, तत्र योगाः कायवाङ्मनोव्यापारलक्षणाः, तेषां 'शुद्धिः ' सोपयोगात्वरगमननिरवद्यभाषणशुभचिन्तनादिरूपा, 'वन्दन 'शुद्धिः अस्खलितामिलितप्रणि Page #54 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૪ पातादिदण्डकसमुच्चारणाऽसंभ्रान्तकायोत्सर्गकरणलक्षणा, 'निमित्त'शुद्धिः तत्कालोच्छलित शङ्खपणवादिनिनादश्रवणपूर्णकुम्भभृङ्गारच्छत्रध्वजचामराद्यवलोकनशुभगन्धाघ्राणादिस्वभावा, 'दिक् 'शुद्धिः प्राच्युदीचीजिनजिनचैत्याद्यधिष्ठिताशासमाश्रयणस्वरूपा, 'आकार' शुद्धिस्तु राजाद्यभियोगादिप्रत्याख्यानापवादमुक्तीकरणात्मिकेति ।।१४ / १४७ ।। ૩૫ ટીકાર્થ : इह રાત્વિકૃતિ ।। અહીં=સૂત્રમાં, શુદ્ધિ શબ્દ પ્રત્યેકની સાથે સંબંધ કરાય છે, તેથી યોગશુદ્ધિ, વંદનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિશુદ્ધિ અને આકારશુદ્ધિ અણુવ્રતાદિના સ્વીકારમાં વિધિ છે. ત્યાં=પાંચ શુદ્ધિમાં કાય, વાણી અને મનોવ્યાપારરૂપ યોગો તેઓની શુદ્ધિ સોપયોગ અને અત્વરાવાળું ગમન, નિરવદ્યભાષણ, શુભચિંતાદિરૂપ શુદ્ધિ છે. વંદનની શુદ્ધિ અસ્ખલિત, અમિલિત, પ્રણિપાત આદિ દંડકના સમુચ્ચારણ અને અસંભ્રાન્ત કાયોત્સર્ગના કરણરૂપ છે. નિમિત્તશુદ્ધિ : તે કાળમાં=વ્રતગ્રહણકાળમાં ઉચ્છલિત=ઊઠેલા શંખ, પણવાદિના=શંખ-નગારા આદિના, ધ્વતિનું શ્રવણ, પૂર્ણકુંભ, શૃંગાર, છત્ર, ધ્વજ, ચામર આદિના અવલોકન અને શુભગંધના આધ્રાણાદિ સ્વભાવવાળી છે. દિશુદ્ધિ ઃ પૂર્વ દિશા કે ઉત્તરદિશારૂપ જિન કે જિનચૈત્યાદિથી અધિષ્ઠિત એવી દિશાના આશ્રયણ સ્વરૂપ છે. વળી, આકારશુદ્ધિ રાજાદિ અભિયોગાદિ પ્રત્યાખ્યાનના અપવાદના મુક્તીકરણ આત્મક છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૧૪/૧૪૭। ભાવાર્થ: ગુરુ યોગ્ય શ્રોતાને વિધિપૂર્વક અણુવ્રતાદિનું પ્રદાન કરે તે વખતે પાંચ પ્રકારની શુદ્ધિપૂર્વક વ્રતગ્રહણ ક૨વામાં આવે તો વિધિની શુદ્ધિને કારણે વ્રતગ્રહણકાળમાં વર્તતા શુભઅધ્યવસાયથી વ્રત પ્રાયઃ ભાવથી પરિણમન પામે છે અને વ્રતને ભાવથી પરિણમન પમાડવા અર્થે પાંચ પ્રકારની શુદ્ધિ આવશ્યક છે. (૧) યોગશુદ્ધિ : : મન-વચન-કાયાના વ્યાપારની શુદ્ધિ કરનાર શ્રાવક વ્રતગ્રહણ કરવા માટે જાય છે ત્યારે પોતાના મનવચન-કાયાના યોગો અત્યંત નિરવઘ થાય તે માટે અત્યંત ઉપયોગપૂર્વક અત્વરાવાળું ગમન કરે, અને વ્રતગ્રહણના સર્વ ક્રિયાકાળમાં અત્યંત ઉપયોગપૂર્વક અત્વરાપૂર્વક ગમન કરે તો કાયાની શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. વળી, વ્રતગ્રહણની પ્રવૃત્તિકાળમાં પ્રસંગે કાંઈ બોલવું પડે તો નિરવધ ભાષણપૂર્વક બોલે, પણ જે તે વચન બોલે નહિ તે વ્રતગ્રહણકાળમાં અપેક્ષિત વાશુદ્ધિ છે. વળી, વ્રતગ્રહણ કરવા માટે તત્પર થયેલ હોય ત્યારે શુભચિંતવનાદિરૂપ મનોયોગો પ્રવર્તાવે. અર્થાત્ આ દેશવિરતિના વ્રતોને ગ્રહણ કરીને હું તે રીતે પાલન કરીશ જેથી શીઘ્ર સર્વવિરતિની શક્તિનો સંચય Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૪, ૧૫ થાય તે રૂ૫ શુભ ચિંતવન કરે અને વ્રતોના પરિણામથી મન અત્યંત ભાવિત થાય તે પ્રમાણે વ્રતોના સ્વરૂપને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારે તે મનોવ્યાપારની શુદ્ધિ છે. (૨) વંદનશુદ્ધિ - વળી, શ્રાવકને વ્રતગ્રહણકાળમાં તીર્થંકરો આદિને વંદનપૂર્વક વ્રતો ઉચ્ચરાવાય છે, તે વંદનની શુદ્ધિ છે જે આવશ્યક છે. અને વ્રતગ્રહણકાળમાં શ્રાવક દેશવિરતિ ગ્રહણ કરતી વખતે જે પ્રણિપાત આદિ દંડક બોલે છે તે સર્વ અસ્મલિત, અમિલિત ઉચ્ચારણપૂર્વક જિનગણના પ્રણિધાનથી બોલે જેથી ભગવાનના ગુણોથી વાસિત થયેલું ચિત્ત હોવાથી ગ્રહણ કરાતાં વ્રતો શીધ્ર પરિણમન પામે. વળી, વ્રત ગ્રહણ કરતી વખતે કાયોત્સર્ગ કરાય છે તે પણ ચિત્તના સંભ્રમરહિત, કાયોત્સર્ગ મુદ્રામાં જે શુભચિંતવન કરાય છે તેમાં અત્યંત ઉપયુક્ત થઈને કરે તો વંદનશુદ્ધિની પ્રાપ્તિ થાય. (૩) નિમિત્તશુદ્ધિઃ શ્રાવક વ્રત ગ્રહણ કરવા માટે તત્પર થયેલ હોય ત્યારે શુભ શુકન થાય તે નિમિત્તશુદ્ધિ છે. જેમ શંખનો ધ્વનિ સંભળાય, કોઈ વાજિંત્રો સંભળાય અથવા પાણીથી ભરેલો કુંભ લઈને કોઈ સ્ત્રી સન્મુખ આવેલી હોય કે છત્ર-ચામર આદિનું દર્શન થાય કે તે વખતે શુભ ગંધ આદિ આવે તે સર્વ નિમિત્તો સૂચન કરે છે કે દુષ્કર એવું ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ આ વ્રત અવશ્ય પોતે સ્વપરાક્રમ દ્વારા પાલન કરી શકશે. (૪) દિશાશુદ્ધિ પૂર્વદિશા અને ઉત્તરદિશા એ બે દિશામાં જિન અને જિનચૈત્યો ઘણાં છે, તેથી તેમના પ્રત્યેના ભક્તિના પરિણામપૂર્વક તે દિશાને સન્મુખ રહીને વ્રતો ગ્રહણ કરવામાં આવે તો તીર્થંકર આદિ પ્રત્યે બહુમાન ભાવની વૃદ્ધિ થવાથી શ્રાવકને વ્રતો શીધ્ર પરિણામ પામે છે. (૫) આકારશુદ્ધિઃ શ્રાવક વ્રતગ્રહણ કરતી વખતે વ્રત જે પ્રકારે ગ્રહણ કર્યા છે તે પ્રમાણે પરિપૂર્ણ પાલન થાય, તેમાં કોઈ દોષ ન લાગે તે અર્થે રાજાદિના અભિયોગાદિનો અપવાદ રાખીને વ્રતગ્રહણ કરવામાં આવે તો તે વ્રતગ્રહણકાળમાં આકારશુદ્ધિને કારણે પોતે દઢ રીતે વ્રત પાલન કરી શકશે તેવો વિશ્વાસ ઉત્પન્ન થાય છે, તેથી વ્રતગ્રહણની વિધિથી જ ભાવથી વ્રત પરિણમન પામવાની સંભાવના રહે છે. II૧૪/૧૪૭ના અવતરણિકા : તથા - અવતરણિકાર્ચ - અને પૂર્વમાં અણુવ્રત પ્રદાનની વિધિ બતાવી. તે વિધિમાં અવશેષ વિધિનો સમુચ્ચય કરતાં કહે છે – Page #56 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૫ સૂત્રઃ ઉરિતોષવાર TI9૧/૧૪૮ાા સૂત્રાર્થ : અને ઉચિત ઉપચાર=અણુવ્રત ગ્રહણ કર્યા પછી ઉચિત ઉપચાર વિધિ છે. I૧૫/૧૪૮ll ટીકા - 'उचितो' देवगुरुसार्मिकस्वजनदीनाऽनाथादीनामुपचारार्हाणां यो यस्य योग्य 'उपचारो' धूपपुष्पवस्त्रविलेपनाऽऽसनदानादिगौरवात्मकः, स 'च, विधि रित्यनुवर्तत इति ।।१५/१४८।। ટીકાર્ચ - તો'. તિ | ઉચિત-ઉપચાર યોગ્ય એવા દેવ, ગુરુ, સાધર્મિક, સ્વજન, દીન, અનાથાદિનો જેનો જે યોગ્ય છે તેવો ધૂપ, પુષ્પ, વસ્ત્ર, વિલેપન, આસન આદિનો ગોરવાત્મક ઉપચાર અને તે વિધિ છે એ પ્રમાણે વિધિ શબ્દ પૂર્વસૂત્રમાંથી અનુવર્તન પામે છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૫/૧૪૮ ભાવાર્થ - પૂર્વસૂત્રમાં કહ્યું એ વ્રતગ્રહણકાળમાં કરવાની ઉચિતિ વિધિ બતાવી. હવે વ્રતગ્રહણ કર્યા પછી વિશેષ પ્રકારનો ઉચિત વ્યવહાર કરવો જોઈએ; જેથી ગ્રહણ કરાયેલાં વ્રતો સમ્યક્ પરિણમન પામે. તે વિધિ બતાવતાં કહે છે કે શ્રાવક વ્રતગ્રહણ કર્યા પછી પોતાને તે વ્રતો અત્યંત પરિણમન પામે તે અર્થે ઉત્તમ દ્રવ્યોથી વિશેષ પ્રકારે ભગવાનની ભક્તિ કરે અને ગુણવાન એવા ગુરુની ભક્તિ કરે. જેથી તીર્થકરો અને સુસાધુના બહુમાનના કારણે ચારિત્રમોહનીય શિથિલ થાય, જેથી દેશવિરતિ શીધ્ર પરિણમન પામે અને પરિણમન પામેલ હોય તો વિશેષ પરિણમન પામે; કેમ કે તીર્થકરો અને સુસાધુની ભક્તિથી વિશેષ પ્રકારનો સર્વવિરતિને અભિમુખ પરિણામ ઉલ્લસિત થાય છે. વળી, જે ગુણવાન એવા સાધર્મિકો છે તેઓના ગુણો પ્રત્યેના બહુમાનથી તેમની ભક્તિ કરવામાં આવે તો ગુણો પ્રત્યેના પક્ષપાતના અતિશયના કારણે પણ સ્વીકારાયેલાં વ્રતો શીધ્ર પરિણમન પામે છે અને પરિણમન પામેલાં વ્રતો નિર્મળ થાય છે. વળી, સ્વજન, દીન-અનાથ આદિનો પણ દાનાદિ દ્વારા ઉચિત સત્કાર કરવામાં આવે તો તેઓને પણ સ્વીકારાયેલા ધર્મ પ્રત્યે આદર થવાનો સંભવ રહે છે, તેથી અન્ય જીવોના કલ્યાણના શુભ આશયપૂર્વક કરાયેલો સ્વજનાદિનો સત્કાર પણ વ્રતની નિર્મળતામાં કારણ બને છે. ll૧૫/૧૪૮૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અવતરણિકા : अथाणुव्रतादीन्येव क्रमेण दर्शयन्नाह અવતરણિકાર્ય : હવે અણુવ્રતાદિને જ ક્રમથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે ભાવાર્થ: ઉપદેશક યોગ્ય શ્રોતાને કઈ વિધિથી અણુવ્રતો આપે તેનું સ્વરૂપ સૂત્ર-૧૪, ૧૫માં બતાવ્યું. હવે વ્રતગ્રહણ કરતાં પૂર્વે ધર્મગ્રહણ કરવા માટે તત્પર થયેલા યોગ્ય જીવને ઉપદેશક વ્રતગ્રહણ કરતાં પૂર્વે જે અણુવ્રતાદિનું સ્વરૂપ બતાવે છે તેવું સ્વરૂપ ગ્રંથકા૨શ્રી ક્રમસર બતાવે છે સૂત્ર : स्थूलप्राणातिपातादिभ्यो विरतिरणुव्रतानि पञ्च ।।१६/१४९।। ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૬ સૂત્રાર્થ : સ્થૂલપ્રાણાતિપાત આદિથી વિરતિ પાંચ અણુવ્રતો છે. II૧૬/૧૪૯।। - ટીકા ઃ इह प्राणातिपातः प्रमत्तयोगात् प्राणिव्यपरोपणरूपः, स च स्थूलः सूक्ष्मश्च, तत्र सूक्ष्मः पृथिव्यादिविषयः, स्थूलश्च द्वीन्द्रियादित्रसगोचरः, स्थूलश्चासौ प्राणातिपातश्चेति स्थूलप्राणातिपातः, 'आदि' शब्दात् स्थूलमृषावादाऽदत्तादानाऽब्रह्मपरिग्रहाः परिगृह्यन्ते, ते च प्रायः प्रतीतरूपा एव, ततस्तेभ्यः 'स्थूलप्राणातिपातादिभ्यः ' पञ्चभ्यो महापातकेभ्यो 'विरतिः' विरमणम्, किमित्याहसाधुव्रतेभ्यः सकाशात् 'अणूनि' लघूनि ' व्रतानि' नियमरूपाणि अणुव्रतानि, कियन्तीत्याह- 'पञ्चे 'ति पञ्चसंख्यानि पञ्चाणुव्रतानीति, बहुवचननिर्देशेऽपि यद् 'विरति 'रित्येकवचननिर्देशः स सर्वत्र विरतिसामान्यापेक्षयेति । । १६ / १४९ ।। ટીકાર્ચઃ इह प्राणातिपातः વિરતિસામાન્યપેક્ષવેતિ ।। અહીં=વિરતિમાં, પ્રાણાતિપાત પ્રમત્તયોગથી પ્રાણીવ્યપરોપણરૂપ છે=પ્રાણીની હિંસારૂપ છે અને તે સ્થૂલ અને સૂક્ષ્મ એમ બે ભેદથી છે. ત્યાં સૂક્ષ્મ પ્રાણાતિપાત પૃથ્વી આદિ વિષયવાળો છે અને સ્થૂલ પ્રાણાતિપાત બેઇન્દ્રિયાદિ ત્રસવિષયવાળો છે. આ રીતે સ્થૂલ પ્રાણાતિપાતનો અર્થ કર્યા પછી સૂત્રમાં કહેલા ‘સ્થૂલપ્રાતિપાતિમ્યો'નો સમાસ સ્પષ્ટ કરે છે – Page #58 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૬ સ્થૂલ એવા પ્રાણાતિપાત એ સ્થૂલપ્રાણાતિપાત આદિ શબ્દથી સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ અબ્રહ્મ અને સ્થૂલ પરિગ્રહ ગ્રહણ થાય છે. તે પ્રાયઃ પ્રતીતરૂપ જ છે, તેથી ટીકાકારશ્રી તેવું વર્ણન કરતા નથી. ‘તતસ્તેભ્યઃ'નો સમાસ સ્પષ્ટ કરે છે - Be તેનાથી=સ્થૂલપ્રાણાતિપાત આદિથી=પાંચ મહાપાપોથી, વિરમણ વિરતિ છે અને તે વિરતિ સાધુનાં વ્રતોથી અણુવ્રતોરૂપ છે અને તે સંખ્યાથી પાંચ અણુવ્રતોરૂપ છે. અહીં અણુવ્રતોમાં બહુવચનનો પ્રયોગ હોવા છતાં પણ જે વિરતિ એ પ્રકારનો એકવચનનો પ્રયોગ છે તે સર્વત્ર=પાંચે અણુવ્રતોમાં, વિરતિ સામાન્યની અપેક્ષાથી છે. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૧૬/૧૪૯।। ભાવાર્થ:. આત્મા આત્માના ભાવોમાં જવા માટે યત્નમાં પ્રમાદ કરે તે પ્રમત્તયોગ છે અને પ્રમત્તયોગથી જે જીવોની હિંસા તે પ્રાણાતિપાત છે. તેથી જે શ્રાવક અણુવ્રત સ્વીકારે તે સંપૂર્ણ અહિંસાના પાલનના શક્તિસંચય અર્થે દેશવિરતિ ગ્રહણ કરે ત્યારે શ્રાવકની સર્વ ઉચિત ક્રિયાકાળમાં પૃથ્વી આદિ જીવોની હિંસા શક્ય તેટલી કેમ ઓછી થાય અને ત્રસકાયના જીવોનું પાલન કેમ થાય ? તેને અનુરૂપ અપ્રમાદભાવથી મન-વચન-કાયાની સર્વ ઉચિત ક્રિયા કરે તે સ્થૂલ પ્રાણાતિપાતથી વિરમણરૂપ પહેલું અણુવ્રત છે. વળી, વિવેકી શ્રાવક સંપૂર્ણ મૃષાવાદના પરિહારપૂર્વક નિરવદ્ય ભાષા બોલનાર સાધુની જેમ સૂક્ષ્મ મૃષાવાદના પરિહારરૂપ મહાવ્રતની શક્તિનો સંચય થાય તે રીતે પોતાની ભૂમિકા અનુસાર સ્થૂલ મૃષાવાદનો પરિહાર કરે તો તે બીજા અણુવ્રતરૂપ વિરતિનો પરિણામ છે. વળી, વિવેકી શ્રાવક ચા૨ પ્રકારના તીર્થંકરઅદત્ત આદિથી વિરામ પામેલા સુસાધુની જેવી શક્તિના સંચય અર્થે સ્થૂલથી પરદ્રવ્યના અગ્રહણરૂપ અદત્તાદાનનું વિરમણ કરે તે ત્રીજા અણુવ્રત રૂપ વિરતિનો પરિણામ છે. વળી, સંપૂર્ણ ત્રણે યોગથી કામવિકારનું શમન કરીને આત્માના મૂળ સ્વરૂપમાં ઉદ્યમ કરનારા સુસાધુના બ્રહ્મરૂપ મહાવ્રતને પ્રગટ કરવાના અભિલાષરૂપ સ્વશક્તિ અનુસાર બ્રહ્મચર્યના પાલનમાં વિવેકી શ્રાવક જે ઉદ્યમ કરે છે તે ચોથા અણુવ્રતરૂપ વિરતિનો પરિણામ છે. વળી, જે સાધુઓ દેહથી માંડીને બાહ્ય સર્વ પરિગ્રહ વગરના છે, માત્ર ધર્મના ઉ૫ક૨ણરૂપે દેહ આદિને ધારણ કરે છે અને બાહ્ય સર્વ પરિગ્રહના ત્યાગના બળથી સર્વત્ર મમત્વના ઉચ્છેદ માટે સતત ઉદ્યમ કરી રહ્યા છે અને દેહાદિ સર્વમાં નિર્મમ ભાવ વર્તે તે રીતે સર્વ પરિગ્રહથી રહિત છે તેવા સર્વ પરિગ્રહ રહિત અવસ્થાના પ્રતિસંધાનપૂર્વક સ્વભૂમિકા અનુસાર બાહ્ય પરિગ્રહનો સંકોચ કરીને જે સ્થૂલથી પરિગ્રહપરિમાણવ્રત શ્રાવક ગ્રહણ કરે છે તે વિવેકી શ્રાવકને પાંચમા અણુવ્રતરૂપ વિરતિનો પરિણામ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ धर्मसिंधु प्रकरण भाग-२ / अध्याय-3 / सूत्र - १५, १७ આ અણુવ્રતોના પાલન દ્વારા શ્રાવક બાહ્ય પદાર્થો પ્રત્યેના પ્રતિબંધને ટાળીને સર્વવિરતિની શક્તિનો સંચય થાય તેવો યત્ન સદા કરે છે. આ પ્રકારનાં અણુવ્રતોનું સ્વરૂપ ઉપદેશક શ્રોતાને વ્રતપ્રદાન પૂર્વે શ્રોતાના ક્ષયોપશમ અનુસાર સમજાવે છે. II૧૬/૧૪૯॥ अवतरशिडा : तथा अवतर शिकार्थ : અણુવ્રતોને બતાવ્યા પછી શ્રાવકનાં ગુણવ્રતોને બતાવવા ‘તથા’થી સમુચ્ચય કરે છે सूभ : ४० સૂત્રાર્થ — : दिग्व्रतभोगोपभोगमानाऽनर्थदण्डविरतयस्त्रीणि गुणव्रतानि ।।१७/१५० ।। દિવ્રત, ભોગ-ઉપભોગનું માન=પરિમાણ, અને અનર્થદંડની વિરતિ ત્રણ ગુણવ્રતો છે. 1199/94011 टीडा : दिशो ह्यनेकप्रकाराः शास्त्रे वर्णिताः, तत्र सूर्योपलक्षिता पूर्वा, शेषाश्च पूर्वदक्षिणादिकाः सप्त, तथा ऊर्ध्वमधश्च द्वे, एवं दशसु दिक्षु विषये गमनपरिमाणकरणलक्षणं 'व्रतं' नियमो 'दिग्व्रतम्, ' भुज्यते सकृदेवासेव्यते यदशनादि तद्भोगः, पुनः पुनर्भुज्यते वसनविलयादि यत् तदुपभोगः, ततो भोगश्चोपभोगश्च भोगोपभोगौ तयोर्मानं' परिमाणं 'भोगोपभोगमानम्', 'अर्थः ' प्रयोजनं धर्मस्वजनेन्द्रियगतशुद्धोपकारस्वरूपम्, तस्मै अर्थाय दण्डः सावद्यानुष्ठानरूपः, तत्प्रतिषेधादनर्थदण्डः, स च चतुर्द्धा - अपध्यानाचरितप्रमादाचरितहिंस्रप्रदानपापकर्मोपदेशभेदात्, तस्य विरतिः 'अनर्थदण्डविरतिः, ' ततः दिग्वतं च भोगोपभोगमानं चानर्थदण्डविरतिश्चेति समासः, किमित्याह' त्रीणि' त्रिसंख्यानि 'गुणव्रतानि' गुणाय उपकाराय व्रतानि भवन्ति, गुणव्रतप्रतिपत्तिमन्तरेणाणुव्रतानां तथाविधशुद्ध्यभावादिति । । १७ / १५० ।। अर्थ : दिशः अभावादिति ।। हिशा अनेड प्रहारवी शास्त्रमां वर्गन इरायेली छे त्यां सूर्य उपलक्षित પૂર્વ દિશા છે, શેષ પૂર્વ-દક્ષિણ આદિ સાત દિશા અને ઊર્ધ્વ-અધઃ બે દિશા છે. આ રીતે દશ દિશાના વિષયમાં ગમનના પરિમાણને કરવા રૂપ વ્રત દિવ્રત છે. એક વખત જે ભોગવાય તે અશનાદિ ભોગ છે. ફરી ફરી જે વસ્ત્ર-વિલયાદિ ભોગવાય તે ઉપભોગ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૭ ત્યારપછીeભોગ ઉપભોગનો અર્થ કર્યા પછી, બાકીનો સમાસ સ્પષ્ટ કરે છે – ભોગ અને ઉપભોગ તે ભોગોપભોગ. તેમનું માન=પરિમાણ, તે ભોગોપભોગમાન છે. અર્થ પ્રયોજ=ધર્મ સ્વજન ઇન્દ્રિયગત શુદ્ધ ઉપકારના સ્વરૂપવાળું પ્રયોજન, તેના માટે જે સાવધઅનુષ્ઠાનરૂપ દંડ તેના પ્રતિષેધથી અનર્થદંડ અને તેનઅનર્થદંડ ચાર પ્રકારનો છે. અપધ્યાતથી આચરિત, પ્રમાદથી આચરિત, હિંસાના સાધનના પ્રદાનથી અને પાપકર્મના ઉપદેશના ભેદથી ચાર પ્રકારનો છે. તેની વિરતિ તે અનર્થદંડની વિરતિ છે. ત્યારપછી તે ત્રણેયનો સમાસ સ્પષ્ટ કરે છે – દિવ્રત, ભોગપભોગમાન અને અનર્થદંડની વિરતિ એ પ્રમાણેનો સમાસ છે. અને આ ત્રણ ગુણવ્રતો છેગુણ માટેaઉપકાર માટે, વ્રતો છે; કેમ કે ગુણવ્રતના સ્વીકાર વગર અણુવ્રતોની તેવા પ્રકારની શુદ્ધિનો અભાવ છે=વિશેષ વિશેષ પ્રકારના વિરતિનું કારણ બને તેવા પ્રકારની શુદ્ધિનો અભાવ છે. ‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૭/૧૫ના ભાવાર્થ : ઉપદેશકના વચનથી સમ્યક્તને પામ્યા પછી ધર્મ સેવવા માટે તત્પર થયેલ યોગ્ય જીવમાં સર્વવિરતિના પાલનની શક્તિ ન જણાય ત્યારે ગીતાર્થ ગુરુ દેશવિરતિનો બોધ કરાવે છે તેમાં પાંચ અણુવ્રતોનું સ્વરૂપ ગીતાર્થ ગુરુ યોગ્ય શ્રોતાને કઈ રીતે બતાવે છે ? તેનું સ્વરૂપ સંક્ષેપથી ગ્રંથકારશ્રીએ પૂર્વના સૂત્રમાં બતાવ્યું. હવે તે સ્વીકારાયેલાં પાંચ અણુવ્રતો ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને સર્વવિરતિનું કારણ બને તેના માટે ત્રણ ગુણવ્રતો બતાવે છે, જે ગુણવ્રતો અણુવ્રતોને વિશુદ્ધ બનાવીને સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બનવામાં પ્રબળ કારણ બને છે. ત્રણ ગુણવ્રતોનાં નામ અનુક્રમે આ છે – (૧) દિવ્રત, (૨) ભોગપભોગનું પરિમાણ અને (૩) અનર્થદંડની વિરતિ. (૧) દિવ્રત: ભગવાનના વચનથી ભાવિત વિવેકી શ્રાવક સૂક્ષ્મબોધવાળા હોય છે, તેથી સતત મોહની સામે સુભટની જેમ યત્ન કરતા સાધુના પરિણામના અત્યંત અર્થી હોય છે અને સામાયિકના પરિણામવાળા સાધુ કાંટાથી આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ અત્યંત યતનાપૂર્વક દેહની ક્રિયા કરે છે જેથી સાધુને સંવરનો પરિણામ હોવાથી સાધુની સર્વ ચેષ્ટા સંપૂર્ણ નિરવદ્ય હોય છે. તેવી નિરવઘ ચેષ્ટા શ્રાવક માટે અશક્ય હોવાથી દેશવિરતિના પાલનને કરનાર શ્રાવક પણ તપાવેલા લોઢાના ગોળાની જેમ છે કાયની હિંસા કરનાર છે. છતાં અણુવ્રતો દ્વારા જે કાંઈ હિંસાની નિવૃત્તિ કરે છે તે દશ દિશાના ગમન આદિના પરિમાણ દ્વારા વિશેષ રીતે નિવર્તન કરે છે; કેમ કે દિશાના પરિમાણના અભાવને કારણે અણુવ્રતોની મર્યાદા અનુસાર શ્રાવકનો Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૭ ત્રસના પાલનનો જે અધ્યવસાય છે તેનાથી અન્ય જીવોના રક્ષણનો પરિણામ અણુવ્રત પરિણામમાં પ્રાપ્ત થતો નથી. અને દિશાનું પરિમાણ કરવાથી તે મર્યાદાથી અધિક ક્ષેત્રમાં આરંભ-સમારંભના પરિણામથી નિવર્તનનો અધ્યવસાય થાય છે. તેથી વિવેકી શ્રાવક દિવ્રત ગ્રહણ કરીને આરંભની વૃત્તિમાં જ સંકોચ કરે છે. (૨) ભોગપભોગનું પરિમાણ : સર્વવિરતિવાળા સાધુ કેવળ સંયમની વૃદ્ધિના અર્થે આહાર-વસ્ત્રાદિનો ઉપયોગ કરે છે પરંતુ ભોગના પરિણામથી સાધુ આહાર વાપરતા નથી અને વસ્ત્રાદિનો ઉપભોગ કરતા નથી. માટે સાધુને સદા અભોગનો જ પરિણામ છે અને તેવો જ પરિણામ શ્રાવકને અત્યંત પ્રિય છે છતાં અનાદિના સંસ્કારોને કારણે ભોગઉપભોગનો પરિણામ પણ સર્વથા નિવર્તન પામતો નથી, તેથી પાંચ અણુવ્રતને સ્વીકાર્યા પછી હિંસાના પરિણામના કારણભૂત ભોગઉપભોગના પરિણામમાં સંકોચ કરવા અર્થે શ્રાવક ભોગઉપભોગની સામગ્રીમાં પરિમાણની મર્યાદા કરે છે જેથી ભોગઉપભોગનો પરિણામ અલ્પઅલ્પતર થાય અને અંતે સર્વથા અભોગનો પરિણામ પ્રગટે જે સર્વવિરતિના પરિણામરૂપ છે. (૩) અનર્થદંડ વિરતિ : શ્રાવકને જીવવધનો સાવદ્ય પરિણામ છે, ભોગપભોગનો સાવદ્ય પરિણામ છે અને સાધુને જીવવધનો પરિણામ સર્વથા નથી; કેમ કે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનો સંવર છે. અને સંયમવૃદ્ધિના પ્રયોજનથી કોઈ ક્રિયા કરે છે ત્યારે પકાયના પાલન માટે અત્યંત યતનાપૂર્વક ગમનાગમનની પ્રવૃત્તિ કરે છે. શ્રાવક પણ સાધુની જેમ સર્વથા સાવઘના પરિહારની ઇચ્છાવાળા છે, આમ છતાં ભોગઉપભોગની લાલસા સર્વથા ગઈ નથી, તેથી ભોગઉપભોગ અર્થે સાવદ્ય પ્રવૃત્તિ કરે છે જે અર્થદંડરૂપ છે; કેમ કે ભોગપભોગરૂપ ફલ અર્થે તે સાવદ્ય પ્રવૃત્તિ કરે છે; છતાં તેની નિવૃત્તિ અર્થે અભ્યાસરૂપે ભોગપભોગનો સંકોચ કરે છે અને અર્થદંડથી વિપરીત એવા અનર્થદંડની નિવૃત્તિ શ્રાવક કરે છે, જે અનર્થદંડની નિવૃત્તિ ચાર પ્રકારની છે. (૧) અપધ્યાનથી આચરણ કરાયેલી પ્રવૃત્તિ (૨) પ્રમાદથી આચરણ કરાયેલી પ્રવૃત્તિ (૩) હિંસાના સાધનોના પ્રદાનથી અને (૪) પાપકર્મના ઉપદેશથી. (૧) અપધ્યાનથી આચરણ કરાયેલી પ્રવૃત્તિ : શ્રાવકને ભોગઉપભોગની લાલસા છે છતાં શ્રાવક તેનો સંકોચ કરે છે પરંતુ તે લાલસાની વૃદ્ધિ થાય એવા અપધ્યાનનું આચરણ શ્રાવક કરે નહિ. અને જો ભોગ-ઉપભોગના પરિણામની વૃદ્ધિ થાય એવા વિપરીત ચિંતવનરૂપ અપધ્યાન કરે તો અનર્થદંડની પ્રાપ્તિ થાય. તે અનર્થદંડની પ્રાપ્તિના વિરમણરૂપ વ્રત ગ્રહણ કરવાથી અપધ્યાનનો પરિણામ અટકે છે જેથી ગ્રહણ કરાયેલાં અણુવ્રતોને ગુણકારી અનર્થદંડની વિરતિ બને છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૭ (૨) પ્રમાદથી આચરણ કરાયેલી પ્રવૃત્તિ : જીવે અનાદિથી પ્રમાદનું સેવન કર્યું છે, તેથી અત્યંત મોક્ષના અર્થી સાધુ પણ પ્રમાદવશ થાય ત્યારે સર્વવિરતિમાં અતિચારને પ્રાપ્ત કરે છે, તેમ શ્રાવકનો પણ અનાદિ ભવઅભ્યસ્ત પ્રમાદનો સ્વભાવ છે, તેથી જો સદા પોતાનાં વ્રતોનું સ્મરણ કરીને સર્વવિરતિને અનુકૂળ શક્તિ સંચય માટે યત્ન ન કરે તો લીધેલાં વ્રતોમાં પણ પ્રમાદને વશ ખલનાઓ થાય છે અને પ્રમાદના સંસ્કારોના કારણે નિપ્રયોજન એવી પણ આરંભ-સમારંભ કરવાની વૃત્તિ ઉલ્લસિત થાય છે જે અનર્થદંડ છે. તેથી જે શ્રાવક અનર્થદંડની વિરતિનું વ્રતગ્રહણ કરે તે શ્રાવક પ્રમાદ આચરી અનર્થદંડને સ્મૃતિમાં લાવીને સદા પોતાના વ્રતોમાં અપ્રમાદથી યત્ન કરવા ઉદ્યમ કરે છે, તેથી પ્રમાદ-આચરિત અનર્થદંડની વિરતિ દેશવિરતિને અતિશયિત કરવા માટે ગુણકારી બને છે. (૩) હિંસાનાં સાધનોનું પ્રદાન : શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે અહિંસાદિ પાંચ અણુવ્રતો સ્વીકારે છે, તેથી વિરતિધર શ્રાવકને હિંસા પ્રત્યે સદા જુગુપ્સા રહે છે અને તે જુગુપ્સાને કારણે જ ક્રમસર પોતાના જીવનમાં સાવદ્ય પ્રવૃત્તિઓ અલ્પઅલ્પતર થાય તેવો યત્ન કરે છે. આમ છતાં અનાભોગથી કે અવિચારકતાથી અન્ય જીવોની હિંસાનું કારણ બને તેવા હિંસાનાં સાધનો અન્ય સાથેના પ્રીતિ આદિના સંબંધના કારણે આપે તો તે સાવદ્ય પ્રવૃત્તિમાં પોતાના ભોગાદિના પ્રયોજન વગર નિરર્થક કર્મબંધની પ્રાપ્તિમાં તે શ્રાવક કારણ બને છે, તેથી વિવેકી શ્રાવક તેવાં સાધનો પ્રાયઃ પોતાની પાસે રાખે નહિ અને અત્યંત આવશ્યકતા હોય તો સાધનો રાખે, છતાં તેવાં સાધનો “મારી પાસે છે માટે આવશ્યકતા જણાય તો લઈ જજો” ઇત્યાદિ વચન દ્વારા અન્યને પ્રદાન કરે નહિ. ફક્ત દાક્ષિણ્યને કારણે અને વિવેકપૂર્વક તે સાધનોનો ઉપયોગ કરે તેવા હોય તો ધર્મની મલિનતા ન થાય તે પ્રકારે આપે તો દોષની પ્રાપ્તિ થાય નહિ. (૪) પાપકર્મનો ઉપદેશ : શ્રાવક સ્વભૂમિકા અનુસાર સાવદ્ય પ્રવૃત્તિના સંકોચ અર્થે અણુવ્રતાદિ સ્વીકારે છે અને શક્તિ અનુસાર અધિક અધિક સંકોચ કરવાનો શ્રાવકને અત્યંત અભિલાષ હોય છે, તેથી અન્ય જીવોને સાવદ્ય પ્રવૃત્તિવિષયક દિશા બતાવવા રૂપે કોઈ કથન કરે નહિ અર્થાત્ “આ કાર્ય તમે આ રૂપે કરશો તો તેનું ફળ તમને પ્રાપ્ત થશે” એ પ્રકારની સંસારની પ્રવૃત્તિવિષયક કોઈ ઉપદેશ અન્યને કહે નહિ જેથી કોઈ પ્રયોજન વગર કર્મબંધનું કારણ બને તેવા અનર્થદંડની પ્રાપ્તિ થાય નહીં. પ્રસ્તુત સૂત્રમાં બતાવેલાં ત્રણ ગુણવ્રતોથી અણુવ્રતોની તેવી શુદ્ધિ થતી હોવાને કારણે શ્રાવકનાં ગુણવ્રતો અણુવ્રતોને અતિશય કરવામાં પ્રબળ કારણ છે જેથી તે અણુવ્રતોના પાલનથી સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે. I૧૭/૧૫ના Page #63 -------------------------------------------------------------------------- ________________ ४४ धर्मनिह प्ररश भाग-२| मध्याय-3 / सूत्र-१८ अवतरशिs: तथा - અવતરણિતાર્થ : શ્રાવકનાં અણુવ્રતો અને ગુણવ્રતો બતાવ્યા પછી ઉપદેશક શ્રાવકને શિક્ષાવ્રતનું સ્વરૂપ બતાવે છે तको समस्यय 'तथा'थी छ - सूत्र: सामायिकदेशावकाशपोषधोपवासाऽतिथिसंविभागश्चत्वारि शिक्षापदानि ।।१८/१५१।। सूत्रार्थ : સામાયિક, દેશઅવકાશ, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ ચાર શિક્ષાપદો છે=સાધુધર્મના અભ્યાસનાં સ્થાનો છે. II૧૮/૧૫૧II टोs: 'समानां' मोक्षसाधनं प्रति सदृशसामर्थ्यानां सम्यग्दर्शनज्ञानचारित्राणाम् ‘आयो' लाभः 'समस्य' वा रागद्वेषान्तरालवर्तितया मध्यस्थस्य सतः 'आयः' सम्यग्दर्शनादिलक्षणः समायः, ‘साम्नो' वा सर्वजीवमैत्रीभावलक्षणस्य 'आयः' सामायः, सर्वत्र स्वार्थिकेकण्प्रत्ययोपादानात् 'सामायिकं' सावद्ययोगपरिहारनिरवद्ययोगानुष्ठानरूपो जीवपरिणामः । 'देशे' विभागे प्राक्प्रतिपन्नदिग्व्रतस्य योजनशतादिपरिमाणरूपस्य 'अवकाशो' गोचरो यस्य प्रतिदिनं प्रत्याख्येयतया तत् तथा, पोषं धत्ते 'पोषधः' अष्टमी-चतुर्दश्यादिः पर्वदिवसः, 'उपे'ति सह अपवृत्तदोषस्य सतो गुणैराहारपरिहारादिरूपैर्वासः उपवासः, यथोक्तम् - “अपवृत्तस्य दोषेभ्यः सम्यग्वासो गुणैः सह । उपवासः स विज्ञेयो न शरीरविशोषणम् ।।१०७।।" [ब्रह्मप्रकरणे २४१] इति । ततः पोषधेषूपवासः ‘पोषधोपवासः' । 'अतिथयो' वीतरागधर्मस्थाः साधवः साध्व्यः श्रावकाः श्राविकाश्च, तेषां न्यायागतकल्पनीयादिविशेषणानामनपानादीनां संगतवृत्त्या 'विभजनं' वितरणं 'अतिथिसंविभागः,' तथा च उमास्वातिवाचकविरचितश्रावकप्रज्ञप्तिसूत्रं यथा-"अतिथिसंविभागो नाम अतिथयः साधवः साध्व्यः श्रावकाः श्राविकाश्च, एतेषु गृहमुपागतेषु भक्त्याऽभ्युत्थानाऽऽसनदानपादप्रमार्जननमस्कारादिभिरर्चयित्वा यथाविभवशक्ति अन्नपानवस्त्रौषधाऽऽलयादिप्रदानेन संविभागः कार्यः" [ ] इति, 'ततः' Page #64 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮ ૪૫ सामायिकं च देशावकाशं च पोषधोपवासश्चातिथिसंविभागश्चेति समासः, 'चत्वारी'ति चतुःसंख्यानि, किमित्याह-'शिक्षापदानि', शिक्षा साधुधर्माभ्यासः, तस्य ‘पदानि' स्थानानि भवन्ति ।।१८/१५१।। ટીકાર્ય : સમાના' . મવત્તિ / મોક્ષની સાધના પ્રત્યે સદશસામર્થ્યવાળા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ સમનો આય=લાભ અથવા સમાય=રાગ-દ્વેષ અત્તરાલવર્તીપણાથી મધ્યસ્થ છતાં પુરુષને જે સમ્યગ્દર્શનાદિ રૂપ આય તે સમાય અથવા સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવરૂપ સમનો આય સામાય, સર્વત્ર સામાયની ત્રણ પ્રકારની વ્યુત્પત્તિ બતાવી તે ત્રણેયમાં, સ્વાર્થ અર્થમાં ‘ઇક' પ્રત્યયનું ગ્રહણ હોવાથી સામાયિક=સાવદ્ય યોગના પરિહારપૂર્વક નિરવદ્ય યોગના અનુષ્ઠાનરૂપ જીવતો પરિણામ. સામાયિકનો અર્થ કર્યા પછી દેશઅવકાશનો અર્થ કરે છે – દેશમાંયોજનશતાદિ પરિમાણરૂપ પૂર્વમાં સ્વીકારાયેલા દિશાવ્રતના વિભાગમાં, પ્રતિદિન પ્રત્યાખ્યયપણાથી અવકાશ=વિષય છે જેને તે તેવું છે=દેશઅવકાશ છે. દેશઅવકાશનું સ્વરૂપ બતાવ્યા પછી પૌષધઉપવાસનું સ્વરૂપ બતાવે છે – પોષને ધર્મના પોષણને આપે તે પૌષધ=શ્રાવકને સેવવા યોગ્ય એવો અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વ દિવસ. અપવૃત્તદોષવાળા છતા એવા પુરુષને આહારના પરિહારાદિ ગુણોની સાથે વાસ તે ઉપવાસ. જે પ્રમાણે કહેવાયું છે – “દોષથી અપવૃત્ત એવા પુરુષને દોષથી નિવૃત્ત એવા પુરુષને ગુણોની સાથે સમ્યગ્વાસ તે ઉપવાસ જાણવો. શરીરનું વિશોષણ નહિ–બાહ્ય તપ દ્વારા શરીરનું શોષણ ઉપવાસ નથી. II૧૦૭ના" (બ્રહ્મપ્રકરણ ૨૪૧) ત્યારપછી=પૌષધનો અને ઉપવાસનો અર્થ કર્યા પછી પૌષધ, ઉપવાસનો સમાસ બતાવે છે – પૌષધોમાં=અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વ દિવસોમાં, ઉપવાસ=ઉપવસન, તે પૌષધ ઉપવાસ છે. અતિથિઓ વીતરાગધર્મમાં રહેલાં સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા તેઓને ન્યાયથી પ્રાયઃ કલ્પનીય આદિ વિશેષણવાળા અન્નપાનાદિની સંગતવૃત્તિથી વિભજન=વિતરણ અતિથિસંવિભાગ છે અને તે પ્રમાણે ઉમાસ્વાતિવાચકરચિત શ્રાવકપ્રજ્ઞપ્તિ સૂત્ર છે જે આ પ્રમાણે છે – “અતિથિસંવિભાગ એટલે અતિથિ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા છે. ઘરે આવેલા આ બધાને=સાધુ, સાધ્વી આદિને ભક્તિથી અભ્યત્થાન, આસનપ્રદાન, પાદપ્રમાર્જન, નમસ્કાર આદિ વડે અર્ચન કરીને યથાવૈભવ=પોતાના વૈભવની શક્તિ અનુસાર અન્ન, પાણી, વસ્ત્ર, ઔષધ, આલય આદિના=નિવાસસ્થાન આદિના, પ્રદાનથી સંવિભાગ કરવો જોઈએ.” ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ત્યારપછી=સામાયિક આદિ ચાર શિક્ષાવ્રતોના અર્થ કર્યા પછી ચારેયનો સમાસ સ્પષ્ટ કરે છે – Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬. ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂત્ર-૧૮ સામાયિક, દેશઅવકાશ, પૌષધઉપવાસ અને અતિથિસંવિભાગ એ પ્રમાણે સમાસ છે. ચાર-ચાર સંખ્યાવાળાં શિક્ષાપદો છે=સાધુ ધર્મના અભ્યાસરૂપ શિક્ષા તેનાં સ્થાનો છે. ૧૮/૧૫૧ાા ભાવાર્થ : સર્વવિરતિના અર્થી શ્રાવક સર્વવિરતિના શક્તિસંચય અર્થે પાંચ મહાવ્રતને અનુરૂપ કંઈક શક્તિસંચય થાય તે માટે પાંચ અણુવ્રતને ગ્રહણ કરે છે અને તે અણુવ્રતને અતિશયિત કરવા માટે ત્રણ ગુણવ્રત ગ્રહણ કરે છે અને સાધુ ધર્મના વિશિષ્ટ અભ્યાસ અર્થે ચાર શિક્ષાવ્રત ગ્રહણ કરે છે જે શિક્ષાવ્રતના બળથી તે મહાત્માઓ શીધ્ર સર્વવિરતિને અનુકૂળ સંચિત વીર્યવાળા બને છે. તે શિક્ષાવ્રત ચાર છે. (૧) સામાયિક : સામાયિક શબ્દની ત્રણ પ્રકારે વ્યુત્પત્તિ ટીકાકારશ્રીએ કરેલ છે. (i) સામાયિકની પ્રથમ પ્રકારે વ્યુત્પત્તિ : મોક્ષની નિષ્પત્તિ પ્રત્યે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર સદૃશ સામર્થ્યવાળા છે, તેથી સમ છે અને તેનો લાભ તે સમાય છે. સમયમાં સ્વાર્થમાં ઇકણું પ્રત્યય લાગેલ છે, તેથી સામાયિક શબ્દ બનેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મામાં જિનવચન અનુસાર પદાર્થને જોવાની નિર્મળ દૃષ્ટિરૂપ સમ્યગ્દર્શન છે, ભગવાને કહેલા શાસ્ત્રવચનથી સમ્યજ્ઞાન થયેલું છે અને તે જ્ઞાનથી નિયંત્રિત સર્વ ઉચિત આચરણાઓ જે મહાત્મા કરે છે તે ત્રણ, સમાન સામર્થ્યથી=સમાન પરિણામથી જીવને મોક્ષ પ્રત્યે ગમન કરાવે છે. આશય એ છે કે જીવમાં સમ્યગ્દર્શન પ્રગટે છે ત્યારે સર્વકર્મરહિત એવી મુક્ત અવસ્થા જીવને સારભૂત જણાય છે અને તેના ઉપાયભૂત ત્રણ ગુપ્તિ સારભૂત જણાય છે. તેથી સમ્યગ્દષ્ટિવાળા મહાત્માને મોક્ષ અને મોક્ષના ઉપાય પ્રત્યે તીવ્ર રુચિનો પરિણામ છે જે સ્વસામર્થ્યરૂપ સદા મોક્ષને અભિમુખ યત્ન કરવા માટે જીવને ઉત્સાહિત કરે છે. વળી, જિનવચનના શાસ્ત્રના અધ્યયનથી જે સૂક્ષ્મબોધ થાય છે તે જ્ઞાન પણ તે મહાત્માને મોક્ષ અને મોક્ષના ઉપાય પ્રત્યે તીવ્ર પ્રયત્ન કરાવવા ઉત્સાહિત કરે છે. અને સમ્યગ્વારિત્ર પણ મોક્ષ અને મોક્ષના ઉત્તર ઉત્તરના ઉપાયને પ્રાપ્ત કરાવવા માટે તીવ્ર ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરાવે છે, તેથી રત્નત્રયી મોક્ષની નિષ્પત્તિ પ્રત્યે સદશ સામર્થ્યવાળી છે, માટે સમ છે. અને તેનો લાભ જેનાથી થાય તે સામાયિક છે. અર્થાત્ સદશ સામર્થ્યવાળી રત્નત્રયીનો લાભ જે ક્રિયાથી થાય તેવી ક્રિયા જે શ્રાવક કરે છે તે સામાયિક નામનું શિક્ષાવ્રત છે, તેથી જે શ્રાવક પોતાની શક્તિ અનુસાર સામાયિક ઉચ્ચરાવીને પોતાના આત્મામાં રત્નત્રયીની વૃદ્ધિ થાય તેવા સૂક્ષ્મબોધપૂર્વક સામાયિક કાળમાં યત્ન કરે તો તે સામાયિકની ક્રિયા સંપૂર્ણ નિરવદ્ય જીવનરૂપ સાધુધર્મની પ્રાપ્તિ માટે અભ્યાસરૂપ બને છે. (ii) સામાયિકની બીજા પ્રકારે વ્યુત્પત્તિ : સામાયિકનો બીજો અર્થ કર્યો કે રાગદ્વેષની અંતરાલવર્તીપણાથી મધ્યસ્થ છતાં, એવા સમપરિણામવાળા Page #66 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮ પુરુષને સમ્યગ્દર્શન આદિ લક્ષણ આય તે સમાય અને તેને ઇકણું પ્રત્યય લાગવાથી સામાયિક શબ્દ બને છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે શ્રાવક સામાયિકના ક્રિયાકાળમાં બાહ્ય કોઈ પદાર્થ પ્રત્યે રાગદ્વેષ ન થાય અને વિતરાગ અને વીતરાગ થવાના ઉપાયભૂત ગુણો પ્રત્યે રાગ ધારણ કરીને અને તે ગુણોની નિષ્પત્તિ પ્રત્યે થતી સ્કૂલનામાં દ્વેષ ધારણ કરીને સામાયિકની ક્રિયાઓ કરે છે ત્યારે સંસારના સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થ પરિણામવાળા હોય છે અને તેવા શ્રાવકને તે સામાયિકની ક્રિયાથી જે રત્નત્રયીની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે સામાયિક છે. (iii) સામાયિકની ત્રીજા પ્રકારે વ્યુત્પત્તિ : સામાયિકનો ત્રીજો અર્થ કર્યો કે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવરૂપ સમપરિણામનો લાભ તે સમાય છે. તેથી જે શ્રાવક સામાયિકના ક્રિયાકાળ દરમ્યાન છ કાયના જીવો પ્રત્યે આ સર્વ જીવો પોતાના તુલ્ય છે એ પ્રકારનો પરિણામ ઉલ્લસિત થાય એ પ્રકારના ભાવોથી આત્માને વાસિત કરે છે તેવો સામાયિકનો પરિણામ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવની વૃદ્ધિ દ્વારા સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને છે. આ ત્રણ અર્થોથી શું ફલિત થાય ? તે કહે છે – મન-વચન-કાયાના સાવદ્યયોગના પરિહારપૂર્વક પાંચ ઇન્દ્રિય અને મનના સંવરરૂપ નિરવઘયોગ સ્વરૂપ અનુષ્ઠાન કરે એવો જીવનો પરિણામ સામાયિક છે. (૨) દેશાવગાસિકવ્રત: બીજું શિક્ષાવ્રત દેશઅવકાશ છે. તેનો અર્થ કરતાં ટીકાકારશ્રી કહે છે – દેશમા=યોજનશતાદિ પરિમાણ ૩૫ પૂર્વમાં સ્વીકારાયેલા દિવ્રતરૂપ છઠા ગુણવ્રતના વિભાગમાં પ્રતિદિન અવકાશ છે જેને=પ્રત્યાખ્યયપણાથી વિષય છે જેને તે દેશઅવકાશવંત છે. આનાથી એ પ્રાપ્ત થાય કે વિવેકસંપન્ન શ્રાવકને જ્ઞાન છે કે આત્મા માટે સંપૂર્ણ મન-વચન-કાયાનો રોધ કરીને વીતરાગભાવને અનુકૂળ સર્વવિરતિમાં ઉદ્યમ કરવો તે જ એકાંતે હિતાવહ છે, પરંતુ પોતે સર્વસાવદ્યની નિવૃત્તિ કરીને સદા ત્રણ ગુપ્તિમાં રહી શકે તેમ નથી, તેથી સદા સમભાવની વૃદ્ધિમાં ઉદ્યમ કરી શકતો નથી અને અસમભાવના પરિણામવાળો શ્રાવક ગમે તેટલી પાપની નિવૃત્તિ કરે તો પણ તપાવેલા ગોળા જેવો અન્ય જીવને પીડા કરનાર છે. અને પોતે પોતાના દેશમાં રહેલો હોવા છતાં પોતાના સાવદ્ય પરિણામને કારણે આખા જગતના જીવો પ્રત્યે હિંસાનું કારણ પોતે બને છે, તેથી પોતાની પ્રવૃત્તિથી જીવોની હિંસાના નિરોધ અર્થે દિક્પરિમાણવ્રત ગ્રહણ કરે છે, જે દિક્પરિમાણવ્રત જાવજીવ હોઈ શકે અને તેવી શક્તિ ન હોય તો શક્તિ અનુસાર દીર્ધકાલ અવધિવાળું પણ હોઈ શકે. અને તે વ્રત અનુસાર મન-વચનકાયાથી તે ક્ષેત્રમાં જવાની જે નિવૃત્તિ શ્રાવક કરે છે તે અતિપરિમિત ક્ષેત્ર નથી પરંતુ પોતાના જીવનકાળ દરમ્યાન કે પોતાના દીર્ધકાળના વ્રત દરમ્યાન જેટલો સંકોચ પોતે કરી શકે તેટલા પરિમાણવાનું છઠું વ્રત છે અને તે વ્રતમાં પ્રતિદિન શક્તિ અનુસાર સંકોચ કરવા અર્થે શ્રાવક દેશઅવકાશરૂપ શિક્ષાવ્રત ગ્રહણ કરે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮ છે. તે દેશઅવકાશવ્રતમાં શ્રાવક પ્રતિદિન જેટલી ક્ષેત્રની મર્યાદા અલ્પ કરી શકે તે પ્રમાણે અલ્પ કરીને તેનાથી બહાર કાયાથી જવાનો નિષેધ કરે છે, વચનથી કોઈને મોકલવાનો નિષેધ કરે છે કે કોઈને બોલાવવાનો નિષેધ કરે છે અને મનથી પણ તે ક્ષેત્રમાં જઈને હું અમુક કાર્ય કરીશ ઇત્યાદિ વિચારવાનો નિષેધ કરે છે. આ રીતે દેશઅવકાશ વ્રતગ્રહણ કરે તો તેનો તપ્ત અયોગોલક તુલ્ય તપાવેલા લોખંડના ગોળા તુલ્ય જે હિંસક ભાવ છે તે હિંસકભાવ તે દિવસ માટે અતિમર્યાદિત ક્ષેત્રવાળો થવાથી સંવરભાવને પ્રાપ્ત કરે છે અને આ વ્રતગ્રહણ કરનાર શ્રાવકને સદા ઇચ્છા હોય છે કે જગતના સર્વ ભાવો પ્રત્યે સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે ત્રણ ગુપ્તિના પરિણામવાળો હું થઈશ ત્યારે સર્વથા નિરવદ્યયોગવાળો બનીશ. ત્યાં સુધી મારામાં જે કાંઈ સાવયોગ છે તેને ક્ષેત્રથી સંકોચ કરીને હું સીમિત કરું જેથી નિરવદ્યયોગની શક્તિનો સંચય થાય. વળી, શ્રાવક સાવદ્યયોગવાળા છે, તેથી જ ક્ષેત્રનો સંકોચ કરીને નિરવદ્યયોગની શક્તિનો સંચય કરે છે જ્યારે છઠા ગુણસ્થાનકવાળા યોગી સર્વથા નિરવદ્યયોગવાળા છે, તેથી જ તેઓ ગમન આદિ વિષયક કોઈ પણ ક્ષેત્રનો સંકોચ કરતા નથી. (૩) પૌષધોપવાસઃ પૌષધ એટલે અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વ દિવસ અને તે પર્વદિવસરૂપ પૌષધમાં ઉપવસન=ગુણોની સાથે વસન તે પૌષધોપવાસ. આ પ્રકારનો પૌષધોપવાસ શબ્દનો સમાસ છે. પૌષધ શબ્દની વ્યુત્પત્તિ એ છે કે જે ધર્મના પોષણને આપે તે પૌષધ અને શ્રાવકને પૂર્ણધર્મ અત્યંત પ્રિય છે, તેથી પૂર્ણધર્મની શક્તિસંચય અર્થે અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વ દિવસમાં શક્તિ અનુસાર ચાર પ્રકારના ઉપવાસને કરે છે, તેથી પર્વદિવસ શ્રાવકના ધર્મને પોષણ કરનાર છે, તેથી પર્વદિવસ ધર્મના પોષણને કરે છે માટે પૌષધ છે. વળી, ઉપવાસનો અર્થ કરે છે કે શ્રાવક આરંભ-સમારંભ દોષથી અપવૃત્ત થઈને ગુણોની સાથે સમ્યફવાસ કરે તે ઉપવાસ છે. શરીરના શોષણરૂપ બાહ્ય ઉપવાસ એ ઉપવાસ નથી. આ પૌષધોપવાસ ચાર પ્રકારના છે. ૧. શરીરસત્કારનો ત્યાગ ૨. વ્યાપારનો ત્યાગ ૩. અબ્રહ્મનો ત્યાગ ૪. આહારનો ત્યાગ. શરીરસત્કારાદિ ચાર પ્રકારના દોષને પોષક પ્રવૃત્તિના ત્યાગપૂર્વક વીતરાગતા આદિ ગુણોની વૃદ્ધિને અનુકૂળ યત્ન એ પર્વદિવસોમાં કરાતો પૌષધ ઉપવાસ છે. આશય એ છે કે સર્વવિરતિવાળા સાધુ જેમ કર્મબંધના કારણભૂત શરીરસત્કારનો ત્યાગ કરીને દેહ પ્રત્યે નિર્મમ ભાવવાળા થાય છે, અબ્રહ્મનો ત્યાગ કરીને આત્માના બ્રહ્મભાવમાં જવાના ભાવવાળા થાય છે, વળી, સાધુ દેહને પોષક એવા આહારનો આજીવન ત્યાગ કરીને માત્ર સંયમની વૃદ્ધિનું કારણ બને તે રીતે ઉચિત આહાર ગ્રહણ કરે છે. પરમાર્થથી તો આહારગ્રહણકાળમાં કે આહારઅગ્રહણકાળમાં સાધુ પોતાના અણાહારીભાવની વૃદ્ધિમાં જ યત્ન કરે છે, તેથી ભિક્ષા માટે જાય ત્યારે વિચારે છે કે સંયમને ઉપષ્ટભક આહાર મળશે તો સ્વાધ્યાયાદિમાં ઉદ્યમ કરીને સંયમની વૃદ્ધિ કરીશ અને નહિ મળે તો બાહ્ય તપ કરીને સંયમની વૃદ્ધિ કરીશ, તેથી સાધુ સદા આહારના ત્યાગવાળા જ છે. વળી, સાધુ પાંચ ઇન્દ્રિયોના અને પાંચે Page #68 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮ ૪૯ ઇન્દ્રિયને અવલંબીને મન-વચન-કાયાના વ્યાપારનો ત્યાગ કરીને આત્માના અસંગભાવની પ્રાપ્તિનું કારણ બને તે રીતે શ્રુતવચનથી કે શ્રુતાનુસાર ઉચિત આચરણાથી, સદા આત્માને વાસિત કરીને તે પ્રકારે સંસારિક ભાવોથી અવ્યાપારવાળા થાય છે. તેમ શ્રાવક પણ સાધુની જેમ જ પૌષધકાળ દરમ્યાન આત્માના અસંગભાવમાં જવા માટે ઉદ્યમ કરીને શરીરસત્કારાદિ ક્રિયાઓનો ત્યાગ કરીને અવ્યાપારવાળા થાય છે. ફક્ત સાધુ કર્મબંધને અનુકૂળ શરીરસત્કારાદિ ચારે ક્રિયાઓનો ત્યાગ કરીને સાંસારિક ભાવોના અવ્યાપારવાળા સદા હોય છે અને શ્રાવક પૌષધ દરમ્યાન સાધુ જેવા હોય છે, તેથી સાધુની અવ્યાપારની પ્રવૃત્તિ કાળમર્યાદાવાળી નથી અને શ્રાવકની અવ્યાપારની પ્રવૃત્તિ કાળમર્યાદાવાળી છે. આથી સર્વથા સાધુ તુલ્ય શ્રાવક નથી પરંતુ સાધુ તુલ્ય થવા માટે શ્રાવક અભ્યાસ કરે છે. અહીં ચાર પ્રકારના પૌષધમાં મુખ્ય પૌષધ અવ્યાપારરૂપ છે અને તેના અંગભૂત શરીરસત્કારાદિ ત્રણ વ્યાપારો છે. સાધુ અવ્યાપારવાળા હોવાથી જ ચારે પૌષધ સેવનાર શ્રાવકની જેમ જાવજીવ વર્તે છે અને શ્રાવકમાં તે ચારે વ્યાપાર સેવવાની શક્તિ ન હોય તો એક, બે પ્રકારે પણ પૌષધોપવાસરૂપ વ્રત સ્વીકારે છે. શક્તિ સંચિત થાય તો ચારે પ્રકારના પૌષધ સ્વીકારે જેનાથી સર્વવિરતિના અભ્યાસરૂપ શિક્ષાવ્રતનું પાલન થાય. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે આહારના ત્યાગથી શ્રાવક અભોજન ભાવનાથી આત્માને ભાવિત કરીને આહારસંજ્ઞાનો ઉચ્છેદ કરવા પ્રયત્ન કરે છે, શરીરસત્કારના ત્યાગથી આત્માના અશરીર સ્વભાવની ભાવનાથી આત્માને ભાવિત કરીને પરિગ્રહ સંજ્ઞાનો ઉચ્છેદ કરવા પ્રયત્ન કરે છે, અબ્રહ્મના ત્યાગથી આત્માના અવેદ સ્વભાવની ભાવનાથી આત્માને ભાવિત કરીને મૈથુન સંજ્ઞાનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે અને અવ્યાપાર દ્વારા આત્માને અક્રિય સ્વભાવની ભાવનાથી ભાવિત કરીને આત્માના શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવા યત્ન કરે છે. (૪) અતિથિસંવિભાગવ્રત : અતિથિ ભગવાનના શાસનમાં રહેલાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા છે. તેઓ ઘરે આવ્યાં હોય ત્યારે ભક્તિથી અભ્યત્યાન કરવામાં આવે, આસનપ્રદાન કરવામાં આવે, પાદપ્રમાર્જન કરવામાં આવે અને નમસ્કાર આદિથી તેમની પૂજા કરીને શક્તિ અનુસાર તેમને કહ્યું એવાં અન્ન-પાન-વસ્ત્ર-વસતિ આદિના પ્રદાન દ્વારા સંવિભાગ કરવામાં આવે તે અતિથિસંવિભાગવત છે. સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા ગુણસંપન્ન જીવો છે અને સદા મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત છે. સાધુ-સાધ્વી નિરવદ્ય જીવન જીવવાવાળાં છે જ્યારે શ્રાવક-શ્રાવિકા સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાની ઇચ્છાવાળાં છે અને શક્તિ અનુસાર નિરવદ્ય જીવન જીવવાની શક્તિનો સંચય કરનારાં છે. આ પ્રકારના તેઓના ગુણોના સ્મરણપૂર્વક કરાયેલી ઉત્તમ ભક્તિથી સર્વવિરતિની પ્રાપ્તિ પ્રત્યેના બહુમાનના કારણે સર્વવિરતિની પ્રાપ્તિનું પ્રબળ કારણ અતિથિસંવિભાગવ્રત બને છે, તેથી સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાના અભ્યાસરૂપ અતિથિસંવિભાગવત છે. અહીં વિશેષ એ છે કે વીરભગવાન સંયમઅવસ્થામાં કેવળજ્ઞાન પામ્યા ન હતા ત્યારે ક્ષપકશ્રેણીને Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮, ૧૯ અનુકૂળ મહાઉદ્યમ કરનારા હતા; છતાં ક્ષપકશ્રેણીના પરિણામને પામેલા ન હતા તે વખતે તેમના તેવા સંયમગુણને સામે રાખીને જીવણશેઠને તેમના પ્રત્યે ભક્તિનો પરિણામ પ્રગટે છે; તેથી ભગવાનને દાન આપવાના પરિણામ દ્વારા જીરણશેઠ ક્ષપકશ્રેણીને અનુકૂળ શક્તિસંચયવાળા થયા તેમ શ્રાવક-શ્રાવિકા સર્વવિરતિવાળાં નહિ હોવા છતાં સર્વવિરતિને અનુકૂળ શક્તિસંચય કરવા માટે સતત ઉદ્યમવાળાં હોવાથી તે ગુણના પ્રતિસંધાનપૂર્વક શ્રાવક-શ્રાવિકાની ભક્તિથી પણ શ્રાવક સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે, તેથી શ્રાવક-શ્રાવિકાને અપાતા દાન દ્વારા પણ સાધુધર્મના અભ્યાસરૂપ અતિથિસંવિભાગરૂપ શિક્ષાવ્રતનું પાલન થાય છે. I૧૮/૧પવા અવતારણિકા : ततश्च અવતરણિકાર્ય : ત્યારપછી – ભાવાર્થ : સૂત્ર-૧૪માં ઉપદેશકે સર્વવિરતિમાં અસમર્થ એવા શ્રોતાને કઈ વિધિથી અણુવ્રત આપવાં જોઈએ તે બતાવ્યું. ત્યારપછી અણુવ્રત આપતા પૂર્વે તેઓને અણુવ્રતનું સ્વરૂપ કઈ રીતે બતાવવું જોઈએ ? તે સૂત્ર૧૭થી ૧૮ સુધી બતાવ્યું. અણુવ્રતનું સ્વરૂપ બતાવ્યા પછી શું કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર : તિવારોપvi વાનં અથાગ, સચિવન્યખ્યામ્ II9૬/૧૧૨ સૂત્રાર્થ : યથાયોગ્ય વ્રત ગ્રહણ કરનાની યોગ્યતા અનુસાર સાકલ્ય-વૈકલ્ય દ્વારા આનું આરોપણ વ્રતનું આરોપણ દાન છે. I૧૯/૧૫રી ટીકા - ... इह तेषामणुव्रतादीनां प्रागुक्तलक्षणे धर्माहे प्राणिनि यदारोपणं उक्तविधिनैव निक्षेपणम्, तत् किमित्याह-'दान' प्रागुपन्यस्तमभिधीयते, कथमित्याह-'यथार्ह' यथायोग्यम्, काभ्यामित्याह-'साकल्य वैकल्याभ्याम्,' साकल्येन समस्ताणुव्रतगुणव्रतशिक्षापदाध्यारोपलक्षणेन वैकल्येन वा अणुव्रताહનામ તમારોપજીનેતિ શ૧/૨પ૨ાા ટીકાર્ય :રૂ ... મારોપળનેતિ અહીં=દેશવિરતિના પ્રદાનમાં, તેઓનું અણુવ્રતાદિનું, પૂર્વમાં કહેલા Page #70 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૯, ૨૦ લક્ષણવાળા ધર્મયોગ્ય એવા પ્રાણીમાં જે આરોપણ=સૂત્ર-૧૪, ૧૫માં બતાવેલ વિધિથી જે વિક્ષેપણ, પૂર્વમાં કહેલું દાન કહેવાય છે. કેવી રીતે દાન કરવું જોઈએ ? એથી કહે છે યથાયોગ્ય સાકલ્યવૈકલ્પ દ્વારા=સમસ્ત અણુવ્રત-ગુણવ્રત અને શિક્ષાપદના અધ્યારોપરૂપ સાકલ્યથી અથવા અણુવ્રતાદિના અન્યતમ આરોપણરૂપ વૈકલ્યથી દાન કરવું જોઈએ એમ અન્વય છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૯/૧૫૨ ભાવાર્થ: ઉપદેશક યોગ્ય જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી સર્વવિરતિ ગ્રહણ કરવાની શક્તિ જે શ્રોતામાં નથી તેવો નિર્ણય થાય ત્યારે તે શ્રોતાને પૂર્વમાં કહેલાં ૧૨ અણુવ્રતાદિનું સ્વરૂપ બતાવે છે. અને જે શ્રોતા સમ્યક્ત્વને પામેલ છે તે શ્રોતા “મનુષ્યભવનું સાફલ્ય સંપૂર્ણ નિવદ્ય જીવન છે તેવી સ્થિર બુદ્ધિવાળા છે આમ છતાં સર્વવિરતિની શક્તિ નથી, તેથી સર્વવિરતિના શક્તિના સંચયના ઉપાયઅર્થે પોતાની શક્તિ અનુસાર, શક્તિ હોય તો ૧૨ વ્રત ગ્રહણ કરે છે અને શક્તિ ન હોય તો પોતાની શક્તિ અનુસાર તે ૧૨ વ્રતમાંથી એક-બે વ્રતો પણ ગ્રહણ કરે છે. અને ઉપદેશક તેવા યોગ્ય શ્રોતાને સૂત્ર-૧૪, ૧૫માં કહેલ વિધિથી જ તે વ્રતોનું દાન કરે છે, જેથી તીવ્ર સંવેગ પામેલ એવો તે શ્રોતા તત્કાલ તે વિધિના બળથી જે વ્રતો સ્વીકારે છે, તે વ્રતને અનુકૂળ દેશિવરતિ આવા૨ક કર્મના વિગમનને કારણે, ભાવથી દેશિવરતિના પરિણામને સ્પર્શે છે; કેમ કે ઉપદેશ દ્વારા તીવ્ર સંવેગને પામેલ અને દેશિવરિત ભાવને અનુકૂળ એવી યોગશુદ્ધિ આદિ ક્રિયાઓમાં સમ્યક્ યત્ન કરીને તે મહાત્મા એ વ્રત ગ્રહણ કરે છે, તેથી વિધિકાળમાં પ્રવર્તતા વિશુદ્ધ ઉપયોગના બળથી અપ્રત્યાખ્યાનાવરણીયકર્મોનો ક્ષયોપશમ થાય છે, જેથી સમ્યક્ત્વપ્રાપ્તિકાળમાં જે સંવરભાવ હતો તે વ્રતના ગ્રહણથી અતિશયતાને પામે છે, તેથી ભાવથી દેશવિરતિ ગુણસ્થાનક સ્પર્શે છે. ||૧૯/૧૫૨ અવતરણિકા : एवं सम्यक्त्वमूलकेष्वणुव्रतादिषु समारोपितेषु यत् करणीयं तदाह – સૂત્રાર્થ : – અવતરણિકાર્ય : આ રીતે=પૂર્વસૂત્રમાં કહ્યું એ રીતે, સમ્યક્ત્વ મૂળ અણુવ્રતાદિ સમારોપણ કરાયે છતે=ગુરુ દ્વારા શ્રોતામાં સમારોપણ કરાયે છતે, જે કર્તવ્ય છે=વ્રત ગ્રહણ કરનાર શ્રોતાને જે બચતન્સ કૃર્તવ્ય છે તેને કહે છે સૂત્ર ઃ : ૫૧ गृहीतेष्वनतिचारपालनम् ।।२०/१५३ ।। ગ્રહણ કરાયે છતે=સમ્યગ્દર્શનપૂર્વક શક્તિ અનુસાર અણુવ્રતાદિ ગ્રહણ સરો છો, અનતિચાર પાલન કરવું જોઈએ. II૨૦/૧૫૩II Page #71 -------------------------------------------------------------------------- ________________ પર ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂત્ર-૨૦ ટીકાઃ 'गृहीतेषु' प्रतिपन्नेषु सम्यग्दर्शनादिषु गुणेषु किमित्याह-निरतिचारपालनमिति, अतिचारो विराधना देशभङ्ग इत्येकोऽर्थः, अविद्यमानोऽतिचारो येषु तानि 'अनतिचाराणि,' तेषाम् ‘अनुपालनं' धरणं कार्यम, अतिचारदोषोपघातेन हि कुवातोपहतसस्यानामिव स्वफलप्रसाधनं प्रत्यसमर्थत्वादमीषामिति પાર/શરૂા. ટીકાર્ય : દીકુ'... મનીષાભિતિ | ગ્રહણ કરાય છત=સમ્યફદર્શન આદિ ગુણોનો સ્વીકાર કરાયે છતે નિરતિચાર પાલન કરવું જોઈએ. અતિચારનો અર્થ સ્પષ્ટ કરે છે – અતિચાર, વિરાધના, દેશભંગ એક અર્થ છે-એકાર્યવાચી શબ્દો છે. નિરતિચારપાલનનો અર્થ સ્પષ્ટ કરે છે – અવિદ્યમાન અતિચાર છે જેમાં તે અનતિચારવાળા છે, તેઓનું તે વ્રતોનું, અનુપાલન કરવું જોઈએ=ધારણ કરવું જોઈએ; કેમ કે અતિચાર દોષના ઉપધાતથી કુવાયુથી હણાયેલા ધાન્યની જેમ સ્વફળની પ્રાપ્તિ પ્રત્યે આમનું વ્રતોનું, અસમર્થપણું છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૦/૧૫૩મા ભાવાર્થ - ઉપદેશક યોગ્ય શ્રોતાને તેની શક્તિ અનુસાર બધાં અણુવ્રતો કે કેટલાંક અણુવ્રતો વિધિપૂર્વક આપે છે તેમ પૂર્વમાં કહ્યું. તે રીતે વ્રતો આપ્યા પછી ઉપદેશક શ્રોતાને તીવ્ર સંવેગ પેદા થાય તે રીતે વ્રતોનું માહાસ્ય બતાવે છે અને આ વ્રતોનું નિરતિચારપાલન કરનારા સાત્ત્વિક પુરુષોનાં દૃષ્ટાંતો બતાવે છે અને કહે છે કે જે વ્રતો સ્વીકારાયેલાં છે તેમાં કોઈ અતિચાર ન લાગે તે રીતે સ્વીકારાયેલાં વ્રતોનું પાલન કરવું જોઈએ; કેમ કે જેમ ધાન્ય ઊગેલું હોય અને કુત્સિત વાયુ વાય અર્થાતુ વાવાઝોડું થાય તો તેનાથી હણાયેલા તે ધાન્યના છોડો ઉચિત ધાન્ય નિષ્પન્ન કરવા સમર્થ બનતા નથી, તેમ સ્વીકારાયેલાં વ્રતોમાં કુત્સિત વાયુ તુલ્ય વ્રતોમાં સ્કૂલના પમાડે તેવા જીવના પરિણામથી હણાયેલા ક્ષયોપશમ ભાવના પરિણામવાળા તે વ્રતો કર્મના ઉદયથી મલિનતાને પામીને પોતાના ફળને આપવા સમર્થ બનતા નથી, તેથી અતિચારથી કલંકિત થયેલાં વ્રતો ગુણસ્થાનકની વૃદ્ધિને અને સર્વવિરતિના શક્તિના સંચયરૂપ ફળને આપવા માટે સમર્થ બનતાં નથી, પરંતુ વ્રતગ્રહણકાળમાં તીવ્ર સંવેગથી વ્રતનો પરિણામ પ્રગટ થયેલો હોય તે પણ મલિન થઈને નાશ પામે છે. માટે વ્રતો સ્વીકાર્યા પછી સદા વ્રતોની મર્યાદાનું સ્મરણ કરીને અને “વ્રતોના અતિચારો કંકસ્થાનીય છે તેથી દેશચારિત્રરૂપ દેહનો વિનાશ કરનાર છે' તેમ ભાવન કરીને, અતિચારના પરિહાર માટે ઉદ્યમ કરવો જોઈએ, તે પ્રકારે ગુરુ યોગ્ય શ્રોતાને ઉપદેશ આપે છે. ૨૦/૧પ૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ धनि र लाग-२ | मध्याय-3 / सूत्र-२१ अवतरशि: अनतिचारपालनमित्युक्तम्, अथातिचारानेवाह - सवतरशिक्षार्थ : અનતિચાર પાલન કરવું જોઈએ એમ પૂર્વસૂત્રમાં કહ્યું. હવે અતિચારોને બતાવે છે=ઉપદેશક શ્રોતાને વ્રતોમાં લાગતા અતિચારોને બતાવે છે – सूत्र : शङ्काकाङ्क्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ।।२१/१५४।। सूत्रार्थ : શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિની પ્રશંસા, સંતવ સમ્યગ્દષ્ટિના અતિચારો છે. ||२१/१५४॥ टीs: इह 'शङ्का काङ्क्षा विचिकित्सा' च 'ज्ञानाद्याचारकथन मिति सूत्रव्याख्योक्तलक्षणा एव, 'अन्यदृष्टीनां' सर्वज्ञप्रणीतदर्शनव्यतिरिक्तानां शाक्यकपिलकणादाऽक्षपादादिप्रणीतमतवर्तिनां पाषण्डिनां प्रशंसासंस्तवौ 'अन्यदृष्टिप्रशंसासंस्तवौ,' तत्र 'पुण्यभाज एते' 'सुलब्धमेषां जन्म' 'दयालव एते' इत्यादिका 'प्रशंसा', 'संस्तव'श्चेह संवासजनितः परिचयः वसनभोजनदानाऽऽलापादिलक्षणः परिगृह्यते, न स्तवरूपः, तथा च लोके प्रतीत एव संपूर्वः स्तौतिः परिचये, असंस्तुतेषु प्रसभं भयेषु [] इत्यादाविवेति, ततः शङ्का च काङ्क्षा च विचिकित्सा च अन्यदृष्टिप्रशंसासंस्तवौ चेति समासः, किमित्याह-'सम्यग्दृष्टेः' सम्यग्दर्शनस्य 'अतिचारा' विराधनाप्रकाराः संपद्यन्ते, शुद्धतत्त्वश्रद्धानबाधाविधायित्वादिति ।।२१/१५४।। टीमार्थ :- इह ..... विधायित्वादिति ।। मी सभ्ययम शंst, sian मन वियित्सा , "शान आयार કથન” એ પ્રકારના સૂત્ર-૨/૧૧ની વ્યાખ્યામાં કહેવાયેલા લક્ષણવાળા જ છે. અન્ય દૃષ્ટિઓનું સર્વજ્ઞપ્રણીત દર્શનથી વિપરીત એવા શાક્ય, કપિલ, કણાદ, અક્ષપાદ આદિ પ્રણિત મતવર્તી એવા પાખંડીઓની પ્રશંસા અને સંસ્તવ અન્યદષ્ટિ પ્રશંસા સંતવ છે. ત્યાં પાખંડીઓની પ્રશંસા સંતવમાં, 'मालो पुण्यवाणछे', 'मातोsinो ४८म सुख छ, 'मानो ध्याछ', त्या घरनी Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ સૂત્ર-૨૧ પ્રશંસા છે અને અહીં=સંસ્તવમાં, સંસ્તવ સંવાસજનિત વસ્ત્રદાન, ભોજનદાન, આલાપઆદિરૂપ પરિચય ગ્રહણ કરાય છે, સ્તવનરૂપ નહિ. અને તે પ્રકારે સંસ્તવ, પરિચય છે તે પ્રકારે લોકમાં પ્રતીત જ છે; કેમ કે સમ્ પૂર્વક તુ ધાતુ પરિચયમાં છે. “અસંતુષ પ્રમં મg' ઈત્યાદિ વાક્યમાં સ્તવ' શબ્દ પરિચય અર્થમાં છે તેની જેમ અહીં પણ સંતવ શબ્દ પરિચય અર્થમાં છે. તિ' શબ્દ શંકા આદિ પાંચે પદોના અર્થતા કથનની સમાપ્તિ માટે છે. ત્યારપછી=શંકા આદિ પાંચે પદોનો અર્થ કર્યા પછી, શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિ પ્રશંસા સંસ્તવ એ પ્રમાણે સમાસ છે. શંકા આદિ શું છે ? એથી કહે છે – સમ્યગ્દષ્ટિના=સમ્યફદર્શનના અતિચારો=વિરાધનાના પ્રકારો પ્રાપ્ત થાય છે, કેમ કે શુદ્ધ તત્વના શ્રદ્ધાના બાપનું વિધાયિપણું છે=શંકાદિ અતિચારોનું શુદ્ધ તત્વના શ્રદ્ધાનને મલિન કરવાપણું છે. તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૧/૧૫૪ ભાવાર્થ : ઉપદેશક યોગ્ય શ્રોતાને સમ્યક્તના અતિચાર બતાવતાં કહે છે કે ભગવાનના વચનમાં લેશ પણ શંકા થાય તો સમ્યક્ત મલિન થાય છે. જેઓને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે કે જીવના એકાંત હિતનું કારણ સર્વજ્ઞનું વચન છે અને સર્વજ્ઞના વચનથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ છે', તેઓ ભગવાનના વચનમાં શંકારહિત હોવાથી જિનવચનના પરમાર્થને જાણવા માટે જિનવચન અનુસાર પ્રવૃત્તિ કરવામાં શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરે છે. જેઓ જિનવચનને જાણવા માટે યત્ન કરતા નથી અથવા જિનવચનને જાણીને શક્તિના પ્રકર્ષથી સ્વશક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરતા નથી તેઓને જિનવચનમાં વ્યક્ત કે અવ્યક્ત શંકા છે અથવા જિનવચનમાં અનાભોગ છે અથવા વિપરીત બોધ છે. અર્થાત્ જિનવચન એકાંતે હિતકારી છે તેવો સ્પષ્ટ બોધ નથી તે અનાભોગ છે અથવા જિનવચન એકાંતે હિતકારી નથી તેવો વિપરીત નિર્ણય છે, તેથી સંશય અનધ્યવસાય અને અનાભોગનો પરિહાર કરીને સૂક્ષ્મ બુદ્ધિથી જિનવચન કઈ રીતે એકાંતે હિતકારી છે તેનો નિર્ણય કરવા યત્ન કરવો જોઈએ. જેથી યોગમાર્ગની પ્રવૃત્તિમાં દૃઢ યત્ન થાય. અહીં શંકા શબ્દથી અનાભોગનું ઉપલક્ષણથી ગ્રહણ છે અને વિપર્યાસ એ અતિચારરૂપ નથી, પણ મિથ્યાત્વરૂપ જ છે. વળી, શંકા, કાંક્ષા અને વિચિકિત્સાનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં જ્ઞાનાદિ આચારના કથનરૂપ સૂત્ર-૨/૧૧માં કરેલ છે, તેથી ટીકાકારશ્રીએ તેનો અર્થ અહીં કરેલ નથી. વળી, અન્ય દર્શનવાળા જીવોનું પ્રશંસા અને સંસ્તવ સમ્યક્તના અતિચાર છે એમ ઉપદેશક કહે અને તેમાં પોતાના કોઈક પરિચિયવાળા હોય તેઓ ધર્મપરાયણ જીવન જીવતા હોય અને પ્રકૃતિથી દયાળુ સ્વભાવવાળા હોય તેમને જોઈને વિચાર આવે કે “આ લોકો પુણ્યશાળી છે, આ લોકોનો જન્મ સફળ છે અને આ લોકો દયાળુ છે.” જેમ તામલી Page #74 -------------------------------------------------------------------------- ________________ կկ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૧, ૨૨ તાપસ ધર્મપરાયણ પ્રકૃતિવાળા હતા અને પોતાના મનુષ્યભવને સફળ કરવા માટે તાપસી દીક્ષા ગ્રહણ કરી તાપસધર્મવાળાની તે પ્રકારની જીવનવ્યવસ્થા જોઈને પ્રશંસા કરવામાં આવે તો ભગવાનના વચનથી નિયંત્રિત વિવેકવાળા જીવોની ઉચિત પ્રવૃત્તિથી વિપરીત એવી તેઓની પ્રવૃત્તિમાં પ્રશંસાનો પરિણામ થાય, તેથી સમ્યક્તમાં મલિનતા આવે. વસ્તુતઃ ભગવાનનો ધર્મ જેઓએ સૂક્ષ્મ બુદ્ધિથી પ્રાપ્ત કર્યો છે અને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા છે તેઓ જ પુણ્યશાળી છે, તેઓનો જ મનુષ્યભવ સફળ છે અને તેઓની દયા વિવેકવાળી છે માટે વિવેકના અભાવવાળા જીવોમાં કંઈક માર્ગાનુસારી ગુણ હોય તોપણ વિપર્યાસથી યુક્ત હોવાથી પ્રશંસાપાત્ર નથી. ફક્ત વિવેકસંપન્ન વ્યક્તિ તેઓના વિપર્યાસ અને માર્ગાનુસારી ભાવનો વિભાગ કરીને તેઓના માર્ગાનુસારી ભાવમાત્રમાં રુચિ ધરાવતા હોય અને ઉચિત સ્થાને વિવેકપૂર્વક પ્રશંસા કરે તો અતિચારની પ્રાપ્તિ થાય નહિ. અન્યથા સમ્યક્તમાં મલિનતા આવે; કેમ કે વિવેક વગરની તેઓની પ્રવૃત્તિમાં પણ અનુમોદનાથી મિથ્યાત્વના અનુમોદનની પ્રાપ્તિ થાય. વળી, મિથ્યાદષ્ટિ જીવો સાથે સંવાસજનિત પરિચય કરવામાં આવે અર્થાત્ વસ્ત્રદાન, ભોજનદાન કે આલાપસંલાપ કરવામાં આવે તો સમ્યક્તમાં અતિચારની પ્રાપ્તિ થાય; કેમ કે તેઓના વિપરીત ધર્મ પ્રત્યે પણ અનુમોદનાનો પરિણામ થાય. માટે શક્તિ અનુસાર મિથ્યાદૃષ્ટિ જીવો સાથે પરિચયનો ત્યાગ કરવો જોઈએ. અને શંકા આદિ પાંચ અતિચારો ભગવાનના વચનરૂપ શુદ્ધ તત્ત્વમાં શ્રદ્ધાનરૂપ નિર્મળભાવને બાધ કરનાર હોવાથી સમ્યગ્દર્શનના વિરાધનના પ્રકારો કહેવાયા છે. ર૧/૧પ૪ll અવતરણિકા : તથા – અવતરણિકાW : સમજ્યના અતિચાર કહ્યા પછી ૧૨ પ્રકારનાં વ્રતોના અતિચારોની સંખ્યાનો નિર્દેશ કરે છે – સૂત્ર: व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् ।।२२/१५५।। સૂત્રાર્થ - બતોમાં અને શીલોમાં-પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતો, અને ચાર શિક્ષાવતોરૂપ શીલોમાં યથાક્રમ પાંચ પાંચ અતિચાર થાય છે. ર૨/૧પપII ટીકા - ___ 'व्रतेषु' अणुव्रतेषु 'शीलेषु च गुणव्रतशिक्षापदलक्षणेषु 'पञ्च पञ्च यथाक्रम' यथापरिपाटि अतिचारा भवन्तीति सर्वत्रानुवर्त्तते इति ।।२२/१५५।। Page #75 -------------------------------------------------------------------------- ________________ પક धनि र भाग-२/अध्याय-3|सूत्र-२२, २३ टीमार्थ :_ 'व्रतेषु' ..... इति ।। व्रतीमांशुवतीमा सने शालोमांप्रत शिक्षा५६३५ शीलोमां, यथाम થથાપરિપાટિ, પાંચ પાંચ અતિચારો થાય છે, એ પ્રમાણે સર્વત્ર અનુવર્તન પામે છે અધ્યાહારથી ગ્રહણ થાય છે. 'इति' श६ टीवी समाप्ति अर्थ छ. ॥२२/१५५।। अवतरeिs:तत्र प्रथमाणुव्रते - अवतार्थ: ત્યાં=૧૨ વ્રતોમાં, પ્રથમ અણુવ્રતવિષયક અતિચારો બતાવે છે – सूत्र: बन्धवधच्छविच्छेदाऽतिभारारोपणाऽन्नपाननिरोधाः ।।२३/१५६ ।। सूत्रार्थ : બંધ, વધ, છવિચ્છેદ, અતિભારનું આરોપણ, અન્નપાનનો નિરોધ અતિચારો છે. ર૩/૧૫૬ાા टीs: स्थूलप्राणातिपातविरतिलक्षणस्याणुव्रतस्य बन्धो वधः छविच्छेदोऽतिभारारोपणमनपाननिरोधश्चेत्यतिचाराः, तत्र 'बन्धो' रज्जुदामकादिना संयमनम्, 'वधः' कशादिभिर्हननम्, 'छविः' त्वक्, तद्योगाच्छरीरमपि छविः, तस्य 'छेदः' असिपुत्रिकादिभिः पाटनम, तथाऽतीव भारो='अतिभारः' प्रभूतस्य पूगफलादेर्गवादिपृष्ठादौ आरोपणम्,' तथा 'अन्नपानयोः' भोजनोदकयोः 'निरोधः' व्यवच्छेदः अन्नपाननिरोधः, एते च क्रोधलोभादिकषायमलकलङ्कितान्तःकरणस्य प्राणिप्राणप्रहाणनिरपेक्षस्य सतो जन्तोरतिचारा भवन्ति, सापेक्षस्य तु बन्धादिकरणेऽपि सापेक्षत्वान्नातिचारत्वमेषामिति । अत्र चायम् आवश्यकचूाद्युक्तो विधिः “बन्धो द्विपदानां चतुष्पदानां वा स्यात्, सोऽप्यर्थायानर्थाय वा, तत्रानर्थाय तावन्नासौ विधातुं युज्यते, अर्थाय पुनरसौ द्विविधः स्यात्, सापेक्षो निरपेक्षश्च, तत्र निरपेक्षो नाम यनिश्चलमत्यर्थं बध्यते, सापेक्षः पुनर्यद् दामग्रन्थिना यश्च बद्धः सन् शक्यते प्रदीपनकादिषु विमोचयितुं वा छेत्तुं वा, एवं तावच्चतुष्पदानां बन्धः । द्विपदानां पुनरेवम् – दासो वा दासी वा चौरो वा पाठादिप्रमत्तपुत्रो वा यदि बध्यते तदा सविक्रमेणैव बन्धनीयो रक्षणीयश्च तथा यथाऽग्निभयादिषु न विनश्यति । तथा ते किल द्विपदचतुष्पदाः श्रावकेण संग्रहीतव्याः ये अबद्धा एवासत इति १। Page #76 -------------------------------------------------------------------------- ________________ ५७ धनिहु प्ररश भाग-२ | मध्याय-3 / सूत्र-२३ __ वधोऽपि तथैव, नवरं निरपेक्षवधो निर्दयताडना, सापेक्षवधः पुनरेवम्-आदित एव भीतपर्षदा श्रावकेण भवितव्यम्, यदि पुनर्न करोति कोऽपि विनयं तदा तं मर्माणि मुक्त्वा लतया दवरकेण वा सकृद् द्विर्वा ताडयेदिति २। छविच्छेदोऽपि तथैव, नवरं निरपेक्षो हस्तपादकर्णनासिका यन्निर्दयं छिनत्ति, सापेक्षः पुनर्यद् गण्डं वाऽरुर्वा छिन्द्याद्वा दहेद्वेति ३। तथाऽतिभारो नारोपयितव्यः, पूर्वमेव हि या च द्विपदादिवाहनेन जीविका सा श्राद्धेन मोक्तव्या, अथान्याऽसौ न भवेत् तदा द्विपदो यं भारं स्वयमुत्क्षिपत्यवतारयति च तं वाह्यते, चतुष्पदस्य तु यथोचितभारादसौ किञ्चिदूनः क्रियते, हलशकटादिषु पुनरुचितवेलायामसौ मुच्यत इति ४। तथा भक्तपानव्यवच्छेदो न कस्यापि कर्त्तव्यः, तीक्ष्णबुभुक्षो ह्यन्यथा म्रियते, सोऽप्यर्थानादिभेदो बन्धवत् द्रष्टव्यः, नवरं सापेक्षो रोगचिकित्सार्थं स्यात्, अपराधकारिणि च वाचैव वदेत् ‘अद्य ते न दास्यते भोजनादि,' शान्तिनिमित्तं वोपवासं कारयेत् ५। किं बहुना? यथा मूलगुणस्य प्राणातिपातविरमणस्यातिचारो न भवति तथा सर्वत्र यतनया यतितव्यमिति ।" ननु प्राणातिपात एव वतिना प्रत्याख्यातः, ततो बन्धादिकरणेऽपि न दोषो, विरतेरखण्डितत्वात् अथ बन्धादयोऽपि प्रत्याख्यातास्तदा तत्करणे व्रतभङ्ग एव, विरतिखण्डनात् किञ्च, बन्धादीनां प्रत्याख्येयत्वे विवक्षितव्रतेयत्ता विशीर्येत, प्रति व्रतं पञ्चानामतिचारव्रतानामाधिक्यादित्येवं न बन्धादीनामतिचारतेति, अत्रोच्यते, सत्यम्, प्राणातिपात एव प्रत्याख्यातो न बन्धादयः, केवलं तत्प्रत्याख्यानेऽर्थतस्तेऽपि प्रत्याख्याता एव द्रष्टव्याः, तदुपायत्वात् तेषाम्, न च बन्धादिकरणेऽपि व्रतभङ्गः, किं त्वतिचार एव, कथम्?, ___ इह द्विविधं व्रतम्-अन्तर्वृत्त्या बहिर्वृत्त्या च, तत्र मारयामीति विकल्पाभावेन यदा कोपाद्यावेशात् परप्राणप्रहाणमविगणयन् बन्धादौ प्रवर्त्तते न च प्राणघातो भवति तदा दयावर्जिततया विरत्यनपेक्षप्रवृत्तित्वेन अन्तर्वृत्त्या व्रतस्य भङ्गः, प्राणिघाताभावाच्च बहिर्वृत्त्या पालनमिति देशस्य भञ्जनात्' देशस्यैव च पालनादतिचारव्यपदेशः प्रवर्तते, तदुक्तम् - "न मारयामीति कृतव्रतस्य विनैव मृत्युं क इहातिचारः? । निगद्यते यः कुपितो वधादीन् करोत्यसौ स्यानियमेऽनपेक्षः ।।१०८।। मृत्योरभावान्नियमोऽस्ति तस्य कोपाद् दयाहीनतया तु भङ्गः । देशस्य भङ्गादनुपालनाच्च पूज्या अतिचारमुदाहरन्ति ।।१०९।।" [ ] इति । Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩| સૂત્ર-૨૩ यच्चोक्तं 'व्रतेयत्ता विशीर्यते' इति, तदयुक्तम्, विशुद्धाहिंसादिविरतिसद्भावे हि बन्धादीनामभाव एवेति, तदेवं बन्धादयोऽतिचारा एवेति, बन्धादिग्रहणस्य चोपलक्षणत्वान्मन्त्रतन्त्रप्रयोगादयोऽन्येऽप्येवमत्रातिचारतया दृश्या इति ॥२३/१५६।। ટીકાર્ય : ધૂનમાાતિપાતવિરતિ » ટુ તિ | શૂલપ્રાણાતિપાતવિરતિલક્ષણ અણુવ્રતનાં બંધ, વધ, છવિચ્છેદ, અતિભારનું આરોપણ, અન્નપાનનો વિરોધ અતિચારો છે. ત્યાં=પાંચ અતિચારોમાં, રજૂદામકાદિથી સંયમન બંધન છે=દોરડા આદિથી બાંધવાની ક્રિયા છે. ચાબકાદિથી મારવું એ વધ છે. છવિ=ચામડી, તેના યોગથી શરીર પણ છવિ કહેવાય. તેનું છેદન=કરી આદિથી છેદન, એ છવિચ્છેદ છે. અતિભારનું આરોપણ સોપારી આદિ ઘણા ભારનું બળદ આદિની પીઠ ઉપર આરોપણ. અને અન્નપાનનો વિરોધ=વ્યવચ્છેદ, એ અન્નપાતનો વિરોધ છે. અને આ પૂર્વમાં વર્ણન કર્યું એ, ક્રોધ, લોભાદિક કષાય મલથી ક્લંકિત અંતઃકરણવાળા પ્રાણીના પ્રાણનાશતા નિરપેક્ષ છતાં એવા જંતુના અતિચારો થાય છે. વળી, સાપેક્ષને પશુ આદિના હિતની અપેક્ષાવાળા શ્રાવકને, બંધાદિકરણમાં પણ સાપેક્ષપણું હોવાથી આમનું બલ્વાદિનું, અતિચારપણું નથી. અહીં અતિચારના વિષયમાં આવશ્યકચૂણિ આદિમાં કહેવાયેલી આ વિધિ છે – “બંધ બે પગવાળા મનુષ્યને અને ચાર પગવાળા પ્રાણીને કરાય છે તે પણ પ્રયોજન માટે કે પ્રયોજન વગર કરાય છે. ત્યાં પ્રયોજન વગર બંધ કરવો યોગ્ય નથી. વળી પ્રયોજન માટે આ=બંધ, બે પ્રકારનો છે. સાપેક્ષ અને નિરપેક્ષ. ત્યાં નિરપેક્ષ બંધ જે અત્યંત નિશ્ચલ બંધાય છે. વળી જે દોરડા આદિથી બંધાય છે અને જે બંધાયો છતો અગ્નિ આદિમાં વિમોચન કરવા માટે કે છેદવા માટે શક્ય છે તે સાપેક્ષબંધ છે. આ પ્રમાણે ચાર પગવાળા પ્રાણીને બંધ છે. વળી, બે પગવાળા મનુષ્યને બંધ આ પ્રમાણે છે – દાસ, દાસી અથવા ચોર અથવા ભણવા આદિમાં પ્રમત્ત પુત્ર જો બાંધવામાં આવે તો શિથિલપણાથી જ બાંધવું જોઈએ, અને અગ્નિ આદિ ભયમાં જે પ્રમાણે વિનાશ ન થાય તે રીતે રક્ષણ કરવું જોઈએ. અને શ્રાવકે તે જ દાસ-દાસી અને પશુ સંગ્રહવાં જોઈએ, જેઓ બંધાયા વગર જ રહે છે. IIII વધ પણ તે પ્રકારે છેઃબંધની જેમ જ સાપેક્ષ-નિરપેક્ષ છે. કેવળ નિરપેક્ષ વધ નિર્દય તાડના છે. વળી, સાપેક્ષ વધ આ પ્રમાણે છે – શ્રાવકે પ્રથમથી જ ભીત પરિવારવાળા થવું જોઈએ=તેવો દાસ, દાસી આદિનો પરિવાર રાખવો જોઈએ, જેઓને તાડન કરવાનો પ્રસંગ ન આવે; પરંતુ શ્રાવકથી ડરીને સ્વાભાવિક ઉચિત કૃત્યો કરે. વળી, જો કોઈપણ દાસ-દાસી આદિ વિનય ન કરે તો મર્મસ્થાનોને છોડીને લાતથી કે દોરડાથી એક-બે વખત તાડન કરે. જીરા. છવિચ્છેદ પણ તે જ પ્રમાણે સાપેક્ષ-નિરપેક્ષ છે. કેવળ હસ્ત, પાદ, કર્ણ, નાસિકા જે નિર્દયરૂપે છેદે છે, તે નિરપેક્ષ છવિચ્છેદ છે. વળી, જે ગૂમડું, ઘા વગેરેને છેદે કે બાળે તે સાપેક્ષ છવિચ્છેદ છે. ImaI વળી, અતિભારનું આરોપણ કરવું જોઈએ નહિ. અને શ્રાવકે પૂર્વમાં જ દ્વિપદાદિના વાહન દ્વારા–દાસ-દાસીઓના ભારવહન દ્વારા કે પશુઓના ભારવહન દ્વારા જે આજીવિકા છે તેને છોડવી જોઈએ. હવે અન્ય એવી આ આજીવિકા, ન થાય તો મનુષ્ય જે ભારને સ્વયં ગ્રહણ કરી શકે અને ઉતારી શકે તે ભારને વહન કરાવવો જોઈએ. વળી, પશુ Page #78 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૩ પ૯ આદિને પણ જેટલો ઉચિત ભાર હોય તેનાથી કાંઈક ન્યૂન ભાર વહન કરાવવો જોઈએ. અને હળ, ગાડા આદિમાં આ=પશુ, ઉચિત વેળામાં મુક્ત કરવો જોઈએ. III અને આહારપાણીનો વ્યવચ્છેદ કોઈને પણ કરવો જોઈએ નહિ. તીક્ષ્ણ બુભક્ષાવાળો, અન્યથા મરી પણ જાય. તે પણ=આહારપાણીનો વ્યવચ્છેદ પણ, અનર્થ આદિ ભેજવાળો બંધની જેમ જાણવો=બંધની જેમ પ્રયોજનથી કે અપ્રયોજનથી આહાર આદિ વ્યવચ્છેદ જાણવો. કેવળ રોગચિકિત્સા માટે આહાર વ્યવચ્છેદ સાપેક્ષ કરાય. અપરાધમાં વળી વાણીથી જ કહેવાય. “આજે તને ભોજન આદિ અપાશે નહિ.” અથવા શાંતિનિમિત્ત ઉપવાસ કરાવે. પા. વધારે શું કહેવું? પ્રાણાતિપાત મૂળ વ્રતમાં અતિચાર ન થાય તે રીતે સર્વત્ર=સર્વ પ્રવૃત્તિઓમાં, યતનાથી પ્રયત્ન કરવો જોઈએ.” તિ’ શબ્દ આવશ્યકચૂણિમાં કહેવાયેલ વિધિની સમાપ્તિ માટે છે. નનુથી શંકા કરે છે કે દેશવિરતિધર શ્રાવકે પ્રાણના અતિપાતનું જ પચ્ચકખાણ કર્યું છેeત્રસ જીવોના પ્રાણના નાશનું જ પચ્ચકખાણ કર્યું છે, તેથી બંધાદિકરણમાં પણ દોષ નથી; કેમ કે વિરતિનું અખંડિતપણું છે અને બંધાદિનું જો પચ્ચક્ખાણ કરાયું છે તો તેના કરણમાં બધાદિના કરણમાં, વ્રતભંગ જ છે; કેમ કે વિરતિનું ખંડન છે. વળી, બંધાદિનું પ્રત્યાખ્યયપણું હોતે છતે=બત્પાદિનું પચ્ચકખાણ હોતે છતે, વિવક્ષિત વ્રતની મર્યાદા નાશ પામે છે; કેમ કે પ્રતિવ્રત પાંચ અતિચારરૂપ વ્રતોનું=પાંચ પાંચ અતિચારોના પરિહારરૂપ વ્રતોનું, આધિક્ય છે. એ રીતે=પૂર્વમાં સ્પષ્ટતા કરી એ રીતે, બંધાદિની અતિચારતા નથી. તિ' શબ્દ પૂર્વપક્ષની શંકાની સમાપ્તિ માટે છે. અહીં પૂર્વપક્ષીની શંકામાં, ઉત્તર અપાય છે. તારી વાત સાચી છે. પ્રાણાતિપાત જ પ્રત્યાખ્યાત છે. બંધાદિ પ્રત્યાખ્યાત નથી. ફક્ત પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાનમાં અર્થથી તે પણ=બલ્વાદિ પણ, પ્રત્યાખ્યાન કરાયેલાની જેવા જાણવા; કેમ કે તેઓનું બંધાદિનું પ્રત્યાખ્યાનનું ઉપાયપણું છેઃ પ્રાણાતિપાત પરિહાર વ્રતના રક્ષણનું ઉપાયપણું છે અને બંધાદિકરણમાં પણ વ્રતભંગ નથી પણ અતિચાર જ છે. કેમ વ્રતભંગ નથી અને અતિચાર છે ? એથી કહે છે – અહીં બે પ્રકારનાં વ્રત છે. અંતતિથી અને બહિર્વતિથી, ત્યાં=બે પ્રકારનાં વ્રતમાં, હું મારી નાખ્યું એ પ્રકારના વિકલ્પના અભાવથી જ્યારે કોપાદિતા આવેશથી, પરના પ્રાણના નાશને વિચાર્યા વગર, બંધાદિમાં પ્રવર્તે છે અને પ્રાણનો નાશ થતો નથી=પરના પ્રાણનો નાશ થતો નથી, ત્યારે દયાથી રહિતપણું હોવાના કારણે, વિરતિની અપેક્ષા વગર પ્રવૃત્તિ હોવાથી, અંતવૃત્તિથી વ્રતનો ભંગ છે અને પ્રાણના નાશનો અભાવ હોવાથી બહિવૃત્તિથી પાલન છે, તેથી દેશના ભંગના કારણે અને દેશના જ પાલનને કારણે અતિચારનો વ્યપદેશ છે. તે કહેવાયું છે – Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉ૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩સુત્ર-૨૩ “હું મારીશ નહિ એ પ્રકારે વ્રતવાળા શ્રાવકને મૃત્યુ વગર જEવધાદિને માટે કરાતા યત્નના વિષયભૂત જીવના મૃત્યુ વગર જ, અહીં=વ્રતમાં, શું અતિચાર છે ? ઉત્તર અપાય છે – કોપ પામેલો એવો જે શ્રાવક બંધાદિ કરે છે એ શ્રાવક નિયમમાં=સ્વીકારાયેલા વ્રતના નિયમમાં, અનપેક્ષાવાળો છે=વ્રતના પાલનની અપેક્ષાવાળો નથી. મૃત્યુના અભાવને કારણે નિયમ છે=વ્રતનું નિયમ રક્ષિત છે. તેના કોપથી દયાહીનપણાને કારણે વળી ભંગ છે=વ્રતનો ભંગ છે. દેશથી ભંગને અને દેશથી અનુપાલનને કારણે પૂજ્યો અતિચાર કહે છે. ll૧૦૮-૧૦૯" (). અને જે કહેવાયું નથી શંકા વડે જે કહેવાયું “વ્રતની મર્યાદા તૂટશે” અર્થાત્ બંધાદિને વ્રત સ્વીકારશો તો પાંચ અણુવ્રતોને બદલે બંધાદિનો પરિહાર પણ વ્રત થવાથી ૨૫ વ્રતોની પ્રાપ્તિરૂપ આપત્તિ આવશે તે અયુક્ત છે; કેમ કે વિશુદ્ધ હિંસાદિવિરતિના સદ્ભાવમાં બંધાદિનો અભાવ જ છે. આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, બંધાદિ અતિચાર જ છે અને બંધાદિના ગ્રહણનું અતિચારરૂપે બંધાદિના ગ્રહણનું, ઉપલક્ષણપણું હોવાથી મંત્ર, તંત્ર પ્રયોગ આદિ અન્ય પણ આ રીતે=બત્પાદિની જેમ અહીં પહેલા અણુવ્રતમાં, અતિચારપણાથી જાણવા. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૩/૧૫૬ ભાવાર્થ શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે સંપૂર્ણ પ્રાણાતિપાતની વિરતિ કરી શકે તેમ નથી, તેથી દેશથી પ્રાણાતિપાતની વિરતિ માટે ઉદ્યમ કરે છે. તે ઉદ્યમ દ્વારા સર્વ જીવો પ્રત્યે પોતાનો દયાળુ સ્વભાવ નાશ પામે નહિ તે અર્થે પોતાનાથી શક્ય એવા ત્રસજીવોનાં પાપોનો નિષેધ કરે છે અને તેવા શ્રાવકે પોતાની આજીવિકા માટે શક્ય હોય તો પશુપાલનનાં કૃત્યો કરવા જોઈએ નહિ; કેમ કે તેમાં બંધવધાદિના પ્રસંગો પ્રાપ્ત થાય. છતાં અન્ય રીતે આજીવિકાનો નિસ્તાર ન થતો હોય તો પોતાના દયાળુ સ્વભાવને વ્યાઘાતક ન થાય તે રીતે અંતરંગ યતનાપૂર્વક પશુ આદિ પાસેથી કૃત્યો કરાવવાં જોઈએ અને વ્રતના પરિણામમાં પ્રમાદને વશ વધબંધાદિ શ્રાવક કરે તો અંતરંગ દયાના પરિણામનો નાશ થવાથી ભાવથી વ્રતનો ભંગ થાય છે. બહારથી જીવનો વધ થયો નથી, તેથી વ્યવહારથી વ્રતના અતિચાર કહેવાય છે અને તે રીતે થયેલા અતિચારનું પ્રાયશ્ચિત્ત શ્રાવકને પ્રાપ્ત થાય છે. વળી, જે શ્રાવક પોતાના વ્રતમાં અતિદઢ યત્નવાળા છે તેઓ તથાવિધ સંયોગથી પશુ આદિ રાખતા હોય તોપણ દયાળુ થઈને સર્વ પ્રવૃત્તિ કરે છે અને વાહનાદિમાં જવાના પ્રસંગ સિવાય, ગૃહત્યમાં કે ગમન આદિમાં ત્રસ જીવોની હિંસા ન થાય તે રીતે ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરે છે જેથી જીવરક્ષાના પરિણામની વૃદ્ધિ દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે. વળી, પૃથ્વીકાય આદિના વિષયમાં પણ શ્રાવક અવશ્ય શક્તિ અનુસાર યતના કરે છે. જેથી પૃથ્વીકાય આદિ જીવ પ્રત્યે પણ શ્રાવકનો કાંઈક દયાળુ ભાવ વર્તે છે. સ્વજનાદિ સાથે પણ નિરર્થક કોપાદિ કરે નહીં પરંતુ દયાળુ સ્વભાવથી જ સર્વત્ર પ્રવૃત્તિ કરે અન્યથા પ્રથમ અણુવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. ૨૩/૧પકા Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉ૧ धर्मा र लाग-२ | अध्याय-3 | सूत्र-२४ अवतरशि: अथ द्वितीयस्य - अवतरशिक्षार्थ :હવે ઉપદેશક વ્રત સ્વીકારનાર શ્રાવકને બીજા અણુવ્રતના અતિચાર બતાવે છે – सूत्र : मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहारस्वदारमन्त्रभेदाः ।।२४/१५७।। सूत्रार्थ :મિથ્યા ઉપદેશ, રહસ્યનું અભ્યાખ્યાન, કૂટલેખ યિા, થાપણનો અપહાર, સ્વદારાનો મંત્રભેદ બીજા અણુવ્રતના અતિચારો છે. ll૧૪/૧૫૭ll टीs: मिथ्योपदेशश्च रहस्याभ्याख्यानं च कूटलेखक्रिया च न्यासापहारश्च स्वदारमन्त्रभेदश्चेति समासः । तत्र 'मिथ्योपदेशो' नाम अलीकवादविषय उपदेशः-'इदमेवं चैवं च ब्रूहि' इत्यादिकमसत्याभिधानशिक्षणम् १। 'रहस्याभ्याख्यानं' रहः एकान्तस्तत्र भवं 'रहस्यं' रहोनिमित्तं तच्च 'तदभ्याख्यानं' चेति समासः, एतदुक्तं भवति-रहसि मन्त्रयमाणानवलोक्याभिधत्ते ‘एते हि इदं चेदं च राजादिविरुद्धं मन्त्रयन्ते' इति २। 'कूटलेखस्य' असद्भूतार्थसूचकाक्षरलेखनस्य करणं कूटलेखक्रिया' ३। 'न्यासापहार' इति, 'न्यासः' परगृहे रूपकादेनिक्षेपः, तस्य 'अपहारः' अपलापः ४। 'स्वदारमन्त्रभेद' इति, 'स्वदाराणाम्' उपलक्षणत्वान्मित्रादीनां च ‘मन्त्रस्य' गुप्तभाषितस्य 'भेदो' बहिः प्रकाशनम् इति ५। अत्र च मिथ्योपदेशो यद्यपि 'मृषा न वादयामि' इत्यत्र, 'न वदामि न वादयामि'इत्यत्र वा व्रते भङ्ग एव, 'न वदामि' इति व्रतान्तरे तु न किञ्चन, तथापि सहसाकाराऽनाभोगाभ्यामतिक्रमव्यतिक्रमाऽतिचारैर्वा मृषावादे परप्रवर्त्तनव्रतस्यातिचारोऽयम्, अथवा व्रतसंरक्षणबुद्ध्या परवृत्तान्तकथनद्वारेण मृषोपदेशं यच्छतोऽतिचारोऽयम्, व्रतसव्यपेक्षत्वान्मृषावादे परप्रवर्त्तनाच्च भग्नाभग्नरूपत्वाद् व्रतस्येति । ननु रहस्याभ्याख्यानमसद्दोषाभिधानरूपत्वेन प्रत्याख्यातत्वाद् भङ्ग एव, न त्वतिचार इति, सत्यम्, किन्तु यदा परोपघातकमनाभोगादिनाऽभिधत्ते तदा संक्लेशाभावेन व्रतानपेक्षत्वाभावान Page #81 -------------------------------------------------------------------------- ________________ धाहु र लाग-२ | अध्याय-3 / सूत्र-२४ व्रतस्य भङ्गः, परोपघातहेतुत्वाच्च भङ्ग इति भङ्गाभङ्गरूपोऽतिचारः, यदा पुनस्तीव्रसंक्लेशादभ्याख्याति तदा भङ्गो व्रतनिरपेक्षत्वात्, आह च - "सहसाभक्खाणाई जाणंतो जइ करेइ तो भंगो । जइ पुणऽणाभोगाईहितो तो होइ अइयारो ।।११०।।" [ ] कूटलेखकरणं तु यद्यपि 'कायेन मृषावादं न करोमि' इत्यस्य 'न करोमि न कारयामि' इत्यस्य वा व्रतस्य भङ्ग एव, व्रतान्तरे तु न किञ्चन, तथापि सहसाकारादिनाऽतिक्रमादिना वाऽतिचारः, अथवा मृषावाद इति मृषाभणनं मया प्रत्याख्यातमिदं पुनर्लेखनमिति भावनया मुग्धबुद्धेव्रतसव्यपेक्षस्यातिचार इति । न्यासापहारे पुनरदत्तादानं साक्षादेव भवति, मृषावादव्रतातिचारत्वं चास्य 'न त्वदीयं मम समीपे किञ्चिदपि' इत्यनाभोगादिनाऽपह्नवानस्य स्यादिति । __ स्वदारमन्त्रभेदः पुनरनुवादरूपत्वेन सत्यत्वात् यद्यपि नातिचारो घटते तथापि मन्त्रितार्थप्रकाशनजनितलज्जादितः स्वदारादेर्मरणादिसंभवेन परमार्थतस्तस्यासत्यत्वात् कथञ्चिद् भङ्गरूपत्वादतिचार एवेति ।।२४/१५७।। टीमार्थ : मिथ्योपदेशश्च ..... एवेति ।। मिथ्याप:श, २४श्यतुं यन, दूसलेमनी या, थापाको अपहार અને સ્વદારાનો મંત્રભેદ એ પ્રમાણે સમાસ છે – ત્યાં બીજા અણુવ્રતના પાંચ અતિચારોમાં મિથ્યાઉપદેશ એટલે જૂઠું બોલવા વિષયક ઉપદેશ “આ વસ્તુ આ રીતે અને આ રીતે તું બોલજે" એ પ્રકારે જૂઠું બોલવાનું શિક્ષણ આપવું. ૧ રહસ્યનું કથન, રહ=એકાંત, ત્યાં થનારું તે રહસ્ય=એકાંત નિમિત્ત, અને રહસ્યમાં થનારું તે, અને તેનું કથન, એ પ્રમાણે સમાસ છે. આ કહેવાયેલું થાય છે – એકાંતમાં મંત્રણા કરનારને જોઈને કહે છે – આ લોકો આ અને આ રાજાદિ વિરુદ્ધ મંત્રણાઓ કરે છે. પુરા ફૂટલેખનું અસલૂત અર્થના સૂચક એવા અક્ષરના લેખનનું કરવું એ કૂટલેખનક્રિયા છે. ગયા વ્યાસનો અપહાર. વ્યાસ એટલે પરના ઘરમાં ધનનો નિક્ષેપ, તેનો અપહાર=અપલાપ. અર્થાત્ બીજા દ્વારા પોતાની પાસે થાપણ મૂકેલી હોય અને તેનો અપલાપ કરવો એ ચાસનો અપાર छे. ॥४॥ સ્વદારા મંત્રભેદ-પોતાની સ્ત્રી અને ઉપલક્ષણથી મિત્ર, સ્વજન આદિના ગુપ્ત રીતે કરાયેલા કથનનો ભેદ=બહિપ્રકાશન એ સ્વદારામંત્રભેદ છે. પા. Page #82 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૪ ૬૩ અને અહીં મિથ્યા ઉપદેશ જો કે હું મૃષા બોલાવીશ નહિ એ પ્રકારના પચ્ચક્ખાણમાં અથવા હું મૃષા બોલીશ નહિ, બોલાવીશ નહિ એ પ્રકારના પચ્ચક્ખાણમાં ભંગ જ છે. વળી હું મૃષા બોલીશ નહિ એટલા જ પચ્ચક્ખાણમાં કોઈ રીતે ભંગ નથી તોપણ સહસાત્કાર દ્વારા, અનાભોગ દ્વારા કે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર દ્વારા મૃષાવાદમાં પરના પ્રવર્તનના વ્રતનો આ અતિચાર છે. અથવા વ્રતના સંરક્ષણની બુદ્ધિથી પરના વૃત્તાંતના કથન દ્વારા મૃષા ઉપદેશને આપતા શ્રાવકને આ અતિચાર છે; કેમ કે વ્રતનું સાપેક્ષપણું હોવાથી અને મૃષાવાદમાં પરનું પ્રવર્તન હોવાથી વ્રતનું ભગ્નઅભગ્નપણું છે. - ‘નનુ’થી શંકા કરે છે - રહસ્યઅભ્યાખ્યાન અસદ્દોષના અભિધાનરૂપપણારૂપે પચ્ચક્ખાણ કરેલ હોવાથી ભંગ જ છે, પરંતુ અતિચાર નથી. ગ્રંથકારશ્રી તેને કહે છે તારી વાત સાચી છે, પરંતુ જ્યારે પરના ઉપધાતક એવું રહસ્યનું અભ્યાખ્યાન અનાભોગાદિથી કહે છે ત્યારે સંક્લેશનો અભાવ હોવાને કારણે વ્રતના અનપેક્ષપણાનો અભાવ હોવાથી વ્રતનો ભંગ નથી અને પરના ઉપધાતનો હેતુ હોવાથી ભંગ છે એથી ભંગઅભંગરૂપ અતિચાર છે. વળી, જ્યારે તીવ્ર સંક્લેશથી કહે છે ત્યારે વ્રતનિરપેક્ષપણું હોવાથી ભંગ છે. અને કહે છે - “સહસા અભ્યાખ્યાનને જાણતો=“મને સ્પષ્ટ નિર્ણય નથી પરંતુ હું કલ્પના કરીને આ પ્રમાણે કહું છું એ સહસા અભ્યાખ્યાન છે” એમ જાણતો જો કરે તો વ્રતનો ભંગ છે અને જો વળી, અનાભોગાદિથી કરે તો અતિચાર છે. 1199011" () ફૂટલેખનું કરણ જો કે કાયાથી મૃષાવાદ ન કરું એ વ્રતવાળાને અથવા ન કરવું અને ન કરાવવું એ વ્રતવાળાને ભંગ જ છે. અત્યવ્રતમાં વળી,=વાચાથી મૃષાવાદ ન બોલું એ વ્રતમાં ભંગ નથી તોપણ સહસાત્કાર આદિથી કે અતિક્રમ આદિથી અતિચાર છે. અથવા મૃષાવાદ એટલે મૃષા બોલવું એ મારા વડે પચ્ચક્ખાણ કરાયું છે. વળી, આ લેખન છે=મૃષાલેખન છે એ પ્રકારની ભાવનાથી વ્રતસાપેક્ષ મુગ્ધબુદ્ધિવાળા શ્રાવકને અતિચાર છે. થાપણ-અપહારમાં વળી સાક્ષાત્ જ અદત્તાદાન થાય છે અને આનું=ન્યાસ-અપહારનું, ‘તારું મારી પાસે કંઈ પણ નથી' એ પ્રકારે અનાભોગાદિથી અપલાપ કરનારને મૃષાવાદનું અતિચારપણું થાય છે. સ્વદારામંત્રભેદ વળી, અનુવાદરૂપપણું હોવાથી સત્યપણું હોવાને કારણે જો કે અતિચાર ઘટતો નથી તોપણ મંત્રણા કરાયેલા અર્થના પ્રકાશનથી જનિત લજ્જાદિથી સ્વદારા આદિને મરણાદિનો સંભવ હોવાને કારણે પરમાર્થથી તેનું અસત્યપણું હોવાને કારણે કથંચિત્ ભંગરૂપપણું હોવાથી અતિચાર જ છે. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૪/૧૫૭ના Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ભાવાર્થ: શ્રાવક સર્વવિરતિના સંચયના અર્થે દેશવિરતિને ગ્રહણ કરે છે અને સર્વવિરતિમાં સૂક્ષ્મ પણ મૃષાવાદનો અત્યંત પરિહાર છે. તેવા મૃષાવાદનો પરિહાર મારા માટે શક્ય નથી તેમ જાણીને સ્વશક્તિ અનુસાર સ્થૂલ મૃષાવાદનો પરિહાર જે શ્રાવક કરે છે અને તેના દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરવા યત્ન કરે છે તે શ્રાવક ભાષા ઉપર અત્યંત કાબૂ રાખીને સર્વત્ર વિવેકપૂર્વક જ બોલે; જેથી નિષ્પ્રયોજન કોઈની પીડાનું કારણ બને તેવો વચનપ્રયોગ થાય નહિ. આમ છતાં, વ્રતધારી શ્રાવક પણ જ્યારે પ્રમાદવશ હોય ત્યારે અનાદિના સંસ્કારને કારણે કષાયને વશ થઈને અનાભોગ આદિથી મિથ્યા ઉપદેશ આદિ કરે ત્યારે બીજું વ્રત મલિન થાય છે. માટે સ્વીકારાયેલા વ્રતના શુદ્ધિના અર્થી શ્રાવકે બીજા વ્રતના અતિચારોના સ્વરૂપને જાણીને તે અતિચારો અનાભોગ આદિથી પણ ન થાય તેવો યત્ન કરવો જોઈએ. જેથી ભાષા સમિતિની શક્તિનો સંચય થાય અને ક્રમે કરીને સર્વવિરતિની પ્રાપ્તિ થાય. I॥૨૪/૧૫૭ના અવતરણિકા : अथ तृ અવતરણિકાર્ય : હવે ઉપદેશક વ્રત સ્વીકારનાર શ્રાવકને ત્રીજા અણુવ્રતના અતિચાર બતાવે છે સૂત્રઃ - * ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૨૪, ૨૫ વ્યવહારાઃ ||૨/૧૮|| સૂત્રાર્થ - स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपक સ્ટેનપ્રયોગ, ચોર દ્વારા લાવેલી વસ્તુનું ગ્રહણ, વિરુદ્ધ રાજ્યનો અતિક્રમ, હીન-અધિક માન ઉન્માન અને પ્રતિરૂપક વ્યવહાર=નકલી વસ્તુનું વેચાણ એ ત્રીજા વ્રતના અતિચારો છે. ||૨૫/૧૫૮૫ ટીકા ઃ स्तेनप्रयोगश्च तदाहृतादानं च विरुद्धराज्यातिक्रमश्च हीनाधिकमानोन्मानानि च प्रतिरूपकव्यवहारश्चेति समासः । तत्र 'स्तेनाः ' चौरास्तेषां 'प्रयोगो' व्यापारणं 'हरत यूयम्' इत्यनुज्ञाप्रदानम् १। तथा 'तैराहतस्य' कुङ्कुमादिद्रव्यस्या' ऽऽदानं' संग्रहः २ । 'विरुद्धः ' स्वकीयस्य राज्ञः प्रतिपन्थी, तस्य 'राज्यं' कटकं देशो वा तत्रा' ऽतिक्रमः' स्वराजभूमिसीमातिलङ्घनेन क्रमणं प्रवेशः ‘વિરુદ્ધર્ાખ્યાતિમ:’ રૂ। ‘દીને’ સ્વમાવાપેક્ષાયા જૂને ‘ગથિજે’ વા ‘માનોન્માને' હવાતુિતારૂપે Page #84 -------------------------------------------------------------------------- ________________ धर्मसिंधु प्रकरण भाग-२ / अध्याय-3 / सूत्र- २५ भवतो 'हीनाधिकमानोन्माने' ४ । शुद्धेन व्रीह्यादिना घृतादिना वा 'प्रतिरूपकं' सदृशं पलञ्ज्यादि वसादि वा द्रव्यं तेन 'व्यवहारो' विक्रयरूपः स 'प्रतिरूपकव्यवहार' इति ५ । इह स्तेनप्रयोगो यद्यपि 'चौर्यं न करोमि न कारयामि' इत्येवंप्रतिपन्नव्रतस्य भङ्ग एव तथापि 'किमधुना यूयं निर्व्यापारास्तिष्ठथ ? यदि वो भक्तकादि नास्ति तदाऽहं ददामि, भवदानीतमोषस्य च यदि विक्रायको न विद्यते तदाऽहं विक्रेष्यामि' इत्येवंविधवचनैश्चौरान् व्यापारयतः स्वकल्पनया तद्व्यापारणं परिहरतो व्रतसापेक्ष - स्यासावतिचारः १ । तथा स्तेनाहृतं काणकक्रयेण लोभदोषात् प्रच्छन्नं गृणंश्चौरो भवति, यदाह "चौरश्चौरापको मन्त्री भेदज्ञः काणकक्रयी । ५५ - अन्नदः स्थानदश्चैव चौरः सप्तविधः स्मृतः ।।१११।।” [] ततश्चौर्यकरणाद् व्रतभङ्गः, 'वाणिज्यमेव मया विधीयते, न चौरिका'इत्यध्यवसायेन च व्रतानपेक्षत्वाभावाद् न भङ्ग इति भङ्गाभङ्गरूपोऽतिचारः २ । विरुद्धराज्यातिक्रमस्तु यद्यपि स्वस्वामिनाऽननुज्ञातस्य परकटकादिप्रवेशस्य "सामी जीवादत्तं तित्थयरेणं तहेव य गुरूहिं" [नवपदप्रक० ३८] इत्यदत्तादानलक्षणयोगेन विरुद्धराज्यातिक्रमकारिणां च चौर्यदण्डयोगेनादत्तादानरूपत्वाद् भङ्ग एव तथापि विरुद्धराज्यातिक्रमं कुर्वता 'मया वाणिज्यमेव कृतम् न चौर्यम्' इति भावनया व्रतसापेक्षत्वात् लोके च चौरोऽयमिति व्यपदेशाभावादतिचारोऽयमिति ३ | तथा हीनाधिकमानोन्मानव्यवहारः प्रतिरूपकव्यवहारश्च परव्यंसनेन परधनग्रहणरूपत्वाद् भङ्ग एव, केवलं 'क्षत्रखननादिकमेव चौर्यम्, कूटतुलादिव्यवहारतत्प्रतिरूपव्यवहारौ तु वणिक्कलैव' इति स्वकीयकल्पनया व्रतरक्षणोद्यततयाऽतिचार इति ४-५ । ***** अथवा स्तेनप्रयोगादयः पञ्चाप्यमी व्यक्तचौर्यरूपा एव, केवलं सहसाकारादिना अतिक्रमव्यतिक्रमादिना वा प्रकारेण विधीयमाना अतिचारतया व्यपदिश्यन्ते इति । न चैते राजसेवकादीनां न संभवन्ति, तथाहि - आद्ययोः स्पष्ट एव तेषां संभवः, विरुद्धराज्यातिक्रमस्तु यदा सामन्तादिः स्वस्वामिनो वृत्तिमुपजीवति तद्विरुद्धस्य च सहायीभवति तदा तस्यातिचारो भवति, कूटतुलादयस्तु यदा भाण्डागारद्रव्याणां विनिमयं कारयति तदा राज्ञोऽप्यतिचाराः स्युरिति । । २५ / १५८ ।। टीडार्थ : स्तेनप्रयोगश्च स्युरिति । योरने नवी वस्तु लाववा भाटे व्यापारवानी डवो से स्तेनप्रयोग Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉક ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સુત્ર-૨૫ છે. ૧. તેના વડે લવાયેલનું આદાન. Dરા વિરુદ્ધ રાજ્યનો અતિક્રમ કા હીન અધિક માનઉન્માન liા અને પ્રતિરૂપકવ્યવહાર પા એ પ્રમાણે સમાસ છે. ત્યાં પાંચ અતિચારમાં, ચોરોનો પ્રયોગ=વ્યાપાર તમે હરણ કરીને લાવો એ પ્રકારે અનુજ્ઞાનું પ્રદાન (તે સ્તનપ્રયોગ.) ના અને ચોરો દ્વારા લાવેલા કુમકુમ આદિ કેશર આદિ, દ્રવ્યોનું ગ્રહણ (તે તદાહતઆદાન.) રાા વિરુદ્ધ પોતાના રાજાના પ્રતિપંથી, તેનું રાજ્યકકટક અથવા દેશ, ત્યાં અતિક્રમ=પોતાના રાજ્યની ભૂમિની સીમાના અતિસંઘતથી ક્રમણ=પ્રવેશ તે વિરુદ્ધ રાજ્યાતિક્રમ છે. Iકા હીત=સ્વભાવની અપેક્ષાએ ચૂત અથવા અધિક એવા માન-ઉન્માનમાં કુડવાદિતુલારૂપ માન-ઉન્માન થાય છે તે હીન અધિક માનઉન્માન છે. જા શુદ્ધ એવા ધાત્યાદિ સાથે કે ઘી સાથે પ્રતિરૂપક=સદૃશ્ય એવાં પતંજ્યાદિ કે વસાદિ દ્રવ્યો તેનાથી વિક્રય રૂપ વ્યવહાર તે પ્રતિરૂપકવ્યવહાર છે. પા અહીં ત્રીજા વ્રતના અતિચારમાં, ચોરનો પ્રયોગ જો કે ચોરી કરું નહિ અને ચોરી કરાવું નહિ એ પ્રકારના સ્વીકારાયેલા વ્રતનો ભંગ જ છે તોપણ હમણાં તમે તિવ્યપારવાળા બેઠા છો અથવા જો ભોજન આદિ ન હોય તો હું આપું અને તમારા વડે ચોરીને લાવેલા વસ્તુનો ખરીદનાર કોઈ ન હોય તો હું વેચી આપીશ આ પ્રકારના વચન વડે ચોરોને વ્યાપાર કરાવતા અને સ્વકલ્પનાથી ચોરીને કરાવવાના વ્યાપારનો પરિહાર કરતા વ્રત સાપેક્ષ એવા શ્રાવકને અતિચાર થાય છે. ૧II અને ચોર વડે લાવેલું અલ્પ દ્રવ્યથી લોભના દોષને કારણે પ્રચ્છન્ન ગ્રહણ કરતો ચોર થાય છે. જે કારણથી કહેવાયું છે – ચોર, ચોરી કરાવનાર, ચોરને સલાહ આપનાર, ભેદને જાણનાર ચોરીના જુદા જુદા ઉપાયને જાણનાર, કાણકક્રયીકચોરીનો માલ સસ્તામાં ખરીદ કરનાર, ચોરને ભોજન આપનાર અને ચોરને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચોર કહેવાયેલા છે. ll૧૧૧ાા” (). તેથી ચોરી કરવાથી વ્રતભંગ છે અને વ્યાપાર જ મારા વડે કરાય છે, ચોરી કરાતી નથી એ પ્રકારના અધ્યવસાયથી વ્રતના અનપેક્ષપણાનો અભાવ હોવાથી ભંગ નથી એથી ભંગાભંગરૂપ અતિચાર છે. III વિરુદ્ધ રાજ્યનો અતિક્રમ જો કે વળી પોતાના સ્વામીના અનનુજ્ઞાત પરકટકાદિ પ્રવેશનું સ્વામીજીવઅદત્ત, તીર્થંકર વડે અદત્ત અને ગુરુ વડે અદત એ પ્રકારના અદત્તાદાનના લક્ષણના યોગથી અને વિરુદ્ધ રાજ્ય અતિક્રમ કરનારાઓને ચીર્યદંડનો યોગ હોવાથી, અદત્તાદાનરૂપપણું હોવાના કારણે ભંગ જ છે, તોપણ વિરુદ્ધ રાજ્ય અતિક્રમો કરનારા મારા વડે વાણિજ્ય જ કરાયું છે, ચૌર્ય નહિ એ પ્રકારની ભાવનાથી વ્રતસાપેક્ષપણું હોવાના કારણે અને લોકમાં “આ ચોર છે" એ પ્રકારના વ્યપદેશનો અભાવ હોવાથી આ અતિચાર =વિરુદ્ધ રાજ્યાતિક્રમ ત્રીજા વ્રતનો અતિચાર છે. Imal અને હીન-અધિક માન-ઉત્માનનો વ્યવહાર અને પ્રતિરૂપકવ્યવહાર પરને ઠગેલ હોવાથી પરધનના ગ્રહણરૂપપણું હોવાથી ભંગ જ છે. ફક્ત ખાતર કરવું આદિ જ ચોરી છે, કૂટતુલા આદિ વ્યવહાર અને Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉ૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૫, ૨૬ તેના પ્રતિરૂપક વ્યવહાર વણિક કલા જ છે એ પ્રકારે સ્વકીયકલ્પનાથી વ્રતરક્ષણમાં ઉઘતપણું હોવાને કારણે અતિચાર છે. i૪-૫ll અથવા સ્તનપ્રયોગ આદિ પાંચે પણ આ વ્યક્તચોરીરૂપ જ છે. ફક્ત સહસાત્કાર આદિથી કે અતિક્રમ, વ્યતિક્રમ આદિ પ્રકારથી કરાતા અતિચારપણાથી કહેવાય છે અને આ અદત્તાદાનના અતિચારો, રાજસેવક આદિને સંભવતા નથી, એમ નહિ; તે આ પ્રમાણે – પ્રથમ બેનો સ્પષ્ટ જ તેઓને સંભવ છે. અને વિરુદ્ધ રાજ્યાતિક્રમ વળી, જ્યારે સામંત આદિ સ્વસ્વામીની વૃત્તિ ઉપર જીવે છે તેના વિરુદ્ધના સહાયક થાય છે ત્યારે તેને અતિચાર થાય છે. વળી, ફૂટતુલ આદિ જ્યારે ભાંડાગાર દ્રવ્યનો=ભંડારતા દ્રવ્યનો, વિનિમય કરાવે છે ત્યારે રાજાને પણ અતિચાર થાય છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૫/૧૫૮ ભાવાર્થ - સાધુ સંયમજીવનમાં સૂક્ષ્મ પણ અદત્તાદાનનો દોષ ન લાગે તદ્અર્થે સંયમની વૃદ્ધિનું કારણ બને તેવાં જ આહાર-વસ્ત્રાદિ ગ્રહણ કરે છે અને ગ્રહણ કરાયેલાં આહાર-વસ્ત્ર આદિ દ્વારા સંયમની વૃદ્ધિ થાય તે પ્રકારનો જ યત્ન કરે છે, જેથી તીર્થકર અદત્તદાનાદિ દોષોનો પરિહાર થાય છે અને તેવું પૂર્ણ અદત્તાદાન વિરમણ શ્રાવકને પ્રાપ્ત કરવું છે. તેના અભ્યાસ અર્થે સ્થૂલથી અદત્તાદાનની વિરતિ કરીને સર્વવિરતિની શક્તિનો સંચય વિવેકી શ્રાવક કરે છે. તેવા વિવેકી શ્રાવકો લોભાદિ કષાયને વશ સ્થૂલ અદત્તાદાન વિરતિમાં મલિનતા થાય તે રીતે ધનવૃદ્ધિ અર્થે ક્યારેય યત્ન કરે નહિ, પરંતુ અત્યંત નીતિપૂર્વક ધન કમાઈને જીવનવ્યવહાર ચલાવે. આમ છતાં ક્યારેક નિમિત્તને પામીને લોકષાયને વશ સ્તનપ્રયોગાદિ અતિચારો સેવે તો તેના વ્રતોનું માલિન્ય થાય છે, તેથી શ્રાવકે તે અતિચારોને નિપુણતાપૂર્વક જાણીને પોતાના જીવનમાં તેનો પરિહાર કરવા માટે યત્ન કરવો જોઈએ. તે અર્થે ઉપદેશક શ્રાવકને વ્રતો આપ્યા પછી ત્રીજા વ્રતના અતિચારો કઈ રીતે થાય છે તેનો બોધ કરાવે છે. જેથી અતિચારના પરિહારપૂર્વક ત્રીજા વ્રતનું પાલન કરીને શ્રાવક શીધ્ર સર્વવિરતિની શક્તિનો સંચય કરે. ૨૫/૧૫૮ અવતરણિકા : अथ चतुर्थाणुव्रतस्य स्वदारसंतोषलक्षणस्य परदारपरिहाररूपस्य चातिचाराः - અવતરણિકાર્ય - હવે સ્વસ્ત્રીસંતોષરૂપ અને પરસ્ત્રીના પરિહારરૂપ ચોથા અણુવ્રતના અતિચારોને કહે છે – સૂત્ર : परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनाऽनङ्गक्रीडातीव्रकामाभिलाषाः Tોર૬/૧૧૧ / Page #87 -------------------------------------------------------------------------- ________________ ५८ સૂત્રાર્થ : धर्मसिंधु प्रकरण भाग - २ / अध्याय - 3 / सूत्र- २५ પરવિવાહકરણ, ઇત્વરપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્ર કામઅભિલાષ એ પાંચ ચોથા અણુવ્રતના અતિચારો છે. II૨૬/૧૫૯॥ टीडा : इत्वरपरिगृहीता चापरिगृहीता च इत्वरपरिगृहीतापरिगृहीते, तयोर्गमने इत्वरपरिगृहीताऽपरिगृहीतागमने, ततः परविवाहकरणं च इत्वरपरिगृहीताऽपरिगृहीतागमने चानङ्गक्रीडा च तीव्रकामाभिलाषश्चेति समासः, इह 'परेषां' स्वापत्यव्यतिरिक्तानां जनानां 'विवाहकरणं' कन्याफललिप्सया स्नेहसंबन्धादिना वा परिणयनविधानं 'परविवाहकरणम्,' इह च स्वापत्येष्वपि संख्याभिग्रहो न्याय्यः, तथा 'इत्वरी' अयनशीला भाटीप्रदानेन स्तोककालं परिगृहीता 'इत्वरपरिगृहीता' वेश्या, तथा 'अपरिगृहीता' वेश्यैव (न) गृहीतान्यसत्कभाटिः कुलाङ्गना च अनाथेति, तयो' र्गमनम्' आसेवनम् ‘इत्वरपरिगृहीताऽपरिगृहीतागमनम् ' तथा 'अङ्ग' देहावयवोऽपि मैथुनापेक्षया योनिर्मेहनं च, तद्व्यतिरिक्तानि 'अनङ्गानि ' कुचकक्षोरुवदनादीनि तेषु 'क्रीडा' रमणम् 'अनङ्गक्रीडा', अथवा अनङ्गः कामः, तस्य तेन वा क्रीडा अनङ्गक्रीडा स्वलिङ्गेन निष्पन्नप्रयोजनस्याहार्यैश्चर्मादिघटितप्रजननैर्योषिदवाच्यदेशासेवनमित्यर्थः, तथा 'कामे' कामोदयजन्ये मैथुने अथवा 'सूचनात् सूत्रम्' इति न्यायात् 'कामेषु' कामभोगेषु, तत्र कामी शब्दरूपे, भोगा गन्धरसस्पर्शाः, तेषु 'तीव्राभिलाषः' अत्यन्ततदध्यवसायित्वं यतो वाजीकरणादिनाऽनवरतसुरतसुखार्थं मदनमुद्दीपयतीति, एतान् समाचरन्नतिचरति चतुर्थाणुव्रतमिति । इह च द्वितीयतृतीयातिचारौ स्वदार संतोषण एव नेतरस्य शेषास्तु द्वयोरपीति, एतदेव च सूत्रानुपाति, यदाह - "सदारसंतोसस्स इमे पंच अइयारा” [उपासक०] इत्यादि । भावना चेयमत्र - भाटीप्रदानेनेत्वरकालस्वीकारेण स्वकलत्रीकृत्य वेश्यां भुञ्जानस्य स्वकीयकल्पनया स्वदारत्वेन व्रतसापेक्षचित्तत्वान्न भङ्गः अल्पकालपरिग्रहाच्च वस्तुतोऽस्वकलत्रत्वाद् भङ्ग इति भङ्गाभङ्गरूपोऽतिचारः, अपरिगृहीतागमनं त्वनाभोगादिनाऽतिक्रमादिना वाऽतिचारः, परदारवर्जिनो नैतावतिचारौ, इत्वरकालपरिगृहीताऽपरिगृहीतयोर्वेश्यात्वेनानाथकुलाङ्गनायास्त्वनाथतयैवापरदारत्वादिति ।। अपरे त्वाहुः - इत्वरपरिगृहीतागमनं स्वदारसंतोषवतोऽतिचारः, अपरिगृहीतागमनं तु परदारवर्जिनः, तत्र प्रथमभावना पूर्ववत्, द्वितीयभावना त्वेवम्- अपरिगृहीता नाम वेश्या, तां यदा गृहीतान्यसत्कभाटिकामभिगच्छति तदा परदारगमनजन्यदोषसंभवात् कथञ्चित् परदारत्वाच्च भगो वेश्यात्वाच्चाभङ्गो भङ्गाभङ्ग इत्यतिचारः ।। Page #88 -------------------------------------------------------------------------- ________________ ge धमिंटु प्ररश भाग-२ | मध्याय-3 / सूत्र-२७ अन्ये पुनरन्यथा प्राहुः - “परदारवज्जिणो पंच होन्ति तिन्नि उ सदारसंतुढे । इत्थीए तिन्नि पंच व भंगविगप्पेहिं नायव्वं ।।११२।।" [सम्बोधप्रकरणे ७।४१] इह भावना-परेण इत्वरकालं या परिगृहीता वेश्या तदगमनमतिचारः परदारवर्जिनः, कथञ्चित् तस्याः परदारत्वात्, तथा अपरिगृहीतायाः अनाथकुलाङ्गनाया एव यद् गमनं तदपि तस्यैवातिचारः, लोके परदारत्वेन तस्या रूढत्वात्, तत्कामुककल्पनया च परस्य भर्नादेरभावेनापरदारत्वात् । शेषास्तूभयोरपि स्युः, तथाहि-स्वदारसंतोषिणः स्वकलत्रेऽपि तदितरस्य तु वेश्यास्वकलत्रयोरपि यदनगरतं तत् साक्षादप्रत्याख्यातमपि न विधेयम्, यतोऽसावत्यन्तपापभीरुतया ब्रह्मचर्यं चिकीर्षुरपि यदा वेदोदयासहिष्णुतया तद्विधातुं न शक्नोति तदा यापनामात्रार्थं स्वदारसंतोषादि प्रतिपद्यते, मैथुनमात्रेणैव च यापनायाः संभवादनङ्गरतमर्थतः प्रत्याख्यातमेव, एवं परविवाहतीव्रकामाभिलाषावपीति, अतः कथञ्चित् प्रत्याख्यातेषु प्रवृत्तेरतिचारता तेषाम् । ___ अन्ये त्वनङ्गक्रीडामेवं भावयन्ति-स हि निधुवनमेव व्रतविषय इति स्वकीयकल्पनया तत् परिहरन् स्वदारसंतोषी वेश्यादौ परदारवर्जकस्तु परदारेष्वालिङ्गनादिरूपामनङ्गक्रीडां कुर्वन् कथञ्चिदेवातिचरति व्रतं व्रतसापेक्षत्वादिति । तथा स्वदारसंतोषवता स्वकलत्राद् इतरेण च स्वकलत्रवेश्याभ्यामन्यत्र मनोवाक्कायैर्मथुनं न कार्यं न च कारणीयमित्येवं यदा प्रतिपन्नं व्रतं भवति तदा परविवाहकरणतः तत्कारणमर्थतोऽनुष्ठितं भवति, तव्रती च मन्यते 'विवाह एवायं मया विधीयते, न मैथुनम्' इति ततो व्रतसापेक्षत्वादतिचार इति । ननु परविवाहकरणे कन्याफललिप्सा कारणमुक्तं तत्र किं सम्यग्दृष्टिरसौ व्रती मिथ्यादृष्टिर्वा?, यदि सम्यग्दृष्टिस्तदा तस्य न सा संभवति, सम्यग्दृष्टित्वादेव, अथ मिथ्यादृष्टिस्तदा मिथ्यादृष्टेरणुव्रतानि न भवन्त्येवेति कथं सा परविवाहकरणलक्षणातिचारकारणमिति, सत्यम, केवलमव्युत्पन्नावस्थायां साऽपि संभवति, किञ्च, यथाभद्रकस्य मिथ्यादृशोऽपि सन्मार्गप्रवेशनायाभिग्रहमानं ददत्यपि गीतार्थाः, यथा 'आर्यसुहस्ती' रङ्कस्य सर्वविरतिं दत्तवान् । इदं च परविवाहवर्जनं स्वापत्यव्यतिरिक्तेष्वेव न्याय्यम्, अन्यथाऽपरिणीता कन्या स्वच्छन्दचारिणी स्यात्, ततः शासनोपघातः स्याद्, विहितविवाहा तु कृतव्रतबन्धत्वेन न तथा स्यादिति, यच्चोक्तं 'स्वापत्येष्वपि संख्याभिग्रहो न्याय्यः' तच्चिन्तकान्तरसद्भावे सुतसङ्ख्यापूर्ती वाऽपत्यान्तरोत्पत्तिपरिहारोपायत इति । अपरे त्वाहुः-'परः' अन्यो यो विवाहः, आत्मन एव विशिष्टसंतोषाभावात् योषिदन्तराणि प्रति Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭) ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૬ विवाहान्तरकरणं तत् परविवाहकरणम्, अयं च स्वदारसंतोषिण इति । स्त्रियास्तु स्वपुरुषसंतोषपरपुरुषवर्जनयोर्न भेदः, स्वपुरुषव्यतिरेकेणान्येषां सर्वेषां परपुरुषत्वात्, ततः परविवाहकरणाऽनङ्गक्रीडातीव्रकामाभिलाषाः स्वदारसंतोषिण इव स्वपुरुषविषये स्युः । द्वितीयस्तु यदा स्वकीयपतिः सपत्न्या वारकदिने परिगृहीतो भवति तदा सपत्नीवारकमतिक्रम्य तं परिभुजानाया अतिचारः । तृतीयस्त्वतिक्रमादिना परपुरुषमभिसरन्त्याः समवसेयः, ब्रह्मचारिणस्त्वतिक्रमादिनाऽतिचार इति વાર૬/૧૧iા ટીકાર્થ:રૂપરિદ્દિીતા .... ગતિવીર રૂત્તિ . સૂત્રમાં રહેલો સમાસ સ્પષ્ટ કરે છે – ઈતરપરિગૃહીત સ્ત્રી અને અપરિગૃહીત સ્ત્રી તે ઈતરપરિગૃહીતા અને અપરિગૃહીતા કહેવાય. તેઓનું ગમત તે ઈત્વગૃહીતગમત અને અપરિગૃહીતગમત છે. ત્યારપછી ગમન શબ્દનો સંબંધ ઈત્રપરિગૃહીતાગમન અને અપરિગૃહીતાગમન સાથે બતાવ્યા પછી, અવશેષસમાસ સ્પષ્ટ કરે છે – પરવિવાહકરણ, ઈત્રપરિગૃહીતા, અપરિગૃહીતા, અસંગક્રિીડા અને તીવ્રકામ અભિલાષા એ પ્રમાણે સમાસ છે. અહીં=ચોથા અણુવ્રતના પાંચ અતિચારોમાં, (૧) સ્વપુત્રથી વ્યતિરિક્ત એવા બીજા લોકોનું વિવાહનું કરણ કન્યાદાનના ફલની ઇચ્છાથી કે સ્નેહસંબંધ આદિથી લગ્ન કરાવવું, એ પરવિવાહકરણ છે. અને અહીં-ચોથા અણુવ્રતમાં, પોતાના પુત્રાદિના વિષયમાં પણ લગ્ન કરાવવા વિષયક સંખ્યાનો અભિગ્રહ વ્યાપ્ય છે. (તેથી અન્યના લગ્ન કરાવવામાં અતિચારની પ્રાપ્તિ છે.). અને (૨) ઈત્વરી ગમન સ્વભાવવાળી ભાડું આપીને થોડા સમય માટે ગ્રહણ કરાયેલી વેશ્યા, તે ઈવરપરિગૃહીતા કહેવાય. અને (૩) અપરિગૃહીતા=અન્ય વડે ભાડું આપીને નહિ ગ્રહણ કરાયેલી વેશ્યા જ અને અનાથ એવી કુલીન સ્ત્રી, તેઓનું ગમત=આસેવન, તે ઈત્રપરિગૃહીત અને અપરિગૃહીત એવી સ્ત્રીનું ગમત છે. (૪) અને અંગstહતો અવયવ, પણ ભોગની અપેક્ષાએ યોનિ કે પુરુષ ચિહ્ન અંગ છે તેનાથી વ્યતિરિક્ત અનંગો છે. કુચ, કક્ષા, ઊરુ, વદન આદિ અનંગો છે તેમાં ક્રીડા=રમણ, તે અનંગક્રીડા છે અથવા અનંગ એટલે કામ. તેની અથવા તેની સાથે ક્રીડા તે અનંગક્રીડા છે=પોતાના લિંગની સાથે નિષ્પક્ષ પ્રયોજનવાળા પુરુષની અન્ય સાધનથી ભોગની પ્રવૃત્તિ તે અતંગક્રિીડા છે. (૫) અને કામમાં–કામોદયજન્ય મૈથુનમાં, અથવા સૂચનાત્ સૂત્ર એ ન્યાયથી કામભોગમાં તીવ્ર અભિલાષ ત્યાં કામભોગમાં, કામ શબ્દ અને રૂપ સ્વરૂપ છે અને ગંધ, રસ, સ્પર્શ ભોગ સ્વરૂપ છે. તે કામભોગમાં તીવ્ર અભિલાષ=અત્યંત તદ્અધ્યવસાયપણુંકામભોગમાં અત્યંત આસકિતપણું, તે ચોથા વ્રતનો અતિચાર છે. જે કારણથી વાજીકરણ આદિ દ્વારા સતત સ્ત્રીસુખના માટે મદનનું ઉદ્દીપત કરે છે માટે કામભોગમાં તીવ્ર અભિલાષ અતિચારરૂપ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૬ આ પરવિવાહ આદિને આચરતો પુરુષ ચોથા અણુવ્રતને મલિન કરે છે. અને અહીં=પાંચ અતિચારોમાં બીજો અને ત્રીજો અતિચાર=ઇત્વરપરિગૃહીતા અને અપરિગૃહીતાગમન રૂપ બીજો અને ત્રીજો અતિચાર, સ્વસ્ત્રીમાં સંતોષના વ્રતને લેનાર શ્રાવકને જ છે, ઇતરને નહિ=જેણે તે પ્રકારનું વ્રત ગ્રહણ કર્યું નથી તેને બીજો-ત્રીજો અતિચાર પ્રાપ્ત થતો નથી. વળી શેષ ત્રણ અતિચારો બન્નેને છે=સ્વદારાસંતોષ વ્રતવાળાને અને પરસ્ત્રીના વિરમણના વ્રતવાળા એવા બન્નેને પણ છે. આ પ્રમાણે આ જ=બીજો-ત્રીજો અતિચાર સ્વદારાસંતોષીને છે, અન્યને નહિ એ જ સૂત્ર અનુપાતી છે=શાસ્ત્રસંમત છે, જેને કહે છે - ૭૧ “સ્વદારાસંતોષવાળાને આ પાંચ અતિચારો છે”. (ઉપાસકદશાંગસૂત્ર) ઇત્યાદિ. અને અહીં=ચોથા અણુવ્રતના વિષયમાં, બીજા-ત્રીજા અતિચારવિષયક આ ભાવના છે ભાડું આપીને અલ્પકાળના સ્વીકારથી પોતાની સ્ત્રી કરીને વેશ્યાને ભોગવનારને પોતાની કલ્પનાથી, પોતાને સ્ત્રીપણું હોવાને કારણે, વ્રતસાપેક્ષ ચિત્તપણું હોવાથી ભંગ નથી અને અલ્પકાળ માટે ગ્રહણ હોવાથી વસ્તુતઃ પોતાની સ્ત્રી નહિ હોવાથી ભંગ છે, એથી ભંગાભંગરૂપ અતિચાર છે. અને અપરિગૃહીત એવી સ્ત્રીના ગમતમાં અનાભોગાદિથી કે અતિક્રમાદિથી અતિચાર છે. વળી, પરસ્ત્રીનું વર્જન કરનારા શ્રાવકને આ બે અતિચારો નથી; કેમ કે અલ્પકાળ માટે પરિગૃહીત કે અપરિગૃહીત એવી વેશ્યાનું અપરસ્ત્રીપણું છે, પરસ્ત્રીપણું નથી. અને અનાથ એવી કુલીન સ્ત્રીનું અનાથપણું હોવાના કારણે જ પરસ્ત્રીપણું નથી. વળી, બીજા કહે છે ઃ ઇત્વરપરિગૃહીતા સ્ત્રીનું ગમન સ્વદારાસંતોષવાળા પુરુષને અતિચાર છે. અને અપરિગૃહીતા સ્ત્રીનું ગમત પરદારાવર્જી એવા શ્રાવકને અતિચાર છે. ત્યાં પ્રથમની ભાવના પૂર્વની જેમ જાણવી. વળી, બીજાની ભાવના આ પ્રમાણે છે અપરિગૃહીત એવી વેશ્યા, તેને જ્યારે બીજા વડે ભાડાથી ગ્રહણ કરાયેલી હોય ત્યારે પરસ્ત્રીના ગમનજન્ય દોષનો સંભવ હોવાથી અને કથંચિત્ પરસ્ત્રીપણું હોવાથી ભંગ છે અને વેશ્યાપણું હોવાથી અભંગ છે, તેથી ભંગાભંગરૂપ અતિચાર વળી, અન્ય અન્યથા કહે છે “પરદારાના ત્યાગ કરનાર શ્રાવકને પાંચ અતિચાર થાય છે. વળી, સ્વદારાસંતોષવાળા શ્રાવકને ત્રણ અતિચાર થાય છે. અને સ્ત્રીને ત્રણ અથવા પાંચ ભંગવિકલ્પોથી જાણવા. ૧૧૨।।” (સંબોધપ્રકરણ ૭/૪૧) — અહીં ભાવના આ પ્રમાણે છે પર દ્વારા ઇત્વરકાલ માટે જે ગ્રહણ કરાયેલી વેશ્યા, તેના ગમનનો અતિચાર પરદારા વર્જન કરનાર શ્રાવકને છે; કેમ કે કોઈક અપેક્ષાએ વેશ્યાનું પરસ્ત્રીપણું છે. અને અપરિગૃહીત એવી અનાથ કુલીન સ્ત્રીનું જ જે ગમન તે પણ પરદારા વર્જન કરનાર શ્રાવકનો જ અતિચાર છે; કેમ કે લોકમાં અનાથ, કુલાંગતા પરસ્ત્રી રૂપે રૂઢ છે. અને તેની કામનાવાળા પુરુષ વડે કલ્પનાથી પર એવા ભર્તાદિના અભાવના કારણે અપરદારા છે. વળી, શેષ Page #91 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૬ ૭૨ ત્રણ વિકલ્પો ઉભયને પણ પ્રાપ્ત થાય. તે આ પ્રમાણે સ્વદારાસંતોષીને પોતાની સ્ત્રીમાં પણ અને તેનાથી ઇતર એવા પરસ્ત્રીવિરમણવાળાને વેશ્યામાં કે પોતાની સ્ત્રીમાં પણ જે અનંગક્રીડા છે તે સાક્ષાત્ પચ્ચક્ખાણ કરાયેલ નથી તોપણ અનંગક્રીડા કરવી જોઈએ નહિ. જે કારણથી શ્રાવક અત્યંત પાપભીરુપણાને કારણે, બ્રહ્મચર્યના ઇચ્છાવાળો પણ જ્યારે વેદના ઉદયના અસહિષ્ણુપણાને કારણે બ્રહ્મચર્ય કરવાને સમર્થ નથી ત્યારે વેદના શમન માત્ર માટે સ્વદારાસંતોષ આદિ વ્રતો સ્વીકારે છે અને કામ માત્રથી જ સંતોષનો સંભવ હોવાને કારણે અનંગક્રીડા અર્થથી પચ્ચક્ખાણ જ કરાયેલ છે એ રીતે પવિવાહ અને તીવ્રકામનો અભિલાષ પણ પ્રત્યાખ્યાન જ કરાયેલો છે. આથી કોઈક રીતે પ્રત્યાખ્યાન કરાયેલામાં પ્રવૃત્તિ હોવાથી તેઓની=અનંગક્રીડા આદિ ત્રણની, અતિચારતા છે. વળી, અન્ય=અન્યઆચાર્ય, અનંગક્રીડાને આ રીતે ભાવન કરે છે – ભોગક્રિયા જ વ્રતનો વિષય છે એ રીતે સ્વકીય કલ્પનાથી તેનો પરિહાર કરતો સ્વદારાસંતોષી શ્રાવક વેશ્યાદિમાં અનંગક્રીડા કરે. વળી, પરદારાવર્જક પરદારામાં આલિંગનાદિરૂપ અનંગક્રીડા કરે તો કથંચિત્ જ વ્રતનો અતિચાર કરે છે; કેમ કે વ્રતસાપેક્ષ છે અને સ્વદારાસંતોષવાળા વડે સ્વસ્તીથી કે પરદારાવિરમણવ્રતવાળા શ્રાવક વડે પોતાની સ્ત્રીથી અને વેશ્યાથી અન્યત્ર મન-વચન-કાયા વડે મૈથુન કરવું જોઈએ નહિ અને કરાવવું જોઈએ નહિ એ પ્રમાણે જ્યારે વ્રત સ્વીકારાયું છે ત્યારે પરવિવાહ કરાવવાથી મૈથુનનું કરાવવું અર્થથી કરાયેલું થાય છે અને તેના વ્રતવાળા માને છે કે આ વિવાહ જ કરાવ્યો છે, મૈથુન કરાવ્યું નથી. એથી વ્રતસાપેક્ષપણું હોવાને કારણે અતિચાર છે. ‘નનુ’થી શંકા કરે છે – પરવિવાહ કરાવવામાં કન્યાના ફળની લિપ્સા કારણ કહેવાયું ત્યાં શું આ સમ્યગ્દષ્ટિ વ્રતવાળો છે કે મિથ્યાદૃષ્ટિ વ્રતવાળો છે ? જો સમ્યગ્દષ્ટિ વ્રતવાળો હોય તો તેને કન્યાફળની લિપ્સા સંભવે નહિ; કેમ કે સમ્યગ્દષ્ટિપણું છે. હવે જો મિથ્યાદૃષ્ટિ છે તો મિથ્યાદૃષ્ટિને અણુવ્રતો હોતાં નથી જ. એથી કેવી રીતે તે=કન્યાફળની લિપ્સા પરવિવાહકરણ લક્ષણ અતિચારનું કારણ બને ? - તેનો ઉત્તર આપતાં કહે છે તારી વાત સાચી છે અર્થાત્ સમ્યગ્દષ્ટિને કન્યાફળની લિપ્સા સંભવે નહિ. ફક્ત અવ્યુત્પન્નદશામાં તે પણ સંભવે છે=કન્યાળની લિપ્સા સંભવે છે. વળી, યથાભદ્રક એવા મિથ્યાર્દષ્ટિને પણ સન્માર્ગના પ્રવેશ માટે ગીતાર્થો અભિગ્રહ માત્ર આપે પણ છે. જે પ્રમાણે આર્યસુહસ્તિસૂરિએ ભિખારીને સર્વવિરતિ આપેલી (તે પ્રમાણે અવ્યુત્પન્નદશામાં ભદ્રક પ્રકૃતિવાળા મિથ્યાર્દષ્ટિ વડે ગ્રહણ કરાયેલા વ્રતમાં કન્યાફળની લિપ્સા સંભવે છે.) અને આ પરવિવાહનું વર્જન સ્વપુત્રથી વ્યતિરિક્તમાં જ ન્યાય્ય છે. અન્યથા નહિ પરણાવેલી કન્યા સ્વચ્છન્દચારી થાય, તેથી શાસનનો ઉડ્તાહ થાય. વળી, કરાયેલા વિવાહવાળી કન્યા કરાયેલા વ્રતના બંધનપણાથી તેવી ન થાય=સ્વછંદચારી ન થાય. અને જે કહેવાયું : પોતાના પુત્રોમાં પણ સંખ્યાનો અભિગ્રહ ન્યાથ્ય છે તે Page #92 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૬, ૨૭ પુત્રોની ચિંતા કરનારા એવા અવ્યના સર્ભાવમાં છે અથવા પુત્રની સંખ્યાની પૂર્તિમાં અન્ય પુત્રોની ઉત્પત્તિના પરિહારના ઉપાયથી પોતાના જેટલા પુત્રો છે તેનાથી નવા પુત્રો હવે નહીં થાય; કેમ કે હવે પોતે બ્રહ્મચર્ય પાળે છે, તેથી સંખ્યાનો નિયમ છે. વળી, બીજા કહે છે: પર=અન્ય, એવો જે વિવાહ પોતાને જ વિશિષ્ટ સંતોષના અભાવને કારણે અન્ય સ્ત્રીઓની પ્રત્યે વિવાહ અંતરનું કરણ તે પરવિવાહકરણ છે. અને આ=આ પ્રકારનું પર વિવાહનું કરણ સ્વદારાસંતોષી પુરુષને અતિચાર છે. વળી, સ્ત્રીઓને સ્વપુરુષસંતોષ અને પરપુરુષવર્જનનો ભેદ નથી; કેમ કે સ્વપુરુષથી વ્યતિરિક્ત અન્ય સર્વ પુરુષ તેના માટે પરપુરુષ છે, તેથી પરવિવાટકરણ, અનંગક્રીડા, તીવ્રકામઅભિલાષ, સ્વદારાસંતોષી પુરુષની જેમ સ્વપુરુષના વિષયમાં સ્ત્રીને અતિચારો થાય. વળી, બીજો અતિચાર=ઈવરપરિગૃહીતાગમતરૂપ અતિચાર. જ્યારે પોતાનો પતિ પત્નીના વારાના દિવસમાં ગ્રહણ કરાય છે ત્યારે સપત્નીના વારાને અતિક્રમીને તેને ભોગવતી સ્ત્રીને અતિચાર થાય. વળી, ત્રીજો અતિચાર=અપરિગૃહીતાગમનરૂપ ત્રીજો અતિચાર અતિક્રમાદિ દ્વારા પરપુરુષને અનુસરતી સ્ત્રીને જાણવો. વળી, બ્રહ્મચારીને અતિક્રમાદિથી અતિચાર છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૨૬/૧૫૯I ભાવાર્થ : સમ્યક્તને પ્રાપ્ત કર્યા પછી સર્વવિરતિના અત્યંત અર્થી એવા શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે બાર વ્રતો શક્તિ અનુસાર ગ્રહણ કરે છે. તેમાં બ્રહ્મચર્યની શક્તિ હોય તો અવશ્ય જાવજીવનું બ્રહ્મચર્ય ગ્રહણ કરે છે અને પૂર્ણ બ્રહ્મચર્યની શક્તિ ન હોય તો સ્વશક્તિ અનુસાર અબ્રહ્મની પ્રવૃત્તિમાં નિયંત્રણ થાય તે પ્રકારે વ્રત ગ્રહણ કરે છે. અને તે વ્રતને નિષ્ઠાથી પાળીને બ્રહ્મચર્યની શક્તિનો સંચય કરે છે. તેવા શ્રાવકે પોતાના ચોથા વ્રતમાં અતિચાર ન લાગે તે માટે પરવિવાહકરણ આદિ અતિચારોના યથાર્થ સ્વરૂપને જાણીને તેના પરિવાર માટે યત્ન કરવો જોઈએ. આમ છતાં સમ્યક્ત પામ્યા પછી બ્રહ્મચર્યની શક્તિ ન હોય અને કામ અતિશય પીડે તેવો હોય ત્યારે વેશ્યા આદિ સાથે પણ સંગમ કરનારા શ્રાવકો હોય છે છતાં વિવેકને કારણે શક્ય એટલું નિયંત્રણ કરવા યત્ન કરે છે. એવા શ્રાવકોને આશ્રયીને વેશ્યાગમન આદિ વિષયક પણ મર્યાદા હોય છે, તેથી તે મર્યાદાનો ભંગ ન કરે તો અતિચાર થાય નહિ તેને સામે રાખીને ઇત્રપરિગૃહીતાના અને અપરિગૃહીતાના વિકલ્પો પાડેલ છે. ૨૬/૧પલા અવતરણિકા : अथ पञ्चमाणुव्रतस्य - અવતરણિકાર્ચ - હવે પાંચમા અણુવ્રતના અતિચારો કહે છે – Page #93 -------------------------------------------------------------------------- ________________ ७४ धर्मणि २ भाग-२|मध्याय-3|सूत्र-२७ सूत्र: क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणातिक्रमाः ।।२७/१६० ।। सूत्रार्थ : क्षेत्र, वास्तु, हिरण्य-यांही, सोनु,धन, धान्य, Euel, ERध्य-सामग्री सेना प्रभाानो અતિક્રમ પાંચમા અણુવ્રતના અતિચારો છે. ૨૭/૧૬oll टोs: क्षेत्रवास्तुनोः हिरण्यसुवर्णयोः धनधान्ययोः दासीदासयोः कुप्यस्य च प्रमाणातिक्रमा इति समासः, तत्र 'क्षेत्रं' सस्योत्पत्तिभूमिः, तच्च सेतुकेतूभयभेदात् त्रिविधम्, तत्र सेतुक्षेत्रम्, अरघट्टादिसेक्यम्, केतुक्षेत्रं तु आकाशोदकनिष्पाद्यम्, उभयक्षेत्रं तु तदुभयनिष्पाद्यम् । 'वास्तु' पुनरगारं ग्रामनगरादि च, तत्रागारं त्रिविधम्-खातमुच्छ्रितं खातोच्छ्रितं च, तत्र खातं भूमिगृहादि, उच्छ्रितम् उच्छ्रयेण कृतम्, उभयं भूमिगृहस्योपरि प्रासादः, एतयोश्च क्षेत्रवास्तुनोः प्रमाणस्य क्षेत्रान्तरादिमीलनेन अतिक्रमोऽतिचारो भवति, तथाहि-किलैकमेव क्षेत्रं वास्तु वेत्यभिग्रहवतोऽधिकतरतदभिलाषे सति व्रतभङ्गभयात् प्राक्तनक्षेत्रादिप्रत्यासन्नं तद् गृहीत्वा पूर्वेण सह तस्यैकत्वकरणार्थं वृत्त्याद्यपनयनेन तत् तत्र योजयतो व्रतसापेक्षत्वात् कथञ्चिद्विरतिबाधनाच्चातिचार इति १। तथा 'हिरण्यं' रजतम्, 'सुवर्णं' हेम, एतत्परिमाणस्य अन्यवितरणेनातिक्रमोऽतिचारो भवति, यथा केनापि चतुर्मासाद्यवधिना हिरण्यादिपरिमाणं विहितम्, तत्र च तेन तुष्टराजादेः सकाशात् तदधिकं तल्लब्धम्, तच्चान्यस्मै व्रतभङ्गभयात् प्रददाति 'पूर्णेऽवधौ ग्रहीष्यामि' इति भावनयेति व्रतसापेक्षत्वादतिचार इति २। तथा 'धनं' गणिमधरिममेयपरिच्छेद्यभेदाच्चतुर्विधम्, तत्र गणिमं पूगफलादि, धरिमं गुडादि, मेयं घृतादि, परिच्छेद्यं माणिक्यादि, 'धान्यं' व्रीह्यादि, एतत्प्रमाणस्य बन्धनतोऽतिक्रमोऽतिचारो भवति, यथा हि किल कृतधनादिपरिमाणस्य कोऽपि लभ्यमन्यद्वा धनादि ददाति, तच्च व्रतभङ्गभयाच्चतुर्मास्यादिपरतो गृहगतधनादिविक्रये वा कृते ग्रहीष्यामीति भावनया बन्धनेन नियन्त्रणेन रज्ज्वादिसंयमनेन सत्यङ्कारदानादिरूपेण वा स्वीकृत्य तद्गेह एव स्थापयतीत्यतोऽतिचारः ३। तथा दासीदासप्रमाणातिक्रम इति, सर्वद्विपदचतुष्पदोपलक्षणमेतत्, तत्र द्विपदं पुत्रकलत्रदासीदासकर्मकरशुकसारिकादि, चतुष्पदं गवोष्ट्रादि, तेषां यत् परिमाणं तस्य गर्भाधानविधापनेनातिक्रमोऽतिचारो भवति, यथा किल केनापि संवत्सराद्यवधिना द्विपदचतुष्पदानां परिमाणं कृतम्, तेषां च संवत्सरमध्य एव प्रसवे अधिकद्विपदादिभावाद् व्रतभङ्गः स्यादिति तद्भयात् कियत्यपि Page #94 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ સૂત્ર-૨૭ काले गते गर्भग्रहणं कारयतो गर्भस्थद्विपदादिभावेन बहिर्गततदभावेन च कथञ्चिद् व्रतभङ्गादतिचारः ४ । तथा 'कुप्यम्' आसनशयनादिगृहोपस्करः, तस्य यन्मानं तस्य पर्यायान्तरारोपणेनातिक्रमोऽतिचारो भवति, यथा किल केनापि 'दश करोटकानि' इति कुप्यस्य परिमाणं कृतम्, ततस्तेषां कथञ्चिद् द्विगुणत्वे भूते सति व्रतभङ्गभयात् तेषां द्वयेन द्वयेन एकैकं महत्तरं कारयतः पर्यायान्तरकरणेन संख्यापूरणात् स्वाभाविकसंख्याबाधनाच्चातिचारः । अन्ये त्वाहुः - तदर्थित्वेन 'विवक्षितकालावधेः परतोऽहमेतत् करोटकादि कुप्यं ग्रहीष्याम्यतो नान्यस्मै देयम्' इति पराप्रदेयतया व्यवस्थापयत इति ५। यथाश्रुतत्वेन चैषामभ्युपगमे भङ्गातिचारयोर्न विशेषः स्यादिति तद्विशेषोपदर्शनार्थं मीलनवितरणादिना भावना दर्शितेति । यच्च क्षेत्रादिपरिग्रहस्य नवविधत्वेन नवसङ्ख्यातिचारप्राप्तौ पञ्चसङ्ख्यत्वमुक्तं तत् सजातीयत्वेन शेषभेदानामत्रैवान्तर्भावात्, शिष्यहितत्वेन च प्रायः सर्वत्र मध्यमगतेर्विवक्षितत्वात् पञ्चकसङ्ख्ययैवातिचारपरिगणनम्, अतः क्षेत्रवास्त्वादिसङ्ख्ययाऽतिचाराणामगणनमुपपन्नमिति ।।२७ / १६० ।। ૭૫ ટીકાર્યઃ क्षेत्र-वास्तुनोः ૩૫પત્રમિતિ ।। ક્ષેત્ર-વાસ્તુનો, હિરણ્ય-સુવર્ણનો, ધન-ધાન્યનો, દાસી-દાસનો અને કુષ્યનો પ્રમાણનો અતિક્રમ એ પ્રમાણે સમાસ છે. ત્યાં=ક્ષેત્રાદિમાં, ક્ષેત્ર ધાન્યની ઉત્પત્તિભૂમિ અને તે સેતુ-કેતુ અને ઉભયના ભેદથી ત્રણ પ્રકારનો છે. ત્યાં-ત્રણ પ્રકારનાં ક્ષેત્રોમાં, સેતુક્ષેત્ર અરઘટ્ટાદિથી સિંચીને ખેતી કરવા યોગ્ય ક્ષેત્ર છે. કેતુક્ષેત્ર આકાશ-પાણીથી નિષ્પાદ્ય ભૂમિ છે=વર્ષાના પાણીથી ખેતી કરવા યોગ્ય ક્ષેત્ર છે. અને ઉભયક્ષેત્ર=અરધટ્ટાદિથી અને વર્ષાના પાણીથી એમ ઉભયથી ખેતી કરવા યોગ્ય ક્ષેત્ર છે. વળી, વાસ્તુ=અગાર અર્થાત્ ગૃહ, ગ્રામ, નગરાદિ છે. ત્યાં ઘર ત્રણ પ્રકારનું છે. ખાત, ઉચ્છિત અને ખાત-ઉચ્છિત છે. ત્યાં=ત્રણ પ્રકારના ઘરમાં ખાત=ભૂમિગૃહાદિ અર્થાત્ ભૂમિમાં નીચે કરાયેલું ભોંયરું આદિ છે, ઉચ્છિત=ભૂમિ ઉપર બાંધેલું અને ખાત ઉચ્છિત=ભૂમિગૃહ અને ભૂમિ ઉપરનો પ્રાસાદ છે. આ બન્નેનાં=ક્ષેત્ર અને વાસ્તુનાં, પ્રમાણો ક્ષેત્રાન્તરાદિના મિલન દ્વારા અતિક્રમ=અતિચાર, થાય છે. તે આ પ્રમાણે – એક જ ક્ષેત્ર અથવા વાસ્તુ માટે રાખવું એ પ્રકારના અભિગ્રહવાળાને અધિકતર તેનો અભિલાષ થયે છતે વ્રતભંગના ભયથી પૂર્વના ક્ષેત્રાદિની નજીક તેને ગ્રહણ કરીને પૂર્વની સાથે તેના એકત્વકરણ માટે વૃત્તિ આદિના અપનયનથી તે=નવું ક્ષેત્ર, ત્યાં=જૂના ક્ષેત્રમાં, યોજન કરતાં પુરુષનું વ્રતસાપેક્ષપણું હોવાથી અને કોઈક રીતે વિરતિનો બાધ થતો હોવાથી અતિચાર છે. ૧ હિરણ્ય=રૂપું, સુવર્ણ આના પરિણામનું અન્યના વિતરણ દ્વારા અતિક્રમ=અતિચાર થાય છે. જે પ્રમાણે કોઈના વડે ચાર મહિના આદિની અવધિથી હિરણ્ય આદિનું પરિમાણ કરાવ્યું અને તેમાં=હિરણ્ય Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૭ આદિમાં ખુશ થયેલા રાજાદિ પાસેથી તે પુરુષ વડે તેનાથી અધિક પોતાના નક્કી કરેલા પરિમાણથી અધિક તે પ્રાપ્ત થયું હિરણ્ય આદિ પ્રાપ્ત થયું. અને તેનેeતે હિરણ્ય આદિને વ્રતભંગના ભયથી પૂર્ણ અવધિ થયે છતે ગ્રહણ કરીશ એ ભાવનાથી અન્યને આપે છે, એથી વ્રતસાપેક્ષપણું હોવાથી અતિચાર છે. II ધન=ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ ભેદથી ચાર પ્રકારનો છે. તેમાં=ચાર પ્રકારના ધનમાં, ગણિમ સોપારી આદિ છે. ધરિમ-ગુડાદિ છે. મેય ઘી આદિ છે. પરિચ્છેદ માણેક આદિ છે. ધાન્ય ચોખાદિ છે. આવા પ્રમાણનો=ધન-ધાત્યાદિતા પ્રમાણનો બંધનથી=મર્યાદાથી અતિક્રમ અતિચાર છે. જે પ્રમાણે કરાયેલા ધનાદિપરિમાણવાળા પુરુષને કોઈ લભ્ય કે અન્ય ધનાદિ આપે અને તે વ્રતભંગના ભયથી ચારમાસાદિ પછી અથવા ઘરમાં રહેલા ધનાદિનો વિક્રય થયે છતે ગ્રહણ કરીશ એ ભાવનાથી બંધનથી અથવા નિયંત્રણથી અથવા રજુ આદિના સંયમથી અથવા સત્ય ચિહ્નદાતાદિરૂપથી સ્વીકાર કરીને તેના ઘરમાં જ=આપનારના ઘરમાં જ સ્થાપન કરે છે એથી અતિચાર છે. III અને દાસ-દાસીનાં પ્રમાણનો અતિક્રમ એ સર્વ બે પગવાળાં અને ચાર પગવાળાં ઉપલક્ષણ છે. ત્યાં બે પગવાળાં પુત્ર, સ્ત્રી, દાસી, દાસ કામ કરનાર શુક=પોપટ, અને સારિકા=મના, આદિ છે. ચાર પગવાળાં ગાય, ઊંટ આદિ છે. તેઓનું જે પરિમાણ તેના ગર્ભાધાન વિદ્યાપનથી અતિક્રમ અતિચાર છે. જે પ્રમાણે કોઈના વડે પણ વરસ આદિ અવધિથી બે પગ અને ચતુષ્પદનું પરિમાણ કરાયું અને તેનો જ સંવત્સર મધ્યમાં જ પ્રસવ થયે છતે અધિક બે પગ આદિનો ભાવ થવાથી વ્રતભંગ થાય, એથી તેના ભયથી કેટલોક પણ કાળ વહે છતે ગર્ભ ગ્રહણ કરાવતા પુરુષને ગર્ભસ્થ દ્વિપદાદિના ભાવથી, અને બહિર્ગત તેના અભાવથી=દ્વિપદાદિના અભાવથી કથંચિત્ વ્રતભંગ થવાથી અતિચાર થાય છે. અને કુષ્ય આસન, શયન આદિ ગૃહની સામગ્રી, તેનું જે માન તેનું પર્યાયઅંતરથી આરોપણ તેનાથી અતિક્રમ અતિચાર છે. જે પ્રમાણે કોઈ વડે પણ દશ કથરોટ એ પ્રમાણે કુષ્ય પરિમાણ કરાવ્યું. ત્યાર પછી કોઈક રીતે તેનું દ્વિગુણપણું થયે છતે વ્રતભંગના ભયથી તેઓના બે-બે વડે એક એક મોટી કથરોટ કરાવતા પુરુષને પર્યાયાન્તરના કરણથી સંખ્યાનું પૂરણ થવાથી સ્વાભાવિક સંખ્યાનો અબાધ થવાને કારણે અતિચાર છે. વળી અન્ય કહે છે – તેના અર્થીપણાને કારણે=પોતાની કથરોટ આદિની સંખ્યાથી અધિક સંખ્યાના અર્થીપણાને કારણે, વિક્ષિત કાલની અવધિથી=પોતાની પ્રતિજ્ઞાની કાલની મર્યાદાથી પછી હું આ કથરોટ આદિ કુષ્ય ગ્રહણ કરીશ, આથી પરતે આપવું નહીં એ પ્રમાણે અપ્રદેયપણાથી બીજા કોઈ નહિ આપવી, અમુક સમય પછી હું લઈ જઈશ એ રીતે સ્થાપન કરે છે, એ અતિચાર છે. IIII યથાશ્રતપણાથી આમનું ક્ષેત્ર-વાસ્તુ અતિચારોનો સ્વીકાર કરાય છત=સૂત્રમાં જે પ્રમાણે ક્ષેત્ર Page #96 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૨૭, ૨૮ વાસ્તુ આદિનો અતિક્રમ બતાવ્યો એ પ્રકારે અર્થ કરાયે છતે ભંગ-અતિચારનો ભેદ ન થાય એથી તેના વિશેષને બતાવવા માટે મીલન-વીતરણ આદિ વડે ભાવના દર્શાવાઈ. અને જે ક્ષેત્રાદિ પરિગ્રહનું નવવિધપણાથી નવસંખ્યાના અતિચારની પ્રાપ્તિ હોતે છતે પાંચ સંખ્યાપણું કહેવાયું તે સજાતીયપણાથી શેષ ભેદોનો પાંચમા અંતર્ભાવ કરવાથી છે. કેમ ક્ષેત્રાદિ નવ ભેદ ન કરતાં પાંચ ભેદ કર્યા ? તેથી કહે છે - ૭૭ શિષ્યના હિતપણાને કારણે પ્રાયઃ સર્વજ્ઞ મધ્યમગતિનું વિવક્ષિતપણું હોવાથી પાંચ સંખ્યાથી જ અતિચારનું પરિગણન છે. આથી ક્ષેત્ર-વાસ્તુ આદિ સંખ્યાથી અતિચારોનું અગણન ઉપપન્ન છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૭/૧૬૦ના ભાવાર્થ: આત્માના અપરિગ્રહ સ્વભાવને પ્રગટ ક૨વા માટે આત્માથી ભિન્ન એવા દેહથી માંડીને સર્વ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને, આત્માના અપરિગ્રહ સ્વભાવને ભાવન ક૨વા અર્થે સદા સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે મમત્વ ન થાય તે પ્રકારે સાધુ યત્ન કરે છે. અને તેવા અપરિગ્રહ સ્વભાવને જ પ્રગટ ક૨વાના અર્થી સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર શ્રાવકો હોય છે, તેથી પોતાને બાહ્ય પદાર્થો પ્રત્યે જે મમત્વ છે તેના કારણે જે પરિગ્રહને ધારણ કર્યો છે તેને નિયત પરિમાણવાળો કરીને શક્તિની વૃદ્ધિ થાય તો અધિક અધિક સંકોચ ક૨વા યત્ન કરે છે. અને તેવા શ્રાવકો જે પ્રમાણે પોતાનું સત્ત્વ જણાય તે પ્રમાણે પરિગ્રહનું પરિમાણ કરે છે. તે પરિગ્રહ પરિમાણમાં કોઈ અતિચાર ન લાગે તેના માટે પરિગ્રહ પરિમાણવ્રતના અતિચારોને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા યત્ન કરે છે અને તે અતિચારોના પરિહારપૂર્વક પરિગ્રહપરિમાણવ્રતને પાળીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. આમ છતાં, ક્યારેક લોભાદિને વશ પોતાના પરિગ્રહપરિમાણવ્રતમાં અતિચાર લાગે તો મલિન થયેલું તે વ્રત ઉત્ત૨ ઉત્તરની ગુણસ્થાનકની ભૂમિકામાં જવા સમર્થ બને નહિ; તેથી અનાભોગ આદિથી પણ કોઈ અતિચાર લાગેલો હોય તો તેની શુદ્ધિ કરીને દેશવિરતિવ્રતને નિર્મળ કરે છે. તે માટે ઉપદેશક શ્રાવકને વ્રત પ્રદાન કર્યા પછી તે વ્રતોના અતિચારોનું સ્વરૂપ બતાવે છે. II૨૭/૧૬૦ના અવતરણિકા : अथ प्रथमगुणव्रतस्य અવતરણિકાર્ય : હવે પ્રથમ ગુણવ્રતના અતિચારો કહે છે અર્થાત્ દેશવિરતિ ઉચ્ચરાવ્યા પછી તે તે વ્રતોના અતિચારનો શ્રાવકને યથાર્થ બોધ થાય તે અર્થે ક્રમપ્રાપ્ત ગુણવ્રતોના અતિચારોને કહે છે સૂત્ર : ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ।। २८/१६१ ।। Page #97 -------------------------------------------------------------------------- ________________ ७८ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૮ सूत्रार्थ : ઊર્ધ્વ, અધઃ, તિર્યમ્, વ્યતિક્રમ=ઊર્ધ્વદિશાનો વ્યતિક્રમ, અર્ધ્વદિશાનો વ્યતિક્રમ, તિર્યમ્ દિશાનો વ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ પ્રતિજ્ઞા કરાયેલા ક્ષેત્ર કરતાં અધિક ક્ષેત્રમાં ગમન, સ્મૃતિનું અત્તર્ધાન= ગ્રહણ કરાયેલા વતની મર્યાદાની સ્મૃતિનો અભાવ એ પાંચ દિક્પરિમાણ વ્રતના અતિચારો છે. ॥२८/१५१|| टीs: 'ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमाश्च क्षेत्रवृद्धिश्च स्मृत्यन्तर्धानं' चेति समासः, तत्र ऊर्ध्वाधस्तिर्यक्क्षेत्रव्यतिक्रमलक्षणास्त्रयोऽतिचाराः, एते च आनयने विवक्षितक्षेत्रात् परतः स्थितस्य वस्तुनः परहस्तेन स्वक्षेत्रप्रापणे, प्रेषणे वा ततः परेण, उभये वा आनयनप्रेषणलक्षणे सति संपद्यन्ते, अयं चानयनादावतिक्रमो 'न कारयामि' इत्येवंविहितदिग्व्रतस्यैव संभवति, तदन्यस्य तु आनयनादावनतिक्रम एव, तथाविधप्रत्याख्यानाभावादिति १-२-३। तथा 'क्षेत्रस्य' पूर्वादिदेशस्य दिग्व्रतविषयस्य ह्रस्वस्य सतो 'वृद्धिः' वर्द्धनम्, पश्चिमादिक्षेत्रान्तरपरिमाणप्रक्षेपेण दीर्धीकरणं क्षेत्रवृद्धिः, किल केनापि पूर्वापरदिशोः प्रत्येकं योजनशतं गमनपरिमाणं कृतम्, स चोत्पन्नप्रयोजन एकस्यां दिशि नवति व्यवस्थाप्यान्यस्यां तु दशोत्तरं योजनशतं करोति, उभाभ्यामपि प्रकाराभ्यां योजनशतद्वयरूपस्य परिमाणस्याव्याहतत्वादित्येवमेकत्र क्षेत्रं वर्द्धयतो व्रतसापेक्षत्वादतिचारः ४। तथा कथञ्चिदतिव्याकुलत्वप्रमादित्वमत्यपाटवादिना ‘स्मृतेः' स्मरणस्य योजनशतादिरूपदिक्परिमाणविषयस्यान्तर्धानं भ्रंशः स्मृत्यन्तर्धानमिति ५। इह वृद्धसंप्रदायः-ऊर्ध्वं यत् प्रमाणं गृहीतं तस्योपरि पर्वतशिखरे वृक्षे वा मर्कटः पक्षी वा वस्त्रमाभरणं वा गृहीत्वा व्रजेत्, तत्र तस्य न कल्पते गन्तुम्, यदा तु तत्पतितमन्येन वाऽऽनीतं तदा कल्पते ग्रहीतुम्, एतत् पुनरष्टापदोज्जयन्तादिषु भवेत्, एवमधः कूपादिषु विभाषा, तथा यत् तिर्यक्प्रमाणं गृहीतं तत् त्रिविधेन करणेन नातिक्रमितव्यम्, क्षेत्रवृद्धिश्च न कर्त्तव्या, कथम्?, असौ पूर्वेण भाण्डं गृहीत्वा गतो यावत् तत् परिमाणम्, ततः परतो भाण्डमघु लभते इतिकृत्वा अपरेण यानि योजनानि तानि पूर्वदिक्परिमाणे क्षिपति, यदि च स्मृत्यन्तर्धानात् परिमाणमतिक्रान्तो भवेत् तदा ज्ञाते निवर्तितव्यं परतश्च न गन्तव्यम्, अन्योऽपि न विसर्जनीयः, अथानाज्ञया कोऽपि गतो भवेत् तदा यत् तेन लब्धं स्वयं विस्मृत्य गतेन वा तन्न गृह्यते इति ।।२८/१६१। टीमार्थ :'ऊर्ध्वाधः ..... गृह्यते इति ।। , Il, तिय व्यdिst=Geeiual, क्षेत्री दि माने स्मृति, Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ સૂત્ર-૨૮ અંતર્ધાન એ પ્રમાણે સમાસ છે=સૂત્રમાં રહેલા સમાસનો વિગ્રહ છે. ત્યાં=દિક્પરિમાણરૂપ છઠ્ઠા વ્રતમાં, ઊર્ધ્વ, અધો અને તિર્યમ્ ક્ષેત્રના વ્યતિક્રમરૂપ ત્રણ અતિચારો છે. અને વિવક્ષિત ક્ષેત્રથી આનયન લાવવામાં, પરક્ષેત્રમાં રહેલી વસ્તુને બીજા દ્વારા સ્વક્ષેત્રમાં પ્રાપણમાં=લાવવામાં અને મોકલવામાં તે ક્ષેત્રથી પર વડે અન્ય ક્ષેત્રમાં મોકલવામાં અથવા આલયન-પ્રેષણરૂપ ઉભય કરાયે છતે આ પ્રાપ્ત થાય છે આ ત્રણ અતિચારો પ્રાપ્ત થાય છે. અને આ=પૂર્વમાં કહ્યો એ આનયનાદિમાં થયેલો અતિક્રમ, હું બીજા પાસેથી કરાવીશ નહિ' એ પ્રકારના દિવ્રતવાળા પુરુષને જ સંભવ છે. . વળી, તેનાથી અન્ય પુરુષને=જે પુરુષે માત્ર પોતે જ તે ક્ષેત્રમાં નહીં જવાનું વ્રત લીધું છે તે પુરુષને, આનયન આદિમાં અનતિક્રમ જ છે=વ્રતનું ઉલ્લંઘન નથી જ; કેમ કે તેવા પ્રકારના પચ્ચકખાણનો અભાવ છે=બીજા પાસેથી પણ નહીં મંગાવવું એવા પ્રકારના પચ્ચક્ખાણનો અભાવ છે. ll૧-૨-all અને ક્ષેત્રનું દિગ્દતના વિષયવાળી પૂર્વાદિ દિશાનું, અલ્પપણું હોતે છતે વધારવું પશ્ચિમ આદિ ક્ષેત્રાન્તરતા પરિમાણના પ્રક્ષેપથી દીર્ઘ કરવું એ ક્ષેત્રવૃદ્ધિ. ખરેખર, કોઈના વડે પણ પૂર્વ અને પશ્ચિમ દિશાનું પ્રત્યેક સો યોજત ગમત પરિમાણ કરાયું. અને અધિક જવાના ઉત્પન્ન થયેલા પ્રયોજતવાળો એવો તે એક દિશામાં તેવું યોજન સ્થાપત કરીને અન્ય દિશામાં ૧૦ અધિક સો યોજન કરે છે. બન્ને પણ પ્રકારથી ૨૦૦ યોજનરૂપ પરિમાણનું અવ્યાહતપણું હોવાથી ભંગ થયેલ નહિ હોવાથી, એક ક્ષેત્રમાં વધારતા પુરુષને વ્રત સાપેક્ષપણું હોવાથી અતિચાર છે. Inકા અને અતિવ્યાકુળપણાને કારણે, પ્રમાદીપણાને કારણે, મતિના અપટુપણાદિપણાના કારણે સ્મૃતિનું સો યોજન આદિ રૂપ દિક્પરિમાણના વિષયભૂત વ્રતના સ્મરણનું, અંતર્ધાત=ભ્રંશ તે સ્મૃતિ, અંતર્ધાન છે. પા. અહીં દિક્પરિમાણ વ્રતના અતિચારોમાં, વૃદ્ધનો સંપ્રદાય આ પ્રમાણે છે – ઊર્ધ્વમાં જે પ્રમાણ ગ્રહણ કરાયું તેના ઉપરમાં પર્વતના શિખરમાં કે વૃક્ષમાં, વાંદરો કે પક્ષી, વસ્ત્ર કે આભરણને ગ્રહણ કરીને જાય ત્યાંeતે સ્થાનમાં તેને-દિક્પરિમાણવ્રતવાળા પુરુષને જવું કલ્પતું નથી. વળી, જ્યારે તે વસ્ત્ર કે આભરણ પડે અથવા અન્ય દ્વારા લઈ આપવામાં આવે ત્યારે ગ્રહણ કરવું કહ્યું છે. આ વળી, અષ્ટાપદ-ઉજ્જયનાદિમાં થાય. એ રીતે નીચે પણ ફૂપાદિમાં વિભાષા જાણવી અર્થાત્ પોતાના પ્રતિજ્ઞા કરાયેલા ક્ષેત્રની મર્યાદા જાણવી. અને જે તિર્યફ પ્રમાણ ગ્રહણ કરાયું તે ત્રિવિધકરણથી મન-વચન-કાયથી અતિક્રમિત કરાવું જોઈએ નહિ અને ક્ષેત્રવૃદ્ધિ કરવી જોઈએ નહિ=અન્ય દિશામાં સંકોચ કરીને અન્ય દિશામાં ક્ષેત્રવૃદ્ધિ કરવી જોઈએ નહિ. કેવી રીતે ક્ષેત્રવૃદ્ધિ કરવી જોઈએ નહિ ? તે સ્પષ્ટ કરે છે – આ=વ્રતધારી શ્રાવક પૂર્વથી ભાજનને ગ્રહણ કરીને જ્યાં સુધી તેનું પરિમાણ છે=ક્ષેત્રનું પરિમાણ છે ત્યાં સુધી ગયો ત્યારપછી ભાજન અર્ધપ્રાપ્ત થયું એથી કરીને અપરદિશાથી જે યોજનો છે તેને પૂર્વ દિશાના પરિમાણમાં ક્ષેપ કરે છે=નાખે છે (એ પ્રમાણે ક્ષેત્રવૃદ્ધિ કરવી જોઈએ નહિ.) અને જો Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૮, ૨૯ સ્મૃતિના ભ્રંશથી પરિમાણ અતિક્રાત થાય તો જ્ઞાન થયે છતે પાછું ફરવું જોઈએ અને આગળ જવું જોઈએ નહિ અને બીજાને પણ મોકલવું જોઈએ નહિ. હવે અજ્ઞાતપણાથી કોઈપણ શ્રાવક ગયેલો થાય તો જે તેના વડે પ્રાપ્ત થયું અને સ્વયં વિસ્મરણથી ગયેલા એવા તેના વડે ગ્રહણ કરવું જોઈએ નહિ તે સ્થાનમાં જે વસ્તુ ખરીદ કરવાની છે તેનું ગ્રહણ કરવું જોઈએ નહિ. ત્તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૮/૧૬૧ ભાવાર્થ: શ્રાવક સમ્યક્તને પામેલો હોય છે, તેથી જીવની મોક્ષઅવસ્થા સિવાય તેને અન્ય કોઈ સુંદર જણાતું નથી અને મોક્ષના ઉપાયભૂત સંપૂર્ણ નિરારંભ જીવન છે તેવી સ્થિર બુદ્ધિના કારણે શ્રાવક સંપૂર્ણ નિરારંભ જીવન જીવવાની શક્તિના સંચય અર્થે દેશવિરતિ ગ્રહણ કરે છે. દેશવિરતિમાં સ્વીકારાયેલા પાંચ અણુવ્રતના પરિણામને અતિશયિત કરવા માટે દિપરિમાણવ્રતરૂપ પ્રથમ ગુણવ્રત સ્વીકારે છે, તેથી શ્રાવક સદા વિચારે છે કે દેશવિરત પણ શ્રાવક તપાવેલા ગોળા જેવો હોવાથી સર્વક્ષેત્રમાં જઈને આરંભ કરે તેવી પરિણતિવાળો છે. તે પરિણતિને સંકોચ કરીને પરિમિત ક્ષેત્રના આરંભના પરિણામને નિષ્પન્ન કરવા અર્થે દિપરિમાણવ્રત શ્રાવક ગ્રહણ કરે છે, જેથી શ્રાવકનો દેશવિરતિકાળમાં વર્તતો આરંભનો પરિણામ પણ પરિમિત ક્ષેત્રથી નિયંત્રિત થવાને કારણે અને સર્વવિરતિના નિરારંભ જીવન પ્રત્યેના આકર્ષણને કારણે ઘણા આરંભની મર્યાદાનો સંકોચવાળો બને છે. આવા શ્રાવકો પોતાના સ્વીકારાયેલા દિપરિમાણવ્રતની મર્યાદાને સદા સ્મરણમાં રાખીને દેશવિરતિની સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. જેથી દિપરિમાણવ્રતથી થયેલો સંવર ભાવ ક્યારેય મલિન થાય નહિ પરંતુ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સર્વવિરતિનું કારણ બને. આથી પોતે સ્વીકારેલા પરિમિત ક્ષેત્રનું કોઈ ઉલ્લંઘન ન થાય તોપણ વ્રતના સ્મરણના અભાવમાં સ્મૃતિઅંતર્ધાન નામનો અતિચાર પ્રાપ્ત થાય તો વ્રત મલિન બને છે. માટે વિવેકસંપન્ન શ્રાવકે દિક્પરિમાણવ્રતના અતિચારોનો સમ્યફ બોધ કરીને વ્રત મલિન થઈને નાશ ન પામે તે માટે સ્વીકારેલા વ્રતની મર્યાદાનું સદા સ્મરણ કરવું જોઈએ. આમ છતાં અનાદિનો પ્રમાદ સુઅભ્યસ્ત છે, તેથી સર્વવિરતિના અર્થી વિવેકી શ્રાવકને પણ કોઈક નિમિત્તને વશ થઈને, કષાયનો ઉદય થાય ત્યારે વ્રતના પરિણામને મલિન કરે તેવા પાંચ અતિચારોમાંથી કોઈક અતિચાર થાય છે અને તે પાંચ અતિચારના કથનના ઉપલક્ષણથી તેવા પ્રકારના અન્ય પણ કોઈ અતિચાર સંભવે છે તેનો બોધ કરીને શ્રાવકે તે અતિચારોના પરિહાર માટે સદા યત્ન કરવો જોઈએ. તેના માટે ઉપદેશક શ્રાવકને દિક્પરિમાણવ્રતના અતિચારોનો બોધ કરાવે છે. ૨૮/૧૧૧ાા. અવતરણિકા :अथ द्वितीयस्य - અવતરણિકાર્ય :હવે ઉપદેશક શ્રોતાને દેશવિરતિ આપ્યા પછી બીજા ગુણવ્રતના અતિચારો બતાવે છે – Page #100 -------------------------------------------------------------------------- ________________ धरिश भाग-२ | मध्याय-3 / सूत्र-२८ सूत्र: सचित्तसंबद्धसंमिश्राऽभिषवदुष्पक्वाहाराः ।।२९/१६२ ।। सूत्रार्थ : સચિત્ત આહાર, સંબદ્ધ-સચિત્તથી સંબદ્ધ આહાર, સંમિશ્ર સચિત્તથી સંમિશ્ર આહાર, અભિષવસુરાસંધાનાદિ આહાર અને દુષ્પકવ આહાર એ ભોગોપભોગ પરિમાણ વ્રતના અતિચારો छ. २०/१५२|| टी : सचित्तं च संबद्धं च संमिश्रं च अभिषवश्च दुष्पक्वाहारश्चेति समासः । इह च सचित्तादौ निवृत्तिविषयीकृतेऽपि प्रवृत्तावतिचाराभिधानं व्रतसापेक्षस्यानाभोगाऽतिक्रमादिनिबन्धनप्रवृत्त्या दृष्टव्यम्, अन्यथा भङ्ग एव स्यात् । तत्र 'सचित्तं' कन्दमूलफलादि, तथा 'संबद्धं' प्रतिबद्धं सचित्तवृक्षेषु गुन्दादि पक्वफलादि वा, तद्भक्षणं हि सावद्याहारवर्जकस्य सावद्याहारप्रवृत्तिरूपत्वादनाभोगादिनाऽतिचारः, अथवाऽस्थिकं त्यक्ष्यामि तस्यैव सचेतनत्वात् कटाहं तु भक्षयिष्यामि तस्याचेतनत्वादिति, तथा 'संमिश्रम्' अर्द्धपरिणतजलादि सद्यःपिष्टकणिकादि वा, 'अभिषवः' सुरासन्धानादि, 'दुष्पक्वाहारश्च' अर्द्धस्विन्नपृथुकादि, एतेऽपि अतिचारा अनाभोगादतिक्रमादिना वा सम्मिश्राद्युपजीवनप्रवृत्तस्य भवन्ति, अन्यथा पुनर्भङ्ग एवेति । . इह भोगोपभोगमानलक्षणं गुणव्रतमन्यत्र भोजनतो गुणव्रतं यदुच्यते तदपेक्षयैवातिचारा उपन्यस्ताः, शेषव्रतपञ्चपञ्चातिचारसाधाद्, अन्यथाऽन्यत्रावश्यकनियुक्त्यादौ कर्मतोऽपीदमभिधीयते, तत्र 'कर्म' जीविकार्थमारम्भस्तदाश्रित्य खरकर्मादीनां निस्त्रिंशजनोचितकठोरारम्भाणां कोट्टपालगुप्तिपालत्वादीनां वर्जनं परिमाणं वा कार्यमिति । अत्र चाङ्गारकर्मादयः पञ्चदशातिचारा भवन्ति, तदुक्तम् - "इंगाले वणसाडीभाडीफोडीसु वज्जए कम्मं । वाणिज्जं चेव य दंतलक्खरसकेसविसविसयं ।।११३।। एवं खु जंतपीलणकम्मं नेलंछणं च दवदाणं । सरदहतलायसोसं असईपोसं च वज्जेज्जा ।।११४।।" [श्रावकप्रज्ञप्तौ २८७-२८८] भावार्थस्तु वृद्धसंप्रदायादवसेयः, स चायम्-"अङ्गारकर्मे ति अङ्गारान् कृत्वा विक्रीणीते, तत्र षण्णां जीवनिकायानां वधः स्यात् ततस्तन्न कल्पते १। 'वनकर्म' यद्वनं क्रीणाति ततस्तच्छित्त्वा विक्रीय मूल्येन जीवति, एवं पत्रादीन्यपि प्रतिषिद्धानि भवन्ति २। 'शकटीकर्म' यच्छाकटिकत्वेन जीवति, तत्र गवादीनां वध Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ धगि प्रsरा लाग२ | मध्याय-3 / सूत्र-२८ बन्धादयो दोषाः स्युः ३। 'भाटीकर्म' यद् भाटकमादाय स्वकीयेन शकटादिना परभाण्डं वहत्यन्येषां वा शकटबलीवर्दादीनर्पयतीति ४। 'स्फोटीकर्म' ओडुत्वम्, यद्वा हलेन भूमेः स्फोटनम् ५। 'दन्तवाणिज्यं' यत् पूर्वमेव पुलिन्द्राणां मूल्यं ददाति ‘दन्तान्मे यूयं दद्यात' इति, ततस्ते हस्तिनो जन्ति अचिरादसौ वाणिजक एष्यति' इति कृत्वा, एवं कर्मकराणां शङ्खमूल्यं ददाति, पूर्वानीतांस्तु क्रीणाति ६। लाक्षावाणिज्यमप्येवमेव, दोषस्तु तत्र कृमयो भवन्ति ७। रसवाणिज्यं कल्पपालत्वम्, तत्र सुरादावनेके दोषाः मारणाऽऽक्रोशवधादयः ८ । 'केशवाणिज्यं' यद् दास्यादीन् गृहीत्वाऽन्यत्र विक्रीणीते, अत्राप्यनेके दोषाः परवशित्वादयः ९ । 'विषवाणिज्यं'-विषविक्रयः, स च न कल्पते, यतस्तेन बहूनां जीवानां विराधना स्यात् १० । 'यन्त्रपीडनकर्म' तिलेक्षुयन्त्रादिना तिलादिपीडनम् ११। 'निर्लाञ्छनकर्म' गवादीनां वद्धितककरणम् १२। 'दवदानकर्म' यद्वनदवं ददाति क्षेत्ररक्षणनिमित्तं यथोत्तरापथे,' दग्धे हि तत्र तरुणं तृणमुत्तिष्ठति, तत्र च सत्त्वशतसहस्राणां वधः स्यात् १३। ‘सरोह्रदतडागपरिशोषणं' यत् सरःप्रभृतीनि शोषयति १४ । 'असतीपोषणं' यद् योनिपोषका दासीः पोषयन्ति तत्संबन्धिनी च भाटी गृह्णन्ति यथा 'गोल्लविषय' इति १५।" दिङ्मात्रदर्शनं चैतत् बहुसावद्यानां कर्मणामेवंजातीयानाम्, न पुनः परिगणनमिति । इह चैवं विंशतिसंख्यातिचाराभिधानमन्यत्रापि पञ्चातिचारसंख्यया तज्जातीयानां व्रतपरिणामकालुष्यनिबन्धनविधीनामपरेषां संग्रहो द्रष्टव्य इति ज्ञापनार्थम्, तेन स्मृत्यन्तर्धानादयो यथासंभवं सर्वव्रतेष्वतिचारा दृश्या इति । नन्वङ्गारकर्मादयः कस्मिन् व्रतेऽतिचाराः? खरकर्मव्रत इति चेत्तर्हि व्रतविषयस्यातिचाराणां च कः परस्परं विशेषः? खरकर्मरूपत्वादङ्गारकर्मादीनाम्, अत्रोच्यते, खरकर्मादय एवैतेऽतः खरकर्मादिव्रतिना परिहार्याः, यदा पुनरेतेष्वेवानाभोगादिना प्रवर्त्तते तदा खरकर्मव्रतातिचारा भवन्ति, यदा त्वाकुट्ट्या तदा भङ्गा एवेति ।।२९/१६२।। टीमार्थ : सचित्तं च संबद्धं..... भङ्गा एवेति ।। सथित, संप मिश्र, समय, सने हु५पार પ્રમાણે સમાસ છે=સૂત્રનો સમાસ છે. અને અહીં=જોગોપભોગ પરિમાણવ્રતમાં સચિત આદિ નિવૃત્તિના વિષય કરાવે છતે પણ=સચિત્ત આદિના ત્યાગનું પચ્ચક્ખાણ કરાવે છતે પણ, પ્રવૃત્તિમાં સચિત્ત આદિના ભોગની પ્રવૃત્તિમાં અતિચારનું કથન વ્રતસાપેક્ષવાળા શ્રાવકને અનાભોગ, અતિક્રમાદિની પ્રવૃત્તિથી જાણવું. અત્યથા= અનાભોગાદિ વગર સચિત આદિનું ગ્રહણ કરે તો ભંગ જ થાય. ત્યાં=સચિત આદિ અતિચારોમાં સચિત કંદમૂળ, ફલાદિ છે. અને સંબદ્ધ-સચિત્ત વૃક્ષમાં પ્રતિબદ્ધ, એવાં ગુંદાદિ અથવા પક્વફલાદિ છે. તેનું ભક્ષણ સાવધઆહારના વર્જક એવા શ્રાવકને જીવસંસક્ત આહારના વર્જન કરતા એવા શ્રાવકને, અનાભોગાદિથી સાવધઆહારની પ્રવૃત્તિરૂપપણું હોવાથી અતિચાર છે. અથવા અસ્થિકતો હું ત્યાગ કરીશ=પાકા ફળનાં અંદરમાં રહેલાં બીજાદિતો હું ત્યાગ Page #102 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૯ કરીશ; કેમ કે તેનું સચેતાપણું છે. વળી કટાહને ઠળિયાને છોડીને ઉપરના ભાગને ભક્ષણ કરીશ. કારણ કે તેનું અચેતતપણું છે. આ પ્રમાણે સચિત સંબદ્ધ વાપરવાથી અતિચાર થાય છે. અને સંમિશ્ર=અર્ધપરિણતજલાદિ અથવા તાત્કાલિક પીસાયેલા કણિકાદિકલોટ આદિ. અભિષવ= સુરાસંધાનાદિઃદારૂ અને જીવસંસક્ત એવા અથાણાદિ. દુષ્પક્વાહાર=અર્ધ સીઝાયેલા એવા ખાધ પદાર્થો. આ પણ અતિચારો અનાભોગાદિથી કે અતિક્રમાદિથી સંમિશ્રાદિ ઉપજીવનમાં પ્રવૃત એવા શ્રાવકને થાય છે. અન્યથા અનાભોગાદિ વગર, જાણવા છતાં ભક્ષણ કરે તો વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન થયેલું હોવાથી ભંગ છે. ભોગોપભોગમાન લક્ષણ ગુણવ્રત અન્યત્ર=ભોજનથી ગુણવ્રત જે કહેવાયું છે તેની અપેક્ષાએ જ અહીં=પ્રસ્તુત સૂત્રમાં, અતિચારો કહેવાયા છે; કેમ કે શેષ વ્રતના પાંચ પાંચ અતિચારોનું સાધર્મ છે. અન્યથા=ભોજનથી ગુણવ્રત ગ્રહણ કરવામાં ન આવે તો અન્યત્ર આવશ્યક નિર્યુક્તિ આદિમાં કર્મથી પણ આeભોગપભોગમાન ગુણવ્રત કહેવાયું છે. ત્યાં અન્યત્ર આવશ્યક નિર્યુક્તિ આદિમાં કર્મક જીવિકા માટે આરંભ છે=આજીવિકા માટે આરંભ છે, તેને આશ્રયીને ખરકર્માદિનું ક્રૂર લોકોને ઉચિત એવા કઠોર આરંભરૂપ કોટવાલ, ગુપ્તિ પાલક આદિનું વર્જન અથવા પરિમાણ કરવું જોઈએ. અર્થાત્ ભોગોપભોગ પરિમાણ વ્રતમાં આવા ખરકમદિવાળા આરંભ-સમારંભનું વર્જન કરવું જોઈએ અથવા શક્ય ન હોય તો પરિમાણ કરવું જોઈએ એમ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે. અને અહીં આવશ્યક નિર્યુક્તિમાં આજીવિકાના અર્થે કરાતી ક્રિયાઓને આશ્રયીને ભોગપભોગ પરિમાણ વ્રત કહ્યું એમાં, અંગારકર્માદિ પંદર અતિચારો છે તે કહેવાયું છે – “અંગારકર્મ, વનકર્મ, સાટી કર્મ, ભાટી કર્મ, સ્કોટી કર્મ, વર્જવા જોઈએ. અને દંત લાક્ષા, રસ, કેશ અને વિષવિષયવાળું વાણિજ્ય છે. મંત્રપલણકર્મ, નિર્લાઇનકર્મ, દવદાનકર્મ, સરોવર, હદ તથા તળાવનું શોષણ અને અસતીનું પોષણ વર્જવું જોઈએ. I૧૧૩-૧૧૪" (શ્રાવકપ્રજ્ઞપ્તિસૂત્ર, ગાથા-૨૮૭-૨૮૮) વળી, ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો અને તે=પંદર કર્માદાનનો ભાવાર્થ આ છે – “અંગારકર્મ અંગાર કરીને વેચે છે તે અંગારકર્મ. ત્યાં અંગારકર્મમાં છ જીવ નિકાયનો વધ થાય. તેથી તે અંગારકર્મ શ્રાવકને કલ્પતું નથી ||૧| વનકર્મ=જે વનની ખરીદી કરે છે ત્યારપછી વૃક્ષોને છેદીને, વેચીને મૂલ્યથી જીવે છે. આ રીતે=વનકર્મનો નિષેધ કર્યો એ રીતે પત્રાદિ છેદીને વેચવાનો પ્રતિષેધ કરાય છે. રા. શકટીકર્મ=જે ગાડાંઓ વગેરે કરીને તેનાથી આજીવિકા કરે છે અર્થાત્ ભારવહન આદિનાં કૃત્યો કરીને આજીવિકા કરે છે તે શકટીકર્મ છે. ત્યાં=શક્ટીકર્મમાં ગાયાદિના વધ-બંધાદિ દોષો થાય. ll ભાટીકર્મ=જે ભાટકને ગ્રહણ કરીને=ભાડાને ગ્રહણ કરીને, પોતાના ગાડા આદિ દ્વારા પરના ભારને વહન કરે છે અથવા અન્યોને ગાડાં, બળદ આદિ આપે છે તે ભાટીકર્મ છે. જા. સ્કોટીકર્મ=ભૂમિને ફોડવું અથવા હળથી ભૂમિનું સ્ફોટન=ખેતી કરવી. પા Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૯ દંતવાણિજ્ય=પૂર્વમાં જ ભીલોને જે મૂલ્ય આપે છે તમારે મને હાથીના દાંતો આપવાના. તે શરતે મૂલ્ય આપે છે, તેથી તેઓ=ભીલાદિ, હાથીઓને હણે છે. કેમ હાથીઓને હણે છે ? તેથી કહે છે – શીધ્ર આ દંતવાણિજ્ય કરનાર પુરુષ, વાણિજક=નવો ધંધો આપશે એથી કરીને હાથીને હણે છે. એ રીતે કર્યકરોને=શંખ આદિ લાવનારાઓને શંખનું મૂલ્ય આપે છે અને પૂર્વમાં લાવેલ શંખોની ખરીદી કરે છે તે દંતવાણિજ્ય છે. 19 લાક્ષાવાણિજ્ય પણ એ રીતે જ છે–દંતવાણિજ્યની જેમ જ લાક્ષાવાણિજ્ય છે. વળી, ત્યાં=લાખના વ્યાપારમાં, દોષ કૃમિઓ હોય છે=લાક્ષાનિષ્પત્તિમાં ઘણા જીવોનો સંહાર થાય છે. છા રસવાણિજ્ય=કલ્પપાલપણું=દારૂ વેચવાનો ધંધો. તેમાં=સુરાદિમાં અનેક પ્રકારના મારણ, આક્રોશ, વધાદિ દોષો છે. ૧૮TI. કેશવાણિજ્ય=દાસી આદિને ગ્રહણ કરીને જે અન્યત્ર વેચે છે તે કેશવાણિજ્ય છે. અહીં પણ=કેશવાળા માણસો આદિને વેચવાના ધંધામાં પણ, પરવશીપણું આદિ અનેક દોષો છે. IC વિષવાણિજ્ય=વિષનું વેચાણ, અને તે વિષનું વેચાણ શ્રાવકને કલ્પતું નથી. જે કારણથી તેના વડે વિષ વડે, ઘણા જીવોની વિરાધના થાય. ૧૦ના યંત્રપીડનકર્મ તલ, શેરડી વગેરેના યંત્રાદિથી તલ આદિનું પીડન. I[૧૧ નિલાંછનકર્મ ગાય આદિનું વદ્ધિતકકરણ અંગછેદન આદિનું કરણ. ૧૨ા. દવદાનકર્મ : વનમાં અગ્નિને જે કરે છે તે દવદાનકર્મ છે. શેના માટે કરે છે ? તે સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે ઉત્તરપથમાં વન બાળે છતે ત્યાં મોટું તૃણ ઊગે છે અને તેમાં=વનને બાળવામાં, ઘણા જીવોનો વધ થાય છે. II૧૩] સરોવર તળાવનું પરિશોષણ : જે સરોવર વગેરેને શોષે છે. ૧૪ અસતીનું પોષણ : જે કારણથી દુરાચારી એવી દાસીને પોષે છે અને તેના દુરાચાર સંબંધી ભાડાને ગ્રહણ કરે છે જે પ્રમાણે ગોલ્લવિષયમાં અસતીઓનું પોષણ થાય છે I૧૫ અને આ ૧૫ કર્માદાન, આવા જાતિવાળા બહુ સાવદ્ય કનું માત્ર દિશાદર્શનરૂપ છે, તેથી તે સર્વતો પરિહાર કરવો જોઈએ. વળી, ૧૫ની સંખ્યાની મર્યાદા રાખવા માટે પરિગણન કરેલ નથી=અન્ય સાવધ કર્મોની સ્વતંત્ર ગણના કરેલ નથી પરંતુ શ્રાવકે તે સર્વનું વર્જન કરવું જોઈએ. અને અહીં=ભોગપભોગવ્રતમાં આ રીતે ૨૦ સંખ્યાના અતિચારોનું કથન અન્યત્ર પણ=અન્ય વ્રતોમાં પણ પાંચ અતિચારની સંખ્યાનું તેના જાતીયમાં વ્રતપરિણામના કાલુષ્યના કારણ એવા બીજા પણ અતિચારોનો સંગ્રહ જાણવો એ જણાવવા માટે છે, તેથી સ્મૃતિઅંતર્ધાન આદિ સર્વ વ્રતોમાં યથાસંભવ અતિચાર જાણવા. Page #104 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૯, ૩૦ નનુ'થી શંકા કરે છે કે અંગારકમદિ કયા વ્રતમાં અતિચાર છે ? ખરકર્મવ્રતમાં અતિચાર છે એમ કહેવામાં આવે તો વ્રતના વિષયો અને અતિચારોનો શું પરસ્પર ભેદ છે ? અર્થાત્ કંઈ ભેદ નથી; કેમ કે અંગારકર્મ આદિનું ખરકમંદિરૂપપણું છે=આરંભ સમારંભની ક્રિયારૂપપણું છે, તેથી અંગારકમદિને અતિચાર ન કહેવાય, વ્રતભંગ જ કહેવાય એ પ્રકારનો શંકાકારનો આશય છે. તેમાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે –ખરકમદિ જ આ છે અંગારકમદિ છે. આથી ખરકમદિ વ્રતવાળા શ્રાવકે અંગારકર્માદિ વર્જવા જોઈએ. વળી, જ્યારે અંગારકમદિમાં અનાભોગ આદિથી પ્રવર્તે છે ત્યારે ખરકર્મવ્રતનાં અતિચારો થાય છે. વળી, જ્યારે આકુટ્ટીથી પ્રવર્તે છે=આ અંગારકર્માદિ મારા વ્રત પ્રમાણે ત્યાજ્ય છે એમ જાણવા છતાં લોભને વશ અંગારકર્માદિમાં પ્રવર્તે છે ત્યારે ભંગ જ છે=વ્રતનો ભંગ જ છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૦/૧૬રા ભાવાર્થ : શ્રાવક સર્વવિરતિના શક્તિના સંચયના અર્થી છે, તેથી સંપૂર્ણ ભોગોપભોગના ત્યાગપૂર્વક, નિરવદ્ય સંયમજીવન જીવવા માટે અભિલાષવાળા છે, તેથી સંપૂર્ણ નિરવદ્ય જીવનની શક્તિનો સંચયના અંગરૂપ ભોગોપભોગનું પરિમાણ બે રીતે કરે છે : (૧) ભોજનને આશ્રયીને કરે છે. તેના સચિત્ત આદિ પાંચ અતિચારો છે. અને (૨) આજીવિકા અર્થે જે વ્યાપાર આદિ કરે છે તે પણ ભોગોપભોગનું અંગ છે, તેથી જે વ્યાપારનાં કૃત્યોમાં ઘણા આરંભ-સમારંભ હોય તેવાં કૃત્યોનો ત્યાગ કરીને ભોગપભોગ પરિમાણ વ્રત ગ્રહણ કરે છે અને તેના પંદર પ્રકારનાં કર્માદાન કૃત્યો છે, જેના વ્યાપારમાં ઘણો આરંભ-સમારંભ થાય છે, તેથી તે ૧૫ કર્માદાનના ત્યાગનું પચ્ચકખાણ કર્યા પછી અનાભોગ આદિથી તેવું કોઈ કૃત્ય થાય, તો વ્રતમાં અતિચાર લાગે છે અને તે અતિચારોનું જ્ઞાન કરીને શ્રાવક વ્રતના માલિન્યનો પરિહાર કરે છે, જેથી આરંભ-સમારંભનાં કૃત્યોથી કંઈક સંવરભાવને પામીને સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે. વળી, આહારાદિની પ્રવૃત્તિમાં પણ સચિત્ત આદિનો ત્યાગ કરીને શ્રાવક ભોગોપભોગ પરિમાણવ્રતનું પચ્ચખાણ કરે છે, જેના દ્વારા સંવરભાવને પ્રાપ્ત કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે, તે આહાર આદિના પચ્ચખાણમાં પણ અનાભોગ આદિથી કોઈ અતિચાર ન થાય તે માટે સચિત્ત આદિ પાંચ અતિચારોનું જ્ઞાન કરે છે અને યત્નપૂર્વક અતિચારોનો પરિહાર કરીને સંવરભાવની વૃદ્ધિ કરે છે, જેથી ક્રમે કરીને સંપૂર્ણ નિરારંભ જીવનની પ્રાપ્તિ થાય. ૨૯/૧૬શા અવતરણિકા : अथ तृतीयस्य - અવતરણિકાર્ય :યોગ્ય શ્રોતાને વ્રત આપ્યા પછી ક્રમ પ્રાપ્ત ત્રીજા ગુણવ્રતના અતિચારો ઉપદેશક કહે છે – Page #105 -------------------------------------------------------------------------- ________________ ८७ धलिंद प्ररा भाग-२ | अध्याय-3 / सूत्र-30 सूत्र: कन्दर्पकौत्कुच्यमौखर्याऽसमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ।।३०/१६३ ।। सूत्रार्थ : કંદર્પ, કૌત્કય, મૌખર્ય, અસમીક્ષ્ય વિચાર્યા વગર અધિકરણ, ઉપભોગનું અધિકપણું એ श्री गुएजतना मतियारी छ. ||30/१५3।। टी: कन्दर्पश्च कौत्कुच्यं च मौखर्यं चासमीक्ष्याधिकरणं चोपभोगाधिकत्वं चेति समासः, तत्र 'कन्दर्पः' कामः, तद्धेतुर्विशिष्टो वाक्प्रयोगोऽपि कन्दर्प एव, मोहोद्दीपकं वाक्कर्मेति भावः, इह च सामाचारीश्रावकस्यादृट्टहासो न कल्पते कर्तुम्, यदि नाम हसितव्यं तदेषदेवेति १। तथा 'कुत्कुचः' कुत्सितसंकोचनादिक्रियायुक्तः, तद्भावः 'कौत्कुच्यम्' अनेकप्रकारमुखनयनादिविकारपूर्विका परिहासादिजनिता भण्डानामिव विडम्बनक्रियेत्यर्थः, अत्र सामाचारी-तादृशानि भणितुं न कल्पन्ते यादृशैलॊकस्य हास उत्पद्यते, एवं गत्या गन्तुं स्थानेन वा स्थातुमिति । एतौ च कन्दर्पकौत्कुच्याख्यावतिचारौ प्रमादाचरितव्रतस्यावसेयो, प्रमादरूपत्वात् तयोः २। तथा मुखमस्यास्तीति मुखरस्तद्भावः कर्म वेति 'मोखर्यं' धा_प्रायमसभ्यासत्यासंबद्धप्रलापित्वम्, अयं च पापोपदेशव्रतस्यातिचारो, मौखये सति पापोपदेशसंभवात् ३। तथा 'असमीक्ष्यैव तथाविधकार्यमपालोच्यैव प्रवणतया यद् व्यवस्थापितमधिकरणं वास्युदूखल-शिलापुत्रक-गोधूमयन्त्रकादि तद् ‘असमीक्ष्याधिकरणम्' । अत्र सामाचारी-श्रावकेण न संयुक्तानि शकटादीनि धारयितव्यानीति, अयं च हिंस्रप्रदानव्रतस्यातिचारः ४। तथा 'उपभोगस्य' उपलक्षणत्वाद् भोगस्य च उक्तनिर्वचनस्याधिकत्वम् अतिरिक्तता 'उपभोगाधिकत्वम्,' इहापि सामाचारी-उपभोगातिरिक्तानि यदि बहूनि तैलामलकानि गृह्णाति तदा तल्लौल्येन बहवः स्नातुं तडागादौ व्रजन्ति, ततश्च पूतरकादिवधोऽधिकः स्याद्, एवं ताम्बूलादिष्वपि विभाषा, न चैवं कल्पते, ततः को विधिरुपभोगे? तत्र स्नाने तावद् गृहे एव स्नातव्यम्, नास्ति चेत्तत्र सामग्री तदा तैलामलकैः शिरो घर्षयित्वा तानि च सर्वाणि झाटयित्वा तडागादीनां तटे निविष्टोऽञ्जलिभिः स्नाति, तथा येषु पुष्पादिषु कुन्थ्वादयः सन्ति तानि परिहरतीति, अयं च प्रमादाचरितव्रत एव, विषयात्मकत्वादस्य ५। अपध्यानाचरितव्रते त्वानाभोगादिना अपध्याने प्रवृत्तिरतिचार इति स्वयमभ्यूह्यम्, कन्दर्पादय आकुट्ट्या क्रियमाणा भङ्गा एवावसेया इति ।।३०/१६३।। Page #106 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૦ ટીકાર્ચ - કેન્દ્રશ્ય ..... વાવા રૂતિ | કંદર્પ, કૌત્સુચ્ય, મૌખર્ય, અસમીક્ષ્ય અધિકરણ અને ઉપભોગનું અધિકપણું એ પ્રમાણે સમાસ છે=સૂત્રનો સમાસ છે. ત્યાં કંદર્પ કામ છે. તેનું કારણ એવો વિશિષ્ટ વાફપ્રયોગ પણ કંદર્પ જ છે અર્થાત્ મોહનું ઉદ્દીપક એવું વાકુકર્મ છે એ પ્રકારનો ભાવ છે. અને અહીં અનર્થદંડવિરમણવ્રતના વિષયમાં, સામાચારી છે – શ્રાવકે જોરથી હાસ્ય કરવું કલ્પતું નથી. જો હસવું પડે તેવું હોય તો સહેજ જ હસવું જોઈએ. IIળા અને કૌત્કચ્ય-કુત્સિત સંકોચનાદિ ક્રિયાથી યુક્ત તેનો ભાવ કૌત્કચ્ય અર્થાત્ અનેક પ્રકારના મુખ-ચક્ષુ આદિના વિકારપૂર્વક પરિહાસાદિજનિત ભાંડની જેમ વિડંબનક્રિયા. અહીં સામાચારી છે=કૌત્સુચ્યતા વિષયમાં સામાચારી છે. તેવા પ્રકારનું બોલવું કલ્પતું નથી, જેનાથી લોકોને હાસ્ય ઉત્પન્ન થાય. એ રીતે ગતિથી જવા માટે કે સ્થાનથી રહેવા માટે પણ શ્રાવકને કલ્પતું નથી જેનાથી લોકોને હાસ્ય થાય. અને આ બન્ને કંદર્પ અને કૌત્કચ્ય પ્રમાદ આચરિત વ્રતના અતિચાર જાણવા પ્રમાદની આચરણના ત્યાગરૂપ વ્રતના અતિચારો જાણવા; કેમ કે તે બન્નેનું પ્રમાદરૂપપણું છે. llરા અને મુખ છે જેને તે મુખર; તેનો ભાવ અથવા તેનું કર્મ તે મૌખર્ય ધૃષ્ટતાવાળું અસભ્ય, અસત્ય, અસંબંધ પ્રલાપીપણું મૌખર્ય છે. અને આ=મોખર્ય, પાપોપદેશવ્રતનો પાપોપદેશ વિરમણવ્રતનો અતિચાર છે; કેમ કે મુખરપણું હોતે છતે પાપોપદેશનો સંભવ છે. ll૩ાા અને અસમીક્ષ્ય જ તેવા પ્રકારના કાર્યનો વિચાર કર્યા વગર જ પ્રવણપણાથી કાર્ય કરે એ પ્રકારના સમર્થપણાથી, જે વ્યવસ્થાપિત અધિકરણ વાસી રંઘો, ઉદૂખલઃખાંડણી, શિલાપત્રક વાટવાનો પત્થર, ગોધૂમચંદ્રાદિ ઘંટી આદિ રૂપ અધિકરણ તે અસમીક્ષ્ય અધિકરણ છે. અહીં સામાચારી છે – શ્રાવકે સંયુક્ત ગાડાં આદિ ધારણ કરવાં જોઈએ નહીં. અને આરઅસમીસ્ય અધિકરણ એ હિંસાના દાનના વ્રતનો અતિચાર છે=હિંસાના સાધનના દાનના વિરમણવ્રતનો અતિચાર છે. અને ઉપભોગનું ઉપલક્ષણપણું હોવાથી પૂર્વમાં કહેલા સ્વરૂપવાળા ભોગનું અધિકપણું અતિરિક્તતા તે ઉપભોગ અધિકપણું છે. અહીં પણ સામાચારી છે. ઉપભોગની અતિરિક્તતા જો ઘણા તેલઆમળાને ગ્રહણ કરે ત્યારે તેના લીલ્યપણાથી ઘણું સ્નાન કરવા માટે તળાવ આદિમાં જાય છે અને તેનાથી પોરા વગેરેનો અધિક વધ થાય છે. આ રીતે તાંબૂલાદિમાં પણ વિભાષા છે=વિકલ્પ છે. અને આ પ્રમાણે=અતિશય ભોગ કરવા શ્રાવકને કલ્પતા નથી, તેથી ઉપભોગમાં શું વિધિ છે ? ત્યાં સ્તાનના વિષયમાં ઘરમાં સ્નાન કરવું જોઈએ. અને જો ત્યાં=ઘરમાં નહાવાની સામગ્રી નથી તો તેલ આમળા વડે શિરનું ઘર્ષણ કરીને તે સર્વને આમળાને ઝાટકીનેaખંખેરીને તળાવ આદિના તટમાં બેઠેલો અંજલિ વડે સ્નાન કરે. અને જે પુષ્પાદિમાં કુંથ આદિ હોય તેનો પરિહાર કરે. અને આ અધિક પ્રમાણમાં ભોગ-ઉપભોગનો પરિહાર કરવો એ પ્રમાદઆચરિત વ્રત જ છે; કેમ કે અધિક ભોગ-ઉપભોગનું પ્રમાદઆચરણનું વિષયપણું છે. વળી, અપધ્યાન આચરિત વ્રતમાં અનાભોગ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૦, ૩૧ આદિથી અપધ્યાનવિષયક પ્રવૃત્તિ અતિચાર છે. એ પ્રમાણે સ્વયં વિચારવું. કંદર્પ આદિ આકુટ્ટીથી કરાતા આ વ્રતનાં દોષો છે તેવું સ્પષ્ટ જાણવા છતાં કરવામાં, ભંગ જ જાણવો. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૦/૧૬ ભાવાર્થ : શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે ભોગવિલાસ આદિનો ક્રમસર સંકોચ કરે છે અને જેને કોઈ પ્રયોજન નથી તેવાં નિરર્થક પાપો ન થાય તેના માટે અનર્થદંડવિરમણવ્રત સ્વીકારે છે; જેમાં પ્રમાદ આચરણનો ત્યાગ કરવાનું વ્રત હોય છે, પાપોપદેશના ત્યાગનું વ્રત હોય છે, હિંસાનાં સાધનો બીજાને નહિ આપવાનું વ્રત હોય છે અને જીવનમાં નિરર્થક વિચારણા થાય એવા અપધ્યાનના ત્યાગનું વ્રત હોય છે. આ રીતે અનાવશ્યક પાપોનો પરિહાર કરીને શ્રાવક સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. આમ છતાં અનાદિના સંસ્કારના કારણે અનાભોગ આદિથી કંદર્પ આદિ અતિચારોનું સેવન ન થાય તેના માટે વ્રત આપ્યા પછી ઉપદેશક અનર્થદંડવિરમણવ્રતના પાંચ અતિચારોનો બોધ કરાવે છે જેથી વિવેકી શ્રાવક તેનો પરિહાર કરીને શીધ્ર સર્વવિરતિની શક્તિનો સંચય કરી શકે. ll૩૦/૧૬૩ અવતરણિકા: अथ प्रथमशिक्षापदस्य - અવતરણિકાર્ય - હવે શ્રાવકને વ્રતો આપ્યા પછી સંયમની શિક્ષા માટે સેવાતાં ચાર શિક્ષાવ્રતોમાંથી પ્રથમ સામાયિક નામના શિક્ષાવ્રતના અતિચારો ઉપદેશક બતાવે છે – સૂત્ર : યોાહુwધાનાડનારઋત્યનુપસ્થાપનનિ સારૂ9/૧૬૪ના સૂત્રાર્થ: યોગદુષ્પણિધાનો-મન-વચન-કાયાના યોગોનું સામાયિકના પરિણામથી વિપરીત પ્રવર્તન, અનાદર, સ્મૃતિઅનુપસ્થાપન, એ પાંચ સામાયિક વ્રતના અતિચારો છે. ૩૧/૧૬૪. ટીકા : योगदुष्प्रणिधानानि च अनादरश्च स्मृत्यनुपस्थानं चेति समासः । तत्र 'योगाः' मनोवचनकायाः, तेषां 'दुष्प्रणिधानानि' सावद्ये प्रवर्त्तनलक्षणानि योगदुष्प्रणिधानानि, एते त्रयोऽतिचाराः, 'अनादरः' पुनः प्रबलप्रमादादिदोषाद् यथाकथञ्चित् करणं कृत्वा वाऽकृतसामायिककार्यस्यैव तत्क्षणमेव पारणमिति, 'स्मृत्यनुपस्थापनं पुनः' स्मृतेः सामायिककरणावसरविषयायाः कृतस्य वा सामायिकस्य Page #108 -------------------------------------------------------------------------- ________________ धर्मसिंधु प्रकरण भाग-२ | अध्याय - 3 / सूत्र- 39 ८७ प्रबलप्रमाददोषादनुपस्थापनम् अनवतारणम्, एतदुक्तं भवति - 'कदा मया सामायिकं कर्त्तव्यम्, कृतं मया सामायिकं न वा' इत्येवंरूपस्य स्मरणस्य भ्रंश इति । ननु मनोदुष्प्रणिधानादिषु सामायिकस्य निरर्थकत्वादभाव एव प्रतिपादितो भवति, अतिचारश्च मालिन्यरूपो भवतीति कथं सामायिकाभावे ? अतो भङ्गा एवैते नातिचाराः, सत्यम्, किन्त्वनाभोगतोऽतिचारत्वमिति । ननु द्विविधं त्रिविधेन सावद्यप्रत्याख्यानं सामायिकम्, तत्र च मनोदुष्प्रणिधानादौ प्रत्याख्यानभङ्गात् सामायिकाभाव एव, तद्भङ्गजनितं प्रायश्चित्तं च स्यात्, मनोदुष्प्रणिधानं च दुष्परिहार्यम्, मनसोऽनवस्थितत्वाद्, अतः सामायिकप्रतिपत्तेः सकाशात् तदप्रतिपत्तिरेव श्रेयसीति, नैवम्, यतः सामायिकं द्विविधं त्रिविधेन प्रतिपन्नम्, तत्र मनसा सावद्यं न करोमीत्यादीनि षट् प्रत्याख्यानानि इत्यन्यतरभङ्गेऽपि शेषसद्भावान्न सामायिकस्यात्यन्ताभावः, मिथ्यादुष्कृतेन मनोदुष्प्रणिधानमात्रशुद्धेश्च, सर्वविरतिसामायिकेऽपि तथाऽभ्युपगतत्वात्, यतो गुप्तिभङ्गे मिथ्यादुष्कृतं प्रायश्चित्तमुक्तम्, यदाह"बीओ उ असमिओ मि त्ति कीस सहसा अगुत्तो वा" [आव० नि० १४३९] द्वितीयोऽतिचारः समित्यादिभङ्गरूपोऽनुतापेन शुद्ध्यतीत्यर्थः, इति न प्रतिपत्तेरप्रतिपत्तिर्गरीयसीति । किञ्च, सातिचारानुष्ठानादप्यभ्यासतः कालेन निरतिचारमनुष्ठानं भवतीति सूरयः । यदाह - " अभ्यासोऽपि प्रायः प्रभूतजन्मानुगो भवति शुद्धः" [ षोडशक० १३ ।१३] ।।३१ / १६४।। टीडार्थ : यो दुष्प्रणिधानानि भवति शुद्धः " ।। योगहुष्प्रणिधानो, अनाहर, स्मृतिअनुपस्थान से प्रभागे समास छे= प्रभाएंगे सूत्रो समास छे. त्यां= सामायिना पांय अतियारोमां, योग भन-वयनકાયા છે, તેઓનું દુપ્રણિધાન=સાવદ્યમાં પ્રવર્તનરૂપ દુપ્રણિધાન, યોગદુપ્રણિધાન છે. આ ત્રણ સામાયિકના અતિચાર છે. - ***** અનાદર : વળી, અનાદર પ્રબળ પ્રમાદ આદિ દોષના કારણે જેમ તેમ કોઈ રીતે સામાયિકને કરીને તત્ક્ષણ જ પારવું= સામાયિકનો સમય પૂર્ણ થાય કે તરત જ પારવું એ અનાદર છે. અથવા અકૃત સામાયિકના કાર્યવાળાનું જ=સામાયિક ગ્રહણ કર્યા પછી સામાયિકને ઉચિત સ્વાધ્યાય આદિ જેણે કર્યો નથી તેવા સામાયિક કરનારનું તે ક્ષણમાં જ પારવું એ અનાદર છે. સ્મૃતિઅનુપસ્થાન : વળી, સ્મૃતિનું અનુપસ્થાપન=સામાયિકના કરણના અવસરવાળા વિષયનું અથવા કરાયેલ સામાયિકનું પ્રબળ પ્રમાદ દોષના કારણે અનુપસ્થાપન=અનવતારણ. આ કહેવાયેલું થાય છે ક્યારે મારે સામાયિક કરવું જોઈએ અથવા મારા વડે સામાયિક કરાયું કે નહિ એ પ્રકારના સ્મરણનો ભ્રંશ એ સ્મૃતિઅનુપસ્થાપન છે. - Page #109 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૧ ‘નનુ’થી શંકા કરે છે મનોદુપ્રણિધાન આદિમાં સામાયિકનું નિરર્થકપણું હોવાથી અભાવ જ પ્રતિપાદન કરાયેલો થાય છે=સામાયિકનો અભાવ જ પ્રતિપાદન કરાયેલો થાય છે, અને સામાયિકના અભાવમાં માલિત્યરૂપ અતિચાર કેવી રીતે થાય ? અર્થાત્ અતિચાર થાય નહિ. આથી ભંગ જ છે. આ=મનોદુપ્રણિધાન આદિ, અતિચાર નથી. તે શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સાચી છે, પરંતુ અનાભોગથી અતિચારપણું છે. ૯૦ - ‘નનુ’થી શંકા કરે છે – દ્વિવિધ-ત્રિવિધથી સાવઘનું પ્રત્યાખ્યાન સામાયિક છે અને ત્યાં=સામાયિકના પ્રત્યાખ્યાનમાં, મનોદુપ્રણિધાન આદિમાં પ્રત્યાખ્યાનનો ભંગ હોવાથી સામાયિકનો અભાવ જ છે અને તેના ભંગજનિત પ્રાયશ્ચિત્ત થાય=પ્રતિજ્ઞા કરાયેલા સાવદ્યના પરિહારનાં ભંગજનિત પ્રાયશ્ચિત્ત થાય. અને મનના દુષ્પ્રણિધાનનો પરિહાર કરવો દુષ્કર છે; કેમ કે મનનું અનવસ્થિતપણું છે. આથી સામાયિકના સ્વીકારથી સામાયિકનો અસ્વીકાર જ શ્રેયકાર છે એ પ્રમાણે ન કહેવું; જે કારણથી સામાયિક દ્વિવિધ-ત્રિવિધથી સ્વીકારાયેલું છે ત્યાં મન દ્વારા સાવદ્ય ન કરવું ઇત્યાદિ છ પચ્ચક્ખાણ છે એથી અન્યતરતા ભંગમાં પણ શેષનો સદ્ભાવ હોવાથી સામાયિકનો અત્યન્તાભાવ નથી અને મિથ્યાદુષ્કૃતથી મનોદુપ્રણિધાન માત્રની શુદ્ધિ છે; કેમ કે સર્વવિરતિ સામાયિકમાં પણ તે પ્રમાણે સ્વીકાર્યું છે=મનોદુપ્રણિધાન માત્રની શુદ્ધિ મિથ્યાદુષ્કૃતથી થાય છે એ પ્રમાણે સ્વીકાર્યું છે જે કારણથી ગુપ્તિના ભંગમાં મિથ્યાદુષ્કૃત પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. જેને કહે છે “અને બીજો અસમિત છું કઈ રીતે ? સહસા, અગુપ્ત હોવાથી" (આવશ્યક નિર્યુક્તિ, ગાથા ૧૪૩૯) એ પ્રમાણે સમિતિ આદિના ભંગરૂપ બીજો અતિચાર અનુતાપથી શુદ્ધ થાય છે, તેથી સામાયિકના સ્વીકારથી સામાયિકનો અસ્વીકાર શ્રેષ્ઠ નથી. વળી સાતિચાર અનુષ્ઠાનથી પણ અભ્યાસથી કાળ દ્વારા=કંઈક સમય પસાર થયા પછી નિરતિચાર અનુષ્ઠાન થાય છે એ પ્રમાણે સૂરિ કહે છે. જેને કહે “અભ્યાસ પણ પ્રાયઃ ઘણા જન્મોથી અનુસરાયેલો શુદ્ધ થાય છે.” (ષોડશક-૧૩/૧૩) ।।૩૧/૧૬૪॥ ભાવાર્થ: – - ܀ સામાયિકનો પરિણામ સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ આદિ સર્વભાવો પ્રત્યે સમભાવના પરિણામરૂપ છે અને શ્રાવક જ્યારે પ્રણિધાનઆશયપૂર્વક સામાયિક ગ્રહણ કરે છે ત્યારે સર્વભાવો પ્રત્યેના સમભાવના પરિણામ પ્રત્યેના તીવ્ર રાગપૂર્વક સંકલ્પ કરે છે કે આ પ્રકારના સમભાવના પરિણામમાં વૃદ્ધિ થાય એ પ્રકારે જ સામાયિક દરમ્યાન હું સર્વ ઉચિત ક્રિયાઓ કરીશ. તેથી સામાયિકના પરિણામના કાળ દરમ્યાન શ્રાવકનું ચિત્ત ક્રોધાદિ ચાર કષાયોના ઉન્મૂલનને અનુકૂળ ક્ષમા, માર્દવ, આર્જવ અને નિરીહિતારૂપ ચાર ભાવોની સતત વૃદ્ધિ થાય તે પ્રકારના દૃઢ પ્રણિધાનપૂર્વક સર્વ ઉચિત ક્રિયામાં પ્રવર્તે છે. આમ છતાં, અનાભોગાદિથી ઉપયોગમાં સ્ખલના થાય તો પાંચ પ્રકારના અતિચારોમાંથી કોઈક અતિચારની પ્રાપ્તિ શ્રાવકને થઈ શકે છે તે બતાવવા અર્થે ઉપદેશક વ્રત આપ્યા પછી શ્રાવકને સામાયિકમાં થતા પાંચ અતિચારનું સ્વરૂપ બતાવે છે Page #110 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૧ (૧) મનોયોગદુષ્પણિધાન : સામાયિક દરમ્યાન શ્રાવક ક્ષમાદિ ચાર ભાવોની વૃદ્ધિ થાય તે રીતે સ્વાધ્યાયાદિમાં દઢ પ્રણિધાનપૂર્વક યત્ન કરે છે. આમ છતાં મનોયોગ સ્વાધ્યાયથી અન્યત્ર જાય અથવા સ્વાધ્યાયમાં મન વર્તતું હોય, છતાં ક્ષમાદિની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ યત્ન ન થાય તો લક્ષ તરફ જવાના સુપ્રણિધાનથી વિપરીત મનોયોગ છે, તેથી સામાયિકમાં મનોયોગદુપ્પણિધાન નામના અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી, શ્રાવક આ પ્રકારના મનોયોગદુષ્પણિધાનને અનાભોગાદિથી કરે તો અતિચારની પ્રાપ્તિ થાય. અને જાણવા છતાં મનદુષ્પણિધાનના નિવર્તન માટે યત્ન ન કરે તો વ્રતભંગ થાય. (૨) વચનયોગદુષ્મણિધાન : વળી, સામાયિક કાળ દરમ્યાન શ્રાવક સ્વાધ્યાયાદિ ઉચિત કૃત્યોમાં જ વચનયોગને પ્રવર્તાવે છે, જેના દ્વારા સમભાવની વૃદ્ધિ થાય છે. આમ છતાં અનાભોગાદિથી સમભાવની વૃદ્ધિનું કારણ ન બને તે રીતે સ્વાધ્યાયાદિથી અન્યત્ર વચનયોગ પ્રર્વતે અથવા સ્વાધ્યાયાદિમાં પણ સમભાવની વૃદ્ધિના પ્રણિધાનમાં અતિશયતા થાય તે રીતે વચનયોગમાં યત્ન ન કરે, પરંતુ સમભાવની વૃદ્ધિનું કારણ ન બને તે રીતે સ્વાધ્યાયાદિમાં વચનયોગને પ્રવર્તાવે તો વચનદુપ્રણિધાન નામના અતિચારની પ્રાપ્તિ થાય. વળી, અનાભોગ, સહસાત્કારથી વચનદુપ્પણિધાન થાય તો અતિચારની પ્રાપ્તિ કહેવાય અને વચનદુપ્પણિધાન છે તેમ જાણવા છતાં તેના પરિવાર માટે યત્ન કરવામાં ન આવે તો સામાયિક વ્રતમાં ભંગ થાય છે. (૩) કાયયોગદુષ્મણિધાન : વળી, સામાયિક દરમ્યાન શ્રાવક કાયયોગને સ્થિર કરીને ગૌતમ આદિ મહામુનિઓ જે રીતે આસનવિશેષમાં બેસીને ધર્મધ્યાનની વૃદ્ધિ કરતા હતા તેનું સ્મરણ કરીને તે રીતે સ્વશક્તિ અનુસાર ઉચિત આસનમાં બેસે અને કાયાથી પણ સ્થિર રહે તે રીતે યત્ન કરે છે કાયમુર્તિ સ્વરૂપ છે. તે કાયમુર્તિ દ્વારા શ્રાવક સમભાવની વૃદ્ધિ કરે છે અને કોઈક પ્રયોજનથી કાયાની ચેષ્ટા કરવાની હોય ત્યારે કંટક આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ ચક્ષુથી જીવોનું અવલોકન કરે અને જીવ ન દેખાય તો યતનાપૂર્વક પૂજીને કાયાને તે પ્રમાણે પ્રવર્તાવે; જેથી સમભાવની હાનિ થાય નહિ. આમ છતાં અનાભોગાદિથી કાયાની કોઈક ચેષ્ટા થાય તો તે ચેષ્ટા સામાયિકની પરિણામની વૃદ્ધિને અનુકૂળ નહિ હોવાથી કાયદુપ્પણિધાનરૂપ બને. વળી, અનાભોગ, સહસત્કારથી કાયદુપ્રણિધાન થાય તો તે સામાયિકનો અતિચાર છે અને કાયદુષ્મણિધાનના પરિવારમાં ઉપેક્ષા કરવામાં આવે તો સામાયિક વ્રતનો ભંગ છે. (૪) અનાદર : પ્રબળ પ્રમાદ આદિ દોષને કારણે તે પ્રકારે કોઈક રીતે સામાયિકને કરે અને જેવો સામાયિકનો કાળ પૂરો થાય કે તત્ક્ષણ જ સામાયિકને પારી લે, તે સામાયિકની ક્રિયા દરમ્યાન અનાદર નામનો દોષ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૧ આશય એ છે કે સામાયિકના પ્રારંભના પૂર્વથી જ સામાયિક પ્રત્યેનો રાગ ઉલ્લસિત થાય અને શુદ્ધ સામાયિક કરવાનો દઢ અભિલાષ થાય તે રીતે અપ્રમાદપૂર્વક શ્રાવકે સામાયિક કરવું જોઈએ, પરંતુ જે શ્રાવકે સામાયિક કરવાનું વ્રત લીધેલું છે અને તે વ્રતના સ્મરણથી સામાયિક કરવા માટે પ્રયત્ન કરે છે તોપણ અતિપ્રમાદી સ્વભાવને કારણે=મનકૃત અનુત્સાહરૂ૫ અતિપ્રમાદી સ્વભાવને કારણે અને અતિઆળસુ સ્વભાવને કારણે શરીરકૃત જડતારૂપ અતિઆળસુ સ્વભાવને કારણે, જે પ્રકારે સામાયિકની ક્રિયામાં યત્ન કરવો જોઈએ તે રીતે કરે નહિ પરંતુ યથાતથી કોઈક રીતે સામાયિકની ક્રિયા કરે અને યથાતથા સ્વાધ્યાયાદિની ક્રિયા કરે, તથા જેવું સામાયિક પૂરું થાય તëણ જ પારે તો તે સામાયિક પ્રત્યે અનાદરનો પરિણામ હોવાથી અનાદરદોષના નામનો સામાયિકનો અતિચાર છે. અથવા સામાયિક ગ્રહણ કરીને સામાયિકમાં સ્વાધ્યાયાદિ કોઈ ઉચિત કાર્ય કરે નહિ અને જેવો સામાયિકનો સમય પૂરો થાય તત્પણ સામાયિક પારી લે તે સામાયિકનો અનાદર પરિણામ છે, માટે અતિચાર છે. વસ્તુતઃ સામાયિક પ્રત્યે જે શ્રાવકોને અત્યંત રાગ છે તેઓ જેમ નવકારશી આદિ પચ્ચખાણ પણ તેનો સમય થયા પછી કંઈક વિલંબનથી પાળે છે તેથી જ પચ્ચખ્ખાણ પાળવામાં તિરિય” બોલાય છે તેમ સામાયિકનો કાળ પૂરો થયા પછી પણ સામાયિકના રાગવાળા શ્રાવકો વિશેષ કારણ ન હોય તો સામાયિકનો “અંતર્મુહૂર્ત કાળ પૂરો થયા પછી પણ કંઈક અધિક કાળ સામાયિકમાં યત્ન કરીને પછી પારે છે, જેથી સામાયિક પ્રત્યેનો પોતાના હૈયામાં વર્તતો રાગ વૃદ્ધિ પામે છે, છતાં મુગ્ધદશાવાળા જીવો વ્રત લીધા પછી સામાયિક પૂરું થાય તëણ જ પારે તો સામાયિક પ્રત્યે અનાદરનો પરિણામ હોવાથી અનાદરદોષ નામનો સામાયિકનો અતિચાર પ્રાપ્ત થાય છે. વિવેકસંપન્ન જીવ તો સામાયિક પ્રત્યેનો હૈયામાં વર્તતો આદર પરિણામ સામાયિક ગ્રહણ કરતાં પૂર્વે જ વિશેષથી ઉલ્લસિત કરીને સામાયિક કરે છે જેથી અનાદર નામનો અતિચાર પ્રાપ્ત થાય નહિ. ક્વચિત્ અનાભોગ આદિથી અનાદર થઈ શકે. વળી, પ્રમાદના કારણે સામાયિક કાળ દરમ્યાન ઉચિત કૃત્યોમાં અનાદર વર્તતો હોય અને તેની ઉપેક્ષા કરવામાં આવે તો વ્રતભંગની જ પ્રાપ્તિ થાય. ફક્ત સામાયિકના કૃત્યમાં અનાભોગ આદિથી થયેલો અનાદર જ અતિચાર છે. (૫) સ્મૃતિઅનુપસ્થાપન - શ્રાવક ઉચિત કાળે સંયોગ અનુસાર અવશ્ય સામાયિક કરે છે, તેથી સામાયિકનો અવસર થયો છે તેનું સ્મરણ કરીને તે કાળે અવશ્ય સામાયિક કરે. જેથી પ્રતિદિન તે નિયતકાળ દરમ્યાન મારે સામાયિક કરવું છે તે પ્રકારની સ્મૃતિ રહે છે. આમ છતાં કોઈક પ્રમાદી શ્રાવક પોતાને સામાયિક કરવાનો અવસર થયો હોય, છતાં તેને યાદ કરે નહિ અને આગળપાછળ અનુકૂળતા અનુસાર સામાયિક કરે, તે સ્મૃતિઅનુપસ્થાપન રૂપ સામાયિકનો અતિચાર છે અથવા પોતે સામાયિક કરેલું હોય પણ ચિત્ત તે પ્રકારનું અન્ય પ્રવૃત્તિમાં વ્યગ્ર હોય તો પોતે સામાયિક કર્યું છે કે નહિ તેનું સ્મરણ ન થાય તે સ્મૃતિઅનુપસ્થાપન દોષ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકે પ્રતિદિન નિયતકાળે સામાયિક કરવાનો સંકલ્પ કરવો જોઈએ. અને સામાયિકકાળના સ્મરણપૂર્વક નિયત કાળે સામાયિક કરવું જોઈએ અને પોતે સામાયિક કર્યું છે તેનું ઉત્તરમાં Page #112 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ / સૂત્ર-૩૧, ૩૨ સ્મરણ રહેવું જોઈએ. આમ છતાં જે પ્રમાદી શ્રાવકો છે તે “ઉચિત કાળે મારે સામાયિક કરવું છે તેવી સ્મૃતિને રાખતા નથી” અને કર્યા પછી પણ તેનું વિસ્મરણ થાય છે તે સામાયિકના અતિચારરૂપ દોષ છે. પ્રાજ્ઞ શ્રાવક પ્રાયઃ આવો અતિચાર સેવે નહિ. ક્વચિત્ અનાભોગ આદિથી આવો અતિચાર થઈ શકે પરંતુ મૃતિઅનુપસ્થાપન દોષ પ્રત્યે ઉપેક્ષા કરે તો ઉચિત કાળે મારે સામાયિક કરવું છે એ પ્રકારના ગ્રહણ કરેલા સામાયિક વ્રતમાં ભંગ પ્રાપ્ત થાય. વળી, સામાન્યથી શ્રાવક માટે અનાદર અને સ્મૃતિઅનુપસ્થાપન દોષનો પરિહાર થઈ શકે, પરંતુ સામાયિક દરમ્યાન મનથી પણ દોષનો પરિહાર કરવો અતિદુષ્કર છે, તેથી સામાયિકના ભંગના ભયથી કોઈકને સામાયિક કરવાનો અનુત્સાહ થાય તેના સમાધાન માટે ટીકાકારશ્રી કહે છે કે જે શ્રાવક શક્તિ અનુસાર અતિચારોનો પરિહાર કરવા યત્ન કરે છે અને ક્વચિત્ મનથી સામાયિકના પરિણામમાં યત્ન ન થાય તો મનથી સાવધની પ્રાપ્તિ હોવા છતાં અન્ય યોગોથી સાવઘની નિવૃત્તિ હોવાના કારણે સામાયિકનો અત્યંત અભાવ થતો નથી. વળી, જે શ્રાવક સામાયિક દરમ્યાન જે મનથી અતિચારો થયા છે તેનું સ્મરણ કરીને તેના પ્રત્યે જુગુપ્સા થાય તે પ્રકારે “મિચ્છા મિ દુક્કડમ્' કરે તો તે દોષોની શુદ્ધિ થાય છે. માટે આદ્ય ભૂમિકામાં મનથી કદાચ અતિચાર લાગે તોપણ તે અતિચારોનું સ્મરણ કરીને શુદ્ધ કરવામાં આવે તો કાળે કરીને અભ્યાસથી નિરતિચાર સામાયિકની પણ પ્રાપ્તિ થાય છે. IT૩૧/૧૬૪ના અવતરણિકા : अथ द्वितीयस्य - અવતરણિકાર્ય : દેશાવગાસિક નામના શ્રાવકના બીજા શિક્ષાવ્રતના અતિચારો વ્રત આપ્યા પછી ઉપદેશક શ્રાવકને બતાવે છે – સૂત્રઃ आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः ।।३२/१६५।। સૂત્રાર્થ : આનયનપ્રયોગ અને પ્રખ્યપ્રયોગ, શબ્દઅનુપાત અને રૂપઅનુપાત અને પગલક્ષેપ એ બીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારો છે. ૩૨/૧૬પા ટીકા - आनयनं च प्रेष्यश्च आनयनप्रेष्यौ, तयोः प्रयोगावानयनप्रेष्यप्रयोगौ, तथा शब्दरूपयोरनुपातौ Page #113 -------------------------------------------------------------------------- ________________ धर्मसिंधु प्रकरण भाग - २ / अध्याय-3 / सूत्र- 32 शब्दरूपानुपातौ, आनयनप्रेष्यप्रयोगौ च शब्दरूपानुपातौ च पुद्गलक्षेपश्चेति समासः, तत्रानयने विवक्षितक्षेत्राद् बहिर्वर्त्तमानस्य सचेतनादिद्रव्यस्य विवक्षितक्षेत्रप्रापणे 'प्रयोगः ' स्वयं गमने व्रतभङ्गभयादन्यस्य स्वयमेवाऽगच्छतः संदेशादिना व्यापारणमानयनप्रयोगः, तथा 'प्रेष्यस्य' आदेश्यस्य 'प्रयोगो' विवक्षितक्षेत्राद् बहिः प्रयोजनाय स्वयं गमने व्रतभङ्गभयादन्यस्य व्यापारणं 'प्रेष्यप्रयोगः, ' तथा 'शब्दस्य' कासितादे 'रूपस्य' स्वशरीराकारस्य विवक्षितक्षेत्राद् बहिर्व्यवस्थितस्याह्वानीयस्याहवानाय श्रोत्रे दृष्टौ ' चानुपातः' अवतारणमिति योऽर्थ:, अयमत्र भावः - विवक्षितक्षेत्राद् बहिर्वर्त्तमानं कञ्चन नरं व्रतभङ्गभयादाह्वातुमशक्नुवन् यदा काशितादिशब्द श्रावणस्वकीयरूपसंदर्शनद्वारेण तमाकारयति तदा व्रतसापेक्षत्वाच्छब्दानुपातरूपानुपातावतिचाराविति, तथा 'पुद्गलस्य' शर्करादेर्नियमितक्षेत्राद् बहिर्वर्त्तिनो जनस्य बोधनाय तदभिमुखं 'प्रक्षेपः पुद्गलप्रक्षेप:, ' देशावकाशिकव्रतं हि गृह्यते मा भूद् गमनागमनादिव्यापारजनितः प्राण्युपमर्द इत्यभिप्रायेण, स च स्वयं कृतोऽन्येन वा कारित इति न कश्चित् फले विशेषः, प्रत्युत गुणः स्वयं गमने ईर्यापथविशुद्धेः, परस्य पुनरनिपुणत्वात् तदशुद्धिरिति । इह चाद्यद्वयमव्युत्पन्नबुद्धित्वेन सहसाकारादिना वा अन्त्यत्रयं तु व्याजपरस्यातिचारतां यातीति । ४ इहाहुर्वृद्धाः–दिग्व्रतसंक्षेपकरणमणुव्रतादिसंक्षेपकरणस्याप्युपलक्षणं द्रष्टव्यम्, तेषामपि संक्षेपस्यावश्यं कर्त्तव्यत्वात्, प्रति व्रतं च संक्षेपकरणस्य भिन्नव्रतत्वेन द्वादश व्रतानीति सङ्ख्याविरोधः स्यादिति, अत्र केचिदाहुः - दिव्रतसंक्षेप एव देशावकाशिकम्, तदतिचाराणां दिग्व्रतानुसारितयैवोपलम्भाद्, अत्रोच्यते, यथोपलक्षणतया शेषव्रतसंक्षेपकरणमपि देशावकाशिकमुच्यते तथोपलक्षणतयैव तदतिचारा अपि तदनुसारिणो द्रष्टव्याः, अथवा प्राणातिपातादिसंक्षेपकरणेषु बन्धादय एवातिचरा घटन्ते, दिग्व्रतसंक्षेपे तु संक्षिप्तत्वात् क्षेत्रस्य शब्दानुपातादयोऽपि स्युरिति भेदेन दर्शिताः, न च सर्वेषु व्रतभेदेषु विशेषतोऽतिचारा दर्शनीयाः, रात्रिभोजनादिव्रतभेदेषु तेषामदर्शितत्वादिति ।।३२/१६५ ।। टीडार्थ : आनयनं च तेषामदर्शितत्वादिति ।। खनयन अने प्रेष्य से ज्ञानयनप्रेष्य छे. ते जेनो प्रयोग આનયન-પ્રેષ્યપ્રયોગ છે=આનયનપ્રયોગ છે, પ્રેષ્યપ્રયોગ છે. અને શબ્દ અને રૂપનો અનુપાત તે શબ્દ-રૂપઅનુપાત છે=શબ્દઅનુપાત અને રૂપઅનુપાત છે. આનયન-પ્રેષ્યપ્રયોગ, શબ્દ-રૂપઅનુપાત અને પુદ્ગલક્ષેપ એ પ્રમાણે સમાસ છે=સૂત્રનો સમાસ છે. ત્યાં=પાંચ અતિચારોમાં આનયન વિષયક=વિવક્ષિત ક્ષેત્રથી બહાર વર્તમાન એવા સચેતન આદિ દ્રવ્યનું વિવક્ષિત ક્ષેત્રમાં પ્રાપણ Page #114 -------------------------------------------------------------------------- ________________ * ૫ રણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૩૨ વિષયક, પ્રયોગઃસ્વયં ગમતમાં વ્રતભંગનો ભય હોવાને કારણે સ્વયં જ નહીં જતાં અન્યને સંદેશાદિ દ્વારા વ્યાપારવાળા કરવા એ, આનયનપ્રયોગ છે. અને પ્રેષ્યનો=આદેશ આપવા યોગ્ય એવા પુરુષનો પ્રયોગ અર્થાત્ વ્યાપારવાળા કરવા=વિવક્ષિત ક્ષેત્રથી બહારના પ્રયોજન માટે સ્વયં ગમતમાં વ્રતભંગના ભયથી અવ્યને વ્યાપારવાળા કરવા, એ પ્રખ્યપ્રયોગ છે. અને શબ્દનું ખોંખારા આદિનું, અને રૂપનું=સ્વશરીરના આકારાદિનું, વિવક્ષિત ક્ષેત્રથી બહાર રહેલા બોલાવવા યોગ્ય એવા પુરુષને બોલાવવા માટે કાનમાં કે દૃષ્ટિમાં અનુપાત=બોલાવવા યોગ્ય પુરુષના કાનમાં શબ્દનો અનુપાત, અને બોલાવવા યોગ્ય પુરુષની દૃષ્ટિમાં પોતાના રૂપનો અનુપાત એ શબ્દ રૂપ અનુપાત અતિચાર છે. આ અહીં ભાવ છે. વિવક્ષિત ક્ષેત્રથી બહિર્વર્તતા કોઈક પુરુષને વ્રતભંગના ભયથી બોલાવવા માટે અસમર્થ એવો શ્રાવક ખોંખારા આદિ શબ્દ શ્રવણ દ્વારા કે પોતાના રૂપનાં દર્શન દ્વારા તેને બોલાવે છે ત્યારે વ્રતસાપેક્ષપણું હોવાથી શબ્દ અનુપાત અને રૂપ અનુપાત અતિચારો છે. અને શર્કરાદિ પુદ્ગલનો નિયમિત ક્ષેત્રથી બહિર્વતિ એવા પુરુષને બોધન માટે હું અહીં છું એ પ્રકારનો બોધ કરાવવા અર્થે તેને અભિમુખ પ્રક્ષેપ કરે તે પુદ્ગલ પ્રક્ષેપ છે. દેશાવગાસિકવ્રત ગમન-આગમનાદિ વ્યાપારજનિત પ્રાણી ઉપમદત ન થાવ એ અભિપ્રાયથી ગ્રહણ કરાય છે. અને તેeગમન આદિ વ્યાપાર સ્વયં કરાયો કે અન્ય વડે કરાવાયો તેના ફળમાં કોઈ ભેદ નથી. ઊહું સ્વયં ગમનમાં ઈર્યાપથની શુદ્ધિ હોવાથી લાભ છે. વળી પરનું અનિપુણપણું હોવાથી તેની અશુદ્ધિ છે=ઈયપથની અશુદ્ધિ છે. એથી અન્યને બોલાવવામાં અધિક દોષની પ્રાપ્તિ છે. અને અહીં=બીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારોમાં, પ્રથમના બે અતિચારો અવ્યુત્પન્નબુદ્ધિના કારણે=વ્રતના મર્યાદાના વિષયમાં સૂક્ષ્મબોધતા અભાવના કારણે અને સહસાત્કાર આદિ દ્વારા અતિચારને પામે છે. અને અંતના ત્રણ અતિચારો શબ્દઅનુપાત, રૂપ અનુપાત અને પુદ્ગલપ્રક્ષેપરૂપ ત્રણ અતિચારો, આત્માને ઠગવામાં તત્પર એવા શ્રાવકની અતિચારતાને પામે છે. અહીં વૃદ્ધો કહે છે – દિવ્રતસંક્ષેપકરણ, અણુવ્રતાદિના સંક્ષેપકરણોનું ઉપલક્ષણ જાણવું; કેમ કે તેઓના પણ અણુવ્રતાદિના પણ, સંક્ષેપનું અવશ્ય કર્તવ્યપણું છે. અહીં દિવ્રતનું સંક્ષેપકરણ અન્ય વ્રતોનું ઉપલક્ષણ કેમ છે ? એથી કહે છે – અને પ્રતિવ્રતને આશ્રયીને સંક્ષેપકરણનું ભિન્નવ્રતપણાથી બાર વ્રતો એ પ્રકારની સંખ્યાનો વિરોધ થાય, તેથી દેશાવગાસિક વ્રતના ઉપલક્ષણથી અન્ય વ્રતોનો સંક્ષેપ ગ્રહણ કરવો. અહીં કેટલાક કહે છે – દિવ્રતનો સંક્ષેપ જ દેશાવગાસિક છે; કેમ કે દેશાવગાસિક વ્રતના અતિચારોનું દિવ્રતના અનુસારીપણાથી જ ઉપલંભ છે. આ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – જે પ્રમાણે ઉપલક્ષણપણાથી દિવ્રતના ઉપલક્ષણપણાથી શેષવ્રતનું સંક્ષેપકરણ પણ દેશાવગાસિક કહેવાય છે તે પ્રમાણે ઉપલક્ષણપણાથી જ=દેશાવગાસિક વ્રતના ઉપલક્ષણપણાથી જ, તેના અતિચારો પણ=શેષવ્રતના અતિચારો પણ, Page #115 -------------------------------------------------------------------------- ________________ ES ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂગ-૩૨ તેના અનુસારી જ જાણવા=શેષવ્રત અનુસારી જ જાણવા. અથવા પ્રાણાતિપાતાદિ સંક્ષેપકરણમાં બંધાદિ જ અતિચારો ઘટે છે. દિવ્રતના સંક્ષેપમાં વળી ક્ષેત્રનું સંક્ષેપપણું હોવાથી શબ્દાનુપાત આદિ પણ અતિચારો થાય. એથી ભેદથી બતાવાયા છેઃદિવ્રતના અતિચારોથી દેશાવગાસિક વ્રતના અતિચારો ભેદથી બતાવાયા છે, અને સર્વ વ્રતના ભેદોમાં વિશેષથી અતિચારો બતાવવાના નથી; કેમ કે રાત્રી ભોજન આદિ વ્રતના ભેદોમાં તેઓનું અતિચારોનું, અદર્શિતપણું છે અર્થાત્ અતિચારો બતાવાયા નથી. તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૩૨/૧૬પા. ભાવાર્થ - શ્રાવક સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાના અત્યંત અભિલાષવાળા હોય છે અને સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવા માટે સંયમ ગ્રહણ કરીને સતત વીતરાગના વચનપૂર્વક ક્ષમાદિ ભાવોને અનુકૂળ યત્ન કરવામાં આવે તો સંપૂર્ણ નિરવદ્ય જીવન સંભવે. તેવા નિરવદ્ય જીવનના શક્તિના સંચય અર્થે દેહ સાથેના સંબંધની બુદ્ધિને અને ધનાદિ સાથેના સંબંધની બુદ્ધિને સંકોચ કરવા અર્થે શ્રાવક પ્રતિદિન કેટલાક કાળ માટે ક્ષેત્રનો સંકોચ સ્વશક્તિ અનુસાર કરે છે, તેથી તેટલા કાળ સુધી અત્યંત પરિમિત ક્ષેત્રથી બહારના ક્ષેત્રના આરંભસમારંભ કરવાને અનુકૂળ ચિત્તવૃત્તિનો શ્રાવકને સંકોચ પ્રાપ્ત થાય છે; કેમ કે વ્રતકાળ દરમ્યાન નિયત પરિમાણવાળા ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાંથી કોઈ વસ્તુને લાવવાની કે મોકલવાની કે બહારના ક્ષેત્રમાં કોઈ કાર્ય કરવાની ઇચ્છાનો નિરોધ થાય છે, જેના બળથી ચિત્તમાં આરંભ-સમારંભના નિરોધ કરવાનું સામર્થ્ય પ્રગટે છે. આમ છતાં સુષુપ્ત રીતે ચિત્તમાં વર્તતા બાહ્ય પદાર્થોના સંગના પરિણામને કારણે અનાભોગાદિથી કોઈ શ્રાવક બહારના ક્ષેત્રમાંથી કોઈક પાસે કોઈક વસ્તુ મંગાવે કે બહારના ક્ષેત્રનું કામ કરવા માટે કોઈક માણસને મોકલે તો પરમાર્થથી વ્રતભંગ થાય છે; તોપણ અનાભોગાદિથી અલના હોય તો તે અતિચાર કહેવાય અને સૂક્ષ્મબોધનો અભાવ હોય તો પોતે બહારના ક્ષેત્રમાં જતો નથી એવી બુદ્ધિ હોવાથી પોતે વ્રતભંગ કરતો નથી એમ જણાય છે માટે આનયન અને શ્રેષ્ઠ પ્રયોગમાં અતિચારની પ્રાપ્તિ છે. વળી, શબ્દઅનુપાત, રૂપ અનુપાત અને પુદ્ગલનો પ્રક્ષેપ એ ખરેખર વ્રતભંગ રૂપ જ છે, છતાં બલવાન ઇચ્છાના કારણે બહારનું કાર્ય કરવાનો પરિણામ થાય છે ત્યારે પણ શ્રાવક સ્વયં ગમન કરતો નથી પરંતુ શબ્દાદિ દ્વારા બહારની વ્યક્તિને બોલાવવાનો યત્ન કરે છે; તેથી કંઈક વ્રતના રક્ષણનો પરિણામ છે, માટે અતિચાર છે. વસ્તુતઃ અતિચારના પરિહારપૂર્વક વિશુદ્ધ ભાવથી દિશાનો સંકોચ કરવામાં આવે, તો જ સંવર ભાવની પ્રાપ્તિ થાય, જે ક્રમસર સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને. વળી, જેમ ૧૨ વ્રતમાંથી દિક્પરિણામવ્રતનો સંક્ષેપ દેશાવગાસિકવ્રત દ્વારા કરીને સર્વવિરતિનો અભ્યાસ થાય છે તેમ ઉપલક્ષણથી અન્ય પણ હિંસાદિ વ્રતોનો કિંચિત્કાળ માટે સંકોચ કરીને સર્વવિરતિની શક્તિનો સંચય થઈ શકે છે, માટે તે સંકોચ પણ બીજા શિક્ષાવ્રતમાં અંતર્ભાવ પામે છે. ll૩૨/૧૬પા Page #116 -------------------------------------------------------------------------- ________________ धर्मसिंधु प्रकरण भाग-२ / अध्याय-3 / सूत्र- 33 अवतरलिङ : अथ तृतीयस्य - अवतरशिद्धार्थ : વળી, ઉપદેશક શ્રાવકને વ્રત આપ્યા પછી સર્વવિરતિના અભ્યાસ અર્થે સેવાતા પૌષધ ઉપવાસ રૂપ ત્રીજા શિક્ષાવ્રતનાં અતિચારો બતાવે છે सूभ : स्थापनानि ||३३ / १६६।। સૂત્રાર્થ : 69 - अप्रत्युपेक्षिताप्रमार्जितोत्सर्गाऽऽदाननिक्षेपसंस्तारोपक्रमणाऽनादरस्मृत्यनुप અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ, અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત આદાનનિક્ષેપ, સંથારાનું ઉપક્રમણ, અનાદર અને સ્મૃતિઅનુપસ્થાપન એ પાંચ પૌષધ ઉપવાસરૂપ ત્રીજા શિક્ષાવ્રતના अतियारो छे. 133 / १५५|| टीडा : इह पदेऽपि पदसमुदायोपचाराद् अप्रत्युपेक्षितपदेनाप्रत्युपेक्षितदुष्प्रत्युपेक्षितः स्थण्डिलादिभूमिदेशः परिगृह्यते, अप्रमार्जितपदेन तु स एवाप्रमार्जितदुष्प्रमार्जित इति, तथा उत्सर्गश्चादाननिक्षेपौ चेति उत्सर्गादाननिक्षेपाः, ततोऽप्रत्युपेक्षिताप्रमार्जिते स्थण्डिलादावुत्सर्गादाननिक्षेपाः अप्रत्युपेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपाः, ततस्ते च संस्तारोपक्रमणं चानादरश्च स्मृत्यनुपस्थापनं चेति समासः, तत्राप्रत्युपेक्षिते प्रथमत एव लोचनाभ्यामनिरीक्षिते 'दुः प्रत्युपेक्षिते' तु प्रमादाद् भ्रान्तलोचनव्यापारेण न सम्यग् निरीक्षिते तथा 'अप्रमार्जिते' मूलत एव वस्त्राञ्चलादिना अपरामृष्टे दुष्प्रमार्जिते त्वर्द्धप्रमार्जिते स्थण्डिलादौ यथार्हमुत्सर्गो मूत्रपुरीषादीनामुज्झनीयानाम्, 'आदाननिक्षेपौ' च पौषधोपवासो-पयोगिनो धर्मोपकरणस्य पीठफलकादेर्द्वावतिचारौ स्यातामेताविवेति १ - २ । इह 'संस्तारोपक्रमणम्' इति संस्तारकशब्दः शय्योपलक्षणम्, तत्र 'शय्या' शयनं सर्वाङ्गीणं वसतिर्वा 'संस्तारकः' अर्द्धतृतीयहस्तपरिमाणः, ततः संस्तारकस्य प्रस्तावादप्रत्युपेक्षितस्याप्रमार्जितस्य चोपक्रमः उपभोगः अतिचारोऽयं तृतीयः ३ । 'अनादरस्मृत्यनुपस्थाने' पुनद्वौ चतुर्थपञ्चमावतिचारौ ४-५ सामायिकातिचाराविव भावनीयाविति । इह संस्तारोपक्रमे इयं वृद्धसमाचारी - कृतपौषधोपवासो नाप्रत्युपेक्षितां शय्यामारोहति, संस्तारकं वा पौषधशालां वा सेवते, दर्भवस्त्रं वा शुद्धवस्त्रं वा भूम्यां संस्तृणाति, Page #117 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૩૩ कायिकाभूमेश्चागतः पुनरपि संस्तारकं प्रत्युपेक्षतेऽन्यथाऽतिचारः स्यात्, एवं पीठादिष्वपि विभाषेति ।।૨/૧૬૬।। ૯૮ ટીકાર્થ ઃइह पदेऽपि વિમાવેતિ ।। અહીં પદમાં પણ પદના સમુદાયનો ઉપચાર હોવાથી અપ્રત્યુપેક્ષિત પદ દ્વારા અપ્રત્યુપેક્ષિત દુષ્પ્રત્યુપેક્ષિત સ્થંડિલ આદિ ભૂમિનો દેશ ગ્રહણ થાય છે. વળી, અપ્રમાર્જિત પદથી તે જ=સ્થંડિલ આદિ ભૂમિ દેશ જ અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત ગ્રહણ થાય છે. અને ઉત્સર્ગ અને આદાન-નિક્ષેપ એ ઉત્સર્ગ આદાનનિક્ષેપ છે. ત્યારપછી=અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ-આદાન નિક્ષેપનો સમાસ બતાવ્યા પછી, તેટલા સ્થાનનો પરસ્પર સંબંધવાળો સમાસ બતાવે છે – અપ્રત્ચપેક્ષિત અપ્રમાર્જિત સ્થંડિલ આદિમાં ઉત્સર્ગ અને આદાનનિક્ષેપ એ અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ આદાનનિક્ષેપ છે. ત્યારપછી=આટલાનો સમાસ બતાવ્યા પછી, તે=પૂર્વમાં બતાવેલો સમાસ, અને સંથારાનું ઉપક્રમણ, અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાપન એ પ્રમાણે સમાસ છે=સૂત્રનો સમાસ છે. ત્યાં=ત્રીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારોમાં, અપ્રત્યુપેક્ષિતમાં પ્રથમથી જ ચક્ષુ દ્વારા અતિરીક્ષિતમાં, વળી દુષ્પ્રત્યુપેક્ષિતમાં ભ્રાંત લોચન વ્યાપારથી સમ્યક્ નહિ જોવાયેલામાં અને અપ્રમાર્જિતમાં=મૂળથી જ વસ્ત્રના છેડા આદિથી અપ્રમાર્જિત કરાયેલામાં. વળી, દુષ્પ્રમાર્જિત કરાયેલામાં=અર્ધ પ્રમાર્જિત સ્થંડિલ આદિમાં ત્યાગ કરવા યોગ્ય એવાં મૂત્ર, મળ, આદિનો યથાયોગ્ય ઉત્સર્ગ=ત્યાગ, અને આદાન-નિક્ષેપ=પૌષધઉપવાસના ઉપયોગી એવા ધર્મ ઉપકરણનું પીઠ-ફલક આદિનું ગ્રહણ અને સ્થાપન આ બે અતિચારો થાય=એક ઉત્સર્ગ અને બીજું આદાન-નિક્ષેપ એ બે અતિચારો થાય. ।।૧-૨।। અહીં=ત્રીજા શિક્ષાવ્રતના અતિચારમાં, ‘સંથારાનું ઉપક્રમણ’ તેમાં સંથારો શબ્દ શય્યાનું ઉપલક્ષણ છે, ત્યાં=સંસ્તારક શબ્દમાં શય્યા=શયન અથવા સર્વાંગીણ વસતિ છે. અને સંથારો અઢી હાથ પ્રમાણ છે. ત્યારપછી=સંથારાનું સ્વરૂપ બતાવ્યા પછી, સંથારાનો પ્રસ્તાવ હોવાને કારણે અપ્રત્ચપેક્ષિત, અપ્રમાર્જિત એવા સંથારાનો ઉપક્રમ=ઉપભોગ, અતિચાર છે. આ ત્રીજો અતિચાર છે. II3II અનાદર, અને સ્મૃતિઅનુપસ્થાન વળી, બે ચોથો અને પાંચમો અતિચાર છે. સામાયિકના અતિચારની જેમ આ બે અતિચારોનું ભાવન કરવું. ।।૪-૫। અહીં સંથારા ઉપક્રમણના વિષયમાં=સંથારાના ઉપભોગના વિષયમાં, આ વૃદ્ધ સામાચારી છે. કરાયેલા પૌષધ ઉપવાસવાળો શ્રાવક અપ્રત્યુપેક્ષિત એવી શય્યામાં=વસતિમાં આરોહણ કરે તહિ અથવા સંથારાને કે પૌષધશાળાને સેવે નહિ. દર્ભવસ્ત્રને અથવા શુદ્ધવસ્ત્રને ભૂમિમાં પાથરે અને કાયિકભૂમિથી=માત્ર આદિની ભૂમિથી આવેલો ફરી પણ સંથારાને પ્રત્યુપેક્ષ કરે અન્યથા અતિચાર થાય. એ રીતે પીઠાદિમાં પણ વિભાષા છે=વિકલ્પ છે અર્થાત્ પીઠાદિને પણ પૂંજી-પ્રમાર્જીને તેના ઉપર બેસે અને માત્ર આદિ ભૂમિથી આવ્યા પછી ફરી પૂંજી–પ્રમાર્જીને બેસે એ વિકલ્પ છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૩/૧૬૬।। Page #118 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૩, ૩૪ ભાવાર્થ શ્રાવક સર્વવિરતિના શક્તિના સંચય અર્થે પૌષધ ઉપવાસ વ્રત ગ્રહણ કરે છે અર્થાત્ પર્વતિથિરૂ૫ પૌષધમાં ગુણોની સાથે વાસ થાય તે રીતે યત્ન કરે છે, જેથી પૌષધકાળ દરમ્યાન ઉચિત સ્વાધ્યાય આદિ દ્વારા સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ વીર્ય ઉલ્લસિત થાય તે રીતે સ્વાધ્યાય આદિ સર્વપ્રવૃત્તિઓ કરે છે, તેથી ઉચિત વસતિમાં યતનાપૂર્વક બેસીને આત્માને ભગવાનનાં વચનોથી સતત વાસિત કરે છે. આમ છતાં મળ-મૂત્રાદિ અર્થે શુદ્ધ ભૂમિમાં પરઠવવા માટે જવું પડે ત્યારે નિપુણતાપૂર્વક ભૂમિને જોઈને અને અપ્રમાદપૂર્વક પ્રમાર્જન કરીને મલાદિ પરઠવે તો પૌષધવ્રતમાં મલિનતા પ્રાપ્ત થાય નહિ. આમ છતાં પ્રમાદને વશ પૂરી ભૂમિને જોયા વગર તથા પ્રમાર્જના કર્યા વગર અનાભોગાદિથી પરઠવે તો અતિચારની પ્રાપ્તિ થાય. વળી, ધર્મવૃદ્ધિના અર્થે કોઈ વસ્તુને ગ્રહણ કરવી પડે તો તે ગ્રહણ અને સ્થાપન પણ અત્યંત પ્રમાર્જના આદિ વિધિપૂર્વક કરે તો દોષ પ્રાપ્ત થાય નહિ. અનાભોગ આદિથી ધર્મના ઉપકરણને યથાર્થ પ્રમાર્જના આદિ કર્યા વગર ગ્રહણ-સ્થાપન કરે તો અતિચારની પ્રાપ્તિ થાય. વળી, સંથારા ઉપર કે પૌષધશાળા આદિમાં પણ ઉચિત પ્રમાર્જના આદિપૂર્વક આરોહણ કરે તો દોષ લાગે નહિ. અન્યથા અતિચારની પ્રાપ્તિ થાય. વળી, અનાદર અને સ્મૃતિઅનુપસ્થાપન દોષ પણ સામાયિકની જેમ પૌષધમાં જાણવા. આ સર્વ દોષોનું યથાજ્ઞાન કરીને જે શ્રાવક શક્તિને ગોપવ્યા વગર પૌષધ દરમ્યાન ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળા થાય છે તેઓમાં સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે. l૩૩/૧૦કા અવતરણિકા : अथ चतुर्थस्य - અવતરણિતાર્થ - ઉપદેશક શ્રાવકને વ્રત આપ્યા પછી શિક્ષાવ્રતના અતિચારોમાંથી ક્રમ પ્રાપ્ત ચોથા શિક્ષાવ્રતના અતિચારોનો બોધ કરાવે છે – સૂત્રઃ सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः ।।३४/१६७ ।। સૂત્રાર્થ: સચિત્તમાં નિક્ષેપ, પિધાન=સાધુને આપવા યોગ્ય વસ્તુનું સચિવ વસ્તુથી પિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલ-અતિક્રમ. એ ચોથા શિક્ષાવતના અતિચારો છે. ll૧૪/૧૬૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૪ ટીકા - सचित्तनिक्षेपपिधाने च परव्यपदेशश्च मात्सर्यं च कालातिक्रमश्चेति समासः, तत्र 'सचित्ते' सचेतने पृथिव्यादौ 'निक्षेपः' साधुदेयभक्तादेः स्थापनं सचित्तनिक्षेपः, तथा 'सचित्तेनैव' बीजपूरादिना "पिधानं' साधुदेयभक्तादेरेव स्थगनं सचित्तपिधानम् । तथा 'परस्य' आत्मव्यतिरिक्तस्य 'व्यपदेशः' परकीयमिदमत्रादिकमित्येवमदित्सावतः साधुसमक्षं भणनं 'परव्यपदेशः,' तथा 'मत्सरः' असहनं साधुभिर्याचितस्य कोपकरणम्, तेन रङ्केण याचितेन दत्तमहं तु किं ततोऽपि हीन इत्यादिविकल्पो वा, सोऽस्यास्तीति मत्सरी, तद्भावो 'मात्सर्यम्,' तथा 'कालस्य' साधूचितभिक्षासमयस्यातिक्रमः अदित्सयाऽनागतभोजनपश्चाद्भोजनद्वारेणोल्लङ्घनं कालातिक्रमोऽतिचार इति । भावना पुनरेवम्यदाऽनाभोगादिनाऽतिक्रमादिना वा एतानाचरति तदाऽतिचारोऽन्यदा तु भङ्ग इति ।।३४/१६७।। ટીકાર્ય : સરિનિક્ષેપપિયાને .મા સચિત્તમાં વિક્ષેપ અને સચિત્ત વસ્તુથી પિધાન, પરનો વ્યપદેશ, માત્સર્ય અને કાલનો અતિક્રમ એ પ્રમાણે સમાસ છે સૂત્રનો સમાસ છે. ત્યાં સચિત્તમાં=સચેતન એવા પૃથ્વી આદિમાં, સાધુને આપવા યોગ્ય ભક્તાદિનો નિક્ષેપઃસ્થાપન સચિત તિક્ષેપ છે. અને સચિત જ બીજપૂરાદિથી સાધુને આપવા યોગ્ય ભક્તાદિનું પિધાન=સ્થગન એ સચિત વિધાન છે. અને પરલોકપોતાનાથી અચનો, વ્યપદેશ પરકીય આ અજ્ઞાદિ છે એ પ્રમાણે નહિ આપવાની ઈચ્છાથી સાધુ સમક્ષ કથન પરવ્યપદેશ છે. અને મત્સર=અસહન=સાધુથી યાચના કરાયેલા શ્રાવકનું કોપનું કરણ, અથવા યાચના કરાયેલા એવા તે રંક વડે–સામાન્ય માણસ વડે અપાયું છે, હું તેનાથી પણ હીન છું ઈત્યાદિ વિકલ્પ, તે=મત્સર છે આને એ મત્સરી. તેનો ભાવ માત્સર્ય. અને કાળનો સાધુઉચિત ભિક્ષા સમયનો અતિક્રમ. નહિ આપવાની ઈચ્છાથી અનાગત ભોજન કે પશ્ચાતભોજન દ્વારા ઉલ્લંઘન કાલઅતિક્રમ અતિચાર છે. વળી, ભાવના આ પ્રમાણે છે – જ્યારે અનાભોગ આદિથી કે અતિક્રમાદિથી આને=અતિચારને સેવે છે ત્યારે અતિચાર છે, અન્યદા ભંગ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૩૪/૧૬૭ ભાવાર્થ વિવેકી શ્રાવક દેશવિરતિ ગ્રહણ કરીને સદા સર્વવિરતિની શક્તિના સંચય માટે ઉદ્યમ કરે છે અને તેમાં પણ વિશેષથી શિક્ષાવ્રતનું સેવન સર્વવિરતિની શિક્ષારૂપ હોવાથી શીધ્ર સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને તે રીતે સેવે છે. શ્રાવક અતિથિસંવિભાગવ્રત ગ્રહણ કરીને સદા અભિલાષ કરે છે કે મારા માટે કરાયેલ ભોગ્ય વસ્તુથી ઉત્તમ પાત્રોની ભક્તિ કરીને તેના દ્વારા હું સંયમની શક્તિનાં બાધક કર્મોનો નાશ કરવા સમર્થ બનું Page #120 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૩૪, ૩૫ ૧૦૧ અને તેવી અભિલાષાવાળા શ્રાવકો સુસાધુની ભક્તિ કરવાના અત્યંત અર્થી હોય છે, તેથી સુસાધુની ભક્તિમાં અંતરાય થાય તેવા સચિત્ત નિક્ષેપ આદિ દોષોને જાણીને સદા પરિહાર કરવા યત્ન કરે છે. આમ છતાં ગૃહકાર્યમાં રત હોવાથી અનાભોગ, સહસાત્કા૨થી સાધુને આપી શકાય એવા અને પોતાના માટે કરાયેલા એવા ભોજન આદિને સચિત્ત વસ્તુમાં સ્થાપન કરે તો, કોઈક નિમિત્તે મહાત્મા પધા૨ે તો તે મહાત્માની પોતે ભક્તિ કરી શકે નહિ, તેથી અતિથિસંવિભાગવ્રતવાળા શ્રાવકે સદા સ્મૃતિ રાખીને સચિત્ત વસ્તુ ઉપ૨ ભોજન આદિના ભાજનને મૂકવા જોઈએ નહિ. વળી, આહારાદિના ભાજન ઉપર સચિત્ત વસ્તુનું સ્થાપન કરવું જોઈએ નહિ. જે શ્રાવક આ પ્રકારનો ઉચિત વિવેક રાખતા નથી તેઓને મહાત્મા ન પધાર્યા હોય તોપણ તે પ્રકારની સાધુની ભક્તિમાં વિઘ્નભૂત સચિત્ત નિક્ષેપ કે સચિત્ત પિધાન અતિચારરૂપ બને છે. વળી, કોઈક સારી વસ્તુ હોય અને લોભને વશ સાધુને વહોરાવવાનો ભાવ ન થાય ત્યારે સાધુ સાંભળે તે રીતે કોઈકને કહે કે આ વસ્તુ અન્યની છે માટે વહોરાવી શકાય તેમ નથી. સામાન્યથી વિવેકી શ્રાવકનો આવો પરિણામ ન થાય તોપણ સુષુપ્ત લોભના પરિણામને વશ અનાભોગાદિથી આવો વચનપ્રયોગ થાય તો અતિચારની પ્રાપ્તિ થાય. વળી, કોઈ સાધુ કોઈક કા૨ણે કોઈક આવશ્યક વસ્તુની યાચના કરે અને અસહિષ્ણુ સ્વભાવને કારણે મત્સર ભાવ થાય તો તે પણ વ્રતમાં અતિચારરૂપ બને. અથવા કોઈ સામાન્ય માણસે સાધુને સારી વસ્તુ આપેલી હોય અને શ્રાવકને પરિણામ થાય કે હું તેનાથી હીન છું અર્થાત્ તે આપનાર વ્યક્તિ કરતાં હું અધિક છું એ પ્રકારના મત્સર ભાવથી વહોરાવે તો તે પણ વ્રતમાં અતિચારરૂપ બને. સામાન્યથી વિરતિધર શ્રાવકને આવા પરિણામ થાય નહિ. પણ અનાદિના અભ્યસ્ત ભાવો નિમિત્તને પામીને કંઈક પ્રગટ થાય છે ત્યારે શ્રાવકને પણ આવો મત્સ૨નો ભાવ થાય છે જેના કારણે સુસાધુને અપાયેલું દાન પણ ચારિત્રનાં પ્રતિબંધક કર્મોનો નાશ કરવા સમર્થ બનતું નથી. વળી, લોભને વશ શ્રાવક સાધુ આવવાનો સમય થયો હોય તેના પૂર્વે જ ભોજન કરે અથવા સાધુ ભિક્ષાચર્યા માટે આવી ગયા હોય ત્યારપછી જ ભોજન તૈયાર કરે જેથી દાન આપવાનો પ્રસંગ ન આવે એ પ્રકારે લોભને વશ કાલાતિક્રમ કરીને ભોજન કરે તો પ્રસંગે અતિથિસંવિભાગ કરનાર શ્રાવકને પણ પોતે વહન કરાયેલા વ્રતમાં કાલાતિક્રમનો અતિચાર પ્રાપ્ત થાય છે. II૩૪/૧૬૭ના અવતરણિકા : एवमणुव्रतगुणव्रतशिक्षापदानि तदतिचारांश्चाभिधाय प्रस्तुते योजयन्नाह અવતરણિકાર્ય : આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, અણુવ્રત=પાંચ અણુવ્રત, ગુણવ્રત=ત્રણ ગુણવ્રત, અને શિક્ષાપદોને=ચાર શિક્ષાપદોને, અને તેના અતિચારોને કહીને પ્રસ્તુતમાં યોજનને કહે છે–વિશેષથી ગૃહસ્થધર્મમાં યોજનને કહે છે - Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૫, ૩૬ સૂત્ર : તિદિતાળુતપિત્તિને વિશેષતો પૃથ્વધર્મ સારૂ/૧૬૮ના સૂત્રાર્થ : આનાથી રહિત અણુવ્રતાદિનું પાલન અતિચારોથી રહિત અણુવ્રતાદિનું પાલન, વિશેષથી ગૃહસ્થઘર્મ છે. ll૩૫/૧૬૮ll ટીકા - ___ 'एतैः' अतिचारै रहितानामणुव्रतादीनामुपलक्षणत्वात् सम्यक्त्वस्य च पालनम्, किमित्याह'विशेषतो गृहस्थधर्मो' भवति यः शास्त्रादौ प्राक् सूचित आसीदिति ।।३५/१६८।। ટીકાર્ચ - “. .... માહિતિ | આ અતિચારોથી રહિત અણુવ્રતાદિનું પાલન અને ઉપલક્ષણપણું હોવાથી સમ્યક્તનું પાલન વિશેષથી ગૃહસ્થ ધર્મ છે જે શાસ્ત્રની આદિમાં પૂર્વમાં સૂચન કરાયેલું હતું. ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૫/૧૬૮. ભાવાર્થ : - અત્યાર સુધી શ્રાવકનાં ૧૨ વ્રતો અને તેના પૂર્વે સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યું. તે સર્વનું અતિચાર રહિત સમ્યફ પાલન એ ગૃહસ્થનો વિશેષ ધર્મ છે જેના સેવનથી શ્રાવક અલ્પકાળમાં સર્વવિરતિની શક્તિનો સંચય કરીને સંસારનો અંત કરે છે એ પ્રકારે ઉપદેશક યોગ્ય શ્રોતાને કહે, જેથી પોતે સ્વીકારેલા સમ્યક્ત સહિત ૧૨ વ્રતોને નિરતિચાર પાળવા માટે ઉદ્યમ કરીને આત્મહિત સાધી શકે. II૩૫/૧૬૮ અવતરણિકા - आह-उक्तविधिना प्रतिपत्रेषु सम्यक्त्वाणुव्रतादिष्वतिचाराणामसंभव एव, तत्कथमुक्तम् एतद्रहिताणुव्रतादिपालनमित्याशङ्क्याह - અવતરણિતાર્થ – સા'થી શંકા કરે છે – પૂર્વમાં વર્ણન કરાયેલી વિધિથી સ્વીકારાયેલા સખ્યત્ત્વ અને અણુવ્રતાદિમાં અતિચારોનો અસંભવ જ છે. તે કારણથી કેમ કહેવાયું કે આનાથી રહિત અતિચારથી રહિત અણુવ્રતાદિનું પાલન કરવું જોઈએ ? એ પ્રકારની શંકા કરીને કહે છે – ભાવાર્થ - જે ઉપદેશક સંસારથી અત્યંત ભય પામેલા યોગ્ય શ્રોતાને સંસારના નિસ્તારના ઉપાયરૂપ સમ્યક્ત અને અણુવ્રતાદિનો પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે યથાર્થ બોધ કરાવીને અને જે પ્રકારે વ્રતસ્વીકારની વિધિ Page #122 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૬ ૧૦૩ શાસ્ત્રમાં બતાવી છે એ વિધિથી સમ્યક્ત સહિત અણુવ્રતાદિનું પ્રદાન કરે છે, તે શ્રોતા શાસ્ત્રવિધિ અનુસાર ઉપયુક્ત થઈને વ્રતો ગ્રહણ કરે, ત્યારે પ્રવર્ધમાન એવા વિશિષ્ટ ઉપયોગને કારણે તે શ્રોતાને સ્વીકારાયેલાં વ્રતો તત્કાળ ભાવથી પરિણમન પામે છે. વળી, ઉપદેશકે સ્વીકારાયેલાં વ્રતોના નાશના કારણભૂત સમ્યક્ત સહિત ૧૨ વ્રતોના અતિચારો શ્રોતાને બતાવેલ છે જે સાંભળીને તે શ્રોતાને તે અતિચારો પ્રત્યે અત્યંત જુગુપ્સા થાય છે અને ભાવથી વ્રતપરિણમન પામેલા હોવાના કારણે તેવા શ્રોતાને સ્વીકારાયેલા વ્રતમાં અતિચારનો સંભવ જ નથી. આમ છતાં પૂર્વસૂત્રમાં ગ્રંથકારશ્રીએ બતાવ્યું તે પ્રમાણે ઉપદેશક શ્રોતાને કહે કે આ અતિચારોથી રહિત અણુવ્રતાદિનું પાલન વિશેષથી ગૃહસ્થધર્મ છે. ત્યાં શંકા થાય કે જે સ્વીકારાયેલા વ્રતમાં અતિચારનો સંભવ જ ન હોય તેવા વ્રતમાં અતિચારથી રહિત તેનું પાલન વિશેષથી ગૃહસ્થધર્મ છે એમ કેમ કહ્યું ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર : क्लिष्टकोदयादतिचाराः ।।३६/१६९।। સૂત્રાર્થ : ક્લિષ્ટ કર્મોના ઉદયથી અતિચારો થાય છે એ પ્રકારે ઉપદેશક શ્રોતાને કહે છે. [૩૬/૧૯I. ટીકા : 'क्लिष्टस्य' सम्यक्त्वादिप्रतिपत्तिकालोत्पन्नशुद्धिगुणादपि सर्वथाऽव्यवच्छिन्नानुबन्धस्य 'कर्मणो' मिथ्यात्वादेरुदयाद् विपाकात् सकाशादतिचाराः शङ्कादयो वधबन्धादयश्च संपद्यन्ते, इदमुक्तं भवतियदा तथाभव्यत्वपरिशुद्धिवशादत्यन्तमननुबन्धीभूतेषु मिथ्यात्वादिषु सम्यक्त्वादि प्रतिपद्यते तदाऽतिचाराणामसंभव एव, अन्यथा प्रतिपत्तौ तु स्युरप्यतिचारा इति ।।३६/१६९।। ટીકાર્ય : વિ7ષ્ટ' ... તિ | ક્લિષ્ટ કર્મના=સમ્યક્ત આદિના સ્વીકારતા કાળમાં ઉત્પન્ન થયેલા શુદ્ધિના ગુણથી પણ સર્વથા અવ્યવચ્છિન્ન અનુબંધવાળા મિથ્યાત્વ આદિ કર્મના ઉદયથી=વિપાકથી, અતિચારો શંકાદિ અને વધ-બંધાદિ અતિચારો પ્રાપ્ત થાય છે. આ કહેવાયેલું થાય છે - જ્યારે તેવા પ્રકારના તથાભવ્યત્વના પરિશુદ્ધિના વશથી અત્યંત અનુબંધીભૂત મિથ્યાત્વાદિ હોતે છતે સમ્યક્તાદિ સ્વીકારે છે-શ્રાવક સ્વીકારે છે, ત્યારે અતિચારોનો અસંભવ જ છે. અન્યથા, વળી=અત્યંત અનુબંધી મિથ્યાત્વાદિ થયા ન હોય તો, સ્વીકારમાં પણ વ્રતના સ્વીકારમાં પણ, અતિચારો થાય છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. N૩૬/૧૬૯ ભાવાર્થ :ઉપદેશકના ઉચિત ઉપદેશથી જે શ્રાવકનું ચિત્ત અત્યંત ભાવિત બનેલું છે અને તેના કારણે પ્રત્યક્ષથી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૩૬, ૩૭ દેખાતા પદાર્થની જેમ ચાર ગતિના પરિભ્રમણની વિડંબના તે મહાત્માને સદા દેખાય છે અને તેના કારણે તે મહાત્માને સંસારના ઉચ્છેદના ઉપાયની અત્યંત અભિલાષા થાય છે. તે અત્યંત અભિલાષાના કારણે સ્વભૂમિકા અનુસાર સમ્યક્ત્વ સહિત ૧૨ વ્રતોનાં સ્વરૂપને તે મહાત્મા અત્યંત સંવેગપૂર્વક જાણે અને સમ્યક્ત્વ સહિત તે ૧૨ વ્રતો કઈ રીતે ઉત્તર ઉત્તરની વૃદ્ધિને પ્રાપ્ત કરીને સર્વવિરતિમાં પરિણમન પામશે ? તેના સૂક્ષ્મ મર્મને ઉપદેશક પાસેથી ગ્રહણ કરે અને પોતાની શક્તિનું સમ્યક્ સમાલોચન કરીને આ વ્રતો મારે અણીશુદ્ધ પાળીને શીઘ્ર સંસા૨નો અંત ક૨વો છે તેવા બદ્ધ પરિણામરૂપ તીવ્ર સંવેગથી તે વ્રતોને ગ્રહણ કરવા માટે અભિમુખ થાય અને વ્રતગ્રહણની શાસ્ત્રવિધિના સૂક્ષ્મ મર્મને ગીતાર્થ ગુરુ પાસેથી યથાર્થ જાણીને અત્યંત ઉપયુક્ત થઈને વિધિપૂર્વક તે વ્રતો ગ્રહણ કરે અને તે વ્રતગ્રહણની વિધિકાળમાં જો તે મહાત્માને વ્રતોનો તીવ્ર પક્ષપાત ઉલ્લસિત થાય તો સમ્યક્ત્વયુક્ત ૧૨ વ્રતોનાં પ્રતિબંધક કર્મનો વ્રતગ્રહણકાળમાં જેમ ક્ષયોપશમ થાય છે, તેમ અતિચાર આપાદક એવાં કર્મોની પણ અનુબંધ શક્તિનો વિચ્છેદ થાય છે. તેવા જીવોનું તથાભવ્યત્વ તેવા પ્રકારનું પરિશુદ્ધ છે જેથી વ્રતગ્રહણ કર્યા પછી સમ્યક્ત્વમાં કે દેશવિરતિમાં લેશ પણ અતિચારની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જે શ્રાવકો સંસારના સ્વરૂપને જાણીને સંસા૨થી ઉદ્વિગ્ન થયા છે અને ઉપદેશકના વચનથી સમ્યક્ત્વને પામ્યા છે અને સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી છે અને તેના ઉપાયરૂપે સમ્યક્ત્વ સહિત ૧૨ વ્રતોને વિધિપૂર્વક ગ્રહણ કરે છે, આમ છતાં વ્રતગ્રહણકાળમાં વિશેષ પ્રકારના શુદ્ધિના અભાવને કારણે જેમ તે ગ્રહણ કરાયેલા વ્રતો ક્ષયોપશમ ભાવને પામે છે તેમ તે વ્રતોમાં અતિચાર આપાદક એવા પ્રમાદનું નિવર્તન નહિ થયેલું હોવાથી તેઓનાં મિથ્યાત્વાદિ કર્મોમાં અનુબંધનો વ્યવચ્છેદ થતો નથી, તેથી તેવા શ્રાવકો જ્યારે જ્યારે અત્યંત સાવધાનતાપૂર્વક વ્રતો પાળે છે ત્યારે ત્યારે અતિચારો પ્રાપ્ત થતા નથી પરંતુ વ્રતપાલનકાળમાં અનાદિની મોહવાસનાને કારણે જ્યારે જ્યારે બાહ્ય પદાર્થો સાથે ચિત્ત સંશ્લેષવાળું બને છે ત્યારે તે શ્રાવકને વ્રતોમાં અતિચારની પ્રાપ્તિ થાય છે અને તે અતિચાર આપાદક ક્લિષ્ટ કર્મો દેશવિરતિના પાલન દ્વારા સર્વવિરતિની શક્તિના સંચયમાં કરાતા યત્નમાં વ્યાઘાત બને છે. તેથી અતિચારથી કલુષિત થયેલા તે વ્રતો ઉત્તર ઉત્તરની ભૂમિકાની પ્રાપ્તિમાં તો કારણ થતાં નથી પરંતુ જો કોઈ શ્રાવક સાવધાન ન થાય તો વ્રતગ્રહણકાળમાં જે વ્રતોનો ક્ષયોપશમ ભાવ થયેલો તેનો પણ નાશ થાય છે, તેથી ઉપદેશક વ્રતોના અતિચારો બતાવ્યા પછી શ્રોતાને કહે છે કે ક્લિષ્ટ કર્મના ઉદયથી અતિચારો થશે તો સંસારના ઉચ્છેદ માટે કરાયેલો યત્ન શીઘ્ર ફલવાન થશે નહિ માટે સર્વ ઉદ્યમથી અતિચારના પરિહાર માટે ઉદ્યમ કરવો જોઈએ. II૩૬/૧૬૯॥ અવતરણિકા : तर्हि कथमेषां निवारणमित्याशङ्क्याह - અવતરણિકાર્ય : તો=ક્લિષ્ટ કર્મના ઉદયથી અતિચારો થાય છે તો, કેવી રીતે એમનું=અતિચારનું નિવારણ થાય ? એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૭ સૂત્રઃ | વિદિતાનુષ્ઠાનવીર્યતતન્મયઃ Tરૂ૭/૧૭૦ ના સૂત્રાર્થ : વિહિત અનુષ્ઠાનરૂપ વીર્યથી તેનો જય કરવો જોઈએ=અતિચારોનો જય કરવો જોઈએ એમ ઉપદેશક શ્રોતાને કહે છે. ll૩૭/૧૭ || ટીકા : 'विहितानुष्ठानं' प्रतिपन्नसम्यक्त्वादेनित्यानुस्मरणादिलक्षणं तदेव 'वीर्य' जीवसामर्थ्य तस्मात्, किमित्याह-'तज्जयः', 'तेषाम्' अतिचाराणां 'जयः' अभिभवः संपद्यते, यतो विहितानुष्ठानं सर्वापराधव्याधिविरेचनौषधं महदिति ।।३७/१७०।। ટીકાર્ય : વિદિતાનુષ્ઠાન' ... મિિત | સ્વીકારાયેલા સમ્યક્તાદિના નિત્ય અનુસ્મરણાદિરૂપ વિહિત અનુષ્ઠાન તે જ વીર્ય જીવનું સામર્થ્ય, તેનાથી તેનો જય પ્રાપ્ત થાય છે=અતિચારોનો જય અર્થાત્ અભિભવ પ્રાપ્ત થાય છે, જે કારણથી સર્વ અપરાધરૂપ વ્યાધિના વિરેચનનું મહાન ઔષધ વિહિત અનુષ્ઠાન છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૭/૧૭૦ ભાવાર્થ શ્રાવક સ્વીકારાયેલાં વ્રતોના પાલન દ્વારા સર્વવિરતિનો સંચય કરીને અવિરતિ આપાદક કર્મોનો નાશ કરવા માટે શક્તિનો સંચય કરે છે. આમ છતાં સત્તામાં રહેલા વ્રતના અતિચારોનાં આપાદક ક્લિષ્ટ કર્મો વિપાકમાં આવે તો સ્વીકારાયેલાં વ્રતો સર્વવિરતિની શક્તિના સંચયમાં સમર્થ બનતાં નથી, તેથી તે ક્લિષ્ટ કર્મોના જય અર્થે શું કરવું જોઈએ ? એ પ્રકારની જિજ્ઞાસાથી શ્રાવક ગુરુને પૃચ્છા કરે છે, ત્યારે ગુરુ કહે છે – “સ્વીકારાયેલા સમ્યક્તથી યુક્ત એવાં બાર વ્રતોનાં સ્વરૂપનું નિત્ય સ્મરણ આદિ કરવું જોઈએ, એ પ્રમાણે શાસ્ત્રમાં વિહિત છે અને જેઓ વ્રતોના રક્ષણના ઉપાય અર્થે શાસ્ત્રમાં વિહિત એવું અનુષ્ઠાન સેવે છે તે અનુષ્ઠાનનું સેવન જીવનું સર્વાર્ય છે. તે સર્વીર્યના બળથી અતિચારોનો જય થાય છે; કેમ કે અતિચારઆપાદક કર્મો જીવને પ્રમાદી કરીને અતિચાર ઉત્પન્ન કરે છે અને અતિચારોથી ભય પામેલ શ્રાવક અતિચારોના આપાદક એવા પ્રમાદના નિવારણના ઉપાયરૂપે વિહિત અનુષ્ઠાનનું દઢ અવલંબન લે છે ત્યારે તે અતિચારઆપાદક ક્લિષ્ટ કર્મ પણ તેના સર્વીર્યથી નાશ પામે છે, તેથી અતિચારોનો ઉદ્ભવ થતો નથી.” કેમ અતિચારોનો ઉદ્દભવ થતો નથી ? તેમાં ટીકાકારશ્રી યુક્તિ આપતાં કહે છે – Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ धर्मा प्र२ भाग-२ | मध्याय-3 / सूत्र-3७, ३८ વ્રતમાં થનારા સર્વ અપરાધરૂપ અતિચારો વ્યાધિ છે અને તે વ્યાધિને નાશ કરવાનું મહાન ઔષધ સર્વ કહેલ વિહિત અનુષ્ઠાન છે, તેથી જે શ્રાવક આગળમાં બતાવાશે તે નિત્યસ્મરણાદિ વિહિત અનુષ્ઠાન પ્રતિદિન સેવે છે તેને અતિચાર થવાનો સંભવ રહેતો નથી. ક્વચિત્ તે વિહિત અનુષ્ઠાનમાં દઢ ઉદ્યમ થયો ન હોય તો, ક્યારેક સ્કૂલના થાય તોપણ તે વિહિત અનુષ્ઠાનના સેવનના બળથી તે અતિચારો શીઘ निवर्तन पामेछ. ॥3७/१७०।। मवतरशि: एतद्विषयमेवोपदेशमाह - मपतरशिमार्थ : આના વિષય જગવિહિત અનુષ્ઠાન વિષય જ, ઉપદેશને કહે છે – सूत्र : अत एव तस्मिन् यत्नः ।।३८/१७१।। सूत्रार्थ : આથી જગવિહિત અનુષ્ઠાનરૂપ વીર્યથી જ અતિયારનો જય થાય છે આથી જ, તેમાં વિહિત अनुष्ठानमां, यत्न योगे. 113८/१७१।। टीs: ‘अत एव' विहितानुष्ठानवीर्यस्यातिचारजयहेतुत्वादेव तस्मिन्' विहितानुष्ठाने 'यत्नः' सर्वोपाधिशुद्ध उद्यमः कार्य इति ।। अन्यत्राप्युक्तम् - "तम्हा निच्चसईए बहुमाणेणं च अहिगयगुणमि । पडिवक्खदुगुंछाए परिणइआलोयणेणं च ।।११५ ।।" [तस्मात् नित्यस्मृत्या बहुमानेन वाऽधिकृतगुणे । प्रतिपक्षजुगुप्सया परिणत्यालोचनेन च ।।१।।] "तित्थंकरभत्तीए सुसाहुजणपज्जुवासणाए य । उत्तरगुणसद्धाए य एत्थ सया होइ जइयव्वं ।।११६।।" [तीर्थकरभक्त्या सुसाधुजनपर्युपासनया च । उत्तरगुणश्रद्धया अत्र सदा भवति यतितव्यम् ।।२।।] "एवमसंतो वि इमो जायइ जाओ य ण पडइ कया वि । ता एत्थं बुद्धिमया अपमाओ होइ कायव्वो ।।११७ ।।" [पञ्चा.१।३६-३७-३८] त्ति ।। Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૮ [एवमसन्नप्ययं जायते जातश्च न पतति कदाचित् । તત્ સત્ર વુદ્ધિમતા પ્રમાવો મત વ્ય: રો] તિ રૂ૮/૭૨ ટીકાર્ય : ‘ગત વ' ...... તિ આથી જ=વિહિત અનુષ્ઠાનરૂપ વીર્યનું અતિચારતા જયનું હેતુપણું હોવાથી જ, તેમાં=વિહિત અનુષ્ઠાનમાં, યત્વ સર્વ ઉપાધિથી શુદ્ધ ઉદ્યમ=મન-વચન અને કાયારૂપ ત્રણે યોગોરૂપ ઉપાધિથી શુદ્ધ ઉદ્યમ કરવો જોઈએ. અન્યત્ર પણપંચાશક આદિ અન્ય ગ્રંથમાં પણ. કહેવાયું છે – તે કારણથી=ક્લિષ્ટ કર્મોના ઉદયથી અતિચારો થાય છે તે કારણથી, નિત્યસ્મૃતિથી સ્વીકારાયેલાં વ્રતોના નિત્ય સ્મરણથી, અધિકૃત ગુણમાં બહુમાનથી પોતાનાથી સ્વીકારાયેલા વ્રતોથી થતા ગુણોમાં બહુમાનથી, પ્રતિપક્ષમાં જુગુપ્સાથી=પોતાનાં સ્વીકારાયેલાં વ્રતોથી વિરુદ્ધ આચરણામાં જુગુપ્સાથી, પરિણતિના આલોચનથી=સ્વીકારાયેલાં વ્રતોને અનુરૂપ પોતાના ચિત્તની પરિણતિ વર્તે છે કે નહિ તેના સમ્યફ આલોચનથી, તીર્થકરની ભક્તિથી, સુસાધુજનની પર્યાપાસનાથી અને ઉત્તરગુણની શ્રદ્ધાથી સ્વીકારાયેલાં વ્રતોથી ઉપર ઉપરની ભૂમિકાનાં વ્રતો પ્રત્યે તીવ્ર પક્ષપાતથી, અહીં વ્રતના વિષયમાં સદા યત્ન કરવો જોઈએ. આ રીતે=પૂર્વના બે શ્લોકોમાં બતાવ્યું એ રીતે, અવિદ્યમાન પણ આ=વ્રતગ્રહણકાળમાં ભાવથી નહિ પ્રગટેલો દેશવિરતિનો પરિણામ, થાય છે=નિત્યસ્મૃતિઆદિના બળથી આવિર્ભાવ પામે છે અને પ્રગટ થયેલો=વ્રતગ્રહણકાળમાં ઉલ્લસિત થયેલા વીર્યને કારણે ભાવથી પ્રગટ થયેલો દેશવિરતિનો પરિણામ, ક્યારેય પડતો નથી, તે કારણથી=વ્રતની નિષ્પત્તિનું કારણ અને સંરક્ષણનું કારણ નિત્યસ્મૃતિ આદિ છે તે કારણથી, અહીં=નિત્ય સ્મૃતિ આદિમાં, બુદ્ધિમાન પુરુષેત્રસંસારના ઉચ્છેદના અત્યંત અર્થી પુરુષ, અપ્રમાદ કરવો જોઈએ. ll૧૧૫-૧૧-૧૧૭પા" (પંચાશક ૧/૩૬-૩૭-૩૮) ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. In૩૮/૧૭૧ ભાવાર્થ : ઉપદેશક વ્રત આપ્યા પછી શ્રાવકને વ્રતોનાં અતિચારો બતાવે છે અને કહે છે કે ક્લિષ્ટ કર્મના ઉદયથી અતિચારો થાય છે માટે વિહિત અનુષ્ઠાનમાં દઢ યત્ન કરીને તેનો જય કરવો જોઈએ, એમ ભગવાને કહેલ છે. કઈ રીતે દઢ યત્ન કરવો જોઈએ ? તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે – સર્વ ઉપાધિથી શુદ્ધ ઉદ્યમ કરવો જોઈએ. અર્થાત્ વિહિત અનુષ્ઠાનમાં તશ્ચિત્ત, તફ્લેશ્યા, તદ્મન, તઅર્પિત માનસ થાય તે રીતે શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરવો જોઈએ. તે વિહિત અનુષ્ઠાન શું છે ? તે ટીકાકારશ્રી પંચાશકની સાક્ષીથી બતાવે છે – (૧) નિત્યસ્મરણ - વ્રતગ્રહણ કર્યા પછી શ્રાવકે પોતાનાં સ્વીકારાયેલાં વ્રતોનું નિત્યસ્મરણ કરવું જોઈએ. આથી જ શ્રાવક Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૮ નિદ્રામાંથી જાગે કે તરત જ પોતાનાં સ્વીકારાયેલાં વ્રતો કયા છે ? તેનું યથાર્થ પાલન થાય છે કે નહિ ? અને તે વ્રતોના પાલન દ્વારા સર્વવિરતિને અનુકૂળ બળ સંચય થાય છે કે નહિ ? ઇત્યાદિનું સ્મરણ કરે છે જેથી વ્રતોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય. (૨) અધિકૃત ગુણમાં બહુમાન : શ્રાવક પોતાનાં સ્વીકારાયેલાં વ્રતોના નિરતિચાર પાલન દ્વારા ઉત્તરોત્તર વૃદ્ધિને પામે તે માટે પોતાનાથી સ્વીકારાયેલા વ્રતોના પાલનથી થતા ગુણોમાં અત્યંત બહુમાન ધારણ કરે છે, વારંવાર તે ગુણોનું સ્મરણ કરે છે જેથી દુષ્કર પણ વ્રતોનું પાલન સુકર બને છે. (૩) પ્રતિપક્ષની જુગુપ્સા : શ્રાવક સ્વીકારેલા વ્રતોના પાલન દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરીને, સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી હોય છે, તેથી પોતાનાં સ્વીકારાયેલાં વ્રતોને મલિન કરે તેવા પ્રતિપક્ષ ભાવો પ્રત્યે સદા જુગુપ્સા કરે છે. આથી જ અતિચાર આલોચન સૂત્રમાં ઉત્સુત્તો, ઉમગ્ગો આદિ વચન દ્વારા વ્રતની વિપરીત આચરણા પ્રત્યે જુગુપ્સા કરવા અર્થે શ્રાવક બોલે છે કે જે કોઈ અતિચારો થયા છે તે ઉસૂત્રરૂપ છે, ઉન્માર્ગરૂપ છે, અશ્રાવક પ્રાયોગ્ય છે ઇત્યાદિ દ્વારા પ્રતિપક્ષ પ્રત્યે જ શ્રાવક જુગુપ્સા દઢ કરે છે. (૪) પરિણતિ આલોચન : શ્રાવકને માત્ર વ્રતોના સ્વીકારથી કે વ્રતોના બાહ્ય પાલનથી સંતોષ નથી, પરંતુ વ્રતોના પાલન દ્વારા બાહ્ય પદાર્થો પ્રત્યેનો સંગ ભાવ પોતાને ક્ષીણ ક્ષીણતર થાય છે કે નહિ તેની ચિંતા હોય છે, તેથી શ્રાવક હંમેશાં પોતાના ચિત્તની પરિણતિ પોતાના સ્વીકારાયેલા વ્રતો દ્વારા ઉત્તર ઉત્તરની ભૂમિકાને અનુરૂપ પ્રગટ થાય છે કે નહિ તેનું આલોચન કરે છે અને સમ્યગુ સેવાયેલા વ્રતોના ફળરૂપ પરિણતિ આગામી સુંદર ભવોની પરંપરા છે અને પ્રમાદથી લેવાયેલા વ્રતોની પરિણતિ આગામી ભવોમાં અનર્થોની પ્રાપ્તિ છે તેનું આલોચન શ્રાવક કરે છે. (૫) તીર્થકરની ભક્તિ : તીર્થકર વીતરાગ સર્વજ્ઞ છે અને પોતાના તુલ્ય થવાના ઉપાયરૂપે જ તીર્થકરોએ સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ આદિ વ્રતો બતાવ્યાં છે અને પોતે પણ તે સર્વ વ્રતોને પાળીને પૂર્ણતાને પામ્યા છે, તેથી મારે પણ તેમના તુલ્ય થવું છે એ પ્રકારના અધ્યવસાયથી પૂર્ણપુરુષ એવા તીર્થંકરની શ્રાવક સદા ભક્તિ કરે છે જેથી તીર્થકરના વચન અનુસાર સ્વીકારાયેલાં વ્રતોના સમ્યફ પાલનને અનુકૂળ શક્તિનો સંચય થાય. (૬) સુસાધુજનની પથુપાસના - સુસાધુઓ ભગવાનનાં વચનને પરતંત્ર થઈને તીર્થંકર તુલ્ય થવા અર્થે સદા ઉદ્યમવાળા છે અને શ્રાવકને પણ સુસાધુ તુલ્ય થવું છે, તેથી દેશવિરતિનાં વ્રતોનું પાલન કરે છે અને તે દેશવિરતિનું પાલન સર્વવિરતિને અનુકૂળ શક્તિના સંચયનું કારણ બને, ત૬ અર્થે શ્રાવક હંમેશાં જિનવચન અનુસાર ચાલનારા સાધુઓનો Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૮, ૩૯ સમાગમ કરે છે, તેમની ભક્તિ કરે છે અને તેમની પાસેથી હંમેશાં સ્વશક્તિ અનુસાર શાસ્ત્રનો અભ્યાસ કરે છે જેથી સ્વીકારાયેલાં વ્રતોનું સમ્યફ પાલન થાય અને સર્વવિરતિને અનુકૂળ બળનું પોતાનામાં આધાન થાય. (૭) ઉત્તરગુણની શ્રદ્ધા : શ્રાવક સ્વભૂમિકા અનુસાર જે વ્રતો સ્વીકાર્યા છે તેનાથી ઉત્તર ઉત્તરની ભૂમિકાનાં વ્રતો પ્રત્યે તીવ્ર રુચિ ધારણ કરે છે અને સદા વિચારે છે કે સ્વીકારાયેલાં વ્રતો દ્વારા શક્તિ સંચય થાય તો ઉત્તર ઉત્તરનાં વ્રતોને ગ્રહણ કર્યું જેથી શીધ્ર સંસારનો અંત થાય. આ પ્રમાણે સાત વસ્તુમાં સદા યત્ન કરવામાં આવે તો કદાચ વ્રતગ્રહણકાળમાં વીર્યનો પ્રકર્ષ ન થવાથી ભાવથી વ્રતનો પરિણામ પ્રાપ્ત થયો ન હોય, છતાં આ સાત વસ્તુમાં કરાયેલા યત્નથી ભાવથી વ્રતનો પરિણામ પ્રગટ થાય છે. વ્રતગ્રહણકાળમાં ભાવથી વ્રતનો પરિણામ થયો હોય તો પૂર્વમાં વર્ણન કરાયેલા નિત્યસ્મૃતિઆદિ સાત વસ્તુમાં કરાયેલા યત્નથી તે પરિણામ નાશ પામતો નથી, માટે સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી પુરુષે સદા નિત્યસ્મૃતિઆદિમાં અપ્રમાદથી યત્ન કરવો જોઈએ જેથી સર્વકલ્યાણની પ્રાપ્તિ થાય. l૩૮/૧૭ના અવતરણિકા : साम्प्रतं सम्यक्त्वादिगुणेष्वलब्धलाभाय लब्धपरिपालनाय च विशेषतः शिक्षामाह - અવતરણિકાર્ય : હવે સમજ્યાદિ ગુણોમાં અલભ્યની પ્રાપ્તિ માટે અને પ્રાપ્તના પરિપાલન માટે વિશેષથી શિક્ષાને= ઉપાયને, બતાવે છે – ભાવાર્થ : પૂર્વસૂત્રમાં કહ્યું કે અતિચારોના નાશ માટે શાસ્ત્રમાં વિહિત એવા નિત્યસ્મૃત્યાદિમાં યત્ન કરવો જોઈએ. હવે પોતે જે સમ્યક્તાદિ વ્રતો સ્વીકાર્યો છે તેમાં જે ગુણો ભાવથી પ્રગટ થયા નથી તેની પ્રાપ્તિ માટે અને જે ગુણો પોતે સ્વીકાર્યા છે અને ભાવથી જે ગુણોની પ્રાપ્તિ થઈ છે તેના રક્ષણ માટે વિશેષથી શું કરવું જોઈએ ? તે ઉપદેશક યોગ્ય શ્રોતાને બતાવે છે – સૂત્ર - સામાન્ય સ્ય સારૂ૨/૦૭૨ના સૂત્રાર્થ: આને= સ્વીકારાયેલા વિશેષ ગૃહસ્થધર્મવાળા એવા શ્રાવકને, સામાન્ય ચર્યા સેવવી જોઈએ. Il૩૯/૧૭૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૯, ૪૦ ટીકા :__ 'सामान्या' प्रतिपन्नसम्यक्त्वादिगुणानां सर्वेषां प्राणिनां साधारणा सा चासौ 'चर्या' च चेष्टा 'सामान्यचर्या', 'अस्य' प्रतिपन्नविशेषगृहस्थधर्मस्य जन्तोरिति ।।३९/१७२।। ટીકાર્ય : સામાન્યા' ... નૉોરિતિ | સામાન્ય સ્વીકારાયેલા સમ્યક્તાદિ ગુણવાળા સર્વપ્રાણીઓનાં સાધારણ, એવી જે આ ચર્યા તે સામાન્ય ચર્યા. આનેકસ્વીકારાયેલા વિશેષ ગૃહસ્વધર્મવાળા શ્રાવકે સેવવી જોઈએ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૩૯/૧૭ ભાવાર્થ - વળી, ઉપદેશક વાત સ્વીકારનાર શ્રાવકને કહે છે કે જેમ શ્રાવકે વ્રતના નિરતિચાર પાલન અર્થે નિત્યસ્મૃત્યાદિ વિહિત અનુષ્ઠાનમાં ઉદ્યમ કરવો જોઈએ તેમ વ્રત સ્વીકારનારા સર્વ શ્રાવકોની સાધારણ એવી જે ઉચિત પ્રવૃત્તિઓ છે તેમાં ઉદ્યમ કરવો જોઈએ, તેથી જે ગુણો પોતાનામાં પ્રગટ થયા ન હોય તે ગુણો પ્રગટ થાય છે અને જે ગુણો પોતાનામાં પ્રગટ થયા હોય તે ગુણોનું પરિપાલન થાય છે અને સર્વ શ્રાવકની સાધારણ સામાન્ય ચર્યા શું છે ? તે ગ્રંથકારશ્રી સ્વયં આગળનાં સૂત્રોમાં બતાવે છે. ll૩૯/૧૭શા અવતરણિકા - कीदृशीत्याह - અવતરણિતાર્થ - કેવા પ્રકારની શ્રાવકની સામાન્ય ચર્ચા છે? એથી કહે છે – સૂત્રઃ સમાનધર્મમણે વાસ: II૪૦/૧૭રૂા. સૂત્રાર્થ - સમાન ધાર્મિકના વચમાં વસવું જોઈએ. ૪૦/૧૭all ટીકા - 'समानाः' तुल्यसमाचारतया सदृशाः उपलक्षणत्वादधिकाश्च ते 'धार्मिका'श्चेति समासः, तेषां 'मध्ये वासः' अवस्थानम्, तत्र चायं गुण:-यदि कश्चित् तथाविधदर्शनमोहोदयाद्धर्माच्च्यवते ततस्तं स्थिरीकरोति, स्वयं वा प्रच्यवमानः तैः स्थिरीक्रियते, पठ्यते च - Page #130 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૦ “यद्यपि निर्गतभावस्तथाप्यसौ रक्ष्यते सद्भिरन्यैः । વેળુવિભૂનમૂલોઽપિ વંશાહને મહીં નૈતિ।।૮।।” [] ।।૪૦/૨૭।। ઢીકાર્થ ઃ ‘સમાનાઃ નૈતિ ।।" ।। સમાનતુલ્ય સમાચારપણાથી સદેશ, ઉપલક્ષણપણું હોવાથી અધિક, એવા તે ધાર્મિક એ પ્રમાણેનો સમાન ધાર્મિક શબ્દનો સમાસ છે. તેઓના મધ્યમાં વાસ=અવસ્થાન. અને તેમાં=સમાન ધાર્મિકના મધ્યના વાસમાં આ ગુણ છે. જો કોઈ તેવા પ્રકારના દર્શનમોહના ઉદયથી ધર્મથી પાત પામે છે તેથી=પાતથી તેને સ્થિર કરે છે અથવા સ્વયં પાત પામતો તેઓના વડે સ્થિર કરાય છે અને કહેવાય છે ' ..... ૧૧૧ - " “જો કે નિર્ગતભાવ છે=પોતાનામાંથી ચાલ્યો ગયેલો ભાવ છે તોપણ અન્ય સજ્જનો વડે આ= નિર્ગતભાવ રક્ષણ કરાય છે. મૂળ ઊખડી ગયેલો પણ વાંસ વંશગહનમાં=વાંસના ગાઢ જંગલમાં પૃથ્વી પર પડતો નથી. ।।૧૧૮।” () ||૪૦/૧૭૩૫ ભાવાર્થ = ઉપદેશક સ્વીકારાયેલા વ્રતવાળા શ્રાવકને વ્રત રક્ષણના ઉપાયરૂપે કહે છે કે શ્રાવકે પોતાના તુલ્ય અને પોતાનાથી અધિક ધર્મપાલન કરનારા શ્રાવકો સાથે સદા પરિચય કરવો જોઈએ. જેથી પરસ્પર ઉચિત ધર્મોના વાર્તાલાપ દ્વારા પોતાનાં સ્વીકારાયેલાં વ્રતોનું રક્ષણ થાય છે. વળી, તેવા સમાન ધાર્મિક શ્રાવકોમાંથી કોઈક શ્રાવકને પ્રમાદ દોષ પ્રાપ્ત થાય ત્યારે સતત સંસારના ઉચ્છેદ માટેનો ઉત્સાહ શિથિલ બને તેવા પ્રકારના દર્શનમોહનીયકર્મનો ઉદય થાય તો તે શ્રાવક ધર્મથી પાત પામે છે અર્થાત્ સર્વ ઉદ્યમથી સંસારના ઉચ્છેદ માટે જે પૂર્વે સમ્યક્ત્વના બળથી યત્ન કરતો હતો તે શિથિલ બને છે તે વખતે તે શ્રાવકને પોતે સ્થિર કરી શકે છે જેથી યોગ્ય જીવના સ્થિરીકરણકૃત મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે. વળી, પોતે પણ પ્રમાદવશ પડીને ધર્મમાં શિથિલ પરિણામવાળો થાય ત્યારે જિનવચન અનુસાર જે તેવા પ્રકારનો દર્શનમોહનીયનો ક્ષયોપશમ પૂર્વમાં હતો તે વિનાશ પામે છે અને તેના કારણે પોતે મંદ ધર્મી બને છે. તે વખતે તે અન્ય શ્રાવકો તેને સ્થિર કરે છે. માટે સમાન ધાર્મિકની સાથે વસવાથી સદા પરસ્પર તત્ત્વની આલોચના થાય છે, જેના કારણે સ્વીકારાયેલાં વ્રતોનું સમ્યક્ પાલન થાય છે. અહીં વિશેષ એ છે કે જે જીવોમાં નિર્મળ કોટિનું સમ્યગ્દર્શન છે તે જીવો સદા જિનવચનનાં રહસ્યને જાણવા માટે અને શક્તિ અનુસાર સેવવા માટે અપ્રમાદથી યત્ન કરે છે અને જ્યારે સ્વીકારાયેલા વ્રતોમાં ઉચિત યત્ન શિથિલ થાય છે ત્યારે તે પ્રકારનો દર્શનમોહનીયનો ઉદય થાય છે જેના કારણે સંસારનો અત્યંત ભય નાશ પામે છે અને ઉત્તરોત્તરનાં ગુણસ્થાનકમાં જવા માટે ઉત્સાહ શિથિલ થાય છે. અને તુલ્ય ગુણવાળાનો સહવાસ કે અધિક ગુણવાળાનો સહવાસ તે પ્રકારના પાતથી રક્ષણ કરે છે. II૪૦/૧૭૩|| Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અવતરણિકા : तथा - અવતરણિકાર્થ : - અને - સૂત્ર : - * વાત્સલ્યમેતેપુ ।।૪૧/૧૭૪|| સૂત્રાર્થ આ બધામાં=સાધર્મિકોમાં વાત્સલ્ય કરવું જોઈએ. ।।૪૧/૧૭૪ ટીકા ઃ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૧ ‘वात्सल्यम्' अन्नपानताम्बूलादिप्रदानग्लानावस्थाप्रतिजागरणादिना सत्करणं 'एतेषु' साधर्मिकेषु कार्यम्, तस्य प्रवचनसारत्वात्, उच्यते च “जिनशासनस्य सारो जीवदया निग्रहः कषायाणाम् । સાધમિવાત્સ મહિષ તથા ખિનેન્દ્રામ્ ।।૬।।” [ ] ।।૪/૨૯૪।। ટીકાર્ય ઃ 'વાત્સલ્યમ્' બિનેન્દ્રાળામ્ ।।” ।। આમાં=સાધર્મિકોમાં, વાત્સલ્ય કરવું જોઈએ=અન્ન, પાન, તાંબૂલ આદિનું પ્રદાન, ગ્લાન અવસ્થામાં પ્રતિજાગરણ આદિથી સત્કાર કરવો જોઈએ; કેમ કે તેનું=સાધર્મિક વાત્સલ્યનું, પ્રવચનનું સારપણું છે. અને કહેવાયું છે “જિનશાસનનો સાર – જીવદયા, કષાયોનો નિગ્રહ, સાધર્મિકનું વાત્સલ્ય અને જિનેન્દ્રોની ભક્તિ છે. ૧૧૯।।” () ||૪૧/૧૭૪|| ભાવાર્થ: વ્રતપાલનના ઉપાયરૂપે સામાન્ય ચર્યા બતાવતાં કહ્યું કે સમાન ધાર્મિક કે અધિકગુણવાળા સાધર્મિકો સાથે પરિચય ક૨વો જોઈએ. હવે એવા સાધર્મિકોની ભક્તિ કરવી જોઈએ. એ પણ વ્રતના ૨ક્ષણનો ઉપાય છે; કેમ કે પોતાના તુલ્ય કે પોતાનાથી અધિક એવા ગુણવાન સાધર્મિકોને જોઈને જેઓને તેઓ પ્રત્યે ભક્તિ વર્તે છે તેઓમાં ગુણો પ્રત્યેનો પક્ષપાત દૃઢ થાય છે અને તેના કારણે સદા ઉત્સાહપૂર્વક ગુણમાં યત્ન થાય છે. ***** વળી, ગુણવાન પુરુષોની ભક્તિકાળમાં પણ ગુણનો પક્ષપાત વૃદ્ધિ થાય છે. જેથી સ્વીકારાયેલાં વ્રતોનું ૨ક્ષણ થાય છે અને સમ્યક્ પાલન થાય છે. II૪૧/૧૭૪|| Page #132 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ 1 સુત્ર-૪૨ ૧૧૩ અવતરણિકા :તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર - ઘર્મવિષ્નયા સ્વપનમ્ II૪૨/૧૭૧ી સૂત્રાર્થ - ધર્મની ચિંતાથી સૂવું એ પણ વ્રતધારી શ્રાવકોની સામાન્ય ચર્યા છે એમ અન્વય છે. ll૪૨/૧૭૫ll ટીકા :“ધર્મચિન્તા' “धन्यास्ते वन्दनीयास्ते तैस्त्रैलोक्यं पवित्रितम् । ચેષ અવનવનેશી મિમનો વિનિનઃ પાર પા” [] इत्यादिशुभभावनारूपया 'स्वपनं' निद्रागीकारः, शुभभावनासुप्तो हि तावन्तं कालमवस्थितशुभपरिणाम एव लभ्यत इति ।।४२/१७५॥ ટીકાર્ય : ચિન્તા' ... તિ | ધર્મચિંતાથી= તેઓ ધન્ય છે, તેઓ વંદનીય છે, તેઓ વડે ત્રણ લોક પવિત્ર કરાયા છે, જેઓ વડે ભુવનને ક્લેશ કરાવનાર આ કામરૂપી મલ્લ જિતાયો છે. ૧૨૦ " ). ઈત્યાદિ=આવા પ્રકારના અન્ય પણ પદાર્થો ઈત્યાદિથી ગ્રહણ કરવા અને તેવી શુભભાવના રૂપ ધર્મચિંતાથી નિદ્રાનો સ્વીકાર કરવો. જે કારણથી શુભભાવનાથી સૂતેલો તેટલા કાળ સુધી=નિદ્રાકાળ સુધી અવસ્થિત શુભ પરિણામવાળો જ પ્રાપ્ત થાય છે. રિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૨/૧૭૫ ભાવાર્થ :. વળી, શ્રાવકે વ્રતપાલન અને વ્રતની વૃદ્ધિ અર્થે સૂતા પૂર્વે ધર્મચિંતાથી આત્માને ભાવિત કરવો જોઈએ; કેમ કે અત્યંત ઉપયોગપૂર્વક કરાયેલી ધર્મચિંતાથી વાસિત થયેલું ચિત્ત નિદ્રાકાળ દરમ્યાન તેવા અવસ્થિત Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂગ-૪૨, ૪૩ શુભ પરિણામવાળું રહે છે. જેથી નિદ્રામાં કંઈક ચેતના મંદ હોવા છતાં ધર્મની વૃદ્ધિને અનુકૂળ ચિત્ત સતત વર્તે છે. આ પ્રકારની વ્રતધારીઓની સામાન્ય ચર્યાનું પાલન કરવાથી સ્વીકારેલાં વ્રતોનું અપ્રમાદથી પાલન થાય છે; કેમ કે નિદ્રાકાળમાં પણ શુભપરિણામથી ધર્મની શક્તિનો જ સંચય થાય છે. II૪૨/૧૭પા અવતરણિકા - તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર : नमस्कारेणावबोधः ।।४३/१७६ ।। સૂત્રાર્થ: નમસ્કારથી જાગવું જોઈએ. I૪૩/૧૭૬ ટીકા : 'नमस्कारेण' सकलकल्याणपुरपरमश्रेष्ठिभिः परमेष्ठिभिरधिष्ठितेन नमो अरहंताणमित्यादिप्रतीतरूपेण 'अवबोधो' निद्रापरिहारः, परमेष्ठिनमस्कारस्य महागुणत्वात्, पठ्यते च - . . "एष पञ्चनमस्कारः सर्वपापप्रणाशनः । મલ્લિાનાં જ સર્વેષાં પ્રથમં મવતિ મ મ્ IIRRI” 0 રૂતિ ૪૨/૭દ્દા ટીકાર્ચ - મારે' .તિ નમસ્કારથી સકલ કલ્યાણનું કારણ એવું જે નગર તેમાં રહેનારા પરમ શ્રેષ્ઠિ એવા પરમેષ્ઠિથી અધિષ્ઠિત નમો અરિહંતાણં ઈત્યાદિ પ્રતીતરૂપ નમસ્કારથી નિદ્રાનો પરિહાર કરવો જોઈએ; કેમ કે પરમેષ્ઠિ નમસ્કારનું મહા ગુણપણું છે અને કહેવાય છે – “આ પાંચનો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વમંગલમાં પ્રથમ મંગલ છે. II૧૨૧" () ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૪૩/૧૭૬u. ભાવાર્થ : શ્રાવકે નિદ્રા પૂરી થયા પછી નમસ્કારનાં સ્મરણપૂર્વક નિદ્રાનો પરિહાર કરવો જોઈએ અર્થાત્ જાગતાની સાથે પ્રથમ નમસ્કારનું સ્મરણ કરવું જોઈએ. તે નમસ્કાર કેવો છે તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે – સર્વ કલ્યાણને કરનાર એવું જિનશાસનરૂપી જે નગર તેમાં વસનારા પરમ શ્રેષ્ઠિ એવા પંચપરમેષ્ઠિ છે; Page #134 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૩, ૪૪ ૧૧૫ કેમ કે શ્રાવક-શ્રાવિકા આદિ જિનશાસનરૂપી નગરમાં વસે છે અને તે જિનશાસનરૂપી નગર સકલ કલ્યાણનું કારણ છે, તોપણ તેમાં વસનારા ૫૨મશ્રેષ્ઠિઓ તો=૫૨મ શ્રીમંત તો, અરિહંત આદિ પાંચ જ છે. તે આ રીતે – અરિહંત ચાર અતિશયવાળા છે. સિદ્ધ ભગવંતો પૂર્ણ કલ્યાણને પામેલા હોવાથી પૂર્ણગુણવાળા છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સર્વ ઉદ્યમથી કલ્યાણ માટે યત્ન કરનારા છે, માટે અંતરંગ સમૃદ્ધિથી આ પાંચે પ૨મ શ્રીમંત છે અને તેવા ૫૨મ શ્રીમંતરૂપ પરમેષ્ટિથી અધિષ્ઠિત નવકારમંત્ર છે, તેથી જે શ્રાવક સૂક્ષ્મ બુદ્ધિથી પંચપરમેષ્ઠિનાં સ્વરૂપનાં સમાલોચનપૂર્વક જાગે છે તેવા શ્રાવકને આ જગતમાં પંચપરમેષ્ઠિ જ મહાશ્રીમંત જણાય છે અને તેઓને નમસ્કાર કરીને તેઓના તુલ્ય થવાની શક્તિનો સંચય કરે છે જેના બળથી સ્વીકારાયેલાં વ્રતોના સમ્યક્ પાલનનું સીર્ય સદા ઉલ્લસિત ૨હે છે. II૪૩/૧૭૬॥ અવતરણિકા : तथा અવતરણિકાર્ય : અને સૂત્ર : - प्रयत्नकृतावश्यकस्य विधिना चैत्यादिवन्दनम् ।।४४/१७७।। પ્રયત્નકૃત આવશ્યવાળા શ્રાવકે=દેહનાં આવશ્યક કૃત્યોને કરેલા એવા શ્રાવકે વિધિથી ચૈત્યાદિનું વંદન કરવું જોઈએ. II૪૪/૧૭૭]] ટીકા ઃ ‘प्रयत्नेन' प्रयत्नवता कृतान्यावश्यकानि मूत्रपुरीषोत्सर्गाङ्गप्रक्षालनशुद्धवस्त्रग्रहणादीनि न तथा, तस्य 'विधिना' पुष्पादिपूजासंपादनमुद्रान्यसनादिना प्रसिद्धेन 'चैत्यवन्दनं' प्रसिद्धरूपमेव, 'आदि' शब्दान्मातापित्रादिगुरुवन्दनं च यथोक्तम् - સૂત્રાર્થ : “चैत्यवन्दनतः सम्यक् शुभो भावः प्रजायते । તસ્માત્ ર્મક્ષય: સર્વ: તતઃ જ્યાળમનુતે ।।૨૨।।” [ ] ત્યાવીતિ ૨૫૪૪/૨૭૭।। ટીકાર્ય ઃ ‘પ્રયત્નન’ ફારીતિ ।। પ્રયત્નથી પ્રયત્નવાળા એવા શ્રાવકથી, મૂત્ર-મળતો ઉત્સર્ગ, અંગનું પ્રક્ષાલન, શુદ્ધ વસ્ત્રના ગ્રહણાદિરૂપ આવશ્યક જેના વડે કરાયા છે તે તેવા છે=પ્રયત્નકૃત આવશ્યકવાળા ..... Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૪, ૪૫ છે, તેવા શ્રાવકને વિધિ વડે પુષ્પાદિ પૂજા-સંપાદન મુદ્રાવ્યસનાદિ પ્રસિદ્ધ એવી વિધિ વડે, પ્રસિદ્ધ એવું ચૈત્યવંદન કરવું જોઈએ. ચૈત્યવંદનાદિ માં રહેલા “ગારિ’ શબ્દથી માતા-પિતા આદિ ગુરુવર્ગને વંદન કરવું જોઈએ. જે પ્રમાણે કહેવાયું છે – “ચૈત્યવંદનથી સમ્યફ શુભભાવ થાય છે તેનાથી કર્મક્ષય અને તેનાથી-કર્મક્ષયથી જીવ સર્વ કલ્યાણને પ્રાપ્ત કરે છે. II૧૨૨ા” ) આદિ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૪૪/૧૭છા ભાવાર્થ : ઉપદેશક શ્રાવકને દેશવિરતિના સમ્યફ પાલન અર્થે સામાન્ય ચર્યા બતાવતાં કહે છે કે શ્રાવકે જાગતાની સાથે નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યા પછી દેહનાં મલ-મૂત્ર આદિ આવશ્યક કૃત્ય કરવાં જોઈએ, જેથી શરીર પીડાને કારણે ભગવદ્ભક્તિમાં વ્યાઘાત ન થાય. ત્યારપછી શ્રાવક અંગેનું પ્રક્ષાલન કરે, શુદ્ધ વસ્ત્રો ધારણ કરે અને ભગવાનની ભક્તિની ઉચિત સામગ્રીપૂર્વક પોતાના ગૃહચૈત્યમાં જાય અને ઉચિત ભક્તિ સંપાદન કર્યા પછી ચૈત્યવંદન કરે અને ચૈત્યવંદન કર્યા પછી માતા-પિતા આદિ ગુરુવર્ગને વંદન કરે. જેથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાની શક્તિનો સંચય થાય છે અને ચૈત્યવંદન તો ગુણના પ્રકર્ષવાળા તીર્થકરોના ગુણગાન સ્વરૂપ છે જેનાથી સર્વોત્તમ પુરુષ પ્રત્યે તીવરાગ રૂ૫ શુભભાવ થાય છે. અને વીતરાગ પ્રત્યે થયેલા તીવ્રરાગથી સંયમ પ્રત્યેના પ્રતિબંધક કર્મોનો ક્ષય થાય છે. અને શુભભાવથી થયેલા કર્મના ક્ષયના કારણે જીવને સર્વકલ્યાણની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ આ લોકમાં પણ ઉત્તમ ચિત્ત અને ઉત્તમ પુણ્યનો વિપાક પ્રાપ્ત થાય છે અને ભવાંતરમાં પણ સદ્ગતિઓની પરંપરા દ્વારા તીર્થકર તુલ્ય અવસ્થાની પ્રાપ્તિ થાય છે. માટે શ્રાવકે દેહની શુદ્ધિપૂર્વક પ્રાતઃકાળમાં પ્રથમ વિધિપૂર્વક ચૈત્યવંદનાદિ કરવું જોઈએ. II૪૪/૧૭ll અવતરણિકા :તથા - અવતરણિયાર્થ: અને – સૂત્ર : सम्यक् प्रत्याख्यानक्रिया ।।४५/१७८ ।। સૂત્રાર્થ - સમ્યક પ્રત્યાખ્યાન કરવું જોઈએ. ll૪૫/૧૭૮. Page #136 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ ) અધ્યાય-૩ | સુત્ર-૪૫ ૧૧૭ ટીકા - 'सम्यगि ति क्रियाविशेषणम्, ततः 'सम्यग्' यथा भवति तथा मानक्रोधाऽनाभोगादिदोषपरिहारवशात् 'प्रत्याख्यानस्य' मूलगुणगोचरस्योत्तरगुणगोचरस्य च 'क्रिया' ग्रहणरूपा, परिमितसावद्यासेवनेऽपि अपरिमितपरिहारेण प्रत्याख्यानस्य महागुणत्वात्, यथोक्तम् - "परिमितमुपभुञ्जानो ह्यपरिमितमनन्तकं परिहरंश्च । પ્રોતિ પરત્નો શ્રમિત મનન્ત સીધ્યમ્ સારા” ] રૂતિ ૪૧/૭૮ાા ટીકાર્ય : “સજિતિ તિ સમ્યફ એ પ્રત્યાખ્યાન ક્રિયાનું વિશેષણ છે= પચ્ચકખાણ ગ્રહણ કરવાની ક્રિયાનું વિશેષણ છે, તેથી સમ્યફ જે પ્રમાણે થાય સમ્યફ જે પ્રકારે પ્રત્યાખ્યાનની ક્રિયા થાય, તે પ્રમાણે માન, ક્રોધ, અનાભોગ આદિ દોષના પરિહારથી મૂળગુણવિષયક અને ઉત્તરગુણવિષયક પ્રત્યાખ્યાનની ગ્રહણરૂપ ક્રિયા કરવી જોઈએ; કેમ કે પરિમિત સાવધવા આસેવામાં પણ અપરિમિતના પરિહારથી=અપરિમિત એવા સાવધતા પરિહારથી, પ્રત્યાખ્યાનનું મહાન ગુણપણું છે. જે કારણથી કહેવાયું છે – પરિમિતને ભોગવતો અને અપરિમિત અનંતનો પરિહાર કરતો શ્રાવક પરલોકમાં અપરિમિત એવા અનંત સુખને પ્રાપ્ત કરે છે. NI૧૨૩" () તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૪૫/૧૭૮ ભાવાર્થ : શ્રાવકે ઊઠ્યા પછી ચૈત્યવંદન આદિ ઉચિત ક્રિયા કર્યા પછી પોતાની શક્તિ અનુસાર સમ્યફ પચ્ચખાણ કરવું જોઈએ. કઈ રીતે સમ્યગુ પચ્ચકખાણ થાય ? એથી કહે છે – માન-ક્રોધાદિ કષાયોનો અને અનાભોગાદિ દોષોનો પરિહાર કરીને પોતાના સ્વીકારાયેલા મૂળગુણઉત્તરગુણ વિષયક દિવસ દરમ્યાન સંકોચ થાય તે પ્રકારની ક્રિયારૂપ પચ્ચકખાણ કરવું જોઈએ, જેનાથી પોતાના જીવનમાં દિવસ દરમ્યાન પરિમિત સાવદ્યનું સેવન થાય અને અપરિમિત એવા સાવદ્યનો પરિહાર થાય. જેના કારણે સંવરભાવનો પરિણામ વૃદ્ધિ પામે છે. જેથી પચ્ચકખાણ મહાન ગુણવાળું બને છે. આશય એ છે કે શ્રાવક સ્વશક્તિ અનુસાર ૧૨ વ્રતો સ્વીકાર્યા પછી પ્રતિદિન તે વ્રતોના વિષયભૂત સાવદ્ય પ્રવૃત્તિનો વિશેષ વિશેષ સંકોચ થાય તે પ્રકારે પચ્ચકખાણ ગ્રહણ કરે અને તે પચ્ચકખાણ ગ્રહણ કરવામાં કેવળ સંપૂર્ણ નિરવદ્ય પ્રવૃત્તિની શક્તિનો સંચય થાય તે પ્રકારના પ્રતિસંધાનથી પચ્ચકખાણ ગ્રહણ કરે, પરંતુ કષાયને વશ થઈને પચ્ચકખાણ ગ્રહણ ન કરે અથવા આ પચ્ચકખાણ દ્વારા મારે અંતરંગ રીતે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૫, ૪૬ સંવરની વૃદ્ધિ કરવી છે તે વિષયમાં અનાભોગાદિ દોષ પ્રાપ્ત ન થાય તે રીતે પચ્ચકખાણ ગ્રહણ કરે, જેથી પચ્ચખાણ ગ્રહણ કર્યા પછી પચ્ચખાણની કાલાવધિ સુધી તે તે પ્રકારના ત્યાગ કરાયેલા સાવદ્યનું સેવન મનથી, વચનથી કે કાયાથી ન થાય તે પ્રકારનું દઢ વીર્ય ઉલ્લસિત થાય જેનાથી સ્વીકારાયેલું પચ્ચખાણ મહાનિર્જરાનું કારણ બને છે અને પુણ્યાનુબંધી પુન્ય દ્વારા પરલોકમાં મહાસુખનું કારણ બને છે II૪પ/૧૭૮II અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : यथोचितं चैत्यगृहगमनम् ।।४६/१७९ ।। સૂત્રાર્થ : યથોચિત ચૈત્યગૃહગમન કરવું જોઈએ. li૪૬/૧૭૯ll ટીકા - __'यथोचितं' यथायोग्यं 'चैत्यगृहगमनं' चैत्यगृहे जिनभवनलक्षणे अर्हबिम्बवन्दनाय प्रत्याख्यानक्रियानन्तरमेव गमनमिति, इह द्विविधः श्रावको भवति - ऋद्धिमांस्तदितरश्च, तत्रद्धिमान् राजादिरूपः, स सर्वस्वपरिवारसमुदायेन व्रजति, एवं हि तेन प्रवचनप्रभावना कृता भवति, तदितरोऽपि स्वकुटुम्बसंयोगेनेति, समुदायकृतानां कर्मणां भवान्तरे समुदायेनैवोपभोगभावात् ।।४६/१७९।। ટીકાર્ય : ‘થોજિત'.... મોજમવાન્ ા યથોચિત પોતાની યોગ્યતા અનુસાર, ચૈત્યગૃહગમન કરવું જોઈએ જિતભવનરૂપ ચૈત્યગૃહમાં અરિહંતના બિબના વંદન માટે, પ્રત્યાખ્યાનની ક્રિયા કર્યા પછી તરત જ ગમન કરવું જોઈએ. અહીં-ચૈત્યગૃહગમનના વિષયમાં, બે પ્રકારના શ્રાવકો છે – (૧) ઋદ્ધિવાળા અને (૨) ઋદ્ધિ રહિત. ત્યાં ઋદ્ધિમાન રાજાધિરૂપ શ્રાવક સર્વસ્વપરિવારના સમુદાયથી ચેત્યાલયમાં જાય છે. આ રીતે તેના વડે પ્રવચનની પ્રભાવના કરાયેલી થાય છે અને તેનાથી ઇતર પણ સ્વકુટુંબના સંયોગથી ચૈત્યાલયમાં જાય છે, કેમ કે સમુદાયથી કરાયેલાં કૃત્યોના ઉપભોગની પ્રાપ્તિ ભવાંતરમાં સમુદાયથી જ છે. ll૪૬/૧૭૯l Page #138 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૬, ૪૭ ભાવાર્થ: શ્રાવક ગૃહચૈત્યમાં ચૈત્યવંદન આદિ કરીને પચ્ચક્ખાણ કર્યા પછી ઉચિત વિધિથી જિનભવનરૂપ ચૈત્યગૃહમાં અર્થાત્ સંઘના ચૈત્યગૃહમાં જાય છે. જો તે શ્રાવક ઋદ્ધિમાન હોય તો સર્વ પોતાના પરિવાર સહિત જાય છે અને ઋદ્રિપૂર્વક તે શ્રાવકને ચૈત્યાલય જતાં જોઈને યોગ્ય જીવોને થાય છે કે આ ભાગ્યશાળી જીવો ભગવાનની ભક્તિ અર્થે કેવા વૈભવપૂર્વક જાય છે. તે જોઈને તેઓને પણ ભગવાનની ભક્તિ કરવાનો પરિણામ થાય છે, તેથી ભગવાનના શાસનની પ્રભાવના થાય છે; કેમ કે યોગ્ય જીવોમાં ધર્મપ્રાપ્તિનાં બીજોનું આધાન થાય છે. વળી જેઓ ઋદ્ધિમાન નથી તેઓ પણ પોતાના કુટુંબ સાથે ચૈત્યાલયમાં જાય છે. જે ઉત્તમ કાર્ય સમુદાયમાં તેઓ કરે છે તેના ફળરૂપે તેનું ધર્મી એવું કુટુંબ જન્માંતરમાં પણ સાથે ધર્મપરાયણ થઈને એકઠું થાય છે જેથી એકબીજાને ધર્મની વૃદ્ધિમાં પરસ્પર કારણભાવને પ્રાપ્ત કરે છે. ]]૪૬/૧૭૯]] અવતરણિકા : तथा - અવતરણિકાર્થ -- અને સૂત્ર ઃ - વિધિનાઽનુપ્રવેશઃ ||૪૭/૧૮૦|| ૧૧૯ સૂત્રાર્થ : વિધિથી અનુપ્રવેશ કરે=ચૈત્યગૃહમાં પ્રવેશ કરે. II૪૭/૧૮૦]I ટીકાઃ 'विधिना' विधानेन चैत्यगृहे प्रवेशः कार्यः, अनुप्रवेशविधिश्चायम् - " सच्चित्ताणं दव्वाणं विउस्सरणयाए १, अचित्ताणं दव्वाणं अविउस्सरणयाए २, एगसाडिएणं उत्तरासंगेणं ३, चक्खुफासे अंजलिपग्गहेणं ४, मणसो एगत्तीकरणेणं ५” [भगवतीसूत्रे २/५, ज्ञाताधर्मकथाङ्गे प्रथमाध्ययने पृ. ४२, पं.१७] [सचित्तानां द्रव्याणां व्युत्सर्जनतया अचित्तानां द्रव्याणामव्युत्सर्जनतया एकशाटिकेनोत्तरासङ्गेन चक्षुः स्पर्शे અગ્નતિપ્રપ્રદેળ મનસ પુત્વીરોન ] તિ।।૪૭/૮૦ના ટીકાર્થ : विधिना ત્તિ ।। વિધિથી=શાસ્ત્રમાં કહેલ વિધિથી ચૈત્યગૃહમાં પ્રવેશ કરવો જોઈએ. અનુપ્રવેશની વિધિ આ છે – “(૧) સચિત્ત દ્રવ્યોના ત્યાગથી, (૨) અચિત્ત દ્રવ્યોના અત્યાગથી, (૩) એકસાટિક ઉત્તરાસંગથી, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૭, ૪૮ (૪) ચલુથી જિનપ્રતિમાનાં દર્શન થતાં અંજલિના પ્રગ્રહથી=બે હાથ જોડીને નમસ્કાર કરવાથી, (૫) મનના એકાગ્રકરણથી=વીતરાગના ગુણોને અભિમુખ મન પ્રસર્પણ પામે તે પ્રકારના મનના દઢ વ્યાપારથી, ચૈત્યગૃહમાં પ્રવેશ કરવો જોઈએ એમ અવય છે.” (ભગવતીસૂત્ર-૨/૫, જ્ઞાતાધર્મકથા પ્રથમ અધ્યયન, પૃ. ૪૨, ૫. ૧૭). તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. II૪૭/૧૮૦પા. ભાવાર્થ - શ્રાવક પચ્ચકખાણ કર્યા પછી શાસનની પ્રભાવના થાય તે રીતે કે પોતાનું કુટુંબ ધર્મપરાયણ થાય તે રીતે કુટુંબ સાથે ચૈત્યગૃહમાં જાય ત્યારે શાસ્ત્રમાં બતાવાયેલી વિધિ અનુસાર ચૈત્યગૃહમાં પ્રવેશ કરે. અને તે પ્રવેશની વિધિનાં પાંચ અંગો છે. પોતાના દેહ ઉપર ધારણ કરાયેલ માલા આદિ સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરે જેનાથી ભગવાન પ્રત્યેનો ઉચિત વિનય સચવાય છે. વળી, અલંકાર આદિ અચિત્ત દ્રવ્યોને ધારણ કરી રાખે, જેનાથી પોતે શોભાયમાન થવાને કારણે તે પ્રકારની ભગવાનની પૂજામાં ભાવની વૃદ્ધિ થાય છે. વળી, શ્રાવક એકસાટિકવાળું ઉત્તરાસંગઃખેસ ધારણ કરીને જિનાલયમાં પ્રવેશ કરે જે ખેસ દ્વારા પૂંજવા આદિની ક્રિયા કરીને જીવરક્ષા કરી શકે છે. અને જિનાલયમાં પ્રવેશ કરતી વખતે ચક્ષુથી પ્રતિમાનાં દર્શન થાય કે તરત બે હાથ જોડીને જિનને નમસ્કાર કરે. વળી, જિનાલયમાં પ્રવેશતી વખતે દૃઢ પ્રણિધાન કરે કે જિનાલયની પ્રવૃત્તિકાળમાં પોતાનું ચિત્ત વીતરાગના ગુણના સ્મરણપૂર્વક તેમના પ્રત્યેના ભક્તિના ભાવની વૃદ્ધિ થાય તે રીતે સર્વ ક્રિયામાં પ્રવર્તે. આ પ્રકારની ઉચિત વિધિપૂર્વક ચૈત્યગૃહમાં પ્રવેશ કરવાથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે અને વીતરાગ પ્રત્યેની ભક્તિ કરવાની ઉચિત ક્રિયામાં દઢ પક્ષપાત ઉત્પન્ન થાય છે, જે મહાનિર્જરાનું કારણ છે. I૪૭/૧૮ના અવતરણિકા : તત્ર ૨ - અવતરણિતાર્થ : અને ત્યાં=ચૈત્યગૃહમાં, શું કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર : उचितोपचारकरणम् ।।४८/१८१ ।। સૂત્રાર્થ – ઉચિત ઉપચારને કરવું જોઈએ. II૪૮/૧૮૧il Page #140 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૮, ૪૯ ટીકા :'उचितस्य' अर्हद्दिम्बानां योग्यस्य 'उपचारस्य' पुष्पधूपाद्यभ्यर्चनलक्षणस्य 'करणं' विधानम् ૪૮/૨૮૨ ટીકાર્ચ - વિતી' . વિધાનમ્ અહમ્ બિંબોને યોગ્ય એવા ઉચિત પુષ્પ, ધૂપાદિથી અભ્યર્ચતારૂપ ઉપચારને કરવું જોઈએ. li૪૮/૧૮૧ ભાવાર્થ : શ્રાવક વિધિપૂર્વક ચૈયાલયમાં પ્રવેશ કર્યા પછી પોતાની શક્તિ અનુસાર પૂજાની સર્વ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરે. જેથી પૂજકાળમાં ભગવાનના ગુણો પ્રત્યેનો બહુમાન ભાવ તે તે ક્રિયાથી પ્રવર્ધમાન થાય છે. અને પૂજાકાળમાં શ્રાવક ભાવન કરે છે કે ભગવાન યોગનિરોધ કરીને સિદ્ધ અવસ્થાને પામેલા છે તેમની તે અવસ્થા આત્મા માટે અત્યંત ઉપાદેય છે; કેમ કે યોગનિરોધથી આત્મા સર્વ દુઃખોનો અંત કરે છે અને પૂર્ણસુખમય મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ અવસ્થાને પામેલા ભગવાન જન્મથી માંડીને નિર્મળ મતિશ્રુત-અવધિજ્ઞાનવાળા હતા, અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા હતા, મહાસત્ત્વશાળી હતા અને ઉચિતકાળે સંસારના ઉચ્છેદના ઉપાયરૂપે સંયમને ગ્રહણ કરેલ ત્યારે નિર્મળ કોટીનું મન:પર્યવજ્ઞાન પ્રગટ હતું અને આ ચાર પ્રકારના નિર્મળજ્ઞાનના બળથી ભગવાન કર્મનાશ માટે મહા પરાક્રમ ફોરવીને અસંગભાવને પામ્યા અને અંતે વીતરાગ-સર્વજ્ઞ થયા. જગતના જીવોના ઉપકાર અર્થે તીર્થની સ્થાપના કરી અને ભવના અંતે યોગનિરોધ કરીને સર્વ કર્મથી મુક્ત થયા. માટે આવા ઉત્તમ પુરુષની હું ભક્તિ કરીને તેમની આજ્ઞાના પાલનને અનુકૂળ સંચિત વીર્યવાળો થાઉં; અને તેમની જેમ મહાપરાક્રમ ફોરવીને સંસારનો અંત કરું એ પ્રકારના પ્રણિધાનપૂર્વક શ્રાવક ભગવાનની ભક્તિ કરે, જેથી પ્રદીર્ઘકાળ સુધી ભગવાનના ગુણોના ચિતવનથી તભાવને અભિમુખ જતું પોતાનું ચિત્ત ચૈત્યવંદન કરવાને અનુકૂળ ભૂમિકાને પ્રાપ્ત કરે. II૪૮/૧૮૧પ અવતરણિકા : તતો – અવતરણિકાW : ત્યારપછી ઉચિત સામગ્રીથી ભગવાનની પૂજા કર્યા પછી, શ્રાવક શું કરે ? તે બતાવે છે – સૂત્ર : માવતઃ તવાદ: TI૪૧/૧૮૨TI સૂત્રાર્થ : ભાવથી સ્તવનો પાઠ કરે. ll૪૯/૧૮ાા . Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૯, ૫૦ ટીકા - दरिद्रनिधिलाभादिसंतोषोपमानोपमेयाद् ‘भावतो' भावात् संतोषलक्षणात् ‘स्तवानां' गम्भीराभिधेयानां सद्भूतगुणोद्भावनाप्रधानानां नमस्कारस्तोत्रलक्षणानां 'पाठः' समुचितेन ध्वनिना समुच्चारणम् T૪૧/૧૮૨ા ટીકાર્ચ - રિદ્રનિધિ .... સમુક્યારપામ્ | દરિદ્ર પુરુષને નિધિના લાભાદિથી થયેલા સંતોષના ઉપમાનથી ઉપમેય એવા સંતોષરૂપ ભાવથી સ્તવનાનો પાઠ કરે ગંભીર અભિધેય છે જેમાં અને સદ્ભત ગુણોની ઉદ્દભાવના છે. પ્રધાન જેમાં એવા નમસ્કાર સ્તોત્રરૂપ પાઠ સમુચિત ધ્વનિથી ઉચ્ચારણપૂર્વક કરે. ll૪૯/૧૮૨ ભાવાર્થ જેમ કોઈ દરિદ્ર પુરુષને મહાન નિધાનનો લાભ થાય ત્યારે તેને અત્યંત હર્ષ થાય છે. તેમ તત્ત્વના જાણકાર શ્રાવકને બોધ છે કે પોતે અંતરંગ ગુણસંપત્તિથી દરિદ્ર છે આથી જ તુચ્છ એવા ભોગોમાંથી આનંદ લઈને દરિદ્ર અવસ્થા તુલ્ય સંસારની વિડંબનાને પ્રાપ્ત કરે છે. આમ છતાં દરિદ્ર એવા પણ મને લોકોત્તમ પુરુષ એવા તીર્થકરોના સ્વરૂપનો બોધ થયો છે જે મહાનિધાનની પ્રાપ્તિતુલ્ય છે; કેમ કે જેમ દરિદ્ર પુરુષ નિધાનની પ્રાપ્તિથી દરિદ્રતાનો ત્યાગ કરીને સમૃદ્ધિવાળો બને છે તેમ લોકોત્તમ પુરુષની સ્તવના કરીને હું પણ સંસારના પરિભ્રમણના કારણભૂત એવી મારી દરિદ્ર અવસ્થાનો ત્યાગ કરીને ભગવાનની સ્તવનાના બળથી સમૃદ્ધિવાળો થઈશ, તેથી ધનની પ્રાપ્તિ તુલ્ય મહાનિધાન જેવા ભગવાનને પામીને સંતોષકૃત ભાવથી ભગવાનની સ્તવના કરે છે. કેવી સ્તવના કરે છે ? એથી કહે છે – જે સ્તવનાનાં સૂત્રોમાં ગંભીર એવા ભાવો અભિધેય છે અને ભગવાનના સભૂત ગુણોનું પ્રધાન વર્ણન છે જેમાં એવા ભગવાનને નમસ્કાર કરનારાં સ્તોત્રોથી ભગવાનની સ્તુતિ શ્રાવક કરે અને સાંભળનારને પણ અત્યંત પ્રીતિ થાય તેવાં રમ્ય તે સ્તોત્રોનું ઉચિત ધ્વનિથી ઉચ્ચારણ કરે. આ રીતે સ્તુતિ કરીને શ્રાવક સર્વવિરતિની મહાશક્તિનો સંચય કરે છે. આથી જ શ્રાવકને દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિરૂપ ચારિત્રનું કારણ બને છે. I૪૯/૧૮૨ાા અવતરણિકા : તતઃ - અવતરણિકાર્ય : ત્યારપછી સૂત્ર-૪૮-૪૯માં કહ્યું તેમ જિનબિંબની ઉચિત ભક્તિ અને સ્તનપાઠ કર્યા પછી, શ્રાવક અન્ય શું કરે ? તે બતાવે છે – Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ | સૂત્ર-૫૦, ૫૧ સૂત્ર - चैत्यसाधुवन्दनम् ।।५०/१८३।। સૂત્રાર્થ - ચૈત્ય અને સાધુને વંદન કરે. II૫૦/૧૮૩II. ટીકા :__'चैत्यानाम्' अर्हद्दिम्बानामन्येषामपि भावार्हत्प्रभृतीनां साधूनां' च व्याख्यानाद्यर्थमागतानां वन्दनीयानां 'वन्दनम्' अभिष्ट्वनं प्रणिपातदण्डकादिपाठक्रमेण द्वादशावर्त्तवन्दनादिना च प्रसिद्धरूपेणैवेति ગાપ૦/૧૮રૂા. ટીકાર્ચ - ‘ત્યાના પ્રસિદ્ધરૂપેવેતિ | અરિહંતનાં ચૈત્યોને અન્ય પણ ભાવઅરિહંત વગેરેનાં જિનબિમ્બોને અને વ્યાખ્યાન આદિ અર્થે આવેલા વંદનીય એવા સાધુઓને વંદન કરે=જિનપ્રતિમાને પ્રણિપાત દંડકાદિનાં પાઠના ક્રમથી વંદન કરે. અને પ્રસિદ્ધરૂપ એવા દ્વાદશાવર્તવંદન આદિથી સાધુઓને વંદન કરે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૦/૧૮૩ ભાવાર્થ : વળી, ચૈત્યગૃહમાં ગયા પછી તે ચૈત્યગૃહમાં મુખ્ય જિનપ્રતિમાની સ્તવના કર્યા પછી શ્રાવક ભાવઅરિહંત વગેરેની અન્ય પણ પ્રતિમાને વંદન કરે છે. નમુત્થણે સૂત્રાદિના પાઠના ક્રમથી ચૈત્યવંદનની ક્રિયાથી વંદન કરે છે, જેથી વિશેષ પ્રકારના ભગવાનના ગુણોના પ્રણિધાન દ્વારા ભાવની વિશુદ્ધિ થાય છે. વળી, કોઈ સુસાધુ તે ચૈત્યગૃહ આદિના સ્થાને આવેલા હોય અને તે ચૈત્યગૃહના બહિમંડપ આદિમાં વ્યાખ્યાન આદિ પ્રયોજનથી બિરાજમાન હોય તો તેઓને પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા દ્વાદશાવર્ત આદિથી વંદન કરે. જેથી સર્વવિરતિને અનુકૂળ મહાવીર્યનો સંચય થાય; કેમ કે સાધુના વિદ્યમાન ગુણોના સ્મરણપૂર્વક વંદન ક્રિયાકાળમાં તેમના પ્રત્યેનો વધતો જતો બહુમાનનો ભાવચારિત્રના પ્રતિબંધક કર્મોના નાશનું કારણ બને છે. IFપ૦/૧૮૩ અવતરણિકા : તત: – અવતરણિકાર્ય : ત્યારપછી શ્રાવક અન્ય શું કરે ? તે બતાવે છે – Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કિરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પ૧, પર સૂત્ર : गुरुसमीपे प्रत्याख्यानाभिव्यक्तिः ।।५१/१८४ ।। સૂત્રાર્થ : ત્યારપછી સાધુને વંદન કર્યા પછી સાધુ પાસે પ્રત્યાખ્યાનની અભિવ્યક્તિ સૂત્ર-૪પમાં કહેલ તે પ્રમાણે શ્રાવક પચ્ચક્ખાણને ગ્રહણ કર્યા પછી તે પચ્ચકખાણને ફરી ગુરુ પાસેથી ગ્રહણ કરે. IN૧/૧૮૪ll ટીકા - तथाविधशुद्धसमाचारसाधुसमीपे प्रागेव गृहादौ गृहीतस्य 'प्रत्याख्यानस्य अभिव्यक्तिः' गुरोः साक्षिभावसंपादनाय प्रत्युच्चारणम् ।।५१/१८४ ।। ટીકાર્ય : તથા વિથ પ્રત્યુથ્રારમ્ ા તેવા પ્રકારના શુદ્ધ સમાચારવાળા સાધુની સમીપમાં વર્તમાનકાળને અનુરૂપ ભગવાને કહેલા જે શુદ્ધ સમાચાર છે તેવા પ્રકારના શુદ્ધ સમાચારને પાળનારા સાધુની પાસે શ્રાવક પૂર્વમાં જે પચ્ચકખાણ ગ્રહણ કરેલું તે પચ્ચકખાણને ગુરુ પાસે ફરી ગ્રહણ કરે છે અર્થાત્ પોતાના સ્વીકારાયેલા પચ્ચખાણમાં ગુરુના સાક્ષીભાવતા સંપાદન માટે ફરી ગુરુ સમીપે પચ્ચકખાણ ગ્રહણ કરે છે. પ૧/૧૮૪ના ભાવાર્થ : શ્રાવક સાધુને વંદન કર્યા પછી જો તે સાધુ કાળને અનુરૂપ શુદ્ધ સમાચારને પાળનારા હોય તો તેવા મહાત્મા પાસે પૂર્વમાં ગ્રહણ કરાયેલા પચ્ચકખાણને ફરી ગ્રહણ કરે છે જેથી શ્રાવકને અધ્યવસાય થાય છે કે ગુણવાન એવા ગુરુની સાક્ષીએ મેં આ પચ્ચખાણ કર્યું છે માટે પચ્ચકખાણની મર્યાદામાં પણ મનથી, વચનથી અને કાયાથી સહેજ પણ અલના ન થાય તે પ્રકારે મારે ઉદ્યમ કરવો જોઈએ. જેથી સ્વીકારાયેલું પચ્ચખાણ ઉત્તર ઉત્તરની વિરતિની વૃદ્ધિ દ્વારા મહાકલ્યાણનું કારણ બને. પ૧/૧૮૪ અવતરણિકા : તતઃ - અવતરણિકાર્ય : ત્યારપછી શ્રાવક અન્ય શું કરે? તે બતાવે છે – સૂત્ર - નિવઘનશ્રવને નિયોજન: સાવ૨/૧૮૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પ૨, ૫૩ ૧૨૫ સૂત્રાર્થઃ ત્યારપછી જિનવચનના શ્રવણમાં નિયોગ કરવો જોઈએ=નિયમ=વ્યાપાર કરવો જોઈએ. પર) ૧૮૫II ટીકા : 'संप्राप्तसम्यग्दर्शनादिः प्रतिदिनं साधुजनात् सामाचारी शृणोति' इति श्रावक इत्यन्वर्थसंपादनाय નિનવજનશ્રવને નિયો' નિયમ: વાર્થ તિ ૨/૮ ટીકાર્ય : “સંગીતનાદિ . તે રૂત્તિ સંપ્રાપ્ત સમ્યગ્દર્શન આદિવાળા શ્રાવક પ્રતિદિન સાધુ પાસેથી સામાચારી=સાધુની સામાચારીને, સાંભળનારા છે એ પ્રકારના શ્રાવક શબ્દના અવર્થ સંપાદન માટે=શ્રાવક શબ્દના પારમાર્થિક અર્થના સંપાદન માટે, જિનવચતના શ્રવણમાં નિયોગ કરવો જોઈએ=નિયમ-વ્યાપાર કરવો જોઈએ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૨/૧૮પા ભાવાર્થ : જે શ્રાવક ભગવાનના વચનના સૂક્ષ્મ પરમાર્થને જાણનારા છે અને શક્તિ અનુસાર સર્વવિરતિની શક્તિમાં સંચય અર્થે દેશવિરતિનું પાલન કરે છે તેવા શ્રાવકો સંપ્રાપ્ત સમ્યગ્દર્શન આદિવાળા છે અને તેવા શ્રાવકોને પ્રતિદિન સાધુ પાસેથી સર્વવિરતિની સામાચારીને સાંભળવી જોઈએ જેથી સર્વવિરતિવાળા મહાત્મા કેવા ઉત્તમ આચારોને પાળીને સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમ કરી રહ્યા છે તેનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય એ પ્રકારના શ્રાવક શબ્દના વ્યુત્પત્તિ અર્થની મર્યાદા છે. જેથી શ્રાવકે સુસાધુને યોગ હોય તો તેમની પાસે જઈને સાધુના ઉચિત આચારોનું નિત્ય શ્રવણ કરવું જોઈએ જેથી સાધુ-સામાચારીના પારમાર્થિક સ્વરૂપનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય અને સાધુજીવનના પારમાર્થિક સ્વરૂપ પ્રત્યેના પક્ષપાતને કારણે સર્વવિરતિનાં આવારક કર્મોનો શીધ્ર ક્ષય થાય જેથી ભાવથી સર્વવિરતિની શીધ્ર પ્રાપ્તિ થાય. વળી કોઈ તેવા સંયોગને કારણે સાધુ પાસેથી સાધુસામાચારીના શ્રવણનો અવસર પ્રાપ્ત ન થાય તોપણ વિવેકી શ્રાવકે અવશ્ય પ્રતિદિન સાધુસામાચારીના સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરમાર્થને જાણવા અને તે ભાવો પ્રત્યે પક્ષપાતની વૃદ્ધિ થાય તે રીતે તેને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ, જેથી વિદ્યમાન સમ્યગ્દર્શન નિર્મળનિર્મળતર થાય. I/પર/૧૮પા અવતરણિકા - તતઃ - અવતરણિકાર્ચ - ત્યારપછી શ્રાવક અન્ય શું કરે ? તે બતાવે છે – Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પ૩ સૂત્રઃ सम्यक् तदर्थालोचनम् ।।५३/१८६ ।। સૂત્રાર્થ - ત્યારપછી સમ્યફ તઅર્થનું આલોચન કરવું જોઈએ સુસાધુ પાસેથી જે સુસાધુની સામાચારીનું શ્રવણ કરેલું છે તેના અર્થનું આલોચન કરવું જોઈએ. પ૩/૧૮૬I ટીકા - 'सम्यक्' संदेहविपर्ययाऽनध्यवसायपरिहारेण 'तदर्थस्य' वचनाभिधेयस्य (आलोचनम्=)पुनः पुनर्विमर्शनम्, अन्यथा “वृथा श्रुतमचिन्तितम्” [ ] इति वचनात् न कश्चिच्छ्रवणगुणः स्यादिति Tધ૩/૨૮દ્દા ટીકાર્ય : સચ' સ્થાતિ સમ્યફસંદેહ, વિપર્યય અને અનવ્યવસાયના પરિહારથી, તે અર્થતંત્રઉપદેશના શ્રવણથી પ્રાપ્ત થયેલા પદાર્થનું, ફરી ફરી વિમર્શન કરવું જોઈએ. અન્યથા શ્રત ફરી ફરી વિમર્શન ન કરવામાં આવે તો અચિતિત શ્રત વૃથા છે એ પ્રકારનું વચન હોવાથી કોઈ શ્રવણનો ગુણ ન થાયaઉપદેશના શ્રવણથી કોઈ લાભ ન થાય. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૩/૧૮ ભાવાર્થ : વિવેકસંપન્ન શ્રાવક માત્ર સાધુની સામાચારી સાંભળીને સંતોષ પામતા નથી, પરંતુ શક્તિના પ્રકર્ષથી સાધુની સામાચારીને મૃત્તિમાં રાખવા યત્ન કરે છે અને તે સાધુ સામાચારીના યથાર્થ તાત્પર્યમાં ક્યાંય સંદેહ ન રહે, ક્યાંય વિપર્યય ન થાય અને ક્યાંય અસ્પષ્ટ બોધરૂપ અનધ્યવસાય ન રહે તે રીતે અવધારણ કરે છે અને સાધુ પાસેથી તે સામાચારીને યથાર્થ અવધારણ કર્યા પછી ફરી ફરી તે સાધુ સામાચારીનો વિમર્શ કરે છે અર્થાત્ આ સાધુ સામાચારી કઈ રીતે સંગભાવમાંથી આત્માને બહાર કાઢીને અસંગભાવને પ્રાપ્ત કરાવે છે, અને પ્રાપ્ત થયેલા અસંગભાવને ઉત્તરોત્તર અતિશયિત કરે છે, જેના બળથી તે સામાચારી પાળનારા મહાત્માઓને અંતરંગ સ્વસ્થતાનું સુખ વધે છે તેના સૂક્ષ્મ મર્મને જાણવા માટે શ્રાવક સદા વિમર્શ કરે છે. અને જો તે પ્રમાણે સાધુ-સામાચારીને શ્રવણ કર્યા પછી શ્રાવક વિમર્શ ન કરે તો તે શ્રવણ કરેલી સાધુ-સામાચારીથી શ્રાવકને કોઈ ગુણ થાય નહિ; કેમ કે શાસ્ત્રમાં કહેવું છે કે “અચિન્તિત એવું શ્રત વૃથા છે”, તેથી એ ફલિત થાય કે સમ્યફ રીતે ચિંતવન કરાયેલું શ્રુત ગુણશ્રેણીની વૃદ્ધિ દ્વારા ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે. માટે શ્રાવકે સાધુ-સામાચારી સાંભળ્યા પછી તેના અર્થનું સદા આલોચન કરવું જોઈએ, જેથી કલ્યાણની પ્રાપ્તિ થાય. પ૩/૧૮જા . Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂત્ર-પ૪ અવતરણિકા : તત: – અવતરણિકાર્ચ - ત્યારપછી શ્રાવક અવ્ય શું કરે ? તે બતાવે છે – સૂત્રઃ મામૈપરતા TIધ૪/૧૮૭ની સૂત્રાર્થ : ત્યારપછી આગમકપરતા=આગમને સન્મુખ રાખીને તેના વચન અનુસાર સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. આપ૪/૧૮૭ll. ટીકા : 'आगमो' जिनसिद्धान्तः स एवैको न पुनरन्यः कश्चित् सर्वक्रियासु 'परः' प्रधानो यस्य स तथा, तस्य भावः 'आगमैकपरता,' सर्वक्रियास्वागममेवैकं पुरस्कृत्य प्रवृत्तिरिति भाव इति ।।५४/१८७।। ટીકાર્ય : માનો' ... માવતિ | સર્વ ક્રિયાઓમાં આગમ=જિતસિદ્ધાંત, તે એક પર છે=પ્રધાન છે, વળી અન્ય કંઈ નહિ જેને તે તેવું છે=આગમચેકપર છે, તેનો ભાવ એ આગમચેકપરતા=સર્વ ક્રિયાઓમાં આગમને જ એક આગળ કરીને પ્રવૃત્તિ કરવી એ પ્રકારનો ભાવ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. i૫૪/૧૮શા ભાવાર્થ : વિવેકસંપન્ન શ્રાવક સ્વભૂમિકા અનુસાર દેશવિરતિને ગ્રહણ કર્યા પછી તે દેશવિરતિ સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને તે રીતે સેવવાના અત્યંત અર્થી હોય છે; પરંતુ માત્ર સ્વીકારાયેલી દેશવિરતિમાં સંતોષ વૃત્તિવાળા હોતા નથી; તેથી શ્રાવક સાધુ પાસે પ્રતિદિન સાધુની સામાચારી સાંભળે છે તે સાધુસામાચારીનાં સૂક્ષ્મ અર્થોનું આલોચન કરે છે અને વિચારે છે કે કઈ રીતે મારી દેશવિરતિનું પાલન શીધ્ર સર્વવિરતિનું કારણ બને તે અર્થે સાધુ પાસેથી શ્રવણ કરાયેલી સાધુસામાચારીને સદા સ્મૃતિમાં રાખીને તેની પ્રાપ્તિનું એક કારણ બને તે રીતે આગમચેકપર થઈને સર્વ પ્રવૃત્તિઓ કરે છે. આથી જ વિવેકસંપન્ન શ્રાવક ભગવાનની પૂજા કરવા માટે યત્ન કરે ત્યારે પણ સાધુ પાસેથી શ્રવણ કરેલી સાધુ સામાચારી દ્વારા મહાત્માઓ કઈ રીતે ભગવાનનાં વચનને પરતંત્ર થઈને સર્વ સંગથી પર થઈ રહ્યા છે, તેને સ્મરણમાં રાખીને વિચારે છે કે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૫૪, પપ ભગવાન સર્વ સંગથી પર અવસ્થાની પરાકાષ્ઠાને પામેલા છે માટે તેમની પૂજાથી મારામાં પણ આવી ઉત્તમ સામાચારી પાળવાની શક્તિ પ્રગટે. આ રીતે શ્રાવક અંતરંગ ઉદ્યમમાં તત્પર થઈને આગમવચન અનુસાર પોતાની દેશવિરતિની સર્વ ક્રિયાઓ કરે છે, જેથી પૂજાની ક્રિયા કે દેશવિરતિની અન્ય સર્વ ક્રિયાઓ સર્વવિરતિને અનુકૂળ શક્તિસંચયનું પ્રબળ કારણ બને છે. પ૪/૧૮ના અવતરણિકા : તતઃ - અવતરણિતાર્થ - ત્યારપછી શ્રાવક અન્ય શું કરે ? તે બતાવે છે – સૂત્ર : શ્રુતશવપાનનમ્ પધ/૧૮૮ સૂત્રાર્થ: ત્યારપછી મૃતનું આગમથી પ્રાપ્ત થયેલા અર્થનું શક્ય પાલન કરવું જોઈએ. પ૫/૧૮૮ ટીકા - 'श्रुतस्य' आगमादुपलब्धस्य 'शक्यस्य' अनुष्ठातुं पार्यमाणस्य ‘पालनम्' अनुशीलनं सामायिकપોષણાિિત પ૧/૧૮૮ાા ટીકાર્ય : શ્રુતસ્થ'....પોષણાિિત | શ્રુતના આગમતા, શ્રવણથી ઉપલબ્ધ એવા અર્થતા, શક્યનું અનુષ્ઠાન કરવા માટે શક્ય હોય એવા અનુષ્ઠાનનું પાલન કરવું જોઈએ સામાયિક-પૌષધ આદિ અનુષ્ઠાનોનું પાલન કરવું જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૫૫/૧૮૮ ભાવાર્થ : મોક્ષપ્રાપ્તિના અત્યંત અર્થી એવા શ્રાવકો દેશવિરતિ ગ્રહણ કર્યા પછી સાધુ પાસે પ્રધાનરૂપે સાધુસામાચારી સાંભળે છે અને તે સાધુ-સામાચારી પાળવાની શક્તિ દેશવિરતિનાં સામાયિક, પૌષધ આદિ અનુષ્ઠાનોથી કઈ રીતે પ્રગટ થાય છે તેના રહસ્યને સુસાધુ પાસેથી પૃચ્છા આદિ કરીને નિર્ણય કરે છે અને નિર્ણત થયેલા અર્થોનું આલોચન કરવા દ્વારા પોતાની સામાયિક આદિની ક્રિયાઓ સર્વવિરતિ સાથે કારણરૂપે એકવાક્યતાથી કઈ રીતે સંબંધિત છે? તેના પરમાર્થને જાણીને અને પુનઃ પુનઃ ભાવન કરીને Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પપ, પ૬ સ્થિર કરે છે. ત્યારપછી જે દેશવિરતિનાં અનુષ્ઠાનો પોતાનાથી શક્ય હોય તે અનુષ્ઠાનોનું તે રીતે પાલન કરે છે, જેથી ઉત્તર ઉત્તરનાં અનુષ્ઠાનોની શક્તિનો સંચય થાય; પરંતુ પ્રમાદને વશ થઈને માત્ર સામાયિક પૌષધ આદિ ક્રિયાઓ કરીને સંતોષ પામતા નથી. આ પ્રકારનું શ્રાવકનું અનુષ્ઠાન શક્યના પાલનરૂપ બને છે. પપ/૧૮૮ાા અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : લાશ ભાવ પ્રતિવન્થઃ વિદ/૧૮૬ સૂત્રાર્થ : અશક્યમાં ભાવથી પ્રતિબંધ કરવો જોઈએ. પs/૧૮૯II ટીકા : 'अशक्ये' पालयितुमपार्यमाणे तथाविधशक्तिसामग्र्यभावात् साधुधर्माभ्यासादौ 'भावेन' अन्तःकरणेन 'प्रतिबन्धः' आत्मनि नियोजनम्, तस्यापि तदनुष्ठानफलत्वात्, यथोक्तम् - "नार्या यथाऽन्यसक्तायास्तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ।।१२४ ।।" [योगबिन्दौ २०४] 'तद्योग' इति अन्यप्रसक्तनारीव्यापारः स्वकुटुम्बपरिपालनादिरूप इति ।।५६/१८९।। ટીકાર્ય : સાચે'. રૂતિ | અશક્યમાંeતેવા પ્રકારની શક્તિ અને સામગ્રીના અભાવને કારણે પાલન કરવા માટે અસામર્થ્યવાળા એવા સાધુધર્મના સેવન આદિમાં, ભાવથી અંતઃકરણથી, પ્રતિબંધ કરવો જોઈએ આત્મામાં નિયોજન કરવું જોઈએ; કેમ કે તેનું પણ=ભાવથી આત્મામાં અનુષ્ઠાનના નિયોજનનું પણ, તદ્ અનુષ્ઠાનફલપણું છે કૃત્યથી શક્ય નથી તેવા અનુષ્ઠાનનું ફલાણું છે. જે કારણથી કહેવાયું છે – જે પ્રમાણે ભાવથી સદા સ્થિત હોતે છતે અન્યમાં આસક્ત એવી સ્ત્રીનો તેમાં યોગ છે અન્ય પુરુષમાં ભાવથી યોગ છે અને પાપબંધ છે તે પ્રમાણે આને=સમ્યગ્દષ્ટિને મોલમાં જાણવું. ૧૨૪li" (યોગબિન્દુ-૨૦૪). Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પક ઉદ્ધરણના શ્લોકમાં તદ્યોગ અત્યમાં પ્રસક્ત નારીનો વ્યાપાર છે અને સમ્યગ્દષ્ટિનો સ્વકુટુંબપરિપાલનાદિરૂપ વ્યાપાર છે. રતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. li૫૬/૧૮૯ ભાવાર્થ: પૂર્વસૂત્રમાં કહ્યું કે મોક્ષના અર્થી શ્રાવકો જિનવચન શ્રવણ કર્યા પછી શક્ય એવાં અનુષ્ઠાનોનું પાલન કરે છે. વળી, તે શક્ય પાલન ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને તદ્અર્થે શ્રાવકો જે અનુષ્ઠાન પોતાનાથી શક્ય નથી તેવા સાધુધર્મ આદિમાં પણ ભાવથી પ્રતિબંધને ધારણ કરે છે. આશય એ છે કે વિવેકસંપન્ન શ્રાવક મોક્ષનો ઉપાય સાક્ષાત્ યોગનિરોધ છે તેવું જાણે છે અને તેની પ્રાપ્તિનો ઉપાય કેવળજ્ઞાન છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિનો એક ઉપાય વીતરાગતા છે અને વીતરાગતાની પ્રાપ્તિ પૂર્ણ સાધુધર્મના પાલનથી જ થઈ શકે, તેથી મોક્ષના અર્થી એવા શ્રાવકો પૂર્ણ સાધુધર્મના પાલન માટે શક્તિ હોય તો અવશ્ય તેના સ્વીકાર માટે યત્ન કરે; પરંતુ તેવા પ્રકારની શારીરિક શક્તિ ન હોય કે તેવા પ્રકારના નિરવદ્ય મન-વચન-કાયાના યોગો પોતે કરી શકે તેમ ન હોય કે તેવા પ્રકારના નિરવદ્ય મનવચન-કાયાના યોગોને કરવાને અનુકૂળ બાહ્ય સામગ્રીનો અભાવ હોય તેથી સાધુધર્મના અત્યંત અર્થી શ્રાવક પણ કદાચ બાહ્યથી સંયમમાં યત્ન કરે તો પણ તે પ્રકારના સંયમના પરિણામને ઉલ્લસિત ન કરી શકે તેમ જણાય ત્યારે સાધુધર્મનો સ્વીકાર ન કરે, પરંતુ ભાવથી તે સાધુધર્મના સ્વરૂપનું ચિંતન કરીને તેના પ્રત્યેનો પોતાનો રાગનો પરિણામ સદા વૃદ્ધિવાળો કરે છે. વળી, દ્રવ્યથી સાધુધર્મની ક્રિયાનું સેવન ન હોય તો પણ વારંવાર ચિત્તમાં સાધુધર્મના ગુણોથી આત્માને વાસિત કરવાનો વ્યાપાર સાધુધર્મના પ્રતિબંધક કર્મોનો નાશ કરે છે, તેથી સાધુધર્મના સેવનના ફળને પણ પ્રાપ્ત કરે છે. આથી જ ભાવનાં પ્રકર્ષથી જો ચિત્તનો પ્રતિબંધ સાધુધર્મમાં થાય તો સાધુધર્મ સેવનારા મુનિની જેમ તે મહાત્મા પણ સાધુધર્મના સેવનના ફળ સદશ શીધ્ર સંસારનાં પારરૂપ ફળને પામે છે. જેમ બળભદ્ર મુનિના સાધુધર્મ પ્રત્યેના અત્યંત રાગને કારણે કઠિયારાને પણ બળભદ્ર મુનિની જેમ પાંચમા દેવલોકની પ્રાપ્તિ અને એકાવતારીપણાની પ્રાપ્તિ થઈ. અહીં યોગબિન્દુના પાઠની સાક્ષી આપી. તેનાથી એ પ્રાપ્ત થાય છે જેમ કોઈ સ્ત્રીને અન્ય પુરુષ પ્રત્યે ભાવથી ચિત્ત સદા રાગવાળું હોય અને તે સ્ત્રી તેવા સંજોગોને વશ પતિની સેવા કરતી હોય તોપણ ભાવથી અન્ય પુરુષમાં રાગ હોવાને કારણે અન્ય પુરુષ વિષયક ભાવથી વ્યાપાર છે અને પાપબંધ થાય છે તેમ સમ્યગ્દષ્ટિ જીવ પોતાની શક્તિ અનુસાર મોક્ષને અનુકૂળ અનુષ્ઠાન સેવે છે અને જ્યાં પોતાની શક્તિ નથી ત્યાં તે ઉત્તમ ધર્મનું ચિંતન કરીને ભાવથી રાગને ધારણ કરે છે. તેથી તેવા પ્રકારના સંયોગમાં પોતાના કુટુંબનું પરિપાલન કરે છે ત્યારે પણ મોક્ષ અને મોક્ષના ઉપાયોમાં તેનું ચિત્ત હોવાથી જેમ તે સ્ત્રી પાબંધ કરે છે તેમ સમ્યગ્દષ્ટિ જીવ નિર્જરારૂપ ફળને પ્રાપ્ત કરે છે. માટે જે અનુષ્ઠાનમાં પોતાની શક્તિ ન હોય તે અનુષ્ઠાનમાં મહાત્મા પોતાના આત્માને ભાવથી નિયોજન કરે છે, તે મહાત્મા તે અનુષ્ઠાનના ફળને પામે છે. પs/૧૮લા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પ૭ અવતરણિકા : તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર : તત્કૃષ પ્રશંસોપારી સાધ૭/૦૧૦ના સૂત્રાર્થ : તેના કર્તા પુરુષોમાં-પોતાનાથી જે અનુષ્ઠાન શક્ય નથી તે અનુષ્ઠાન કરનારા મહાત્માઓ વિષયક, પ્રશંસા અને ઉપચાર કરવો જોઈએ. Ifપ૭/૧૯ol. ટીકા - __ 'तत्कर्तृषु' आत्मानमपेक्ष्याशक्यानुष्ठानविधायिषु पुरुषसिंहेषु 'प्रशंसोपचारौ', प्रशंसा मुहुर्मुहुर्गुणगणोत्कीर्त्तनरूपा, उपचारश्च तदुचितानपानवसनादिना साहाय्यकरणमिति ।।५७/१९०।। ટીકાર્ય : તત્કૃષ' . સાદાવ્યરમિતિ | પોતાની અપેક્ષાએ જે અનુષ્ઠાન અશક્ય છે તે અનુષ્ઠાન કરનારા પુરુષસિંહોમાં પ્રશંસા અને ઉપચાર કરવો જોઈએ=વારંવાર તેઓના ગુણના સમુદાયના સ્મરણપૂર્વક ઉત્કીર્તનરૂપ પ્રશંસા કરવી જોઈએ અને ઉપચાર કરવો જોઈએ તેમને ઉચિત એવાં અન્નપાન-વસ્ત્રાદિ દ્વારા તેઓનાં તે ઉચિત કૃત્યોમાં સહાય કરવી જોઈએ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૭/૧૯૦૫ ભાવાર્થ શ્રાવકે પોતાની શક્તિ અનુસાર ઉચિત અનુષ્ઠાન સેવીને ઉત્તર ઉત્તરનાં અનુષ્ઠાનની શક્તિના સંચય અર્થે તે અશક્ય અનુષ્ઠાનમાં ભાવથી પ્રતિબંધ કરવો જોઈએ એમ પૂર્વસૂત્રમાં કહ્યું અને તે પ્રતિબંધને અતિશય કરવા અર્થે પોતાનાથી અશક્ય એવાં અનુષ્ઠાનો જે મહાત્માઓ સેવીને વિતરાગભાવને અનુકૂળ આત્માની શક્તિનો સંચય કરી રહ્યા છે તેવા ઉત્તમ પુરુષોની વારંવાર પ્રશંસા કરવી જોઈએ કે આ મહાત્માઓનો જન્મ સફળ છે, જેથી મહાપરાક્રમથી આવાં દુષ્કર અનુષ્ઠાનો સેવીને આત્મહિત સાધે છે. આ પ્રકારે વારંવાર તેવા મહાત્માઓનાં ઉત્તમ અનુષ્ઠાનોની પ્રશંસા કરવાથી તે અનુષ્ઠાનોનો પક્ષપાત અધિક અધિક થાય છે જેથી શીઘ્ર તે અનુષ્ઠાનનાં પ્રતિબંધક કર્મોનો ક્ષયોપશમ પ્રગટે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૫૭, ૫૮ વળી, જેમ તેવા અનુષ્ઠાન કરનારા ઉત્તમ પુરુષોની શ્રાવક પ્રશંસા કરે, તેમ પોતાની શક્તિ અનુસાર તેવા ઉત્તમ પુરુષોની ઉચિત ભક્તિ કરે. કઈ રીતે ઉચિત ભક્તિ કરે ? તે બતાવતાં કહે છે – તેઓને ધર્મ કરવામાં સહાયક થાય તેવાં ઉચિત અન્ન-પાન-વસ્ત્ર આદિ દ્વારા સંયમવૃદ્ધિમાં સહાયક થવા દ્વારા ભક્તિ કરે, જેનાથી તેઓના સંયમનાં ઉત્તમ ભાવો પ્રત્યેનો પોતાનો પક્ષપાત અધિક અધિકતર થાય છે, જેથી શીઘ્ર તેવા ગુણોની પ્રાપ્તિનું કારણ બને તેવો પુણ્યસંચય અને ક્ષયોપશમ ભાવ પ્રગટે છે. IFપ૭/૧૯૦II અવતરણિકા - તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર - નિપુળમાન્તનમ્ T૧૮/939 સૂત્રાર્થ : નિપુણ ભાવોનું ચિંતવન કરવું જોઈએ. પ૮/૧૯૧|| ટીકા : 'निपुणानाम्' अतिसूक्ष्मबुद्धिगम्यानां भावानां' पदार्थानामुत्पादव्ययध्रौव्यस्वभावानां बन्धमोक्षादीनां वाऽनुप्रेक्षणम्, यथा - "अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । ૩ન્મજ્જન્તિ નિમન્નત્તિ નર્નન્નોત્તવર્નન્ને પાર T” [] તથા – "स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । રાષવિનંત્રી ર્મવન્યો વિત્યેવમ્ શરદા” (પ્રશન.૫૫] ત્યાહીતિ (૧૮/૨૨ાા ટીકાર્ય : નિપુના ... રૂચાવીતિ | અતિ સૂક્ષ્મ બુદ્ધિગમ્ય એવા નિપુણ ભાવોનું પદાર્થોના ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય સ્વભાવનું અથવા બંધ-મોક્ષાદિ ભાવોનું અનુપ્રેક્ષણ કરવું જોઈએ. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૫૮_ કઈ રીતે અનુપ્રેક્ષણ કરવું જોઈએ ? તે “યથા'થી બતાવે છે – “અનાદિ અનંત એવા દ્રવ્યમાં સ્વપર્યાયો પ્રતિક્ષણ જલમાં=સમુદ્રમાં, જલકલ્લોલની જેમ ઉન્મજ્જન પામે છે, નિમજ્જન પામે છે. ll૧૨પા” () અને “સ્નેહથી યુક્ત એવા શરીરવાળા પુરુષનાં ગાત્ર જે પ્રમાણે રેણુથી= રજકણથી, શ્લેષ પામે છે એ રીતે રાગ-દ્વેષથી યુક્ત જીવને કર્મબંધ થાય છે ઈત્યાદિ ભાવોનું ચિંતવન કરવું જોઈએ. II૧૨૬” (પ્રથમ.પપ) ઈત્યાદિ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૫૮/૧૯૧ાા ભાવાર્થ : વળી, શ્રાવક જેમ પોતાની શક્તિ અનુસાર ઉચિત અનુષ્ઠાન કરે છે અને ઉપર ઉપરનાં અનુષ્ઠાન સેવવા અર્થે ભાવથી પ્રતિબંધને ધારણ કરે છે અને તેવા ઉચિત અનુષ્ઠાન સેવનારા પુરુષોની હંમેશાં વારંવાર પ્રશંસા કરે છે અને તેઓની ભક્તિ કરે છે તેમ શ્રાવક સંસારથી વિસ્તાર પામવા માટે ભગવાનના શાસનમાં બતાવાયેલા સૂક્ષ્મ બુદ્ધિથી ગમ્ય એવા પદાર્થોનું વારંવાર ચિંતવન કરે છે, જેથી સંસારના વાસ્તવિક સ્વરૂપનો સ્પષ્ટ સ્પષ્ટતર બોધ થાય, જેથી તત્ત્વથી ભાવિત થયેલી શ્રાવકની મતિ શીધ્ર સંસારને પાર પામી શકે. કઈ રીતે સૂક્ષ્મ બુદ્ધિગમ્ય ભાવોનો શ્રાવક વિચાર કરે છે તે ટીકાકારશ્રી બતાવે છે – જગતવર્તી દરેક પદાર્થો ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળા છે, તેથી પોતાનો આત્મા પણ કઈ રીતે ધ્રુવ છે અને કઈ રીતે નવા નવા ભાવો રૂપે ઉત્પન્ન થઈ રહ્યો છે અને કઈ રીતે પૂર્વના ભાવોનો વ્યય થઈ રહ્યો છે તેનું સૂક્ષ્મ બુદ્ધિથી આલોચન કરે, તો તેને જણાય કે શ્રાવકનાં આ અનુષ્ઠાનોના સેવન દ્વારા મેં મારા આત્માને આ રીતે ઉત્તમ ભાવોથી ઉત્પન્ન કર્યો છે અને પૂર્વમાં સંસારને અનુકૂળ ભાવો હતા તેનો યત્નપૂર્વક મેં વ્યય કર્યો છે, જેથી ધ્રુવ એવો મારો આત્મા આ રીતે બંધનાં કારણોનો ત્યાગ કરીને મોક્ષને અનુકૂળ ભાવોનો સંચય કરી શક્યો છે. વળી, તેમાં શક્તિ અનુસાર પ્રયત્ન ન થયો હોય તો પોતાના નિપુણ ચિંતવન દ્વારા શ્રાવકને પોતાના થયેલા પ્રમાદની સ્મૃતિ થાય છે, તેથી શક્તિ અનુસાર પ્રમાદના પરિવાર માટે શ્રાવકનું વીર્ય ઉલ્લસિત થાય છે. વળી, તે શ્રાવક વિચારે છે કે મારો આત્મા અનાદિકાળનો છે અને અનંતકાળ સુધી શાશ્વત રહેનારો છે અને તેમાં પ્રતિક્ષણ સ્વપર્યાયો પ્રગટ થાય છે અને પૂર્વના પર્યાયો શાંત થાય છે. જેમ સમુદ્રમાં જલના કિલ્લોલો પૂર્વના શાંત થાય છે અને નવા નવા કલ્લોલો ઊઠે છે, તેમ આત્મામાં પૂર્વ પૂર્વના અવસ્થાના પર્યાયો નાશ પામે છે અને નવા નવા પર્યાયો પ્રગટ થાય છે. માટે કર્મવાળી અવસ્થાવાળો મારો આત્મા સદા સંસારના વિડંબનાના પર્યાયોમાં જ ફર્યા કરે છે અને તેનું કારણ કર્મબંધ છે. કઈ રીતે કર્મબંધ થાય છે ? તે સ્પષ્ટ કરે છે – Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ અધ્યાય-૩ | સૂત્ર-૫૮, ૫૯ જેમ તેલાદિ પદાર્થોથી યુક્ત શરીર હોય તો ધૂળના રજકણો શરીર ઉપર લાગે છે, તેમ રાગ-દ્વેષના સંશ્લેષના પરિણામવાળો જીવ કર્મ બાંધે છે. આ રીતે બુદ્ધિને સ્પર્શે તે રીતે પદાર્થવ્યવસ્થાનું વારંવાર શ્રાવક ચિંતવન કરે તો શ્રાવકનું કર્મના ઉચ્છેદનું સદ્વર્ય ઉલ્લસિત થાય છે અને તે શ્રાવકનું ચિત્ત નિપુણભાવોના ચિંતવન દ્વારા વીતરાગતાને અનુકૂળ ઉત્તમભાવોથી પોતે વાસિત બને તેવો દઢ યત્ન કરી શકે છે. IFપ૮/૧૯૧ અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર: ગુરુસમીપે અરૂનઃ સાધ૧/૧૨ાા સૂત્રાર્થ : ગુરુના સમીપમાં પ્રશ્ન કરવો જોઈએ. આપ૯/૧૯રા. ટીકાઃ यदा पुनर्निपुणं चिन्त्यमानोऽपि कश्चिद् भावोऽतिगम्भीरतया स्वयमेव निश्चेतुं न पार्यते तदा 'गुरोः' संविग्नगीतार्थस्य वृत्तस्थस्य च 'समीपे प्रश्नो' विशुद्धविनयविधिपूर्वकं पर्यनुयोगः कार्यः, यथा 'भगवन्! नावबुद्धोऽयमर्थोऽस्माभिः कृतयत्नैरपि, ततोऽस्मान् बोधयितुमर्हन्ति भगवन्तः' इति સાબર/રા ટીકાર્ચ - યા. રૂતિ જ્યારે વળી નિપુણ વિચાર કરાતો કોઈક ભાવ અતિગંભીરપણું હોવાને કારણે સ્વયં જ નિર્ણય કરી શકાતો નથી ત્યારે સંવિગ્ન ગીતાર્થ અને ચારિત્રના પરિણામમાં રહેલા એવા ગુરુની સમીપમાં પ્રસ્ત કરવો જોઈએ=વિશુદ્ધ વિનયપૂર્વક અને વિધિપૂર્વક પૃચ્છા કરવી જોઈએ. કઈ રીતે પૃચ્છા કરવી જોઈએ ? તે “યથા'થી બતાવે છે – હે ભગવાન ! કરાયેલા પ્રયત્નવાળા પણ અમારા વડે આ અર્થ નિર્ણત થયો નથી, તેથી અમને ભગવાન એવા તમે બોધ કરાવો. તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૯/૧૯૨ાા Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૩ | સૂત્ર-૫૯, ૧૦ ભાવાર્થ : શ્રાવકો મોક્ષના અર્થી હોય છે, તેથી પ્રતિદિન જિનવચન સાંભળે છે અને જિનવચનમાં વિશદ બોધવાળા એવા તેઓ શાસ્ત્રવચનથી પોતાને અત્યંત ભાવિત કરવા અર્થે નિપુણતાપૂર્વક સૂક્ષ્મભાવોનું ચિંતવન કરે છે, જેથી શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી શાસ્ત્રમાં કહેલા પદાર્થોનો મર્મસ્પર્શી બોધ થાય. આમ છતાં, નિપુણ રીતે ચિંતવન કરાતા પદાર્થનો કોઈક સ્થાનમાં નિર્ણય ન થાય તે સંભવે; કેમ કે સર્વ કહેલા ભાવો અતિગંભીર છે, તેથી તેવી પટ્પ્રજ્ઞાના અભાવથી કોઈક સ્થાનમાં સ્પષ્ટ નિર્ણય ન થાય તો કલ્યાણના અર્થી શ્રાવકો તે અર્થને જાણવા પ્રત્યે ઉપેક્ષા કરતા નથી પરંતુ સંવેગના પરિણામવાળા ગીતાર્થ ગુરુ પાસે ઉચિત વિનયપૂર્વક પોતાને અનિર્ણાત પદાર્થવિષયક પૃચ્છા કરે છે. અને ગુરુ પણ શ્રાવકની મતિને અનુરૂપ તે પદાર્થનો સૂક્ષ્મ બોધ કરાવે છે. IFપ૯/૧૯શા અવતરણિકા - તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : નિયાવારીમ્ II૬૦/૦૧૩ ના સૂત્રાર્થ : નિર્ણયમાં અવધારણ કરવું જોઈએ. ll૧૦/૧૯૩II ટીકા : 'निर्णयस्य' निश्चयकारिणो वचनस्य गुरुणा निरूपितस्य 'अवधारणं' दत्तावधानतया ग्रहणम् । भणितं चान्यत्रापि - “सम्मं वियारियव्वं अट्ठपयं भावणापहाणेणं । विसए य ठावियव्वं बहुसुयगुरुणो सयासाओ ।।१२७ ।।" [पञ्चव० ८६५] त्ति । [सम्यग् विचारयितव्यमर्थपदं भावनाप्रधानेन । विषये च स्थापयितव्यं बहुश्रुतगुरोः सकाशात् ।।१।। ।।६०/१९३।। ટીકાર્ચ - નિસ્ય' ત્તિ | નિર્ણયનું ગુરુથી નિરૂપિત નિશ્ચયકારી એવા વચનનું, અવધારણ=અત્યંત ઉપયોગપણાથી ગ્રહણ કરવું જોઈએ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૬૦, ૬૧ અન્યત્ર પણ કહેવાયું છે “ભાવના પ્રધાનથી અર્થપદોની સમ્યક્ વિચારણા કરવી જોઈએ. બહુશ્રુત એવા ગુરુ પાસેથી વિષયમાં=વિચારણા કરાયેલા અર્થરૂપ વિષયમાં, સ્થાપન કરવું જોઈએ=આત્માને સ્થાપન કરવું જોઈએ. ।।૧૨૭।।” (પંચવસ્તુક ગાથા૮૬૫) ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૬૦/૧૯૩|| ભાવાર્થ: અત્યંત કલ્યાણના અર્થી શ્રાવકો નિપુણતાપૂર્વક સૂક્ષ્મ ભાવોથી ચિંતવન કરે છે, જે સ્થાનમાં પોતે તેનો નિર્ણય કરી શકતા નથી તેવા ગંભીર સ્થાનો વિષે ગુરુ સમીપ પૃચ્છા કરે છે અને ગુરુપણ તે શ્રાવકને પુછાયેલા તે સ્થાનોનો યથાર્થ નિર્ણય થાય તે રીતે કથન કરે છે. અને તત્ત્વના અર્થી શ્રાવક અત્યંત ઉપયોગપૂર્વક તે અર્થોનું અવધારણ કરે છે. તેમાં સાક્ષીરૂપે કહે છે ભાવના પ્રધાનથી અર્થપદની સમ્યક્ વિચારણા કરવી જોઈએ. આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકે માત્ર જાણવા માટે પૃચ્છા કરવાની નથી પણ નિર્ણીત થયેલા પદાર્થોથી આત્માને અત્યંત ભાવિત કરીને ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તે રીતે આત્માને સંપન્ન કરવો છે, તેથી આત્મકલ્યાણ માટે ઉપયોગી એવાં અર્થપદોની આત્માને સ્પર્શે એ પ્રકારે શ્રાવકે સમ્યક્ વિચારણા કરવી જોઈએ. અને બહુશ્રુત એવા ગુરુ પાસેથી તે પદાર્થોનો નિર્ણય ક૨ીને આત્માને તે પદના ઉચિત અર્થમાં સ્થાપન ક૨વો જોઈએ જેથી તે પદાર્થથી ભાવિત થયેલો આત્મા ઉત્તરોત્તરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે. ll૬૦/૧૯૩ll અવતરણિકા : तथा ૧૩૬ અવતરણિકાર્ય : અને – સૂત્ર ઃ તાનાવિવ્હાર્યામિયો નઃ ||૬૧/૧૬૪।। સૂત્રાર્થ : ગ્લાનાદિ સાધુ કે સાધર્મિક આદિનાં કૃત્યોમાં અભિયોગ કરવો જોઈએ. II૬૧/૧૯૪ = Page #156 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૬૧, ૬૨ ટીકા ઃ 'ग्लानादीनां' ग्लानबालवृद्धाऽऽगमग्रहणोद्यतप्राघूर्णकादिलक्षणानां साधुसाधर्मिकाणां यानि 'कार्याणि' प्रतिजागरणौषधाऽन्नपानवस्त्रप्रदानपुस्तकादिसमर्पणोपाश्रयनिरूपणादिलक्षणानि तेषु ‘અભિયોનો’ ત્તાવધાનતા વિષેયેતિ।।૬/૨૬૪।। ટીકાર્યઃ ‘જ્ઞાનાવીનાં’ વિષેયેતિ ।। ગ્લાન-બાલ-વૃદ્ધ-શાસ્ત્ર ભણવામાં તત્પર પ્રાથૂર્ણકાદિરૂપ સાધુસાધર્મિકતાં જે કૃત્યો=પ્રતિજાગરણ, ઔષધ, અન્ન, પાન, વસ્ત્રપ્રદાન, પુસ્તકાદિ સમર્પણ, વસતિ આદિનું દાન વગેરે કૃત્યો, તેમાં અભિયોગ=અત્યંત યત્ન, કરવો જોઈએ. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૬૧/૧૯૪ ભાવાર્થ: શ્રાવકો સૂક્ષ્મ પદાર્થોથી આત્માને ભાવિત કરે છે, તેમ પોતાના ગુણોની વૃદ્ધિ અર્થે ગ્લાન સાધુ કે સાધર્મિકો હોય અથવા બાળ, વૃદ્ધ એવા સાધુ-સાધર્મિકો હોય અથવા શાસ્ત્ર ભણવામાં તત્પર એવા સાધુસાધર્મિક હોય અથવા વિહાર કરીને નવા આવેલા સાધુઓ હોય કે ધર્મક્ષેત્રમાં નવા પ્રવેશ પામેલા સાધર્મિકો હોય તેઓની ધર્મવૃદ્ધિ માટે જે જે પ્રકારની આવશ્યકતા જણાય તે પ્રમાણે સર્વ ઉચિત કૃત્યો વિવેકી શ્રાવક કરે છે, જેથી સાધુઓ સ્વભૂમિકા અનુસાર ઉત્તર ઉત્તરના સંયમની વૃદ્ધિ ક૨વામાં સમર્થ બને અને શ્રાવકો પણ સ્વ-સ્વભૂમિકા અનુસાર વિશેષ ધર્મ સેવવા સમર્થ બને. તે પ્રકારની ઉચિત ચિંતા કરવાથી સદ્ધર્મ પ્રત્યેનો પક્ષપાત વધે છે અને યોગ્ય જીવોના કલ્યાણમાં બળવાન નિમિત્ત થવાથી જન્માંત૨માં પોતાને વિશેષ પ્રકારના યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે. માટે શ્રાવકે શક્તિને ગોપવ્યા વગર ગ્લાનાદિ સાધુ કે સાધર્મિકની ઉચિત વૈયાવચ્ચ ક૨વી જોઈએ. II૬૧/૧૯૪ અવતરણિકા : तथा અવતરણિકાર્ય : અને સૂત્ર ઃ - સૂત્રાર્થ: ૧૩૭ - તાતપ્રત્યુપેક્ષા ।।૬૨/૧૬૯।। કૃત-અકૃતની પ્રત્યુપેક્ષા કરવી જોઈએ. II૬૨/૧૯૫] Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨, ૬૩ ટીકા : 'कृतानामकृतानां' च चैत्यकार्याणां ग्लानादिकार्याणां च 'प्रत्युपेक्षा' निपुणाभोगविलोचनव्यापारेण गवेषणम्, तत्र कृतेषु करणाभावादकृतकरणायोद्यमो विधेयः, अन्यथा निष्फलशक्तिक्षयप्रसङ्गादिति T૬૨/૨૨૫T ટીકાર્ય : વૃત્તાનામતન' પ્રણાિિત | કૃત કૃત્યોનું અને અકૃત કૃત્યોનું ચૈત્યસંબંધી અને ગ્લાનાદિ સંબંધી જે કૃત્યો છે તેમાંથી કયાં કૃત્યો મેં કર્યો છે અને કયાં કૃત્યો થઈ શકે તેમ હોવા છતાં મેં કર્યા નથી ? તેની પ્રત્યુપેક્ષા કરવી જોઈએ=નિપુણ ઉપયોગપૂર્વક ગવેષણા કરવી જોઈએ. અને પ્રત્યુપેક્ષા કર્યા પછી તેમાં કૃતમાં, કરણનો અભાવ હોવાથી કરવાનું બાકી નહિ હોવાથી, અકૃતમાં કરવાનો ઉદ્યમ કરવો જોઈએ. અન્યથા-અકૃત એવાં કૃત્યોમાં શક્તિ હોવા છતાં પ્રયત્ન ન કરવામાં આવે તો નિષ્ફળ એવી પોતાની શક્તિના ક્ષયનો પ્રસંગ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૬૨/૧૫ ભાવાર્થ : અત્યાર સુધી જે જે કૃત્યો ગ્રંથકારશ્રીએ શ્રાવકને કર્તવ્યરૂપે બતાવ્યાં, તે સર્વ કૃત્યોમાંથી જે જે કૃત્યો કરવાની પોતાની શક્તિ છે, તેનું સમ્યક સમાલોચન કરીને શ્રાવક વિચારણા કરે કે, મારાથી થઈ શકે તેવાં શાસ્ત્રઅધ્યયન, ચૈત્યનાં કૃત્યો, ગ્લાનાદિનાં કૃત્યો શક્તિ અનુસાર મેં કર્યા છે કે નહિ અને જે કૃત્યો થઈ શકે તેવાં હોય છતાં મેં ન કર્યા હોય તો ફરી સ્મરણ કરીને મારે તે કૃત્યો કરવા ઉદ્યમ કરવો જોઈએ. અને શક્તિ હોવા છતાં ઉચિત કૃત્યોમાં શ્રાવક યત્ન ન કરે તો શ્રાવકની નિષ્ફળ થયેલી શક્તિ ક્ષય પામે, અર્થાત્ તે શ્રાવકને જન્માંતરમાં કલ્યાણ માટે અત્યંત ઉપકારક એવી વિશેષ શક્તિ પ્રાપ્ત થશે નહિ; કેમ કે આ ભવમાં પ્રાપ્ત થયેલી શક્તિનો ઉપયોગ નહિ કરેલ હોવાથી જન્માંતરમાં તે તે પ્રકારની શક્તિની વિકલતાની પ્રાપ્તિ થાય. માટે શ્રાવકે સૂક્ષ્મ ઉપયોગપૂર્વક કયા કયા પ્રકારની પોતાની શક્તિઓ છે ? તેનો વિચાર કરવો જોઈએ અને જે જે પ્રકારની પોતાની શક્તિઓ છે તે સર્વનો નિર્ણય કરીને સદા પોતાની પૂર્ણશક્તિને સર્વ ઉચિત કૃત્યોમાં પ્રવર્તાવવી જોઈએ. જેથી જન્માંતરમાં કલ્યાણનું કારણ બને તેવી આ ભવ કરતાં પણ વિશેષ પ્રકારની ઉચિત શક્તિઓની પ્રાપ્તિ થાય. ll૧/૧લ્પા સૂત્ર: તdશ્વ તિવેત્તયાડડમનમ્ Tદરૂ/૧૧દ્દા સૂત્રાર્થ - અને ત્યારપછી ઉચિત વેળાથી ગૃહાદિમાં આગમન કરે. ll૧૩/૧૯૬ાા Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૩, ૧૪ ટીકા - 'उचितवेलया' हट्टव्यवहारराजसेवादिप्रस्तावलक्षणया 'आगमनं' चैत्यभवनाद् गुरुसमीपाद् वा ગૃહિિતિ પાદરૂ/દ્દા ટીકાર્ચ - ચિતવેથા' .... દલિાવિતિ || દુકાનનો વ્યાપાર કે રાજસેવાદિના પ્રસ્તાવરૂપ ઉચિતવેળાથી ચૈત્યભવનથી કે ગુરુ સમીપથી ગૃહાદિમાં આવવું જોઈએ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. n૬૩/૧૯૬ ભાવાર્થ વળી, શ્રાવક સાધુની જેમ માત્ર ધર્મ સેવનાર નથી; પરંતુ સાધુની જેમ પૂર્ણધર્મ સેવવાના અર્થી છે. જ્યાં સુધી સાધુની જેમ પૂર્ણધર્મ સેવવા શક્તિસંપન્ન નથી ત્યાં સુધી જીવનનિર્વાહ અર્થે, કુટુંબપાલન અર્થે કે તે પ્રકારના ધનાદિના લોભાદિથી પ્રેરાઈને વ્યાપાર આદિ કૃત્ય કરતા હોય અને તેને ઉચિતવેળાએ ચૈત્યભવનથી કે ગુરુ સમીપથી ગૃહાદિમાં ન આવે તો અર્થઅર્જન આદિનાં કૃત્યો સદાય જેથી ક્લેશ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે વિચારશીલ શ્રાવકે ચૈત્યભવનનાં કે ગુરુ સમીપનાં કૃત્યો તે રીતે કરવા જોઈએ કે જેથી ધનઅર્જન આદિની ક્રિયામાં વ્યાઘાત ન થાય અને ચિત્ત તે પ્રકારના ક્લેશને પ્રાપ્ત ન કરે, તે રીતે સર્વ ઉચિત કૃત્યો કરવા જોઈએ. Iઉ૩/૧૯છા અવતરણિકા : તો – અવતારણિકાર્ચ - ત્યારપછી શ્રાવકે શું કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર : ઘર્મપ્રધાનો વ્યવહાર: ૬૪/૧૨૭Tી સૂત્રાર્થ : ત્યારપછી-વ્યાપાર અર્થે દુકાનાદિમાં જાય પછી, ધર્મપ્રધાન વ્યાપાર કરવો જોઈએ. II૬૪/૧૯૭ll ટીકા :'कुलक्रमागतम्' इत्यादिसूत्रोक्तानुष्ठानरूपो व्यवहारः कार्यः ।।६४/१९७।। Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૪, ઉપ ટીકાર્ય : “ મા તિ' . વાર્થ | કુલક્રમઆગત ઈત્યાદિ પ્રથમ અધ્યયનના ત્રીજા સૂત્રમાં કહેવાયેલ અનુષ્ઠાનરૂપ ધાઅનરૂપ વ્યવહાર કરવો જોઈએ. lig૪/૧૯શા ભાવાર્થ : શ્રાવક પોતાના ધર્મને કે પોતાના કુલને કલંક લાગે તેવા ધનઅર્જનના વ્યાપારો કરે નહિ; પરંતુ પ્રસ્તુત ગ્રંથના પ્રથમ અધ્યયનના ત્રીજા સૂત્રમાં બતાવ્યું એ પ્રમાણે ન્યાયપૂર્વક, શિષ્ટલોકોને સંમત એવાં વ્યાપારવાણિજ્ય કે રાજસેવાદિ કૃત્યો કરે કે જેથી અક્લેશપૂર્વક ધનની પ્રાપ્તિ થાય અને શ્રાવકના જીવનમાં શક્તિ અનુસાર દાનપ્રધાન ધર્મને સેવી શકે; કેમ કે શ્રાવકને માટે દાનશીલાદિ ચાર પ્રકારના ધર્મમાંથી પ્રધાન દાનધર્મ છે, તેથી નીતિપૂર્વક અને ઉચિત વિધિથી પ્રાપ્ત થયેલા ધનના બળથી ભગવદ્ભક્તિ, સાધુભક્તિ કે સાધર્મિકની ભક્તિ કરીને ગુણની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે. I૬૪/૧૯ળા અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – સૂત્ર : દ્રવ્ય સન્તોષરતા દિ/૧૧૮ાા સૂત્રાર્થ: દ્રવ્યમાં સંતોષપરતા કરવી જોઈએ=સંતોષમાં તત્પર થવું જોઈએ. Iઉપ/૧૯૮II ટીકા - 'द्रव्ये' धनधान्यादौ विषये 'सन्तोषप्रधानता', परिमितेनैव निर्वाहमात्रहेतुना द्रव्येण सन्तोषवता धार्मिकेण भवितव्यमित्यर्थः, असन्तोषस्यासुखहेतुत्वात् । यदुच्यते - “अत्युष्णात् सघृतादन्नादच्छिद्रात् सितवाससः । પરપ્રેમાવીષ્ય શેષમચ્છ– પતત્યયઃ ૨૨૮ાા” ] રૂતિ ! તથા – "सन्तोषामृततृप्तानां यत् सुखं शान्तचेतसाम् । યુક્તdદ્ધનનુcથાનામિતશ્વેતક્વ ધાવતા? મારા ” [] રૂતિ . /૧૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૫, ૬૬. ૧૧ ટીકાર્ય : ‘ત્યે' ...... તિ || દ્રવ્યમાંaધન-ધાત્યાદિ વિષયમાં, સંતોષપ્રધાનતા=પરિમિત જ નિર્વાહ માત્ર હેતુ એવા દ્રવ્યથી સંતોષવાળા ધાર્મિક જીવોએ થવું જોઈએ; કેમ કે અસંતોષનું અસુખનું હેતુપણું છે અસંતુષ્ટ જીવ અધિક અધિક ધનાદિમાં ઉદ્યમ કરીને શ્રમાદિરૂપ દુઃખની પ્રાપ્તિ કરે તેમાં અસંતોષનું હેતુપણું છે. જે કારણથી કહેવાયું છે – અતિઉષ્ણ એવા ઘીયુક્ત અન્નથી અને અછિદ્રવાળાં વસ્ત્રોથી અને પરના ચાકર ભાવના અભાવથી શેષને ઇચ્છતો અધઃ પડે છે. II૧૨૮.” () ‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તથા – “સંતોષઅમૃતથી તૃપ્ત શાંતચિત્તવાળા જીવોને જે સુખ છે તેને સુખ, ધનલુબ્ધ આમતેમ દોડતા પુરુષોને ક્યાંથી હોય? અર્થાત્ હોઈ શકે નહિ. ૧૨૯ ) ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. I૫/૧૯૮ી. ભાવાર્થ : મોક્ષના અર્થી શ્રાવકે સદા વિચારવું જોઈએ કે સર્વ બાહ્ય પદાર્થોની સર્વથા ઇચ્છા વગરના અસંગ અનુષ્ઠાનવાળા મુનિઓને જે સુખ છે તેવું સુખ સંસારવર્તી કોઈ જીવોને સંભવે નહિ. અને તેવા સુખની પ્રાપ્તિના ઉપાયરૂપે ભગવાને સર્વવિરતિરૂપ સંયમને કહેલ છે, પરંતુ પોતાનામાં સર્વવિરતિસંયમને અનુકૂળ સંતોષ પ્રગટ્યો નથી, તેથી શરીરના શાતાના અર્થે ભોગનાં સાધનોની ઇચ્છા વર્તે છે અને તેના અર્થે ધનસંચય આદિમાં ઉદ્યમ કરીને પોતે ક્લેશને પામે છે તોપણ અધિક ક્લેશના વારણ અર્થે પોતાને આજીવિકામાં ઉપઘાત ન થાય તેવું ધન આદિ પ્રાપ્ત થયું હોય તો તેમાં સંતોષને ધારણ કરીને અધિક અધિક ઉપાર્જનના ક્લેશના પરિહાર અર્થે ઉદ્યમ કરવો જોઈએ. જેથી અસંતોષની કદર્થના થાય નહિ, આ પ્રમાણે શ્રાવક ભાવન કરે તો અધિક લોભની વૃત્તિ શાંત થાય છે. આ9પ/૧૯૮૫ અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર : ઘર્મે ઘનવૃદ્ધિ: Tદ્દ૬/૦૨૨ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩| સૂત્ર-૬૬ સૂત્રાર્થઃ ધર્મમાં ધનબુદ્ધિ કરવી જોઈએ. IIકg/૧૯૯ll ટીકાઃ_ 'धर्म' श्रुतचारित्रात्मके सकलाभिलषिताविकलसिद्धिमूले 'धनबुद्धिः' 'मतिमतां धर्म एव धनम्' इति परिणामरूपा निरन्तरं निवेशनीयेति ।।६६/१९९।। ટીકાર્ચ - “ઘ'... નિવેશનીતિ | સકલ અભિલપિતના અવિ એવા સિદ્ધિના મૂળભૂત એવા શ્રુતચારિત્રાત્મક ધર્મમાં ધનબદ્ધિ કરવી જોઈએ અર્થાત્ મતિમાન પુરુષનો ધર્મ જ ધન છે એ પ્રકારના પરિણામરૂપ ધનમાં નિરંતર બુદ્ધિનો નિવેશ કરવો જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૬૬/૧૯૯ો. ભાવાર્થ : વળી, શ્રાવક જેમ બાહ્ય દ્રવ્યમાં સંતોષને ધારણ કરે તેમ અંતરંગ રીતે ધર્મરૂપી ધનની વૃદ્ધિ માટે અવશ્ય યત્ન કરે અને જો તે પ્રકારનો કોઈ ઉદ્યમ ન કરે તો પોતાની આજીવિકાનું સાધન પ્રાપ્ત થઈ જાય અને ધનઉપાર્જન માટે કોઈ યત્ન ન કરે તો પ્રમાદને પોષણ કરીને સંસારની વૃદ્ધિને પ્રાપ્ત કરે, તેથી શ્રાવકે વિચારવું જોઈએ કે સંસારનું તુચ્છ ધન માત્ર આલોકનાં જ અસારભૂત સુખોને પ્રાપ્ત કરાવી શકે છે. જ્યારે શ્રુતચારિત્ર રૂપ ધર્મ સમ્યક સેવવામાં આવે તો જીવને જે કાંઈ અભિલષિત છે તે સર્વ અભિલષિતની પ્રાપ્તિનું અવિકલ કારણ શ્રુતચારિત્ર ધર્મ છે માટે જે કાંઈ પણ પોતાના જીવનમાં ધન કમાવા માટેના સંયોગો હોય તે સર્વ સંયોગોનો ઉપયોગ શ્રુતચારિત્ર રૂપ ધર્મની પ્રાપ્તિમાં જ કરવો જોઈએ. અહીં વિશેષ એ છે કે શ્રુતજ્ઞાન ભગવાનનાં વચન રૂપ છે અને જે શ્રાવક પોતાના સંયોગ અનુસાર શ્રતધર્મના મર્મને યથાર્થ જાણવા યત્ન કરે છે તે યથાર્થ બોધાત્મક જ્ઞાન શ્રતધર્મ છે. અને તે શ્રુતથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે તે ચારિત્ર રૂપ ધર્મ છે. આ રીતે શ્રુતઅધ્યયન અને તેનાથી વાસિત થયેલા પરિણામરૂપ ચારિત્ર એ બંને શ્રુત-ચારિત્ર રૂપ ધર્મ આત્મામાં સંસ્કારરૂપે રહે છે. તે શ્રુત-ચારિત્ર માટે કરાતા યત્નકાળમાં બંધાયેલું ઉત્તમ કોટિનું પુણ્ય આત્મા સાથે રહે છે. તે પુણ્ય અને શ્રુત-ચારિત્રના સંસ્કારથી સહિત પોતાનો આત્મા અન્ય ભવમાં જાય છે, તે પુણ્યરૂપ અને શ્રુત-ચારિત્રના સંસ્કારરૂપ ધર્મ આત્માની સર્વ અભિલષિત પ્રાપ્તિનું અવિકલ કારણ છે, તેથી તે મહાત્મા જન્માંતરમાં ઉત્તમ ભોગો, ઉત્તમ સામગ્રી અને અંતે પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક ધર્મનું અર્જન કરીને મોક્ષસુખને પામે છે. II૬૬/૧૯લા Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩| સૂત્ર-૧૭ અવતરણિકા :તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર - શાસનોન્નતિરમ્ II૬૭/૨૦૦ના સૂત્રાર્થ : શાસનની ઉન્નતિને કરવી જોઈએ. IIક૭/૨૦૦II ટીકા : 'शासनस्य' निखिलहेयोपादेयभावाविर्भावेन भास्करकल्पस्य जिननिरूपितवचनरूपस्य 'उन्नतिः' उच्चैर्भावस्तस्याः 'करणं' सम्यग्न्यायव्यवहरणयथोचितजनविनयकरणदीनानाथाभ्युद्धरणसुविहितयतिपुरस्करणपरिशुद्धशीलपालनजिनभवनविधापनयात्रास्नात्रादिनानाविधोत्सवसम्पादनादिभिरुपायैः, तस्यातिमहागुणत्वादिति । पठ्यते च - "कर्तव्या चोन्नतिः सत्यां शक्ताविह नियोगतः । વચ્ચે કાર ઘેષા તીર્થગ્રામર્મળ: Tરૂ” ૦િ ગષ્ટ ૨૨૮] રૂતિ ૬૭/૨૦૦૫ ટીકાર્ય : શાસનસ્થ'... તિ | સંપૂર્ણ હેય ઉપાદેય ભાવતા આવિર્ભાવથી સૂર્ય જેવા જિતથી કહેવાયેલા વચનરૂપ શાસનની ઉન્નતિ કરવી જોઈએ=ઉચ્ચ એવો જે ભાવ તે રૂપ જે ઉઘતિ તે કરવી જોઈએ. કઈ રીતે શાસનની ઉન્નતિ કરવી જોઈએ ? તેથી કહે છે – સમ્યફ વ્યાયપૂર્વકનો ધનઅર્જત આદિનો વ્યાપાર, યથાઉચિતજનોના વિનયનું કરવું, દીનઅનાથનું ઉદ્ધરણ, સુવિદિત એવા સાધુઓનું પુરસ્કરણ=ભક્તિ, પરિશુદ્ધ એવા શીલનું પાલન, જિનભવનનું કરણ, યાત્રા-સ્નાત્રાદિ નાના પ્રકારના ઉત્સવના સંપાદન આદિ ઉપાયો વડે શાસનની ઉન્નતિ કરવી જોઈએ; કેમ કે તેનું શાસનની ઉન્નતિનું અતિમહાન ગુણપણું છે. અને કહેવાય છે – “અહીં=જિનશાસનમાં શક્તિ હોતે છતે નક્કી ઉન્નતિ કરવી જોઈએ. હિ=જે કારણથી, આ=શાસનની ઉન્નતિ તીર્થંકર નામકર્મનું અવધ્ય કારણ છે. ll૧૩૦” (હરિભદ્રસૂરિવિરચિત અષ્ટક પ્રકરણ ૨૩/૮) ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૬/૨૦૦૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૭ ભાવાર્થ :વળી, શ્રાવકે પોતાની શક્તિ અનુસાર ભગવાનના શાસનની ઉન્નતિ કરવી જોઈએ. કઈ રીતે ભગવાનના શાસનની ઉન્નતિ કરવી જોઈએ ? તે બતાવતાં કહે છે – (૧) સમ્યફ ન્યાયપૂર્વકનો ધનઅર્જન આદિનો વ્યાપાર - વિવેકસંપન્ન શ્રાવક પોતાની ભૂમિકા અનુસાર જે કાંઈ પ્રવૃત્તિ કરે તે સર્વ અતિ ઉચિત વિવેકવાળી હોય જેથી શિષ્ટ લોકોને તેની તે પ્રવૃત્તિ જોઈને ભગવાનના શાસન પ્રત્યે બહુમાન થાય છે જે શાસનની ઉન્નતિકરણ રૂપ છે અને ઉચિત પ્રવૃત્તિ તરીકે શ્રાવક જે ધનાર્જનાદિની પ્રવૃત્તિઓ કરે તે સમ્યક ન્યાયપૂર્વકના વ્યવહારથી કરે, જેથી ધર્મી એવા તે શ્રાવકના વ્યવહારથી ભગવાનનું શાસન શિષ્ટ લોકોને શ્રેષ્ઠ ભાસે. (૨) યથાઉચિત જનોનો વિનય : વળી, પોતાના ઔચિત્ય અનુસાર શ્રાવક સર્વજનો સાથે ઉચિત વિનય કરે, જેને જોઈને શિષ્ટ પુરષોને જણાય કે ભગવાનના શાસનને પામીને આ મહાત્મા ઉત્તમ પ્રકૃતિવાળા બન્યા છે. (૩) દીન-અનાથનું ઉદ્ધરણ : વળી, શ્રાવક દયાળુ સ્વભાવવાળા હોય જેથી દીન-અનાથ આદિનો શક્તિ અનુસાર ઉદ્ધાર કરે જેના વર્તનથી દીનાદિમાં પણ કોઈ યોગ્ય હોય તો તેને ધર્મ પ્રત્યે પ્રીતિ થવાથી તેનામાં ધર્મબીજનું આધાન થાય જેથી શાસનની ઉન્નતિની પ્રાપ્તિ થાય. (૪) સુસાધુનું પુરસ્કરણ: વળી, વિવેકી શ્રાવક ભગવાનનાં વચન અનુસાર ચાલનારા સુસાધુના સ્વરૂપને જાણનારા હોય છે અને તેવા સુસાધુની હંમેશાં ભક્તિ કરે જેથી તે સુસાધુ સંયમધર્મનું સારી રીતે પાલન કરીને વિશેષ વિશેષ પ્રકારના ધર્મને સેવી શકે, તેથી શાસનની ઉન્નતિ થાય; કેમ કે અન્ય જીવોમાં શાસનનું વિશેષ પરિણમન એ જ શાસનની ઉન્નતિ છે. (પ) પરિશુદ્ધ શીલનું પાલન : વળી, શ્રાવક સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી હોવાથી જે વ્રતો પોતે ગ્રહણ કર્યા છે તેના સ્વરૂપનો સૂક્ષ્મ બોધ કરીને તેમાં કોઈ અતિચાર ન લાગે તે રીતે યત્ન કરે અને અનાભોગાદિથી થયેલા અતિચારોનું સમ્યગુ બોધ કરીને શુદ્ધિ કરે તો તેના શીલનું પાલન પરિશુદ્ધ બને. તે પરિશુદ્ધ શીલનું પાલન ઉત્તર ઉત્તરના શીલની પ્રાપ્તિ દ્વારા શીઘ્ર સર્વવિરતિનું કારણ બને જેથી તે શ્રાવકમાં ભગવાનના શાસનની ઉન્નતિ થાય અને તેને જોઈને અન્ય જીવોને પણ શાસનની પ્રાપ્તિ થાય, તેથી પરિશુદ્ધ શીલનું પાલન શાસનની ઉન્નતિનું કારણ બને. Page #164 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂચ-૬૭, ૬૮ ૧૪૫ () જિનભવનનું કરાવણ - શ્રાવકને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ હોય છે, તેથી શક્તિસંપન્ન શ્રાવક પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રવિધિને જાણીને જિનભવન કરાવે. શાસ્ત્રવિધિ અનુસાર કરાયેલ જિનભવન વીતરાગ પ્રત્યેના વધતા જતા બહુમાનને કારણે સર્વવિરતિનું શીધ્ર કારણ બને છે, તેથી પોતાના આત્મામાં જિનશાસનની ઉન્નતિ થાય છે અને તે જિનભવનના નિર્માણથી યોગ્ય જીવો પણ ભગવાનના શાસન પ્રત્યે રાગવાળા થાય છે. તેઓમાં પણ જિનશાસનની પ્રાપ્તિનું બીજ પડે છે, તેથી શાસનની ઉન્નતિ થાય છે. માટે ઉચિત પ્રયત્નપૂર્વક અને અંતરંગ વિવેકપૂર્વક કરાયેલા જિનભવનથી શાસનની ઉન્નતિ થાય છે. (૭) યાત્રા સ્નાત્રાદિ વિવિધ પ્રકારના ઉત્સવ સંપાદન : વિવેકસંપન્ન શ્રાવક વીતરાગ પ્રત્યે અત્યંત ભક્તિવાળા હોય છે અને વીતરાગ પ્રત્યેની અત્યંત ભક્તિની વૃદ્ધિ અર્થે અત્યંત વિવેકપૂર્વક તીર્થયાત્રાએ જાય, અત્યંત વિવેકપૂર્વક સ્નાત્રાદિ કરે કે સ્વશક્તિ અનુસાર ઉચિત ઉત્સવો કરે તે સર્વમાં ભગવાન પ્રત્યે વધતી જતી ભક્તિ હોવાના કારણે પોતાના આત્મામાં ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે જેથી પોતાના આત્માને આશ્રયીને શાસનની ઉન્નતિ થાય છે. વળી, વિવેકપૂર્વકની તે પ્રવૃત્તિને જોઈને અન્ય યોગ્ય જીવોને પણ ભગવાનના શાસન પ્રત્યે જે બહુમાન આદિ થાય છે તેનાથી તે જીવોમાં ભગવાનના શાસનની પ્રાપ્તિનાં કારણભૂત બીજ પડે છે જે શાસનની ઉન્નતિ સ્વરૂપ છે. અને જે શ્રાવકો અંતિવિવેકપૂર્વક શાસનની ઉન્નતિને કરે છે તેઓને તે સર્વ કૃત્યકાળમાં વીતરાગ પ્રત્યેનો વધતો જતો બહુમાન ભાવ વર્તે છે અને તે બહુમાન ભાવને કારણે તે મહાત્મા તીર્થંકરનામકર્મની પણ પ્રાપ્તિ કરી શકે છે. માટે શ્રાવકે સર્વ ઉચિત કૃત્યો કરીને શાસનની ઉન્નતિ કરવી જોઈએ. I૭/૨૦૦ની અવતરણિકા : तथा અવતરણિતાર્થ : અને – સૂત્ર: વિમવતિ વિધિના ક્ષેત્રદાનમ્ પાદૂ૮/ર૦૧ાા સૂત્રાર્થ : પોતાનાં વૈભવને ઉચિત એવું વિધિપૂર્વક ક્ષેત્રને સુસાધુઓને દાન કરવું જોઈએ. II૬૮/ર૦૧II Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮, ૧૯ ટીકા :_ 'विभवोचितं' स्वविभवानुसारेण 'विधिना' अनन्तरमेव निर्देक्ष्यमाणेन 'क्षेत्रेभ्यो' निर्देक्ष्यमाणेभ्य एव 'दानं' अन्नपानौषधवस्त्रपात्राधुचितवस्तुवितरणम् ।।६८/२०१॥ ટીકાર્ચ - વિખવોદિત' ... a[વિતરમ્ | વૈભવને ઉચિત-પોતાના વૈભવના અનુસારથી, આગળના સૂત્રમાં બતાવાશે એ વિધિથી ક્ષેત્રને આગળમાં બતાવાશે એ સુસાધુરૂપ ક્ષેત્રને, અન્ન, પાન, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિ ઉચિત વસ્તુનું દાન કરવું જોઈએ. I૬૮/૨૦૧૫ ભાવાર્થ શ્રાવકો પોતાને પ્રાપ્ત થયેલું ધન ઉચિત પાત્રરૂપ ક્ષેત્રમાં વપરાય તો તે ધન સફળ છે તેવી બુદ્ધિ ધારણ કરે છે. વળી, શ્રાવકને સુપાત્ર સાધુ જણાય છે; કેમ કે જે મહાત્માઓ સર્વ ઉદ્યમથી સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમ કરનારા છે તેવા ઉત્તમ પાત્ર પ્રત્યે ભક્તિના અતિશયથી તેઓના સંયમના ઉપષ્ટભક બને એવું વસ્ત્રનું દાન કરવામાં આવે તો તેનાથી તેઓના સંયમની જે વૃદ્ધિ થાય તેનો અનુમોદનનો પરિણામ દાનકાળમાં શ્રાવકના ચિત્તમાં વર્તે છે અને સુસાધુના સંયમની અનુમોદના જેટલા વિવેકપૂર્વક અને જેટલા ભક્તિના અતિશયથી થાય છે તેટલા પ્રમાણમાં સંયમની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મો નાશ પામે છે. આથી જ મહાયોગી એવા વીર ભગવાનને પારણાના ઉલ્લાસના બળથી જીરણ શેઠને ક્ષપકશ્રેણીને આસન્ન ભાવવાળો પરિણામ પ્રાપ્ત થયો. માટે શ્રાવકે વિવેકપૂર્વક ક્ષેત્રમાં દાન કરવું જોઈએ. ll૧૮/૨૦૧|| અવતરણિકા : विधि क्षेत्रं च स्वयमेव निर्दिशन्नाह - અવતરણિકાર્ય : વિધિને અને ક્ષેત્રને સ્વયં જ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : પૂર્વ સૂત્રમાં કહ્યું કે શ્રાવકે વિધિપૂર્વક અને ક્ષેત્રને દાન કરવું જોઈએ, તેથી શ્રાવકને દાનવિષયક વિધિ શું છે તે પ્રસ્તુત સૂત્રમાં બતાવે છે અને દાનનું ક્ષેત્ર શું છે તે આગળના સૂત્રમાં બતાવે છે – સૂત્ર - સારથિર્નિ: સતા Tદ્ર/૨૦૨IT સૂત્રાર્થ : સત્કાર આદિ અને નિઃસંગતા વિધિ છે. ll૧૯/૨૦I Page #166 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂત્ર-૬૯ ૧૪૭ ટીકાઃ___ सत्करणं 'सत्कारः' अभ्युत्थानाऽऽसनप्रदानवन्दनरूपो विनयः, स आदिर्यस्य देशकालाराधनविशुद्धश्रद्धाविष्करणदानक्रमानुवर्तनादेः कुशलानुष्ठानविशेषस्य स तथा, किमित्याह-'विधि'वर्तते, 'निःसङ्गता' ऐहिकपारलौकिकफलाभिलाषविकलतया सकलक्लेशलेशाकलङ्कितमुक्तिमात्राभि ન્વિતા, : સમુ /૨૦૨ાા ટીકાર્ચ - સરળ ... સમુક્ય | સત્કરણ એ સત્કાર છેઃઅભ્યત્યાન, આસનપ્રદાન, વંદનરૂપ વિનય તે આદિ છે જેને=દેશ, કાલનું આરાધન, વિશુદ્ધ શ્રદ્ધાનું આવિષ્કરણ, દાનક્રમનાં અનુવર્તન આદિ કુશલ અનુષ્ઠાન વિશેષ રૂપ જેને, તે તેવું =સત્કાર આદિ વિધિ છે અને નિઃસંગતા=હિક અને પારલૌકિક ફલના અભિલાષના વિકલપણાથી સકલ ક્લેશના લેશથી અલંકિત એવી મુક્તિમાત્રની અભિસન્ધિતા એ વિધિ છે, એમ અત્રય છે. li૬૯/૨૦૨૫ ભાવાર્થશ્રાવક પોતાના વૈભવને અનુરૂપ સુપાત્રમાં કઈ રીતે દાન આપે ? તેની વિધિ બતાવે છે – સુસાધુ પોતાના ગૃહે પધારે ત્યારે પ્રથમ અભ્યત્થાન કરે. પછી તેમને બેસવા માટે આસન પ્રદાન કરે, તેને ઉચિત જણાય તો બેસે અને ત્યારપછી તેમને વંદન કરે. આ પ્રકારનો વિનય કરે તે આદિનું કૃત્ય છે. ત્યારપછી દેશકાળને અનુરૂપ તેમનું આરાધન કરે. અર્થાત્ તેઓની પાસેથી ધર્મશ્રવણ આદિ સંયોગને અનુરૂપ કરે. અને તેઓનાં વચનમાં વિશુદ્ધ શ્રદ્ધાને અભિવ્યક્ત કરે. અર્થાત્ તેઓ પાસેથી બતાવાયેલો સુધર્મ યથાર્થ જાણીને “આ તેમ જ છે' એ પ્રકારની પોતાની શ્રદ્ધાને પ્રગટ કરે. ત્યારપછી અન્ન-પાનાદિ ક્રમને ઓળંગ્યા વિના તેમને વહોરાવે અર્થાત્ તેમના સંયમને ઉપખંભક થાય તેવાં અન્ન-પાનાદિ જે નિર્દોષ પોતાની પાસે હોય તેમાંથી જે શ્રેષ્ઠ હોય તેને પ્રથમ વહોરાવે અને તે ક્રમ અનુસાર દરેક વસ્તુ તેમને વહોરાવે. જેથી સારી વસ્તુ તેમને કહ્યું તેમ જણાય તો વિશેષથી પોતાને લાભ થાય પરંતુ ક્રમવગર જે તે વસ્તુ વહોરાવે તો તે વહોરાવવામાં અવિધિદોષની પ્રાપ્તિ થાય. વળી, વસ્ત્ર-પાત્ર આદિ પણ જે સાધુજનને ઉચિત હોય અને પોતાની પાસે તે નિર્દોષ હોય તો સાધુને અવશ્ય વહોરાવે. વળી, જે સુપાત્ર સાધુઓ છે તેમને વહોરાવતી વખતે તેમના આચારોથી અભિવ્યક્ત થતા મોક્ષને અનુકૂળ ગુણોને સ્મૃતિમાં રાખીને વિચારે કે આ મહાત્માઓની ભક્તિ કરીને સર્વ ક્લેશ રહિત એવી મુક્તિને હું પ્રાપ્ત કરું, તેથી એ પ્રાપ્ત થાય કે આલોક કે પરલોકના કોઈપણ ફળની આશા રાખ્યા વગર સુપાત્રમાં વર્તતા ગુણોને સ્મરણમાં રાખીને તેમના પ્રત્યેનો બહુમાન ભાવ વધે તે રીતે વહોરાવે અને Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૬૯, ૭૦ સુસાધુના ગુણો પ્રત્યેનો વધતો જતો બહુમાનભાવ સર્વસંગથી પર આત્માને કરીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થનાર છે માટે હું આ મહાત્માની ભક્તિ કરીને શીધ્ર મોક્ષફળને પામું એ પ્રકારના નિઃસંગતાના ભાવપૂર્વક વહોરાવે તે દાનની વિધિ છે. પ્રસ્તુત સૂત્રમાં સત્કાર આદિ વિધિ બતાવી તે બહિરંગ આચરણારૂપ છે અને નિઃસંગતારૂપ બતાવી તે દાનકાળમાં વર્તતા ઉત્તમ ચિત્તરૂપ છે. II:/૨૦શા સૂત્ર : વીતરા-ધર્મસાધવ ક્ષેત્ર સાઉ૦/ર૦રૂ I સૂત્રાર્થ - વીતરાગના ધર્મપ્રધાન સાધુઓ ક્ષેત્ર છે=દાનને યોગ્ય પાત્ર છે. I૭૦/૨૦૩|| ટીકા : 'वीतरागस्य' जिनस्य 'धर्मः' उक्तनिरुक्तः, तत्प्रधानाः 'साधवो' वीतरागधर्मसाधवः 'क्षेत्रं' दानार्ह पात्रमिति, तस्य च विशेषलक्षणमिदम् - ક્ષાન્તો ટ્રાન્તો અને નિતેન્દ્રિય: સત્યવાયલીતા પ્રોસ્ટ્રિવિરત વિધિપ્રદીતા મવતિ પત્રમ્ આશરૂ II” [] I૭૦/ર૦રૂાા ટીકાર્ય : વીતરા/0'... પાત્રમ્ ા વીતરાગતાં-જિનનાં, પૂર્વમાં કહેલાં લક્ષણવાળો ધર્મ તે છે પ્રધાન જેને એવા સાધુઓ વીતરાગધર્મસાધુઓ ક્ષેત્ર છે=દાનને યોગ્ય પાત્ર છે, અને તેમનું પાત્રનું વિશેષ લક્ષણ આ છે – “શાંત=સમાવાળા, દાંત આત્માને નિગ્રહ કરનારા, મુક્ત=લોભપરિણામથી રહિત, જિતેન્દ્રિય=ઈન્દ્રિયના સંયમવાળા, સત્યવાગુ સત્યવચન બોલનાર, અભયદાતા=૭ કાયના જીવોને અભય આપનારા, કહેવાયેલા ત્રિદંડથી વિરત=મનવચન-કાયાના દંડથી વિરત, વિધિથી આહાર આદિને ગ્રહણ કરનારા પાત્ર છે=દાનને યોગ્ય પાત્ર છે. I૧૩૧” ) II૭૦/૨૦૩iા. ભાવાર્થ : શ્રાવકને દાન આપવા યોગ્ય પાત્ર વીતરાગ ધર્મને સેવનારા સુસાધુઓ છે જેઓ સદા મન-વચન-કાયાને ગુપ્ત રાખીને જિનવચનથી નિયંત્રિત સર્વ ઉચિત ક્રિયાઓ કરીને આત્માને વીતરાગ ભાવથી ભાવિત કરે છે અને વિતરાગ થવામાં ઉપષ્ટભક એવાં આહાર-વસ્ત્ર આદિને ગ્રહણ કરે છે, તેઓ શ્રાવક માટે ભક્તિનાં ઉત્તમ પાત્ર છે, તેથી તેઓની ભક્તિ કરીને શ્રાવક સુખપૂર્વક સંસારસાગરને તરે છે. ll૭૦/૨૦૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૧ ૧૪૯ અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર : दुःखितेष्वनुकम्पा यथाशक्ति द्रव्यतो भावतश्च ।।७१/२०४।। સૂત્રાર્થ – દુઃખિતોમાં યથાશક્તિ દ્રવ્યથી અને ભાવથી અનુકંપા શ્રાવકે કરવી જોઈએ. ll૭૧/૨૦૪ll ટીકા - "दुःखितेषु' भवान्तरोपात्तपापपाकोपहितातितीव्रक्लेशावेशेषु देहिष्वनुकम्पा कृपा कार्या 'यथाशक्ति' स्वसामर्थ्यानुरूपम्, 'द्रव्यतः' तथाविधग्रासादेः सकाशात, 'भावतो' भीषणभवभ्रमणवैराग्यसम्पादनादिरूपात्, 'चः' समुच्चये, दुःखितानुकम्पा हि तदुपकारत्वेन धर्मकहेतुः । यथोक्तम् - “अन्योपकारकरणं धर्माय महीयसे च भवतीति । ધાતપરમાનામવિવાદો વવિનામત્ર પારૂચા” [] તિ ૭૨/૨૦૪ ટીકાર્ચ - પુષિતેપુ' ... વિ દુઃખિત જીવોમાં પૂર્વભવમાં બાંધેલા પાપના વિપાકથી ઉપહિત એવા અતિ તીવ્ર ક્લેશના આવેશવાળા દુઃખિત જીવોમાં, યથાશક્તિ પોતાના સામર્થ્યને અનુરૂપ, અનુકંપા કરવી જોઈએ. કઈ રીતે અનુકંપા કરવી જોઈએ ? તેથી કહે છે – તેવા પ્રકારની આહારાદિ સામગ્રીરૂપ દ્રવ્યથી અને ભીષણ એવા ભવભ્રમણમાં વૈરાગ્ય સંપાદન આદિપ ભાવથી અનુકંપા કરવી જોઈએ. સૂત્રમાં ‘વ’ શબ્દ છે તે દ્રવ્ય અને ભાવના સમુચ્ચય અર્થમાં છે. દુઃખિતોમાં દયા કેમ કરવી જોઈએ ? એથી કહે છે – દુઃખિતોમાં કરાતી અનુકંપા તેમના ઉપકારકપણાથી ધર્મનો એક હેતુ છે–દયા કરનાર એવા શ્રાવકમાં ધર્મનિષ્પત્તિનું એક કારણ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૧, ૭૨ જે કારણથી કહેવાયું છે – “અન્યના ઉપકારનું કારણ મહાન ધર્મ માટે થાય છે. અધિગત પરમાર્થવાળા વાદીઓને અન્ય દર્શનકારોને, આમાં વિવાદ નથી=અન્ય જીવોમાં અનુકંપા કરવી જોઈએ એમાં વિવાદ નથી. ll૧૩૨ાા" () તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૧/૨૦૪ ભાવાર્થ : શ્રાવકે દયાળુ ચિત્ત નિષ્પન્ન કરવા અર્થે અને નિષ્પન્ન થયેલા દયાળુ ચિત્તને અતિશયિત કરવા માટે પોતાની શક્તિ અનુસાર દુઃખિત જીવોમાં દયા કરવી જોઈએ. સંસારના જીવો દુઃખિત કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ટીકાકારશ્રી કહે છે – જે જીવોએ પૂર્વભવમાં પાપ કરેલ છે અને તેના ઉદયના કારણે અતિ તીવ્ર ક્લેશના આવેગવાળા છે અને શારીરિક, માનસિક આદિ દુઃખ અનુભવે છે તેવા જીવોને શ્રાવકે તેઓનાં દુઃખો દૂર થાય તેવી આહાર આદિની સામગ્રી આપીને દયા કરવી જોઈએ. વળી, જેઓ કંઈક ભદ્રક પ્રકૃતિવાળા છે તેવા જીવોની જેમ આહારાદિ દ્વારા શ્રાવક દુઃખ દૂર કરે છે તેમ તેઓની ભૂમિકા અનુસાર આ ભવભ્રમણ અતિ ભીષણ છે તેમ વિવેકપૂર્વક બતાવીને તેઓને ભવથી વિરક્ત ભાવ થાય અને ભવના નિસ્તારના ઉપાયોને સેવવાનો પરિણામ થાય તે પ્રકારે તેઓની ભાવથી અનુકંપા શ્રાવક કરે. આ પ્રકારના દયાળુ ચિત્તથી શ્રાવકને વિશિષ્ટ પુણ્ય બંધાય છે જેથી જન્માંતરમાં ઉત્તમ ધર્મની પ્રાપ્તિનું કારણ બને અને વર્તમાનમાં પણ દયા ભાવની વૃદ્ધિથી ગુણસ્થાનકની વૃદ્ધિ થાય. આ પ્રકારનો ઉપદેશ શ્રાવકને ગીતાર્થ સાધુ આપે છે. ll૭૧/૨૦ઝા અવતરણિકા : તથા – અવતરણિતાર્થ - અને – સૂત્ર : તોછાપવામીતા TI૭૨/૨૦૧T સૂત્રાર્થ : લોકના અપવાદની ભીરુતા શ્રાવકે ઘારણ કરવી જોઈએ. ll૭૨/૨૦પા. ટીકા :'लोकापवादात्' सर्वजनापरागलक्षणात् 'भीरुता' अत्यन्तभीतभावः, किमुक्तं भवति? निपुणमत्या Page #170 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૨ : ૧૫૧ विचिन्त्य तथा तथोचितवृत्तिप्रधानतया सततमेव प्रवर्तितव्यं यथा यथा सकलसमीहितसिद्धिविधायि जनप्रियत्वमुज्जृम्भते, न पुनः कथञ्चिदपि जनापवादः, तस्य मरणानिर्विशिष्यमाणत्वात्, तथा વાવારિ – “वचनीयमेव मरणं भवति कुलीनस्य लोकमध्येऽस्मिन् । મvi તુ વાત્તરતિયિં જ નાતો સામાન્ય સારૂરૂ ” [0 રૂત્તિ ૭૨/૨૦ધા ટીકાર્ય : ‘નોવાપવીલા' ... તિ | સર્વ લોકોના અપરાગરૂપ અર્થાત્ તિરસ્કારરૂપ લોકઅપવાદથી, ભીરુતા અત્યંત ભીતભાવ ધારણ કરવો જોઈએ. શું કહેવાયેલું થાય છે? તે બતાવે છે – નિપુણ મતિથી વિચાર કરીને તે તે પ્રકારે ઉચિત પ્રવૃત્તિના પ્રધાનપણાથી સતત જ પ્રવર્તવું જોઈએ. જે જે પ્રકારે સકલ ઈષ્ટની સિદ્ધિને કરનાર જનપ્રિયત્વપણું પ્રગટ થાય, પરંતુ કોઈપણ રીતે જનઅપવાદ ન થાય તે રીતે યત્ન કરવો જોઈએ; કેમ કે તેનું લોકની નિંદાનું, મરણથી નિર્વિશેષપણું અને તે પ્રમાણે કહેવાયું છે – કુલીન પુરુષને આલોકમાં વચનીય જર્નાનિંદનીય જ, મરણ છે. વળી, મરણ કાળપરિણતિરૂપ છે અને એ કાળપરિણતિરૂપ મરણ, જગતને પણ સામાન્ય છે. In૧૩૩મા” () ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૭૨/૨૦પા ભાવાર્થ શ્રાવકે શિષ્ટ લોકોમાં નિંદા થાય તેવું કોઈ કાર્ય કરવું જોઈએ નહિ અને ક્યારેક લોભાદિને વશ થઈને તેવા પ્રકારનાં કૃત્યો કરવાનું મન થાય તોપણ નિપુણ મતિથી વિચારવું જોઈએ કે મારી આ અનુચિત પ્રવૃત્તિથી લોકમાં હું નિંદાપાત્ર બનીશ. માટે લોભાદિને વશ ક્યારેક તેવી પ્રવૃત્તિ કરવાનો અધ્યવસાય થાય તો પણ તેના પરિહારપૂર્વક તે તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિમાં પ્રધાનપણાથી સતત યત્ન કરવો જોઈએ; જેથી સર્વ કલ્યાણનું કારણ એવું જનપ્રિયપણું પ્રાપ્ત થાય. આશય એ છે કે ધર્મજનની ઉચિત પ્રવૃત્તિ જોઈને ઘણા યોગ્ય જીવોને બીજાધાનાદિ થાય છે અને તેની અનુચિત પ્રવૃત્તિ જોઈને ઘણા જીવોને તેના ધર્મ પ્રત્યે નિંદાનો પરિણામ થાય છે. માટે શિષ્ટ લોકમાં પોતે નિંદાનું કારણ ન બને તે રીતે શ્રાવકે સર્વ પ્રવૃત્તિ કરવી જોઈએ. અને વિચારવું જોઈએ કે લોકમાં નિંદાપાત્ર કૃત્ય કરવું તે મરણ તુલ્ય છે જેથી નિમિત્તોને પામીને પણ અનુચિત પ્રવૃત્તિ થાય નહિ. II૭૨/૨૦પા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૩ અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર : ગુરુવાપેક્ષણમ્ II૭૩/૨૦૬ સૂત્રાર્થ: ગુલાઘવનો વિચાર કરવો જોઈએ. ll૭૩/૨૦૧ાા ટીકા - सर्वप्रयोजनेषु धर्मार्थकामरूपेषु तत्तत्कालादिबलालोचनेन प्रारब्धुमिष्टेषु प्रथमत एव मतिमता 'गुरोः' भूयसो गुणलाभपक्षस्य दोषलाभपक्षस्य ‘च लघो'श्च तदितररूपस्य भावो गुरुलाघवं तस्य નિપુછતા “મોક્ષ' માનોર્ન સાબિતિ રૂ/રબ્દા. ટીકાર્ચ - સર્વપ્રયોગનેy... વાર્થમિતિ ા તત્ તત્ કાલાદિબલના આલોચનથી પ્રારબ્ધ કરવા માટે ઈષ્ટ એવા ધર્મ અર્થ કામરૂપ સર્વ પ્રયોજનમાં પ્રથમથી જ મતિમાન એવા પુરુષે ગુરુનો=ઘણા ગુણલાલરૂપ પક્ષનો, અને દોષલાભરૂપ પક્ષનો અને લઘુનો તેના ઈતરરૂપ પક્ષનો, ભાવ તે ગુરુ-લાઘવ, તેનું નિપુણપણાથી આલોચન કરવું જોઈએ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૩/૨૦૬ ભાવાર્થ : શ્રાવક સર્વવિરતિના અર્થી હોય છે અને સર્વવિરતિ પૂર્ણ ધર્મના પાલનરૂપ છે અને પોતાની પૂર્ણધર્મના પાલનની શક્તિ નથી, તેથી તેની શક્તિના સંચયઅર્થે શ્રાવક ધર્મ સેવે છે અને શ્રાવક ગૃહસ્થ-અવસ્થામાં પોતાનો કેવા પ્રકારનો કાળ છે, કેવા પ્રકારની શારીરિક શક્તિ છે, કેવા પ્રકારનું ક્ષેત્ર છે ? તે સર્વ પ્રકાર વિષયક બળનું આલોચન કરીને પોતાને ઇષ્ટ હોય તે કાર્યનો આરંભ કરે. મતિમાન શ્રાવકે કાર્યના આરંભ પૂર્વે વિચારવું જોઈએ કે આ કાર્યથી પોતાને કેવા પ્રકારના ગુણોનો લાભ થશે અને કેવા પ્રકારના દોષોનો લાભ થશે? વળી, કઈ પ્રવૃત્તિ કરવાથી ઓછા ગુણનો લાભ થશે કે ઓછા દોષનો લાભ થશે તેનું નિપુણ પ્રજ્ઞાથી આલોચન કરવું જોઈએ અને જે પ્રવૃત્તિમાં અધિક ગુણનો લાભ હોય અથવા જે પ્રવૃત્તિમાં દોષની પ્રાપ્તિ હોવા છતાં અલ્પ દોષની પ્રાપ્તિ હોય એવું કાર્ય કરવું જોઈએ. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૩, ૭૪ જેમ, અર્થઉપાર્જન આદિની ઇચ્છા થાય અને તેના માટે યત્ન ન કરે તો ચિત્ત ધર્મનાં અન્ય કૃત્યોમાં પણ સ્થિર થાય નહિ અને નીતિપૂર્વક ધન કમાઈને ઉત્તમ કાર્યોમાં વ્યય કરવા દ્વારા ઘણા ધર્મની પ્રાપ્તિ જણાય ત્યારે અર્થઉપાર્જનનું કૃત્ય અલ્પ દોષની પ્રાપ્તિ અને ઘણા ગુણની પ્રાપ્તિનું કારણ હોવાથી વિવેકપૂર્વક શ્રાવક અર્થઉપાર્જન કરે; કેમ કે અર્થઉપાર્જનકાળમાં ધનની વૃદ્ધિનો પરિણામ છે જે ક્લેશરૂપ છે; અર્થોપાર્જન માટે કરાતો શ્રમ ક્લેશરૂપ છે, છતાં ચિત્ત અર્થોપાર્જનની પ્રવૃત્તિથી જ શાંત થાય તેમ છે અને ધન દ્વારા ઉચિત ધર્મ આદિ પ્રવૃત્તિ કરીને વિશેષ સુંદર થાય તેમ છે, તેથી તેવા શ્રાવક માટે તે પ્રવૃત્તિ ઉચિત છે. વળી, જે શ્રાવકનું ચિત્ત અત્યંત નિરવદ્ય ભાવમાં જવા સમર્થ છે તેવા શ્રાવકને અર્થઉપાર્જન આદિથી ધર્મમાં ધનના વ્યય દ્વારા અલ્પ ચિત્તની વિશુદ્ધિ જણાય અને ધનઉપાર્જનમાં ઘણો ક્લેશ જણાય અને તેના બદલે સામાયિક આદિ ઉચિત કૃત્ય કરીને અધિક નિઃસંગવાળું ચિત્ત કરી શકે તેવા શ્રાવક માટે ધર્મપ્રધાન ક્રિયાઓ કલ્યાણનું કારણ બને છે અને ધનઅર્જનના ક્લેશપૂર્વક ધર્મના ક્ષેત્રમાં ધનના વ્યય દ્વારા અલ્પચિત્તશુદ્ધિ જણાય છે તેવા શ્રાવકે ધર્મપ્રધાન જ ઉદ્યમ કરવો ઉચિત ગણાય. II૭૩/૨૦૧ાા અવતરણિકા : ततः किमित्याह - અવતારણિકાર્ય : ત્યારપછી=પૂર્વ સૂત્રમાં કહ્યું કે શ્રાવક સર્વ પ્રયોજનોમાં ગુરુ-લાઘવનો વિચાર કરે ત્યારપછી, શું?=શું કરે ? એને કહે છે – સૂત્ર : વહુ | પ્રવૃત્તિઃ ૭૪/૨૦૭Tી સૂત્રાર્થ : બહુગુણવાળા પ્રયોજનમાં પ્રવૃત્તિ કરે. ૭૪/૨૦૭ll ટીકા - प्रायेण हि प्रयोजनानि गुणदोषलाभमिश्राणि, ततो 'बहुगुणे' प्रयोजने 'प्रवृत्तिः' व्यापारः, तथा વર્ષ – "अप्पेण बहुमेसेज्जा, एयं पंडियलक्खणं । સબ્રીજુ પડિલેવાયું, મટ્ટપર્ક વિઝ પારૂ૪ ” ] [अल्पेन बहुं आसादयेत् एतत् पण्डितलक्षणम् । સર્વાસુ પ્રતિસેવાસુ તિર્થપૂર્વ વિદુ: IT ] [ ૭૪/૨૦૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૪ ટીકાર્ય : પ્રવેor . વિ પ્રાયઃ પ્રયોજનો ગુણતા અને દોષના લાભથી મિશ્રિત હોય છે, તેથી બહુગુણવાળાં પ્રયોજનોમાં શ્રાવકે પ્રવૃત્તિ કરવી જોઈએ વ્યાપાર કરવો જોઈએ. અને તે પ્રમાણે આર્ષ છે=બહુગુણવાળા પ્રયોજનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ એ પ્રમાણે શાસ્ત્રવચન છે. “અલ્પથી અલ્પ વ્યયથી ઘણું પ્રાપ્ત કરે એ પંડિતનું લક્ષણ છે. સર્વ પ્રતિસેવામાં આ અર્થપદને આ તાત્પર્યને, જાણે વિચારક પુરુષ જાણે. ll૧૩૪i" () i૭૪/૨૦છા ભાવાર્થ : પૂર્વસૂત્રમાં ઉપદેશકે શ્રાવકને ઉપદેશ આપતાં કહ્યું કે શ્રાવકોએ સર્વ પ્રયોજનોમાં ગુરુ-લાઘવનો વિચાર કરવો જોઈએ. ત્યારપછી શ્રાવકે શું કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે – શ્રાવકનાં ધર્મ-અર્થ અને કામરૂપ જે પ્રયોજનો છે તેમાં જે સંપૂર્ણ નિરવદ્ય આચરણારૂપ સામાયિક આદિ વિશિષ્ટ ક્રિયાઓ છે અને જે ક્રિયાઓ દ્વારા શક્તિના પ્રકર્ષથી સમભાવની વૃદ્ધિ શ્રાવક કરી શકે છે તે પ્રવૃત્તિવાળું પ્રયોજન ગુણ-દોષથી મિશ્ર નથી, પરંતુ એકાંતે ગુણવૃદ્ધિનું કારણ છે. પરંતુ જે શ્રાવક તે પ્રકારના સંચિત વીર્યવાળા નથી, તેથી સામાયિક આદિ પ્રવૃત્તિ કરે તો પણ તેવા ગુણની પ્રાપ્તિ ન કરી શકે અને અન્ય ઉચિત ધર્મની પ્રવૃત્તિ કરે તો ગુણની પ્રાપ્તિ કરી શકે તેવા હોય છે, તેથી શ્રાવકનાં ધર્મ-અર્થ અને કામરૂપ સર્વ પ્રયોજનોમાં પ્રાયઃ ગુણદોષની પ્રાપ્તિ હોય છે, કેમ કે તે તે પ્રવૃત્તિમાં મોક્ષને અનુકૂળ પ્રયત્ન કરી શકે છે, છતાં અલ્પ સત્ત્વને કારણે પ્રસંગે પ્રસંગે સ્કૂલના પામીને કંઈક કર્મબંધ કરે છે, તેથી શ્રાવકનાં સર્વ પ્રયોજનો પ્રાયઃ ગુણ અને દોષની પ્રાપ્તિથી મિશ્ર હોય છે. તે વખતે શ્રાવકે જે પ્રવૃત્તિમાં અધિક ગુણ દેખાય અને અલ્પ દોષ દેખાય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. અને તેમાં સાક્ષી આપે છે – પંડિત પુરુષનું લક્ષણ છે કે અલ્પ વ્યયથી ઘણા લાભને પ્રાપ્ત કરે. આથી જ જે પંડિત પુરુષ છે તેવા સાધુઓ સાધ્વાચારની અપવાદરૂપ સર્વ પ્રતિસેવામાં આ અર્થપદને જાણે છે અર્થાત્ અલ્પ વ્યયથી ઘણો લાભ છે, તેનો નિર્ણય કરીને અપવાદિક આચરણા કરે છે, પરંતુ માત્ર આવશ્યકતા છે અને નિર્દોષની પ્રાપ્તિ નથી એ પ્રમાણે વિચારીને અપવાદનું સેવન કરતા નથી તેમ વિવેકસંપન્ન શ્રાવક ઉત્સર્ગથી સંયમ ગ્રહણ કરવું ઉચિત છે એ પ્રમાણે જાણે છે, છતાં પોતાનું ઉત્સર્ગમાર્ગ સેવવાનું સામર્થ્ય નથી તેથી કામની પ્રવૃત્તિ કરે ત્યારે પણ ગુરુ-લાઘવનો વિચાર કરે. આથી જ વિવેકસંપન્ન શ્રાવક કામની ઇચ્છા થાય ત્યારે પણ ભગવાનનાં વચનને યાદ કરે છે અને વિચારે છે કે ભગવાને “સત્ન વીમા વિષે #ામ....” ઇત્યાદિ કહ્યું છે. તે સૂત્રનું ભાવન કરીને કામની ઇચ્છા શાંત ન થાય તો ચિત્ત ક્લેશને પામીને આત્મહિત સાધી શકે નહિ; કેમ કે અન્ય ધર્મની પ્રવૃત્તિ પણ શિથિલ થાય છે, તેથી વિવેકપૂર્વક અશક્ય પરિહાર જણાય એટલી જ કામની પ્રવૃત્તિ કરીને વિશેષ પ્રકારે ધર્મના સેવન માટે શ્રાવક યત્ન કરે છે. જેથી કામની પ્રવૃત્તિ ક્ષીણ ક્ષીણતર થાય, તેથી વિવેકસંપન્ન શ્રાવકની કામની પ્રવૃત્તિ પણ ગુરુ-લાઘવના આલોચનપૂર્વક બહુ ગુણવાળી હોય છે, તે રીતે અર્થ-ઉપાર્જન આદિની પ્રવૃત્તિ પણ ગુરુ-લાઘવના આલોચનપૂર્વકની હોય છે. ૭૪/૨૦ગા. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧પપ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૫ અવતરણિકા :તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : ચૈત્યવિપૂનાપુર:સર મોનનમ્ II૭૧/૨૦૮ સૂત્રાર્થ : ચૈત્યાદિ પૂજાપૂર્વક ભોજન કરવું જોઈએ. ll૭૫/૨૦૮ ટીકા - प्राप्ते भोजनकाले 'चैत्यानाम्' अर्हद्बिम्बलक्षणानाम् 'आदि'शब्दात् साधुसाधर्मिकाणां च 'पूजा' पुष्पधूपादिभिरनपानप्रदानादिभिश्चोपचरणं सा पुरःसरा यत्र तच्चैत्यादिपूजापुरःसरं भोजनम् अनोपजीवनम्, यतोऽन्यत्रापि पठ्यते - "जिणपूओचियदाणं परियणसंभालणा उचियकिच्चं । વાળુવવેસો ય ત પંઘવાળ સંમર પારરૂપ " ] [जिनपूजोचितदानं परिजनस्मरणं उचितकृत्यम् । થાનોપવેશતથા પ્રત્યારાની સંસ્કૃતિઃ III] T૭/૨૦૮ ટીકાર્ય : પ્રાપ્ત ... સંમi || ભોજનકાળ પ્રાપ્ત થયે છતે અરિહંતના બિંબ સ્વરૂપ ચેત્યાદિ પૂજાપૂર્વક ભોજન કરવું જોઈએ એમ અવય છે. અને ત્યાદિમાં “ગારિ’ શબ્દથી સાધુ, સાધર્મિકની પૂજાને ગ્રહણ કરવું. કઈ રીતે પૂજા કરવી ? તે સ્પષ્ટ કરે છે – પુષ્પ-ધૂપ આદિથી ચૈત્યની પૂજા કરવી, અન્ન-પાન પ્રદાન આદિથી સાધુ-સાધર્મિકની પૂજા કરવી તે છે મુખ્ય જેમાં તે ચેત્યાદિપૂજાપૂર્વક ભોજન છે. જે કારણથી અન્યત્ર પણ કહેવાયું છે – “જિનપૂજા, ઉચિત દાન, પરિજનની સંભાવના, ઉચિત કૃત્ય, સ્થાનમાં બેસવું અને પચ્ચકખાણનું સ્મરણ કરવું, ત્યારપછી ભોજન કરવું. ૧૩પા” () i૭૫/૨૦૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૫, ૭૬ ભાવાર્થ : વળી, શ્રાવક ભોજનની પ્રવૃત્તિ કરતાં પૂર્વે ભગવાનની પૂજા કરે, સાધુ-સાધ્વીની શક્તિ અનુસાર સાધર્મિકની ભક્તિ કરે અને ત્યારપછી ભોજનની પ્રવૃત્તિ કરે. જેથી ભગવાનના ગુણોથી વાસિત થયેલું અને સુસાધુ અને સાધર્મિકની ભક્તિથી ઉલ્લસિત થયેલા ગુણના પક્ષપાતવાળું ચિત્ત બને, ત્યારપછી વિવેકપૂર્વક ભોજન કરે જેથી ભોજનની ક્રિયામાં પણ બહુ કર્મબંધ થાય નહિ. વળી, અન્યત્ર પણ કહ્યું છે એ પ્રમાણે ભોજન કરતાં પૂર્વે જિનપૂજા, ઉચિત દાન, પરિજનની સંભાળ, ઉચિત કૃત્ય, સ્થાનમાં બેસવું અને પોતે કરેલ પચ્ચકખાણનું સ્મરણ કરે જેથી પચ્ચક્ખાણ પ્રત્યે વિશેષ પક્ષપાત થાય, જેથી ભોજનની ક્રિયા પણ ધર્મના અંગરૂપ બને. ll૭૫/૨૦૮ અવતરણિકા - તથા - અવતરણિકાર્ય : અને – સૂત્ર : तदन्वेव प्रत्याख्यानक्रिया ।।७६/२०९।। સૂત્રાર્થ : - ત્યારપછી જ=ભોજન કર્યા પછી તરત જ, પ્રત્યાખ્યાનની ક્રિયા કરે. II૭૬/૨૦૯ll. ટીકા : 'तदन्वेव' भोजनानन्तरमेव 'प्रत्याख्यानक्रिया' द्विविधाद्याहारसंवरणरूपा ।।७६/२०९।। ટીકાર્ચ - તન્વેવ' સંવરપાપા ત્યારપછી તરત જ ભોજનની સમાપ્તિ પછી, તરત જ પ્રત્યાખ્યાનની ક્રિયા કરે=બે પ્રકારના આદિ આહારના સંવરણરૂપ પ્રત્યાખ્યાનની ક્રિયા કરે. ૭૬/૨૦૯. ભાવાર્થ શ્રાવક સર્વવિરતિના અત્યંત અર્થી હોય છે. સર્વવિરતિકાળમાં મુનિ સર્વથા આહાર વાપરતા નથી, પરંતુ સંયમના અંગભૂત જ દેહના પાલન માટે આવશ્યક જણાય તેટલી જ આહારની બહારની પ્રવૃત્તિ કરે છે, અંતરંગ તો સદા આહારસંજ્ઞાથી પર હોય છે. શ્રાવકને પણ સાધુની જેમ આહારસંજ્ઞાના ઉચ્છેદની અત્યંત ઇચ્છા છે; કેમ કે આહાર સંજ્ઞા જીવના મોહના પરિણામરૂપ હોવાથી જીવને પીડાકારી છે અને તેના ઉચ્છેદના અર્થી એવા શ્રાવક ભોજન કર્યા પછી ચાર પ્રકારના આહારમાંથી બે પ્રકારના આદિ જે કાંઈ આહારનો Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨અધ્યાય-૩ | સૂત્ર-૭૬, ૭૭ ત્યાગ પોતે કરી શકે તેમ હોય તેનું પચ્ચખાણ ગ્રહણ કરે છે, જેના બળથી એટલી માત્રામાં આહાર સંજ્ઞા કંઈક કંઈક મંદ થાય છે. જેના બળથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે. II૭૬૨૦ અવતરણિકા - તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર : શરીરસ્થિતી પ્રયત્નઃ II૭૭/૨૧૦). સૂત્રાર્થ - શરીરની સ્થિતિમાં પ્રયત્ન કરે. ll૭૭/૨૧૦|| ટીકા :'शरीरस्थितौ' उचिताभ्यङ्गसंवाहनस्नानादिलक्षणायां यत्नः' आदरः, तथा च पठ्यते - "धर्मार्थकाममोक्षाणां शरीरं कारणं यतः । તતો યત્નના યથોત્તેરનુવર્તને રૂદ્દા” ] તિ રદ્દદ્દા ૭૭/ર૦પા ટીકાર્ચ - “શરીરસ્થિતી' ..... રતિ | ઉચિત અભંગતેલ આદિનું મર્દન, સંવાહન=સમ્યમ્ રીતે વહન કરવું અને સ્નાનાદિરૂપ શરીરની સ્થિતિમાં યત્ન કરવો જોઈએ. અને તે રીતે કહેવાય છે – “જે કારણથી ધર્મ-અર્થ-કામ અને મોક્ષરૂપ પુરુષાર્થનું શરીર કારણ છે. તે કારણથી યત્નપૂર્વક યથોક્ત અનુવર્તન વડે તેનું રક્ષણ કરવું જોઈએ. ll૧૩૬li" (). તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૭૭/૨૧૦ ભાવાર્થ સાધુ શરીર પ્રત્યે સર્વથા નિરપેક્ષ છે, તેથી સદા પૂર્ણધર્મને એવી શકે છે અને પૂર્ણધર્મના પાલન અર્થે સહાયક એવા દેહનું એટલું જ પાલન કરે છે કે જેટલો સંયમમાં દેહ ઉપયોગી બને. તે સિવાય સાધુને શરીરની શાતાનો મોહ નથી, શરીરનો મોહ નથી, કેવલ પૂર્ણધર્મના પ્રકર્ષની પ્રાપ્તિની ઇચ્છા છે. અને શ્રાવકને પણ તેવું સાધુપણું જ અત્યંત પ્રિય છે, તોપણ દેહ પ્રત્યેનું મમત્વ છે, અને શાતાની અર્થિતા છે, તેથી જ શ્રાવક ગૃહવાસમાં રહે છે, અને શરીર દ્વારા ધર્મ આદિ ચારે પુરુષાર્થને શક્તિ અનુસાર સાધવા યત્ન કરે છે અને તે પુરુષાર્થમાં પણ શ્રાવક પ્રધાન રીતે ધર્મ અને મોક્ષ પુરુષાર્થને સાધવા યત્ન કરે છે. આમ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૭, ૭૮ છતાં શ્રાવકનું શરીરબળ તૂટે તો શ્રાવક ચારે પુરુષાર્થો સાધી શકે નહિ; કેમ કે શરીર પ્રત્યેના મમત્વના કારણે ધર્મ આદિ પુરુષાર્થમાં શ્રાવક દઢ યત્ન કરી શકે નહિ; જેથી વર્તમાનમાં પણ ક્લેશને પામે અને ભાવિનું પણ વિશેષ હિત સાધી શકે નહિ, તેથી ધર્મ આદિ પુરુષાર્થના રક્ષણ અર્થે શ્રાવકે પોતાના દેહનું સારી રીતે રક્ષણ થાય તે માટે યત્ન કરવો જોઈએ. માટે ઉચિત તેલમર્થન આદિ કે સ્નાનાદિ ક્રિયાઓ શ્રાવક માટે કર્તવ્ય છે. અહીં વિશેષ એ છે કે સાધુ દેહ પ્રત્યે સર્વથા નિરપેક્ષ છે, તેથી દેહની સામાન્ય પ્રતિકૂળતામાં તેઓનો ધર્મ વ્યાઘાત પામતો નથી, પરંતુ દેહની સામાન્ય પ્રતિકૂળતા પણ ધર્મને ઉપખંભક બને છે; કેમ કે સાધુ હંમેશાં નિરપેક્ષ ભાવનાથી ભાવિત રહે છે. આમ છતાં, નિરપેક્ષ ભાવ અત્યંત સ્થિર થયો ન હોય અને વિશેષ પ્રકારના રોગાદિ થાય ત્યારે સંધયણના અલ્પબળના કારણે ધર્મમાં દઢ યત્ન ન થઈ શકે તો સાધુ વ્યાધિ આદિની ઉચિત ચિકિત્સા કરે, જ્યારે શ્રાવકને દેહમાં પ્રતિબંધ છે, તેથી દેહના વ્યાઘાતમાં સ્વસ્થતાપૂર્વક કોઈ પુરુષાર્થને સાધી શકે નહિ. માટે શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે પણ દેહનું સ્વભૂમિકા અનુસાર પાલન કરે તે ઉચિત છે. II૭૭૨૧ના અવતરણિકા :તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર : તદુત્તરાર્થવિજ્ઞા T૭૮/૨997 સૂત્રાર્થ - તેના ઉત્તર કાર્યની ચિંતા કરવી જોઈએ. I૭૮/૨૧૧ ટીકા - 'तस्याः' शरीरस्थितेरुत्तराणि उत्तरकालभावीनि यानि 'कार्याणि' व्यवहारकरणादीनि तेषां 'चिन्ता' तप्तिरूपा कार्या इति ।।७८/२११।। ટીકાર્ય : તસ્થા ' તિ | શરીરની સ્થિતિના ઉત્તરઃઉત્તરકાલભાવી જે વ્યવહારકરણ આદિ કાર્યો છે તેની ચિંતા કરવી જોઈએ તપ્તિરૂપ પુષ્ટિરૂપ, વિચારણા કરવી જોઈએ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૮/૨૧૧ાા. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૮, ૭૯ ભાવાર્થ : શ્રાવક સ્વભૂમિકા અનુસાર ધર્મ-અર્થાદિમાં પુરુષાર્થ કરીને આલોકમાં સુખી રહે છે અને પરલોકમાં પણ સુખી થાય છે. જો શ્રાવક પોતાની ભૂમિકાનો વિચાર કરીને શરીરને સાચવવાનાં ઉચિત કૃત્યો કર્યા પછી, ઉત્તરકાલભાવી ધન-અર્જન આદિ ઉચિત કૃત્યો ન કરે તો આલોકમાં પણ ક્લેશ થવાના પ્રસંગો આવે અને આજીવિકાના વિનાશના કારણે ધર્મ પણ સમ્યગુ સેવી શકે નહિ, તેથી શરીરને સાચવ્યા પછી જીવનવ્યવસ્થાનાં સર્વ ઉચિત કૃત્યોનું સભ્ય સમાલોચન કરીને તેમાં યત્ન કરે જેથી આલોકમાં પણ ક્લેશ પ્રાપ્ત ન થાય અને ઉચિત ધર્મપરાયણ થઈને પરલોકના પણ હિતને સાધી શકે. II૭૮/૨૦૧TI અવતરણિકા :તથા – અવતરણિકાર્ય - અને – સૂત્ર : શમાનાયાં પ્રવધૂ: TI૭૧/૨૦૨ સૂત્રાર્થ : કુશલભાવનામાં પ્રબંધ કરે પ્રકૃષ્ટ યત્ન કરે. I૭૯/૨૧થા ટીકા - 'कुशलभावनायाम्' “सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः । સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા સ્થિત્ પાપમાવત્ II રૂછા” ] इत्यादिशुभचिन्तारूपायां 'प्रबन्धः' प्रकर्षवृत्तिः ।।७९/२१२।। ટીકાર્ચ - શનમાવનાથા' .... પ્રવર્ષવૃત્તિઃ | "સર્વ જીવો સુખી થાઓ; સર્વ જીવો રોગરહિત થાઓ. સર્વ જીવો કલ્યાણને જોનારા થાઓ; કોઈ પાપનું આચરણ ન કરો. II૧૩૭" () ઈત્યાદિ શુભચિંતારૂપ કુશલભાવનામાં પ્રબંધ કરે=પ્રકર્ષવાળો યત્ન કરે. I૭૯/૨૧૨ાા ભાવાર્થ : શ્રાવકને હંમેશાં ઉત્તમ ચિત્ત નિષ્પન્ન કરવાની અત્યંત ઇચ્છા હોય છે, છતાં ધનાદિના પ્રતિબંધને કારણે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૯, ૮૦ ક્ષુદ્રાદિ ભાવો કે આર્તધ્યાન આદિ ભાવો થવાની સંભાવના રહે છે અને તેના નિવારણ અર્થે શ્રાવકે અનેક પ્રકારની કુશલ ભાવનાઓથી આત્માને ભાવિત કરવો જોઈએ. તે કુશલ ભાવનામાંથી એક કુશલ ભાવના ટીકાકારશ્રી બતાવે છે – જગતના જીવો સુખી થાઓ; જગતના જીવો રોગરહિત થાઓ; આત્મહિતને જોનારા થાઓ અને જગતના જીવો કોઈ પાપ ન કરો એ પ્રકારની ભાવના શ્રાવકે કરવી જોઈએ, જેથી સર્વ જીવો પ્રત્યે દયાનો સ્વભાવ પ્રગટે. આ સિવાય પણ સંસારના સ્વરૂપના ચિંતવનની કે સર્વવિરતિના સંચયનું કારણ બને તેવી પણ કુશલ ભાવનાઓ શ્રાવક કરે; જેથી સદા તત્ત્વથી ભાવિત ચિત્ત રહે. I૭૯/૨૧ણા અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : शिष्टचरितश्रवणम् ।।८०/२१३ ।। સૂત્રાર્થ : શિષ્ટ ચરિત્રનું શ્રવણ કરવું જોઈએ. ૮૦/૨૧૩ ટીકા : 'शिष्टचरितानां' 'शिष्टचरितप्रशंसा' इति प्रथमाध्यायसूत्रोक्तलक्षणानां श्रवणं' निरन्तरमाकर्णनम्, तच्छ्रवणे हि तद्गताभिलाषभावान कदाचिद् लब्धगुणहानिः सम्पद्यत इति ।।८०/२१३।। ટીકાર્ચ - શિખરિતાના' ... સાત રૂતિ | શિષ્ટતા આચારોનું શિષ્ટના ચરિત્રની પ્રશંસા એ પ્રકારના પ્રથમ અધ્યાયના ચૌદમા સૂત્રમાં કહેવાયેલા લક્ષણવાળા શિષ્ટતા આચારોનું, નિરંતર શ્રવણ કરવું જોઈએ; હિ=જે કારણથી તેના શ્રવણમાં શિષ્ટતા આચારવિષયક અભિલાષા થવાને કારણે ક્યારેય પણ પ્રાપ્ત થયેલા ગુણની હાનિ થાય નહિ. ત્તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૮૦/૨૧૩ ભાવાર્થ :પ્રસ્તુત ગ્રંથના પ્રથમ અધ્યાયના-૧૪મા સૂત્રમાં બતાવ્યા તેવા શિષ્ટ પુરુષના આચારોનું કે સ્વભૂમિકા Page #180 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૦, ૮૧ ૧૬૧ અનુસાર વિશેષ પ્રકારના શ્રાવકાચારને પાળનારા શ્રાવકોનાં ચરિત્રોનું કે સુસાધુ આદિ ઉત્તમ પુરુષોનાં ચરિત્રોનું હંમેશાં સ્વભૂમિકાની ઉચિત પ્રવૃત્તિની વૃદ્ધિ થાય તે રીતે શ્રવણ કરવું જોઈએ. જેથી તેવા ઉત્તમ પુરુષ થવાનો અભિલાષ પોતાનામાં પ્રગટ થાય; જેના કારણે પોતાને પ્રાપ્ત થયેલા ગુણોની હાનિ થાય નહિ, પરંતુ ઉત્તમ પુરુષોનાં ચરિત્રના પક્ષપાતને કારણે વિશેષ વિશેષ પ્રકારના ગુણો માટે યત્ન થાય. l૮૦/૨૧all અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – સૂત્ર : सान्ध्यविधिपालना ।।८१/२१४ ।। સૂત્રાર્થ : સંધ્યાની વિધિનું પાલન કરવું જોઈએ. II૮૧/૨૧૪ll ટીકા : 'सान्ध्यस्य' सन्ध्याकालभवस्य 'विधेः' अनुष्ठानविशेषस्य दिनाष्टमभागभोजनव्यवहारसङ्कोचादिનક્ષસ્થ “પતિના’ અનુસેવનતિ ૮૨/૨૨૪ના ટીકાર્ચ - સભ્યશ' .... અનુસેવનતિ | સંધ્યાનું=સંધ્યાકાળમાં થનાર એવી સંધ્યાની વિધિનું દિવસના આઠમા ભાગમાં ભોજનના વ્યવહારના સંકોચ આદિ રૂપ અનુષ્ઠાન વિશેષ રૂ૫ વિધિનું, પાલન કરવું જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૮૧/ર૧૪ ભાવાર્થ વળી, શ્રાવક સંધ્યાના સમયે લગભગ સૂર્યાસ્તના દોઢ કલાક પૂર્વે ભોજનનો વ્યવહાર=ભોજનની પ્રવૃત્તિ કરે અને ત્યારપછી ઉચિત પચ્ચખાણ કરીને સંકોચ કરે અને “આદિ' પદથી વ્યાપાર આદિનો, આરંભસમારંભનો સંકોચ કરે; કેમ કે રાત્રીના સમયે જીવહિંસા થવાની સંભાવના રહેલી છે. વળી, સંધ્યા સમયનાં ઉચિત કૃત્યો કરવા માટે તે પ્રવૃત્તિ વિદ્ગભૂત બને છે અને શ્રાવકને પ્રધાનરૂપે ધર્મશક્તિનો સંચય કરવો છે, Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૧, ૮૨ તેથી દિવસ-રાત આરંભની પ્રવૃત્તિમાં ન રહે તે રીતે જ જીવવું જોઈએ જેથી શીઘ્ર સર્વવિરતિની શક્તિનો સંચય થાય. II૮૧/૨૧૪|| અવતરણિકા : एनामेव विशेषत आह અવતરણિકાર્થ : આને જ=સંધ્યાની વિધિને જ, વિશેષથી કહે છે - ભાવાર્થ: પૂર્વસૂત્રમાં સામાન્યથી કહ્યું કે સંધ્યાવિધિનું પાલન કરવું જોઈએ. તેથી હવે કઈ કઈ સંધ્યાવિધિનું પાલન ક૨વું જોઈએ ? તે ક્રમસર સૂત્ર-૮૨ થી ૯૩ સુધી કહે છે સૂત્રઃ યોનિતં તદ્ઘતિપત્તિઃ ।।૮૨/૨૧।। સૂત્રાર્થ - : યોચિત તેનો સ્વીકાર કરવો જોઈએ. II૮૨/૨૧૫।। ટીકાઃ ' ‘યથોચિત' યથાસામર્થ્ય ‘તપ્રતિપત્તિ: ' સાન્ધ્યવિધિપ્રતિપત્તિરિતિ।।૮૨/૨૯।। ટીકાર્ય ઃ ‘થોચિત’ પ્રતિપત્તિરિતિ ।। યથાઉચિત=પોતાના સામર્થ્યને અનુરૂપ, તેનો=સંધ્યાવિધિનો, સ્વીકાર કરવો જોઈએ. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૮૨/૨૧૫।। ભાવાર્થ: યથોચિત=યથાસામર્થ્ય, સ્વીકાર કરવો જોઈએ=સંધ્યાવિધિનો સ્વીકાર ક૨વો જોઈએ. આશય એ છે કે શ્રાવક માત્ર બાહ્ય કૃત્યથી તોષ પામે તેવી પ્રકૃતિવાળા પ્રાયઃ હોતા નથી પરંતુ જે કૃત્ય કરે તેના ફળને પ્રાપ્ત કરે તેવી નિર્મળ બુદ્ધિવાળા હોય છે માટે પોતાની ચિત્તની ભૂમિકાને વિચાર કરીને જે જે કૃત્યો કરવાથી પોતાનું ચિત્ત વિશેષ વિશેષ પ્રકારે ધર્મથી ભાવિત બને તે તે પ્રકારનાં ઉચિત કૃત્યોનો નિર્ણય કરીને સંધ્યાકાળમાં તે કૃત્યો કરવાનો સ્વીકાર કરે; જેથી ઉત્તરોત્તર ધર્મની શક્તિની વૃદ્ધિ થાય. II૮૨/૨૧૫ Page #182 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૩, ૮૪ અવતરણિકા : दृश અવતરણિકાર્થ : કેવા પ્રકારની સંધ્યા વિધિનો સ્વીકાર કરવો જોઈએ ? તે કહે છે સૂત્રઃ પૂનાપુરસ્કર ચૈત્યાવિવન્ધનમ્ ।।૮૩/૨૧૬।। સૂત્રાર્થ પૂજાપૂર્વક ચૈત્યાદિનું વંદન કરવું જોઈએ. II૮૩/૨૧૬।। ટીકા ઃ - - तत्कालोचितपूजापूर्वकं 'चैत्यवन्दनं' गृहचैत्यचैत्यभवनयोः, 'आदि'शब्दाद् यतिवन्दनं माताપિતૃવનનં = ૫૮૩/૨૬।। ટીકાર્ય ઃ तत्कालोचितपूजापूर्वकं માતાપિતૃવનનું ચ ।। તે કાળને ઉચિત=સંધ્યાકાળને ઉચિત એવી પૂજા પૂર્વક ગૃહચૈત્ય અને ચૈત્યભવનમાં ચૈત્યવંદન કરવું જોઈએ. ‘ગાવિ’ શબ્દથી=‘ચેત્વાતિ'માં રહેલા ‘આવિ’ શબ્દથી, સાધુને વંદન કરવું જોઈએ અને માતા-પિતાને વંદન કરવું જોઈએ. II૮૩/૨૧૬॥ ભાવાર્થ : ૧૬૩ શ્રાવક ધર્મની વૃદ્ધિના અત્યંત અર્થી હોય છે, તેથી પોતાની શક્તિનો વિચાર કરીને જો પોતાનું ગૃહચૈત્ય હોય તો ત્યાં અને સંઘના ચૈત્યમાં ધૂપ આદિ ઉચિત પૂજાપૂર્વક ચૈત્યવંદન કરે, જેથી ભગવાનના ગુણોથી ચિત્ત વાસિત બને અને સર્વ ઉદ્યમથી સંસારનો ઉચ્છેદ કરવા માટે તત્પર થયેલા છે તેવા સુસાધુને વંદન કરીને તેમના ગુણોથી આત્માને વાસિત કરે; જેથી સર્વવિરતિની શક્તિનો સંચય અતિશય અતિશયતર થાય. - વળી, શ્રાવક પ્રાયઃ વિવેકસંપન્ન હોય છે, તેથી આલોકમાં પણ જે પોતાના ઉપકારી માતા-પિતા છે તેમને વંદન કરે, જેથી કૃતજ્ઞતાગુણ વૃદ્ધિ પામે. II૮૩/૨૧૬ા અવતરણિકા : तथा અવતરણિકાર્થ : અને — Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂત્ર-૮૪ સૂત્ર : साधुविश्रामणक्रिया ।।८४/२१७ ।। સૂત્રાર્થ: સાધુ વિશ્રામણાની ક્રિયા કરે. I૮૪/૨૧૭ના ટીકા - 'साधूनां' निर्वाणाराधनयोगसाधनप्रवृत्तानां पुरुषविशेषाणां स्वाध्यायध्यानाद्यनुष्ठाननिष्ठोपहितश्रमाणां तथाविधविश्रामकसाध्वभावे 'विश्रामणक्रिया,' विश्राम्यतां विश्राम लभमानानां करणं विश्रामणा, सा चासौ क्रिया चेति समासः ।।८४/२१७।। ટીકાર્ય : સાધૂનાં' ... સમા: l તિવણના આરાધનના યોગને સાધવામાં પ્રવૃત એવા પુરુષ વિશેષરૂપ અને સ્વાધ્યાય, ધ્યાનાદિ અનુષ્ઠાનની નિષ્ઠાથી ઉપહિત એવા શ્રમવાળા પુરુષવિશેષરૂપ સાધુઓની તેવા પ્રકારના વિશ્રામક સાધુઓનો અભાવ હોતે છતે-શ્રાન્ત થયેલા તે સાધુની ઉચિત વૈયાવચ્ચ કરી શકે તેવા સાધુનો અભાવ હોતે છતે, વિશ્રામણાની ક્રિયા કરે શ્રાવક સાધુની વિશ્રામણાની ક્રિયા કરે. વિશ્રામણાની ક્રિયાનો સમાસ સ્પષ્ટ કરે છે – વિશ્રામના વિશ્રામ્યતાને પ્રાપ્તકર્તાનું કરણ વિશ્રામણા છે. અને તે વિશ્રામણા એવી આ ક્રિયા એ પ્રકારનો સમાસ છે. II૮૪/૨૧ળા. ભાવાર્થ જે સાધુઓ સતત મોક્ષની આચરણાને સાધનારા યોગોમાં પ્રવૃત્ત છે અને તેના ઉપાયભૂત સ્વાધ્યાયધ્યાનઆદિ અનુષ્ઠાનો સતત સેવી રહ્યા છે અને તેના કારણે શરીરથી શ્રાન્ત થયેલા હોય તેવા મહાત્માઓને ફરી વિશેષ પ્રકારની સાધનાનું કારણ બને તેવું શરીરબળ આધાન કરવું આવશ્યક છે, જેથી તેવા મહાત્માઓ શરીરના શ્રમથી દૂર થઈને સ્વાધ્યાય આદિની ઉચિત પ્રવૃત્તિ દ્વારા નિર્વાણને અનુકૂળ એવી સાધનાને વિશેષ પ્રકારે કરી શકે તેવા મહાત્માઓને પોતાની વિશેષ આરાધના અર્થે અન્ય પાસેથી વૈયાવચ્ચ કરાવવાની ભગવાનની અનુજ્ઞા છે. તેથી તેવા કોઈ સાધુની ભક્તિ કરીને હું નિર્જરાને પ્રાપ્ત કરું એ આશયથી શ્રાવક સાધુને વિશ્રામણાની ઉચિત પૃચ્છા અવશ્ય કરે, પરંતુ સામાન્ય રીતે સાધુ વિશ્રામણા કરાવે નહીં અને વિવેકી શ્રાવક વિશ્રામણા કરવાનો આગ્રહ કરે નહીં; કેમ કે વિશ્રામણાની ઉચિત યતના સુસાધુ સિવાય અન્ય કરી શકે નહિ. આથી આવા સાધુની વિશ્રામણા પણ અન્ય સુસાધુ જ પ્રાયઃ કરે. આવી વિશ્રામણા કરવા માટે સમર્થ તેવા કોઈ સાધુ ન હોય ત્યારે શ્રાવકે તેવા મહાત્માની વિશ્રામણા કરીને તે સાધુની વિશેષ સાધનામાં પોતે નિમિત્ત બને તે પ્રકારે ઉચિત યત્ન કરવો જોઈએ, જેથી ઉત્તમ પુરુષોની Page #184 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૪, ૮૫ ૧૬૫ ભક્તિ દ્વારા અને તેઓની વિશેષ સાધનામાં નિમિત્ત થવા દ્વારા પોતાને પણ શીધ્ર સંયમની પ્રાપ્તિ થાય. l૮૪/૨૧ળા અવતરણિકા - તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્રઃ योगाभ्यासः ।।८५/२१८ ।। સૂત્રાર્થ : શ્રાવકે યોગનો અભ્યાસ કરવો જોઈએ. II૮૫/૨૧૮ ટીકાઃ'योगस्य' सालम्बननिरालम्बनभेदभित्रस्याभ्यासः पुनः पुनरनुशीलनम्, उक्तं च"सालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः । जिनरूपध्यानं खल्वाद्यस्तत्तत्त्वगस्त्वपरः ।।१३८ ।।" [षोड० १४।१] ‘ત્તત્ત]ન્દ્ર' રૂતિ નિવૃત્તિનસ્વરૂપ પ્રતિબદ્ધ તિ માટ૬/ર૮ાા ટીકાર્ચ - યોગસ્થ' રૂતિ સાલંબન અને નિરાલંબન ભેદથી બે ભેદવાળા યોગનો અભ્યાસ ફરી ફરી અનુશીલનરૂપ અભ્યાસ, કરવો જોઈએ. અને કહેવાયું છે – “પર=પ્રધાન એવો યોગ=ધ્યાનવિશેષરૂપ યોગ, સાલંબન અને નિરાલંબન બે પ્રકારનો જાણવો. આઘ=સાલંબન, જિનરૂપનું ધ્યાન છે. વળી, અપર=નિરાલંબન, તત્તત્ત્વ તરફ જનારું છે=જિનના સ્વરૂપ તરફ જનારું છે. ii૧૩૮” (ષોડશક-૧૪/૧) તત્વગનો અર્થ કરે છે – નિવૃત=મોક્ષમાં ગયેલા, જિનના સ્વરૂપ સાથે પ્રતિબદ્ધ છે. ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૮૫/૨૧૮ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩| સૂત્ર-૮૫, ૮૬ ભાવાર્થ શ્રાવકને સ્વશક્તિ અનુસાર સર્વવિરતિની શક્તિ સંચય કરવાની ઇચ્છા છે, તેથી સંધ્યાકાળે ચૈત્યવંદન આદિ કર્યા પછી સાધુની વિશ્રામણા કરવાનો યોગ હોય તો સાધુને પૃચ્છા કરે. આવો કોઈ યોગ ન હોય તો વિશ્રામણા કરવાના શુભભાવથી શ્રાવકને નિર્જરાની પ્રાપ્તિ થાય છે, ત્યારપછી શ્રાવક શાસ્ત્ર-અભ્યાસથી સંપન્ન હોય તો સ્વભૂમિકા અનુસાર સાલંબન અને નિરાલંબન ધ્યાનમાં ઉદ્યમ કરે. સાલંબનધ્યાનકાળમાં જિનપ્રતિમા આદિનું આલંબન લઈને પરમાત્માના પારમાર્થિક સ્વરૂપનું બાહ્ય આકૃતિથી અને અંતરંગ વીતરાગતા આદિ ભાવોથી ધ્યાન કરે અને જો ચિત્ત તે ધ્યાનમાં એકાગ્ર બને તો સાક્ષાતુ વીતરાગ-સર્વજ્ઞને પોતે જોઈ રહેલ હોય અને તેમના ગુણોથી પોતાનું ચિત્ત રંજિત હોય તે રૂપે તેમાં તન્મયભાવને પામે તો સાલંબન ધ્યાન થાય. અને ત્યારપછી સિદ્ધ અવસ્થામાં રહેલ દેહ અને કર્મથી રહિત એવા સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં એકાગ્રતા પ્રાપ્ત થાય તો નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થાય, જે ધ્યાનના બળથી સંસારના ઉચ્છેદનું મહાસત્ત્વ શ્રાવક સંચિત કરી શકે છે. l૮૫/૨૧૮ અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર : नमस्कारादिचिन्तनम् ।।८६/२१९ ।। સૂત્રાર્થ - નમસ્કાર આદિનું ચિંતવન કરે. II૮૬/૨૧૯II ટીકા : નમસ્થ', વિશદ્વાર સ્વાધ્યાયી ૨ વિન્ત' ભાવનમ્ પાટ૬/રા. ટીકાર્ચ - મારણ્ય'. ભાવનમ્ II નમસ્કારનું અને મારિ' શબ્દથી તેનાથી અન્ય સ્વાધ્યાયનું ચિંતવન કરે=ભાવન કરે. પ૮૬/૨૧૯l ભાવાર્થ : શ્રાવક પોતાની શક્તિને અનુરૂપ ધ્યાનાદિનો કાંઈક અભ્યાસ કર્યા પછી નવકાર આદિ સર્વ સૂત્રોને અર્થની અત્યંત ઉપસ્થિતિપૂર્વક ભાવન કરે, જેથી યોગમાર્ગમાં પ્રસ્થિત એવા સુસાધુઓનું, તીર્થકરોનું, અને Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૬, ૮૭ યોગ અવસ્થાના સેવનના ફળરૂપ સિદ્ધ અવસ્થાનું અત્યંત સ્મરણ થાય અને તેઓના પ્રત્યે બહુમાનભાવ વધે એ રીતે નવકાર આદિ સૂત્રોનું પારાયણ કરે અને અન્ય પણ સૂત્રોનું અત્યંત ઉપયોગપૂર્વક ભાવન કરે, જેનાથી યોગમાર્ગવિષયક સૂક્ષ્મ સૂક્ષ્મતર બોધ પ્રગટે અને આત્મા ઉત્તમ સંસ્કારોથી વાસિત થાય. I૮૬/૨૧૯. અવતરણિકા : તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર - प्रशस्तभावक्रिया ।।८७/२२० ।। સૂત્રાર્થ : પ્રશસ્ત ભાવોની નિષ્પત્તિની ક્રિયા શ્રાવક કરે. ૮૭/૨૨૦|| ટીકા : तथा तथा क्रोधादिदोषविपाकपर्यालोचनेन 'प्रशस्तस्य' प्रशंसनीयस्य 'भावस्य' अन्तःकरणरूपस्य 'क्रिया' करणम्, अन्यथा महादोषभावात्, यदुच्यते“चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते । થી તન્વત કોર્પસ્તી શિષ્ટા વિપત્ત: રૂડા” [૦ કષ્ટ ૨૪૭] રૂતિ ૮૭/૨૨૦ ટીકાર્ય : તથા તથા ત ા તે તે પ્રકારે ક્રોધાદિ દોષતા વિપાકના પર્યાલોચનથી શાસ્ત્રોમાં જે જે પ્રકારે કષાયોના શમનના ઉપાયરૂપે ક્રોધાદિ કષાયોના દોષો બતાવ્યા છે તે તે પ્રમાણે ક્રોધાદિ કષાયોના દોષતા વિપાકના પર્યાલોચનથી, પ્રશસ્ત પ્રશંસનીય, એવા અંતઃકરણરૂપ ભાવના કરણરૂપ ક્રિયા શ્રાવકે કરવી જોઈએ. અન્યથા તે રીતે શ્રાવક ભાવન ન કરે તો, મહાદોષનો સદ્ભાવ છે=શ્રાવકની અન્ય સર્વ ઉચિત ક્રિયાઓ નિષ્ફળ બને તે પ્રકારના મહાદોષતો સદ્ભાવ છે. જે કારણથી કહેવાયું છે – “અસંક્લિષ્ટ ચિત્તરત્ન અંતરંગ ધન કહેવાય છે. જેનું તે-અસંક્લિષ્ટ ચિત્તરત્ન, નાશ પામ્યું તેને દોષો વડે આપત્તિઓ પ્રાપ્ત થાય. ll૧૩૯iા" (હા. અષ્ટક ૨૪/૭) ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૮/૨૨૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૭, ૮૮ ભાવાર્થ : વળી, ઉપદેશક શ્રાવકને સંધ્યાકાળનાં ઉચિત કૃત્યો બતાવતાં કહે છે કે શ્રાવકે પોતાને જે જે કષાયો જે જે નિમિત્તને પામીને બાધકર્તા અનુભવાતા હોય તેનું સૂક્ષ્મ આલોચન કરીને તે તે કષાયોના જે અનર્થકારી વિપાકો છે તેના સ્વરૂપને કહેનારાં જે જે શાસ્ત્રવચનો છે તે સર્વને વારંવાર વિચારીને સ્થિર કરવાં જોઈએ. તેવાં સૂત્રોને કંઠસ્થ કરીને સુઅભ્યસ્ત કરવાં જોઈએ. તે સૂત્રના સૂક્ષ્મ પરમાર્થને યોગી પુરુષો પાસેથી જાણીને સ્થિર કરવા જોઈએ. ત્યારપછી, એકાંતમાં બેસીને અત્યંત ઉપયોગપૂર્વક આત્માને ભાવિત કરવો જોઈએ, જેથી શ્રાવકનું અંતઃકરણ ઉત્તમ ભાવોથી વાસિત બને. જો શ્રાવક તે પ્રકારે યત્ન ન કરે તો સ્વાધ્યાય, અધ્યયન કે અન્ય સર્વ ક્રિયાઓ પણ પોતાનામાં વર્તતા કાષાયિક ભાવોથી નિષ્ફળ પ્રાયઃ બને છે. જેથી, શ્રાવકના જીવનમાં મહાદોષની પ્રાપ્તિ થાય છે. માટે શ્રાવકે હંમેશાં પ્રશસ્ત ભાવોથી આત્માને વાસિત કરવાની ક્રિયા કરવી જોઈએ. ll૮૭/૧૨ના અવતરણિકા : તથા - અવતરણિતાર્થ : અને – સૂત્ર: भवस्थितिप्रेक्षणम् ।।८८/२२१ ।। સૂત્રાર્થ: શ્રાવકે ભવસ્થિતિનું અવલોકન કરવું જોઈએ. II૮૮/૨૨૧] ટીકા :‘મવસ્થિતે ' સંસારરૂપી ‘પ્રેક્ષણમ્' અવનોન વથા - "यौवनं नगनदीस्यन्दोपमं, शारदाम्बुदविलासि जीवितम् । स्वप्नलब्धधनविभ्रमं धनं स्थावरं किमपि नास्ति तत्त्वतः ।।१४०।।" [श्रावका० १४।१] “विग्रहा गदभुजङ्गमालयाः, सङ्गमा विगमदोषदूषिताः । संपदोऽपि विपदा कटाक्षिता, नास्ति किञ्चिदनुपद्रवं स्फुटम् ।।१४१।।" [श्रावका० १४।२] इत्यादीति T૮૮/રરા ટીકાર્ય :“મવસ્થિતૈઃ' એ રૂાહીતિ | ભવસ્થિતિનું સંસારના સ્વરૂપનું પ્રેક્ષણ અવલોકન કરવું જોઈએ. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨અધ્યાય-૩ | સૂત્ર-૮૮, ૮૯ અને તે અવલોકન “યથા'થી સ્પષ્ટ કરે છે – “યૌવન પર્વતમાંથી નીકળતી નદીના પ્રવાહની ઉપમાવાળું છે, શરદઋતુના વાદળાના વિલાસ જેવું જીવિત છે. સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનના વિભ્રમ જેવું ધન છે, તત્ત્વથી કંઈ પણ સ્થિર નથી. II૧૪૦" (શ્રાવકા૧૪/૧) શરીરો રોગરૂપી સર્પોનાં સ્થાનો છે. સંગમો-સંયોગો વિનાશદોષથી દૂષિત છે. સંપત્તિઓ પણ વિપત્તિઓથી જોવાયેલી છે. કંઈ પણ ઉપદ્રવ વગરનું સ્પષ્ટ નથી=સંસારમાં સર્વ ઉપદ્રવમય છે. I૧૪૧ (શ્રાવકા૦ ૧૪/૨) ઈત્યાદિ ભવસ્થિતિનું અવલોકન કરવું જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૮૮/૨૨૧ ભાવાર્થ શ્રાવકે પોતાને બાધ કરનારા કષાયોના શમનમાં યત્ન કરીને અંતઃકરણને નિર્મળ કરવું જોઈએ તેમ પૂર્વસૂત્રમાં બતાવ્યું. ત્યારપછી ચિત્તને વિશેષ નિર્મળ કરવા માટે શ્રાવકે પોતાને પ્રાપ્ત થયેલા ભવથી વાસ્તવિક સ્થિતિ કેવી છે તેનું સૂક્ષ્મ બુદ્ધિથી અવલોકન કરવું જોઈએ, જેથી મનુષ્યભવની ક્ષણો સંસારની નિરર્થક પ્રવૃત્તિમાં વ્યય કરીને પ્રાપ્ત થયેલો મનુષ્યભવ નિષ્ફળ ન થાય. કઈ રીતે ભવસ્થિતિનું અવલોકન કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે – યૌવન અત્યંત અસ્થિર છે, પ્રાપ્ત થયેલું જીવન ક્ષણભરમાં પૂરું થાય તેમ છે અને પ્રાપ્ત થયેલું ધન સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનનાં જેવું છે અને યૌવન આદિ સર્વ અત્યંત અસ્થિર છે; કેમ કે સ્વપ્નમાં પ્રાપ્ત થયેલું ધન કોઈ ઉપયોગી નથી તેમ આત્મા માટે ધર્મરૂપી ધનથી અતિરિક્ત અસાર એવું બાહ્ય ધન કોઈ ઉપયોગી નથી. વળી, ધન આવ્યા પછી ગમે ત્યારે ચાલ્યું જાય તેવું અસ્થિર છે અને યૌવન આદિ ગમે ત્યારે નાશ પામે તેમ છે. વળી, આ શરીર રોગનું ઘર છે અને સંયોગો અવશ્ય વિયોગને પામનારા છે અને સંપત્તિઓ આપત્તિઓથી ઘેરાયેલી છે, માટે સંસારમાં અનુપદ્રવવાળી કોઈ વસ્તુ નથી તેમ વિચારીને અનુપદ્રવવાળા મોક્ષને અભિમુખ સદા ચિત્ત આક્ષિપ્ત રહે એ પ્રકારે ભવસ્થિતિનું ભાવન કરવું જોઈએ. II૮૮૨૨૧ સૂત્ર : तदनु तन्नैर्गुण्यभावना ।।८९/२२२ ।। સૂત્રાર્થ - ત્યારબાદ તેના નૈગૃષ્ણની ભાવના કરવી જોઈએ. II૮૯|૨૨૨ ટીકા - તચા' મવસ્થિતૈઃ “ નેમાવના' નિઃસારત્વવન્તન, યથા – Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૯ “ત: #ોથો પૃ: પ્રતિ વર્ષ નિમિત:, शृंगाली तृष्णेयं विवृतवदना धावति पुरः । इतः क्रूरः कामो विचरति पिशाचश्चिरमहो, श्मशानं संसारः क इह पतितः स्थास्यति सुखम्? ।।१४२ ।। एतास्तावदसंशयं कुशदलप्रान्तोदबिन्दूपमा, लक्ष्म्यो बन्धुसमागमोऽपि न चिरस्थायी खलप्रीतिवत् । यच्चान्यत् किल किञ्चिदस्ति निखिलं तच्छारदाम्भोधर છીયાવચ્ચત્તતાં વિપર્તિ યતઃ હિતં વિન્ધતામ્ ૨૪રૂા” ] રૂતિ ૮૨/રર૧ાા ટીકા : ત' ત્યારપછી=ભવસ્થિતિના સમ્યફપ્રેક્ષણ પછી, તેના દ્વગુણ્યનું ભાવન કરવું જોઈએ=પ્રાપ્ત થયેલો ભવ તદ્દન નિર્ગુણ છે તે પ્રકારે ભાવન કરવું જોઈએ. નિઃસારતાનું ચિંતવન કરવું જોઈએ. કઈ રીતે નિઃસારતાનું ચિંતવન કરવું જોઈએ ? તે યથા'થી બતાવે છે – “આ બાજુ ક્રોધરૂપી ગીધ પોતાની પાંખો ફફડાવે છે. પહોળા મોઢાવાળી આ તૃષ્ણારૂપી શિયાળી આગળ દોડે છે. આ બાજુ ક્રૂર કામરૂપી પિશાચ ચિરકાળ સુધી ફરે છે. સંસાર શ્મશાન છે. અહીં પડેલોત્રમશાનમાં પડેલો, કોણ સુખપૂર્વક બેસે ? ૧૪રા” (શ્રાવકા. ૧૪/૧). ઘાસના તણખલાના અંતભાગમાં રહેલા પાણીના બિન્દુની ઉપમાવાળી આ લક્ષ્મી અસંશય ચિરસ્થાયી નથી અને ખલની પ્રીતિની જેમ બંધુનો સમાગમ પણ ચિરસ્થાયી નથી. અને જે કંઈક અન્ય નિખિલ સર્વ છે તે શરદઋતુના વાદળાની છાયાની જેમ ચલતાને ધારણ કરે છે. આથી પોતાના હિત માટે વિચાર કરો. II૧૪૩” (શ્રાવકા૧૪/૨) તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૮૯/૨૨૨ ભાવાર્થ પૂર્વસૂત્રમાં બાહ્ય પરિસ્થિતિને આશ્રયીને ભવસ્થિતિનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ભવસ્થિતિ અંતરંગ પરિણામને આશ્રયીને સ્મશાન તુલ્ય છે તેમ વિચારીને શ્રાવક તેની નિઃસારતાનું ભાવન કરે તેમ બતાવે છે. જેમ સ્મશાનમાં ગીધડાંઓ, શિયાળીઓ અને પિશાચરો ફરતાં દેખાય છે તેમ સંસારમાં નિમિત્તોને પામીને ક્રોધનો પરિણામ, તૃષ્ણાનો પરિણામ અને કામનો પરિણામ સંસારી જીવોને થાય છે, તેથી સ્મશાન જેવા સંસારમાં વિવેકી પુરુષે નિશ્ચિત થઈને બેસવું જોઈએ નહિ, પરંતુ સતત ભવના ઉચ્છેદ માટે ઉદ્યમશીલ થવું જોઈએ. Page #190 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૯, ૯૦ ૧૭૧ વળી, સંસારના સર્વ પદાર્થો અત્યંત અસ્થિર છે, તેથી હંમેશાં તેની અસ્થિરતાનું ભાવન કરીને શ્રાવકે આત્મહિતનું ચિંતવન કરવું જોઈએ, જેથી સર્વવિરતિની શક્તિનો સંચય થાય. I૮૯/૨શા. અવતરણિકા - તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : પવનોન ૧૦/૨૨૩ ના સૂત્રાર્થ : અપવર્ગને મોક્ષનું, આલોચન કરવું જોઈએ. ll૯૦/૨૨૩ ટીકા - ‘પવ' મુ: “મનોવન' સામયિત્વેનોપાયેતિયા પરિબાવનમ, યથા“પ્રાપ્તા: શ્રિય: સત્તામહુધાસ્તતઃ કિ? दत्तं पदं शिरसि विद्विषतां ततः किम्? । संपूरिताः प्रणयिनो विभवैस्ततः किम्? છત્વે સ્થિતં તનુશ્રુતાં તન્મસ્તતઃ ?િ ૨૪૪ મા વિરાશ૦ ૬૭] "तस्मादनन्तमजरं परमं प्रकाशम्, तच्चित्त ! चिन्तय किमेभिरसद्विकल्पैः? यस्यानुषङ्गिण इमे भुवनाधिपत्यમોmય: પગનતુમાં મન્તિ ૨૪૧T” વિરાજ્યશ૦ ઘ] પાઉ૦/રરરૂપો ટીકાર્ય : અપવા '.... મવત્તિ અપવર્ગનું મુક્તિનું, આલોચન કરવું જોઈએ=સર્વ ગુણમયપણું હોવાને કારણે ઉપાદેયપણાથી પરિભાવન કરવું જોઈએ. મોક્ષનું આલોચન કઈ રીતે કરવું જોઈએ ? તે “યથાથી બતાવે છે – “સકલ કામનાને પૂરનાર લક્ષ્મી પ્રાપ્ત થઈ તેનાથી શું ? અર્થાત્ તેનાથી કાંઈ વળે નહિ. શત્રુઓનાં મસ્તક ઉપર પગ મુકાયો તેનાથી શું? અર્થાત્ શત્રુઓને જીતી લીધા તેનાથી કાંઈ વળે નહિ. પ્રેમીઓને વૈભવથી પૂર્ણ કર્યા તેનાથી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૯૦, ૯૧ શું? અર્થાત્ તેનાથી કાંઈ વળે નહિ. શરીરધારીઓને શરીરની સાથે કલ્પ સ્થિતિ છે–દીર્ધકાળ સ્થિતિ છે, તેનાથી શું? અર્થાત્ તેનાથી કાંઈ વળે નહિ. II૧૪૪i" (વૈરાગ્યશ૦ ગાથા-૬૭) તે કારણથી=સંસારનાં સર્વ સુખો અસાર છે તે કારણથી, અનંત અંત વગરના, અજર=જરા વગરના, પરમ પ્રકાશ રૂપ મોક્ષને, તચિત્તવાળા હે પુરુષ ! તું ચિંતન કર. આ અસદ્ વિકલ્પો વડે શું? કૃપણ જીવોને=ભુદ્ર જીવોને, જેના અનુષંગી એવા આ=જે મોક્ષની સાધના કરતાં અનુષંગથી પ્રાપ્ત થતા એવા આ ભુવન આધિપત્યનાં ભોગાદિ થાય છે. ll૧૪પા” (વૈરાગ્યશ ગાથા-૬૯) ૯૦/૨૨૩૫ ભાવાર્થ: શ્રાવકે સંધ્યાકાળે જેમ ભવના નિર્ગુણ્યનું ચિંતવન કરવું જોઈએ તેમ મોક્ષના પારમાર્થિક સ્વરૂપનું પણ ચિંતવન કરવું જોઈએ જેથી મોક્ષ પ્રત્યેનો પક્ષપાત સ્થિર સ્થિરતર થાય જેના કારણે સંસારના ઉચ્ચ વૈભવનું જે કાંઈપણ અલ્પ અલ્પતર આકર્ષણ છે તે ક્ષીણ થાય જેથી સર્વવિરતિની શક્તિનો સંચય થાય. કઈ રીતે મોક્ષનાં સ્વરૂપનો વિચાર કરે ? તે કહે છે – જીવ સુખનો અર્થ છે અને સુખ આત્માને સ્વાભાવિક સ્વસ્થતામય ગુણથી થાય છે. મોક્ષ સંપૂર્ણ ગુણમય છે માટે આત્માને માટે અત્યંત ઉપાદેય છે. વળી, સંસારમાં પુણ્યનો પ્રકર્ષ હોય તો વિપુલ ભોગસામગ્રી મળી હોય, પુણ્યનો પ્રકર્ષ હોય તો વિપુલ રાજ્ય મળ્યું હોય, દીર્ઘ આયુષ્ય આદિ મળ્યું હોય તોપણ તે સર્વનો અંત થાય છે માટે તેવી અસાર વસ્તુથી આત્માને શું મળે ? આત્માને માટે જ્યાં મૃત્યુ નથી, જરા નથી અને પ્રકૃષ્ટ જ્ઞાનમય સુખ છે તેનું જ શ્રાવકે તચિત્ત થઈને ચિંતવન કરવું જોઈએ, જેથી તુચ્છ બાહ્ય ભોગો પ્રત્યેનું કંઈક વલણ છે તે પણ ક્ષીણ થાય અને સંસારના ઉચ્છેદ માટે સદ્વિવેક ઉલ્લસિત થાય. I૭/૨૨૩ અવતરણિકા : તથા – અવતારણિયાર્થ: અને – સૂત્ર : શામળ્યાનુરા: Tો૨૧/૨૨૪ની સૂત્રાર્થ : સાધુપણાનો અનુરાગ કેળવવો જોઈએ. ll૧/૨૨૪ll ટીકા :‘શ્રામવે' શુદ્ધસાપુમાવે ‘મનુરાજ' વિવેક, યથા – Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ | સૂત્ર-૯૧, ૯૨ "जैनं मुनिव्रतमशेषभवात्तकर्मसन्तानतानवकरं स्वयमभ्युपेतः । કર્યા તડુત્તરતાં વ તા: #ામ્, મોટોષ નિઃસ્પૃદતયા પરિમુજીસ: ? ?૪૬ાા” [] રૂતિ ૨૨/૨૨૪ ટીકાર્ચ - શ્રામ' ...તિ શ્રમણપણામાં શુદ્ધસાધુભાવમાં, અનુરાગ કરવો જોઈએ. તે શુદ્ધસાધુભાવનો રાગ કઈ રીતે કરવો જોઈએ ? તે “યથા'થી બતાવે છે – “જિનસંબંધી મુનિનું વ્રત અશેષભાવોમાં બંધાયેલા કર્મનાં સંતાનને અલ્પ કરનારું સ્વયં તેનો સ્વીકાર કરાયેલો એવો હું ક્યારેય તેના ઉત્તર ઉત્તર એવા તપને કરીશ અને ભોગોમાં નિઃસ્પૃહપણાથી પરિમુક્ત સંગવાળો હું થઈશ. I૧૪૬” ) ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૯૧/૨૨૪ll ભાવાર્થ : શ્રાવક મોક્ષનાં સ્વરૂપનું આલોચન કર્યા પછી મોક્ષના પ્રબળ કારણરૂપ શુદ્ધસાધુભાવ પ્રત્યે અત્યંત રાગ ઉલ્લસિત થાય એ પ્રમાણે શુદ્ધસાધુભાવના સ્વરૂપનું આલોચન કરે. કઈ રીતે શુદ્ધસાધુભાવનું આલોચન કરે ? તેથી કહે છે – સર્વશે કહેલું મુનિવ્રત ૧૮ હજાર શીલાંગના સમૂહરૂપ છે અને તેવા શીલાંગધારી મુનિ સતત સર્વજ્ઞના વચન અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને આત્માને વીતરાગભાવથી ભાવિત કરે છે, જેથી અનંતકાળમાં અવીતરાગભાવથી બંધાયેલાં કર્મોનું સંતાન અલ્પ અલ્પતર થાય છે અને તેવા મુનિભાવને ક્યારે હું સ્વયં ગ્રહણ કરીશ અને તે મુનિભાવના ઉત્તર ઉત્તરના વૃદ્ધિના કારણભૂત એવા તપથી ક્યારે હું મારા આત્માને વાસિત કરીશ અને ભોગો પ્રત્યેના નિઃસ્પૃહપણાથી સર્વથા સંગ વગરના પરિણામને હું ક્યારે પ્રાપ્ત કરીશ. આ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિથી આલોચન કરીને શુદ્ધસાધુભાવ પ્રત્યેના રાગભાવને અતિશયિત કરવા શ્રાવક યત્ન કરે. I૧/૨૨૪l અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને – સૂત્રઃ યથોચિતં યુવૃદ્ધિ /૨/રરકા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૯૨, ૯૩ સૂત્રાર્થ : યથાઉચિત ગુણવૃદ્ધિ કરવી જોઈએ. II૯૨/૨૨૫ll ટીકા - _ 'यथोचितं' यो यदा वर्द्धयितुमुचितस्तस्य सम्यग्दर्शनादेर्गुणस्य दर्शनप्रतिमाव्रतप्रतिमाभ्यासद्वारेण વૃદ્ધિઃ પુષ્ટીકર વા ૨/રરn. ટીકાર્ય : “પવિત’ . શ . યથાઉચિત=જે જ્યારે વૃદ્ધિ કરવા માટે ઉચિત છે તે સમ્યગ્દર્શનાદિ ગુણની દર્શનપ્રતિમા, વ્રતપ્રતિમાના અભ્યાસ દ્વારા વૃદ્ધિ કરવી જોઈએ પુષ્ટિ કરવી જોઈએ. II૯૨/૨૨પા ભાવાર્થ : શ્રાવક મોક્ષના સ્વરૂપનું આલોચન કરીને મોક્ષના પ્રબળ કારણભૂત સાધુપણાના અનુરાગને વિશેષ રીતે પ્રગટ કરવા માટે શુદ્ધસાધુભાવના પર્યાલોચનપૂર્વક તેવા પ્રકારના ભાવોની પ્રાપ્તિની ભાવના કરે. ત્યારપછી પોતાની જે પ્રકારની દેશવિરતિની ભૂમિકા છે તેનાથી વિશેષ વિશેષ દેશવિરતિના ઉપાયભૂત ભૂમિકામાં યત્ન કરે. વળી, જો પોતાનામાં તેવી શક્તિ પ્રગટ થયેલ છે તેમ જણાય તો શ્રાવક દર્શનપ્રતિમા, વ્રતપ્રતિમા આદિનો અભ્યાસ કરે, જેથી સર્વવિરતિની આસન્ન આસન્નતર ભૂમિકાની પ્રાપ્તિ થાય. આ પ્રકારે પ્રતિદિન પોતાની ભૂમિકા અનુસાર ઉત્તર ઉત્તરની ભૂમિકામાં યત્ન કરવાથી ભાવસાધુપણાની પ્રાપ્તિને અનુકૂળ સદ્દીર્યનો સંચય થાય છે. ll૯૨/૨પા અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર: સવુિ મહિયા રૂતિ સારૂ/૨૨૬ાા સૂત્રાર્થ :સત્ત્વાદિમાં મૈત્રી આદિનો યોગ ભાવન કરવો જોઈએ. II૯૩/રરકા Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૯૩ ટીકા : 'सत्त्वेषु' सामान्यतः सर्वजन्तुषु 'आदि'शब्दादुःखितसुखितदोषदूषितेषु 'मैत्र्यादीनाम्' आशयविशेषाणां 'योगो' व्यापारः कार्यः, मैत्र्यादिलक्षणं चेदम् - "परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ।।१४७।।" [षोड० ४।१५] તિઃ' પરિસમાતો શરૂ/રરદ્દા ટીકાર્ય : સત્તેપુ' ..... પરિસમાતો ને સત્ત્વમાં=સામાન્યથી સર્વ જીવોમાં અને સત્ત્વાદિમાં ‘વિ' શબ્દથી સુખી જીવોમાં, દુ:ખી જીવોમાં અને દોષથી દૂષિત જીવોમાં મૈત્રી આદિ આશયવિશેષોનો વ્યાપાર કરવો જોઈએ. મૈત્રી આદિનું લક્ષણ આ પ્રમાણે છે – પરહિતની ચિંતા મૈત્રી છે, પરદુઃખના વિનાશને કરનારી કરુણા છે. પરસુખમાં આનંદ મુદિતા છે અને પરદોષોનું ઉપેક્ષણ ઉપેક્ષા છે. ૧૪૭” (ષોડશક-૪/૧૫) તિ' શબ્દ સૂત્રની સમાપ્તિ અર્થે છે. ૯૩/૨૨૬ ભાવાર્થ : જેઓનું ચિત્ત મૈત્રી આદિ ચાર ભાવનાથી અત્યંત વાસિત છે તેઓનો સર્વ વ્યાપાર સર્વ જીવો સાથે આ ચાર ભાવોના નિયંત્રણ નીચે થાય છે, જે અત્યંત ઉચિત પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપ છે. મૈત્રી આદિ ચાર ભાવોનો પરિણામ અપ્રમાદ ભાવથી સંયમમાં ઉદ્યમ કરનારા મુનિમાં સદા વર્તે છે અને શ્રાવકને પણ મુનિ તુલ્ય થવું છે, તેથી સદા મૈત્રી આદિ ચાર ભાવોનું સૂક્ષ્મ સ્વરૂપ સમાલોચન કરીને તેનાથી આત્માને ભાવિત કરે જેથી જીવમાત્ર સાથે અત્યંત ઉચિત પ્રવૃત્તિથી જ પોતાના ચિત્તનું યોજન થાય. વળી, શ્રાવક મૈત્રી આદિ ચાર ભાવનાઓ આ રીતે કરે – જગતના જીવ માત્ર સુખના અર્થી છે અને તે સુખ પણ સાનુબંધ સુખ બધાને ઇષ્ટ છે અને સાચો મિત્ર હોય તે પોતાના મિત્રને ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ થાય તેવી ઇચ્છા કરે અર્થાત્ જગતના જીવ માત્ર ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ પામે તેવા ભાવોથી હું મારા આત્માને વાસિત કરું, જેથી સ્વશક્તિ અનુસાર સર્વ જીવોના સુખને અનુકૂળ યત્ન કરવાની પરિણતિવાળો થાઉં. વળી, સંસારમાં જેઓ શારીરિક આદિ દુઃખોથી દુઃખિત છે કે કાષાયિક આદિ પ્રકૃતિઓથી દુઃખિત છે, તેવા દુઃખિત જીવોના દુઃખના નાશના અભિલાષવાળો હું થાઉં, એ પ્રકારે કરુણા ભાવનાથી આત્માને ભાવિત કરે. જેથી સ્વશક્તિ અનુસાર દુઃખિત જીવોનાં દુઃખ દૂર કરવા માટે પોતે સદા વ્યાપારવાળો બને. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૯૩, શ્લોક-૪ વળી, જગતના જીવોને બાહ્યથી સુખી અને કષાયોના અક્લેશના કારણે સુખી જોઈને તેઓ પ્રત્યે પ્રમોદનો ભાવ થાય તે રીતે પ્રમોદ ભાવનાથી આત્માને ભાવિત કરે, જેથી બીજા જીવોના સુખમાં ઇર્ષ્યા થવાનો પ્રસંગ ન આવે અને ક્લેશવગરના સુખી જીવોને જોઈને તેના પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય. વળી, સંસારવર્તી જીવો કેટલાક ઉત્કટ દોષવાળા હોય છે, તેથી તેઓને ઉચિત ઉપાયો દ્વારા સુખી કરવા માટે ઉપદેશ આદિ આપવામાં આવે તો પણ પોતાના દોષવાળી પ્રકૃતિનો ત્યાગ કરે તેવા ન હોય, તેઓને જોઈને પોતાને દ્વેષ ન થાય પરંતુ ઉપેક્ષા થાય તે પ્રકારના ભાવથી પોતાના આત્માને ભાવિત કરવો જોઈએ. જેથી અયોગ્ય જીવોના દોષને જોઈને અસહિષ્ણુ સ્વભાવ પોતાનામાં પ્રગટ ન થાય. આ પ્રકારનું ભાવન કરવાથી ચિત્ત સર્વત્ર અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારું બને છે, તેથી સર્વવિરતિની શક્તિનો સંચય શીધ્ર થાય છે. II૯૩/૨૨કા. અવતરણિકા : सम्प्रत्युपसंहरनाह - અવતરણિકાર્ય : હવે ઉપસંહાર કરતાં કહે છે – ભાવાર્થ ત્રીજા અધ્યાયના પ્રથમ ત્રણ શ્લોકોમાં કહેલ કે પૂર્વમાં વર્ણન કર્યા પ્રમાણે ધર્મના શ્રવણથી કોઈ પુરુષ તત્ત્વનો જાણનારો બને અને મહાસંવેગને પ્રાપ્ત કરે. તેથી ધર્મની ઉપાદેયતાને જાણીને ભાવથી ધર્મની પ્રાપ્તિની ઇચ્છાવાળો બની પોતાની શક્તિનું સમાલોચન કરીને ધર્મ ગ્રહણ કરવામાં તત્પર થાય. આવો જીવ ધર્મ માટે યોગ્ય છે. આના સિવાયના અન્ય જીવો ધર્મ પ્રાપ્તિ માટે યોગ્ય નથી. ધર્મ માટે યોગ્ય જીવોને ધર્મપ્રદાન કેવી રીતે કરવું જોઈએ ? તેનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે તે સર્વનો ઉપસંહાર કરતાં કહે છે – શ્લોક - विशेषतो गृहस्थस्य, धर्म उक्तो जिनोत्तमैः । एवं सद्भावनासारः, परं चारित्रकारणम् ।।४।। શ્લોકાર્ધ : જિનોત્તમ એવા ભગવાન વડે ગૃહસ્થોનો વિશેષથી આવા પ્રકારનો-પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનો, સભાવનાસાર ધર્મ કહેવાયો છે, જે ધર્મ પરં-અવંધ્ય, ચારિત્રનું કારણ છે=સર્વવિરતિનું કારણ છે. IlII. Page #196 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ | શ્લોક-૪, ૫ ટીકા - । 'विशेषतः' सामान्यगृहस्थधर्मवैलक्षण्येन 'गृहस्थस्य' गृहमेधिनो धर्मः उक्तो' निरूपितो 'जिनोत्तमैः' अर्हद्भिः ‘एवम्' उक्तनीत्या 'सद्भावनासारः' परमपुरुषार्थानुकूलभावनाप्रधानः भावश्रावकधर्म इत्यर्थः, कीदृशोऽसावित्याह-'परम्' अवन्ध्यमिह भवान्तरे वा 'चारित्रकारणं' सर्वविरतिहेतुः T/૪ ટીકાર્ય : વિશેષતઃ' ... સર્વવિરતિદેતુઃ | વિશેષથી=સામાન્ય ગૃહસ્થ ધર્મના વિલક્ષણપણાથી, ગૃહસ્થનો ધર્મ જિનોત્તમ એવા અરિહંતો વડે કહેવાયો છે – કેવા પ્રકારનો ગૃહસ્થનો ધર્મ કહેવાયો છે ? એથી કહે છે – આ પ્રકારે=ઉક્તનીતિથી પૂર્વમાં ત્રણ શ્લોકોમાં વર્ણન કર્યું એ નીતિથી, સદ્ભાવનાસાર એવો પરમ પુરુષાર્થને અનુકૂળ એવી ભાવનાપ્રધાન એવો, ભાવશ્રાવકધર્મ ભગવાન વડે કહેવાયો છે. વળી આ ભાવશ્રાવકધર્મ કેવો છે ? એથી કહે છે – આ ભવમાં કે ભવાંતરમાં પરં=અવંધ્ય, સર્વવિરતિરૂ૫ ચારિત્રનો હેતુ છે. liા ભાવાર્થ - પૂર્વના શ્લોકોમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે જે શ્રાવક પોતાની શક્તિનું સમાલોચન કરીને સ્વશક્તિ અનુસાર વિશેષથી ગૃહસ્થ ધર્મ સ્વીકારે છે અને અતિચાર આદિ દોષોને યથાર્થ જાણીને સ્વીકારાયેલાં વ્રતોમાં તે દોષોનો પરિહાર કરે છે અને પ્રતિદિન શ્રાવકે જે ઉચિત ક્રિયાઓ કરવાની વિધિ પૂર્વનાં સૂત્રોમાં બતાવી તે પ્રકારે સદા જે શ્રાવક યત્ન કરે છે તે શ્રાવક ઉત્તરોત્તર દેશવિરતિની શક્તિનો સંચય કરીને સર્વવિરતિને અનુકૂળ શક્તિના સંચયવાળો બને છે, તેથી તે શ્રાવકનું દેશવિરતિનું પાલન આ ભવમાં સર્વવિરતિનું કારણ બની શકે. કદાચ અંતરંગ તેવી શક્તિનો સંચય થયો ન હોય તો જન્માંતરમાં ભાવચારિત્ર પ્રાપ્ત કરીને શીધ્ર સંસારનો અંત કરવાનું કારણ બનશે. III અવતરણિકા : ननु कथं परं चारित्रकारणमसावित्याशङ्क्याह - અવતરણિતાર્થ : કેવી રીતે અવંધ્ય ચારિત્રનું કારણ આ દેશવિરતિ થશે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – શ્લોક : पदंपदेन मेधावी, यथारोहति पर्वतम् । सम्यक् तथैव नियमाद्धीरश्चारित्रपर्वतम् ।।५।। Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | શ્લોક-૫ શ્લોકાર્ચ - બુદ્ધિમાન પુરુષ જે પ્રમાણે પર્વતને પગલે પગલે અલના વગર ચડે છે તે પ્રમાણે જ ઘીર એવો શ્રાવક ચારિત્રરૂપી પર્વત ઉપર સખ્યમ્ આરોહણ કરે છે. આપIL ટીકા : इह 'पदं' पदिकोच्यते, ततः पदेन पदेन यदारोहणं तन्निपातनात् 'पदंपदेने'त्युच्यते, ततः 'पदंपदेन मेधावी' बुद्धिमान् ‘यथेति दृष्टान्तार्थः ‘आरोहति' आक्रामति ‘पर्वतम्' उज्जयन्तादिकं 'सम्यक्' हस्तपादादिशरीरावयवभङ्गाभावेन 'तथैव' तेनैव प्रकारेण 'नियमाद्' अवश्यन्तया 'धीरो' निष्कलङ्कानुपालितश्रमणोपासकसमाचारः 'चारित्रपर्वतं' सर्वविरतिमहाशैलमिति ।।५।। ટીકાર્ચ - ૪ મદારીમતિ અહીં પદ એ પદિકા કહેવાય છે=પગલું કહેવાય છે. ત્યારપછી પગલે પગલેથી તે પ્રમાણે સમાસ કરવો અને પગલે પગલેથી જે પ્રમાણે આરોહણ થાય છે તેનું નિપાતન હોવાથી “પર્વન' એ પદ નિપાતન થયેલ હોવાથી “પર્વન' એ પ્રમાણે કહેવાય છે, તેથી પગલે પગલે બુદ્ધિમાન પુરુષ જે પ્રમાણે ઉજ્જયંતાદિ પર્વતનું સમ્યફ આરોહણ કરે છે અર્થાત્ હાથ-પગ આદિ શરીરનાં અવયવોના ભંગના અભાવથી આરોહણ કરે છે, તે પ્રમાણે જ નિયમથી=અવશ્યપણાથી, ધીર=નિષ્કલક અનુપાલન કરાયેલા શ્રાવક ધર્મના સમાચારવાળો ધીર, ચારિત્રપર્વતને=સર્વવિરતિરૂપ મહાપર્વતને આરોહણ કરે છે. કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. liા ભાવાર્થ - જેમ કોઈ બુદ્ધિમાન પુરુષ ઊંચા પર્વત ઉપર દરેક પગલાંને અમ્બલિરૂપે સ્થાપન કરીને સમ્યફ આરોહણ કરે છે, જેથી દુષ્કર ચઢાણ હોવા છતાં પાતાદિ થવાનો સંભવ રહે નહિ અને તેના કારણે શરીરના અવયવોનો ભંગ થાય નહિ. તે પ્રમાણે જે શ્રાવક પોતે સ્વીકારેલી દેશવિરતિનું અતિચારરહિત પાલન કરીને ઉત્તર ઉત્તરની દેશવિરતિની શક્તિના સંચય દ્વારા સર્વવિરતિને અનુકૂળ શક્તિના સંચયવાળો થાય છે ત્યારે સર્વથા પાપના વિરામરૂપ મહાપર્વત ઉપર આરોહણ કરે છે. અહીં વિશેષ એ છે કે સર્વવિરતિને વહન કર્યા પછી અસ્મલિત રીતે જિનવચનનું દઢ અવલંબન લઈને સર્વ ઉચિત ક્રિયાઓ કરવા દ્વારા અને શાસ્ત્રવચનથી આત્માને ભાવિત કરવા દ્વારા અસંગભાવને અનુકૂળ સાધુ સદા ઉદ્યમ કરે છે અને તેની ભૂમિકાની પ્રાપ્તિ અતિદુષ્કર હોવાથી અને તે ભૂમિકાની પ્રાપ્તિ વગર સંસારના ઉચ્છેદનો અસંભવ હોવાથી, તે સર્વવિરતિની ભૂમિકાના અત્યંત અર્થી એવા શ્રાવકો પોતાની શક્તિ અનુસાર દેશવિરતિના પાલન દ્વારા સર્વવિરતિની નજીક નજીકની ભૂમિકાને પ્રાપ્ત કરવા અર્થે સદા Page #198 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ लो-4, G ૧૭૯ ઉદ્યમ કરે છે અને જ્યારે જણાય કે હવે “પ્રતિમાદિ વહન દ્વારા હું વિશેષ શક્તિ સંચય કરીશ તો સર્વવિરતિને અનુકૂળ એવા ઉત્તમ ચિત્તનું સ્વયં નિર્માણ થશે” ત્યારે શ્રાવક પ્રતિમાદિના સેવન દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે અને સંચિત વીર્યવાળા તે મહાત્મા સર્વવિરતિ ચારિત્રપર્વત ઉપર खारोह रे छे. प अवतरशिया : ननु एतदपि कथमित्थमित्याह अवतरशिडार्थ : 'ननु' थी शंका रे આ પણ=દેશવિરતિના પાલનના ક્રમથી સર્વવિરતિના પર્વત પર આરોહણ કરે છે એ પણ, કેવી રીતે છે ? એથી કહે છે सूत्र : - - : - स्तोकान् गुणान् समाराध्य, बहूनामपि जायते । यस्मादाराधनायोग्यस्तस्मादादावयं मतः ।। ६ ।। इति ।। સૂત્રાર્થ જે કારણથી થોડા ગુણોની આરાધના કરીને, બહુ પણ ગુણોની આરાધનાને યોગ્ય જીવ થાય छे, ते झराथी माहिमां = सर्वविरतिनी प्राप्तिनी महिमां, ख= गृहस्थधर्म संभत छे. 'इति' शब्द सूत्रनी समाप्ति मर्थे छे. ॥७॥ टीडा : 'स्तोकान्' तुच्छान् ‘गुणान्' श्रमणोपासकावस्थोचितान् 'समाराध्य' पालयित्वा 'बहूनां' सुश्रमणोचितगुणानां 'स्तोकानामाराधनायोग्यो जात एव' इति 'अपि 'शब्दार्थः, 'जायते' भवति 'यस्मात्' कारणादाराधनायोग्यः परिपालनोचितः अविकलाल्पगुणाराधनाबलप्रलीनबहुगुणलाभबाधककर्मकलङ्कत्वेन तद्गुणलाभसामर्थ्यभावात् 'तस्मात् ' कारणादादौ प्रथमत एव 'अयम्' अनन्तरप्रोक्तो गृहस्थधर्मो 'मतः' सुधियां सम्मतः इति पुरुषविशेषापेक्षोऽयं न्यायः, अन्यथा तथाविधाध्यवसायसामर्थ्यात्तदा एवाबलीभूतचारित्रमोहानां स्थूलभद्रादीनामेतत्क्रममन्तरेणापि परिशुद्धसर्वविरतिलाभस्य शास्त्रेषु श्रूयमाणत्वात् ।।६।। इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ विशेषतो गृहस्थधर्मविधिस्तृतीयोऽध्यायः समाप्तः । Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | શ્લોક-૬ ટીકાર્યઃ સ્તોળાનું ... મૂવમાત્વાન્ ! થોડા અલ્પ, શ્રમણોપાસક અવસ્થાને ઉચિત એવા ગુણોનું આરાધન કરીને પાલન કરીને, ઘણા ગુણોની=સુરામણ ઉચિત ગુણોની, આરાધનાને યોગ્ય પરિપાલના ઉચિત જ કારણથી થાય છે, કેમ કે અવિક્લ એવા અલ્પગુણોની આરાધનાના બળથી સ્કૂલના વગરના દેશવિરતિરૂપ અલ્પગુણોની આરાધનાના બળથી, પ્રલીન થયેલા બહુગુણના લાભના બાધક કર્મકલંકપણાના કારણે=નાશ થયેલા સર્વવિરતિરૂપ ઘણા ગુણના લાભના બાધક એવા કર્મમલના કારણે, તેના ગુણના લાભનું સામર્થ થાય છે=ભાવથી સર્વવિરતિની પ્રાપ્તિરૂ૫ ગુણના લાભનું સામર્થ પ્રગટે છે. તે કારણથી આદિમાં=પ્રથમથી જ=સર્વવિરતિના સ્વીકારતા પૂર્વમાં જ, આ=અનંતર કહેવાયેલો ગૃહસ્થધર્મ, બુદ્ધિમાનોને સંમત છે. એથી પુરુષવિશેષની અપેક્ષાવાળો આજેઓમાં મહાવીર્ય સંચય થયેલું નથી તેવા પુરુષવિશેષની અપેક્ષાવાળાને દેશવિરતિધર્મ, વ્યાપ્ય છે=યુક્ત છે. અન્યથા પુરુષવિશેષની અપેક્ષાએ, આદિમાં દેશવિરતિ સ્વીકારવી ઉચિત કહેવામાં આવે અને સર્વજીવો માટે દેશવિરતિ સ્વીકાર્યા પછી જ સર્વવિરતિ સ્વીકારવી ઉચિત કહેવામાં આવે તો, તેવા પ્રકારના અધ્યવસાયના સામર્થ્યથી સંસારની વિગુર્ણતાનાં દર્શનને કારણે સંસારના ઉચ્છદ માટે મહાવીર્ય ઉલ્લસિત થાય તેવા પ્રકારના અધ્યવસાયના સામર્થથી, ત્યારે જ સંસારની વિગુર્ણતાનું અવલોકન થયું ત્યારે જ, અબલીભૂત ચારિત્ર મોહવાળા એવા સ્થૂલિભદ્રાદિ મહાત્માઓને=સર્વવિરતિરૂપ ચારિત્રનું બાધક કર્મ શિથિલ થયું છે જેમનું એવા સ્થૂલિભદ્રાદિ મહાત્માઓને, આ ક્રમ વગર પણ ગૃહસ્થ ધર્મના સેવનના ક્રમ વગર પણ, પરિશુદ્ધ સર્વવિરતિના લાભનું અસ્મલિત અસંગભાવના બળનું આધાર કરે એવા નિર્મળ સર્વવિરતિના લાભનું, શાસ્ત્રમાં શ્રયમાણપણું હોવાથી સર્વ જીવોને આશ્રયીને દેશવિરતિના ક્રમની સંગતિ થાય નહિ, માટે પુરુષવિશેષને આશ્રયીને જ આ ચાય છે, એમ અવય છે. list આ પ્રમાણે=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત ધર્મબિન્દુની વૃત્તિમાં વિશેષથી ગૃહસ્થ ધર્મના વિધિરૂપ ત્રીજો અધ્યાય સમાપ્ત થયો. ભાવાર્થ જે શ્રાવકો સંસારના પારમાર્થિક સ્વરૂપના બોધથી અત્યંત ભાવિત થયા છે અને સંસારના નિસ્તારનો એક ઉપાય નિરવદ્ય જીવનના પાલનરૂપ સર્વવિરતિ છે તેવી સ્થિર બુદ્ધિવાળા છે અને પોતાના મન-વચનકાયાના સમ્યફ અવલોકનના કારણે જેઓને જણાયું છે કે સર્વવિરતિને ગ્રહણ કરવાને અનુકૂળ પોતાનામાં શક્તિસંચય થયો નથી તેવા શ્રાવકો સર્વવિરતિની શક્તિના સંચય અર્થે સ્વભૂમિકા અનુસાર શ્રાવકધર્મનું પાલન કરે છે. શ્રાવકધર્મના પાલનમાં ક્યાંય અતિચારો ન થાય તે રીતે અપ્રમાદભાવથી યત્ન કરે છે અને અનાભોગાદિથી ક્યારેક કોઈક વ્રતમાં સ્કૂલના થાય તો તત્કાલ શાસ્ત્રવિધિ અનુસાર તેની શુદ્ધિ કરે છે, Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | શ્લોક-9. જેથી સ્વીકારાયેલાં વ્રતો ઉત્તર ઉત્તરના દેશવિરતિના બળના સંચયનું કારણ બને છે. આ રીતે સ્વભૂમિકા અનુસાર ઉત્તર ઉત્તરની દેશવિરતિને અલના રહિત પાળીને તે મહાત્મા સર્વવિરતિની આરાધનાને યોગ્ય થાય છે; કેમ કે સ્કૂલના વગર અલ્પગુણની આરાધનારૂપ દેશવિરતિના પાલનના બળથી, ઘણા ગુણના લાભનું કારણ એવાં સર્વવિરતિનાં બાધક કર્મો નાશ પામે છે, જેથી તે શ્રાવકને ભાવથી સર્વવિરતિના લાભનું સામર્થ્ય પ્રગટે છે, તેથી સર્વવિરતિના સ્વીકારના પૂર્વે વિધિશુદ્ધ ગૃહસ્વધર્મ પાલન કરવો જોઈએ એ પ્રમાણે બુદ્ધિમાન પુરુષોને સંમત છે. વળી, દેશવિરતિના પાલનપૂર્વક સર્વવિરતિ ગ્રહણ કરવાનું વચન પુરુષવિશેષની અપેક્ષાએ છે. અર્થાત્ સંસારને નિર્ગુણ જાણ્યા પછી પણ જેઓ અસ્મલિત સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમ કરી શકે તેવી સંચિત શક્તિવાળા નથી તેવા જીવવિશેષને આશ્રયીને છે. વળી, કેટલાક જીવો જ્યારે સંસારના નિગુર્ણતાના સ્વરૂપનો બોધ પ્રાપ્ત કરે છે ત્યારે જ, સર્વ બળથી સંસારના ઉચ્છેદના અધ્યવસાયવાળા થાય છે અને તેવા સાત્ત્વિક પુરુષોનું ચારિત્રમોહનીયકર્મ સંસારના નિગુર્ણતાના બોધકાળમાં જ નષ્ટપ્રાયઃ બને છે તેવા સ્થૂલિભદ્રાદિ મહાત્માઓ દેશવિરતિના પાલનના ક્રમવગર પણ પરિશુદ્ધ સર્વવિરતિના પરિણામને પ્રાપ્ત કરી શક્યા એમ શાસ્ત્રમાં સંભળાય છે. માટે તેવા મહાવીર્યવાળા જીવોને આશ્રયીને દેશવિરતિના પાલનના ક્રમથી સર્વવિરતિના ગ્રહણનો નિયમ નથી. IISII ત્રીજો અધ્યાય સમાપ્ત Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪| શ્લોક-૧ (થોથો અધ્યાય) અવતરણિકા : व्याख्यातस्तृतीयोऽध्यायः, साम्प्रतं चतुर्थ आरभ्यते, तस्य चेदमादिसूत्रम् - અવતરણિકાર્ય - ત્રીજો અધ્યાય વ્યાખ્યા કરાયો. હવે ચોથા અધ્યાયનો પ્રારંભ કરાય છે અને તેનું ચોથા અધ્યાયનું આઆગળમાં કહેવાય છે એ આદિસૂત્ર છે=પ્રથમ શ્લોક છે. ભાવાર્થ : ત્રીજા અધ્યાયમાં દેશવિરતિના પાલનરૂપ વિશેષ ગૃહસ્થધર્મનું વર્ણન કર્યું અને તેના પાલનથી જીવો સર્વવિરતિની શક્તિના સંચયવાળા થાય છે એમ પૂર્વમાં કહ્યું, તેથી હવે દેશવિરતિના પાલનથી કઈ રીતે સર્વવિરતિ શક્તિનો સંચય થાય છે ? તે બતાવીને સર્વવિરતિધર્મની ગ્રહણની વિધિ બતાવે છે – શ્લોક : एवं विधिसमायुक्तः सेवमानो गृहाश्रमम् । चारित्रमोहनीयेन, मुच्यते पापकर्मणा ।।१।। શ્લોકાર્ચ - આ રીતે પ્રથમ અધ્યાયમાં સામાન્ય ગૃહસ્વધર્મની વિધિ બતાવી અને ત્રીજા અધ્યાયમાં વિશેષથી શ્રાવકધર્મની વિધિ બતાવી એ રીતે, વિધિથી સમાયુક્ત ગૃહાશ્રમને સેવતો પુરુષ ચારિત્રમોહનીય પાપકર્મથી મુકાય છે. I/II. ટીકા - 'एवम्' उक्तरूपेण 'विधिना' सामान्यतो विशेषतश्च गृहस्थधर्मलक्षणेन 'समायुक्तः' सम्पन्नः 'सेवमानः' अनुशीलयन् ‘गृहाश्रम' गृहवासम्, किमित्याह-'चारित्रमोहनीयेन' प्रतीतरूपेण 'मुच्यते' परित्यज्यते 'पापकर्मणा' पापकृत्यात्मकेन ।।१।। ટીકાર્ચ - જીવ' .... પાપકૃત્યાત્મન ! આ રીતેપૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વિધિથી=સામાન્યથી અને વિશેષથી ગૃહસ્થ ધર્મરૂપ વિધિથી સમાયુક્ત=સંપન્ન ગૃહવાસને સેવતો પુરુષ ચારિત્રમોહનીયપાપકર્મથી મુકાય છે. [૧] Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૪, શ્લોક-૧, ૨ ભાવાર્થ : પ્રથમ અધ્યાયથી માંડીને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સામાન્યથી ગૃહસ્થધર્મનું અને વિશેષથી ગૃહસ્થધર્મનું વર્ણન કર્યું તે રીતે ગૃહસ્થધર્મના યથાર્થ સ્વરૂપને જાણીને જે મહાત્મા તેવા ગૃહસ્થધર્મથી યુક્ત હોય અને ગૃહવાસનું સેવન કરતા હોય, તે ગૃહસ્થધર્મવાળા મહાત્મા ગૃહસ્થ અવસ્થાને અનુરૂપ સર્વ ઉચિત કૃત્યો દ્વારા ચારિત્રમોહનીયરૂપ પાપકર્મથી મુકાયા છે અર્થાત્ તે તે પ્રકારના ગૃહસ્થ ધર્મના આચારથી વિરુદ્ધ અનુચિત પ્રવૃત્તિ કરાવે તેવા પાપ આપાદક કર્મો વિદ્યમાન હતા તે વિવેકપૂર્વકના સેવાયેલા ગૃહસ્થધર્મથી ક્ષીણ-ક્ષીણતર થાય છે અને પ્રતિદિન તે આચારોને સેવવાથી તે તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરે તેવી ઉચિત પરિણતિવાળા તે મહાત્મા બને છે. તેથી સર્વવિરતિની આસન્ન ભૂમિકાવાળા ચારિત્રમોહનીયકર્મથી તેઓ મુક્ત થાય છે. કઈ રીતે સર્વવિરતિને અનુકૂળ એવા ચારિત્રમોહનીયરૂપ પાપકર્મથી મુકાય છે ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળમાં બતાવે છે. III અવતરણિકા : एतदपि कथमित्याह - અવતરણિકાર્ચ - આ પણ=પૂર્વ શ્લોકમાં કહ્યું કે ગૃહસ્થ ધર્મને સેવતો શ્રાવક સર્વવિરતિને અનુકૂળ એવા ચારિત્રમોહનીયકર્મથી મુકાય છે એ પણ, કેવી રીતે છે? એથી કહે છે – બ્લોક : सदाज्ञाराधनायोगाद् भावशुद्धेर्नियोगतः । उपायसम्प्रवृत्तेश्च सम्यक्चारित्ररागतः ।।२।। શ્લોકાર્ચ - સઆજ્ઞા આરાધનાના યોગને કારણે અવશ્યપણાથી ભાવશુદ્ધિ થવાથી, અને સમ્યગ્રચારિત્રનો રાગ હોવાને કારણે ઉપાયથી સમ્યફ પ્રવૃત્તિ હોવાથી ગૃહસ્થાશ્રમને સેવતો શ્રાવક ચારિત્રમોહનીયકર્મથી મુકાય છે એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. પુરા ટીકાઃ- 'सन्' अकलङ्कितो य आज्ञाराधन(ना?)योगो' 'यतिधर्माभ्यासासहेनादौ श्रावकधर्मः अभ्यसनीयः' इत्येवंलक्षणो जिनोपदेशसंबन्धः, तस्माद् यका 'भावशुद्धिः' मनोनिर्मलता, तस्याः 'नियोगतः' अवश्यन्तया, तथा 'उपायसम्प्रवृत्तेश्च, उपायेन' शुद्धहेत्वगीकरणरूपेण 'प्रवृत्तेः' चेष्टनात्, 'च'कारो Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪/ શ્લોક-૨ हेत्वन्तरसमुच्चये, इयमपि कुत इत्याह-'सम्यक्चारित्ररागतः' निर्व्याजचारित्राभिलाषात्, इदमुक्तं भवति-सदाज्ञाराधनायोगात् यका भावशुद्धिः या च सम्यक्चारित्रानुरागतः उपायसम्प्रवृत्तिः अणुव्रतादिपालनरूपा ताभ्यामुभाभ्यामपि हेतुभ्यां चारित्रमोहनीयेन मुच्यते, न पुनरन्यथेति નારા ટીકાર્ચ - સત્પુ નરાતિ / સુંદર અલંકિત જે આજ્ઞાનું આરાધન તેનો યોગ-સાધુધર્મના અભ્યાસ માટે અસમર્થ એવા પુરુષ વડે આદિમાં શ્રાવકધર્મનો અભ્યાસ કરવો જોઈએ એવા સ્વરૂપવાળો જિતોપદેશનો સંબંધ તે રૂપ આજ્ઞા તેના આરાધનનો યોગ, તેનાથી જે ભાવશુદ્ધિ મનોતિર્મળતા, તેના વિયોગથીમનોનિર્મળતાના અવશ્યપણાથી, અને ઉપાયથી પ્રવૃત્તિ હોવાને કારણે=શુદ્ધ હેતુના સ્વીકારરૂપ ઉપાયથી પ્રવૃત્તિ હોવાને કારણે, શ્લોકમાં રહેલો ‘' કાર હેતુ અંતરના સમુચ્ચયમાં છે, અને આ પણaઉપાયથી પ્રવૃત્તિ પણ, કેમ છે ? એથી કહે છે – સમયક્યારિત્રના રોગને કારણે=લિવ્યંજચારિત્રના અભિલાષને કારણે, ઉપાયથી પ્રવૃત્તિ છે, એમ અવય છે. અને, તેથી ચારિત્રમોહનીયકર્મથી મુકાય છે એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. આ=આગળમાં કહેવાય છે એ, કહેવાયેલું=શ્લોકના વચનથી કહેવાયેલું, થાય છે – સઆશાના આરાધનાના યોગથી જે ભાવશુદ્ધિ થાય છે અને સમયક્યારિત્રના અનુરાગથી જે ઉપાયમાં સમ્યફ પ્રવૃત્તિ થાય છેઅણુવ્રતાદિ પાલનરૂપ ઉપાયમાં સમ્યફ પ્રવૃત્તિ થાય છે તે બા પણ હેતુ દ્વારા=સઆજ્ઞાઆરાધનાના યોગને કારણે થયેલી ભાવશુદ્ધિરૂપ અને સમ્યક્ઝારિત્રના રાગને કારણે ઉપાયમાં થયેલી સમ્યફ પ્રવૃત્તિરૂપ ઉભય હેતુ દ્વારા, ચારિત્રમોહનીયકર્મથી મુકાય છે, પરંતુ અન્યથા ચારિત્રમોહનીયકર્મથી મુકાતો નથી. રા. ભાવાર્થ જે શ્રાવક સર્વવિરતિ પાલન કરવા માટે સમર્થ નથી તેવા શ્રાવકે પ્રારંભમાં શ્રાવકધર્મનો અભ્યાસ કરવો જોઈએ એ પ્રકારની ભગવાનની આજ્ઞા છે. જે શ્રાવકને ઉપદેશ દ્વારા સમ્યક્ત પ્રાપ્ત થયું છે તે શ્રાવક ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને પોતાની ભૂમિકાનો નિર્ણય કરે છે અને પોતે દુષ્કર એવો સાધુધર્મ પાળી શકે તેમ નથી એવું જણાય તો સાધુધર્મની પ્રાપ્તિના ઉપાયભૂત શ્રાવકધર્મ એ રીતે સેવે છે કે જેથી સ્વીકારાયેલા શ્રાવકધર્મમાં અતિચાર લાગે નહિ. જેમ જેમ શ્રાવક ધર્મની શક્તિનો સંચય અધિક અધિક થાય છે તેમ તેમ ઉત્તર ઉત્તરના શ્રાવકધર્મને સેવે છે અને તેના કારણે તે મહાત્મા સ્વભૂમિકા અનુસાર ભગવાનની આજ્ઞાનું આરાધન કરે છે. ભગવાનની સદૃઆજ્ઞાના આરાધનને કારણે તે મહાત્માને નક્કી ભાવશુદ્ધિની પ્રાપ્તિ થાય છે અર્થાત્ સર્વવિરતિની પ્રાપ્તિને અનુકૂળ એવી મનોનિર્મળતા પ્રાપ્ત થાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | શ્લોક-૨, ૩ વળી, તે શ્રાવક દેશવિરતિનું પાલન કરે છે ત્યારે ભાવચારિત્રમાં અતિશય રાગ વર્તે છે, તેથી સ્વશક્તિ અનુસાર પ્રતિદિન સાધુધર્મની સામાચારી સાંભળીને પોતાનો સર્વવિરતિનો રાગ અતિશય અતિશય થાય તે રીતે યત્ન કરે છે અને ભાવચારિત્ર પાળનારા સુસાધુના ૧૮ હજાર શીલાંગનાના સ્વરૂપથી સદા પોતાના આત્માને વાસિત કરે છે. અને પોતાને તેવા પ્રકારના ભાવચારિત્રની પ્રાપ્તિ થાય તે પ્રકારે જ સ્વશક્તિ અનુસાર દેશવિરતિના પાલનરૂપ ઉપાયમાં જ પ્રવૃત્તિ કરે છે; કેમ કે દેશવિરતિના પાલનના બળથી ઉત્તર ઉત્તરની દેશવિરતિના પાલનની શક્તિનું આધાન થાય છે જે ઉત્કર્ષને પામીને પૂર્ણચારિત્રની પ્રાપ્તિનું કારણ બને છે. તે મહાત્મા બે કારણો દ્વારા ચારિત્રમોહનીયકર્મનો નાશ કરે છે – (i) સત્તાના આરાધનાના યોગના કારણે થયેલી ભાવશુદ્ધિરૂપ એક કારણ અને (ii) સર્વવિરતિરૂપ ચારિત્રના રાગથી તેના ઉપાયભૂત એવી દેશવિરતિમાં સમ્યગુ પ્રવૃત્તિ કરવા રૂપ બીજું કારણ. આ બન્ને કારણો દ્વારા તે મહાત્મા ૧૮ હજાર શીલાંગનાના પાલનરૂપ સર્વવિરતિના પ્રતિબંધક ચારિત્રમોહનીયકર્મનો નાશ કરે છે. જેથી ક્રમે કરીને સર્વવિરતિ રૂપ ભાવચારિત્રને તે મહાત્મા પ્રાપ્ત કરશે. IIII અવતરણિકા :___ आह-इदमपि कथं सिद्धं यथेत्थं चारित्रमोहनीयेन मुच्यते ततः परिपूर्णप्रत्याख्यानभाग भवतीत्याशङ्क्याह - અવતરણિકાર્ય : સાદથી શંકા કરે છે – આ પણ=પૂર્વ શ્લોકમાં કહ્યું એ પણ, કેવી રીતે સિદ્ધ થયું ? જે પ્રમાણે આ રીતે=શ્લોક-રમાં કહ્યું એ રીતે, ચારિત્રમોહનીયથી મુકાય છે. તેથી પરિપૂર્ણ પ્રત્યાખ્યાતવાળો થાય છે પૂર્ણચારિત્રની પરિણતિવાળો થાય છે. એ પ્રકારની આશંકા કરીને કહે છે – શ્લોક : विशुद्धं सदनुष्ठानं स्तोकमप्यर्हतां मतम् । तत्त्वेन तेन च प्रत्याख्यानं ज्ञात्वा सुबह्वपि ।।३।। શ્લોકાર્ચ - થોડું પણ વિશુદ્ધ એવું સઅનુષ્ઠાન તત્ત્વથી અરિહંતોને સંમત છે અને તેનાથી થોડા પણ વિશુદ્ધ અનુષ્ઠાનથી, સુબહુ પણ પ્રત્યાખ્યાનને જાણીને કરે છે શ્રાવક પ્રાપ્ત કરે છે. III Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪| શ્લોક-૩ ટીકા : 'विशुद्धं' निरतिचारं अत एव 'सत्' सुन्दरं 'अनुष्ठानं' स्थूलप्राणातिपातविरमणादि ‘स्तोकमपि' अन्यतमैकभङ्गकप्रतिपत्त्या अल्पम्, बहु तावन्मतमेवेत्यपिशब्दार्थः, 'अर्हतां' पारगतानां 'मतम् अभीष्टम, कथमित्याह-'तत्त्वेन' तात्त्विकरूपतया, न पुनरतिचारकालुष्यदूषितं बह्वप्यनुष्ठानं सुन्दरं मतम्, 'तेन च' तेन पुनर्विशुद्धनानुष्ठानेन करणभूतेन स्तोकेनापि कालेन 'प्रत्याख्यानम्' आश्रवद्वारनिरोधलक्षणं 'ज्ञात्वा' गुरुमूले श्रुतधर्मतया सम्यगवबुध्य प्रत्याख्यानस्य फलं हेतुं च 'सुबह्वपि' सर्वपापस्थानविषयतया भूयिष्ठमपि करोतीति गम्यते, स्तोकं तावदनुष्ठानं सम्पन्नमेवे त्यपि'शब्दार्थः, अयमभिप्रायः-स्तोकादप्यनुष्ठानादत्यन्तविशुद्धात् सकाशात् कालेन प्रत्याख्यानस्वरूपादिज्ञातुर्भूयिष्ठमपि प्रत्याख्यानं सम्पद्यत इति ।।३।। ટીકાર્ય : વિશુદ્ધતિ , વિશુદ્ધ=નિરતિચાર, આથી જ સત=સુંદર એવું અનુષ્ઠાનઃસ્થૂલ પ્રાણાતિપાત વિરમણાધિરૂપ અનુષ્ઠાન, થોડું પણ અત્યતમ એક ભંગની પ્રતિપતિથી અલ્પ પણ=૧૨ વ્રતના જે ભાંગાઓ છે તેમાંથી કોઈ એક ભાંગાના સ્વીકારથી અલ્પ પણ, અનુષ્ઠાન અરિહંતોને અભિમત છે સંમત છે. કેવી રીતે અભિમત છે ? તેથી કહે છે – તત્વથી અભિમત છે તાત્વિકરૂપપણાથી અભિમત છે. પરંતુ અતિચારના કાલુષ્યથી દૂષિત ઘણું પણ અનુષ્ઠાન સુંદર સંમત નથી શક્તિનો વિચાર કર્યા વગર ઘણાં વ્રતો ગ્રહણ કરીને અતિચારોથી મલિન તેનું સેવન કરે તે અનુષ્ઠાન ભગવાનને સુંદરરૂપે સંમત નથી. વળી, તેનાથી=કરણભૂત એવા થોડા પણ વિશુદ્ધ અનુષ્ઠાનથી, આશ્રદ્વારના વિરોધરૂપ પ્રત્યાખ્યાનને જાણીને ગુરુ પાસે મૃતધર્મપણાથી પ્રત્યાખ્યાનનાં ફળ અને હેતુનો સમ્યમ્ બોધ કરીને, કાળથી કેટલાક સમયથી, સુબહુ પણ સર્વ પાપસ્થાનના વિષયપણાથી ઘણું પણ, કરે છે ઘણું પણ પ્રત્યાખ્યાન કરે છે. આ અભિપ્રાય છે શ્લોકનો આ અભિપ્રાય છે. પ્રત્યાખ્યાનના સ્વરૂપ આદિને જાણનાર શ્રાવક અત્યંત વિશુદ્ધ એવા થોડા પણ અનુષ્ઠાનથી કાળે કરીને ઘણું પણ પ્રત્યાખ્યાન પ્રાપ્ત કરે છે. III ભાવાર્થ : અવતરણિકામાં શંકા કરેલ કે શ્લોક-૨માં કહ્યું એ પ્રમાણે કોઈ શ્રાવક સ્વશક્તિ અનુસાર દેશવિરતિનું પાલન કરતા હોય તેનાથી તેઓને પરિપૂર્ણ ચારિત્રની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે છે ? તેનો ઉત્તર આપતાં કહે છે – શૂલપ્રાણાવિપાતવિરમણ આદિ વ્રતોના જે અનેક ભાંગાઓ છે તે ભાંગાના યથાર્થ સ્વરૂપને જાણીને Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૪ | શ્લોક-૩, સૂત્ર-૧ કોઈ શ્રાવક પોતાની શક્તિ અનુસાર એક ભંગ આદિ દ્વારા થોડું પણ સ્વીકારે અને તે થોડું પણ સ્વીકારાયેલું વ્રત નિરતિચારરૂપે પાલન કરે તે ભગવાનને સંમત છે. અર્થાત્ તે અનુષ્ઠાન ઉત્તર ઉત્તરનાં અનુષ્ઠાનની પ્રાપ્તિ દ્વારા પૂર્ણ અનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ છે માટે તાત્ત્વિક છે તેમ ભગવાનને સંમત છે; પરંતુ અતિચારપૂર્વક ઘણું અનુષ્ઠાન સેવે તે તાત્ત્વિક રીતે ભગવાનને સંમત નથી. અને જે શ્રાવક પોતાની શક્તિ અનુસાર થોડું પણ વિશુદ્ધ અનુષ્ઠાન સેવે છે, તે હંમેશાં ગુરુ પાસે જઈને પૂર્ણ પ્રત્યાખ્યાનું સ્વરૂપ અને પૂર્ણ પ્રત્યાખ્યાનની પ્રાપ્તિનો હેતુ અને પૂર્ણ પ્રત્યાખ્યાનના સેવનનું ફળ સાંભળીને સમ્યગુ બોધ કરે છે જેના કારણે તે અનુષ્ઠાન પ્રત્યેનો તેમનો રાગ સતત વધે છે, તેથી થોડા પાલનના બળથી અને પ્રતિદિન પૂર્ણ ચારિત્રના પાલનના સ્વરૂપના બોધથી તે શ્રાવકને પૂર્ણ ચારિત્ર સેવવાની સતત ઇચ્છાની વૃદ્ધિ થાય છે; કેમ કે પૂર્ણ ચારિત્રનું શ્રેષ્ઠ ફળ જાણીને કલ્યાણના અર્થી એવા તે શ્રાવકનું ચિત્ત સદા પૂર્ણ ચારિત્ર પ્રત્યે આવર્જિત થાય છે અને તેની પ્રાપ્તિનો હેતુ શક્તિ અનુસાર ઉત્તર-ઉત્તરની સુવિશુદ્ધ દેશવિરતિ છે તેવું જ્ઞાન થવાથી જેમ તે થોડું પણ સુવિશુદ્ધ અનુષ્ઠાન સેવે છે તેમ ઉત્તર-ઉત્તરના પણ દેશવિરતિનું શક્તિ અનુસાર સુવિશુદ્ધ સેવન ક્રમસર કરે છે તેના બળથી પૂર્ણ ચારિત્રના પાલનની શક્તિનો સંચય થાય છે ત્યારે પૂર્ણ ચારિત્રને પણ ગ્રહણ કરે છે. આનાથી એ ફલિત થાય કે વિશુદ્ધ સેવાયેલું અનુષ્ઠાન ઉત્તર ઉત્તરની વૃદ્ધિ દ્વારા પૂર્ણ ચારિત્રની શક્તિના સંચયનું આધાન કરે છે. આવા સૂત્ર : इति विशेषतो गृहस्थधर्म उक्तः, साम्प्रतं यतिधर्मावसर इति यतिमनुवर्णવિધ્યામ: [9/૨૨૭ સૂત્રાર્થ : આ પ્રકારે અત્યાર સુધી વિશેષથી ગૃહસ્થઘર્મનું વર્ણન કર્યું એ પ્રકારે વિશેષથી ગૃહસ્થધર્મ કહેવાયો. હવે યતિધર્મનો અવસર છે એથી યતિનું વર્ણન અમે કરીશું. II૧/૨૨૭ll ટીકા : પ્રતીતાર્થનેવ ા/રર૭ા. ટીકાર્ય : પ્રતીતાર્થનેવ અર્થ સ્પષ્ટ છે, તેથી ટીકાકારશ્રીએ ટીકા કરેલ નથી. II૧/૨૨૭ના ભાવાર્થ - ગ્રંથના પ્રારંભમાં ધર્મના વર્ણનની પ્રતિજ્ઞા કરેલ. તેમાં સૌ પ્રથમ સામાન્ય ગૃહસ્થ ધર્મનું વર્ણન કર્યું. ત્યારપછી વિશેષ ગૃહસ્વધર્મનું વર્ણન કર્યું. હવે મનુષ્યભવની પ્રાપ્તિમાં પૂર્ણધર્મના સેવનરૂપ યતિધર્મને કહેવાનો અવસર છે, તેથી ગ્રંથકારશ્રી પ્રતિજ્ઞા કરે છે કે અમે યતિનાં સ્વરૂપનું વર્ણન કરીશું. I૧/૨૨ના Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨, ૩ અવતરણિકા - यत्यनुवर्णनमेवाह - અવતરણિકાર્ય : યતિના અનુવર્ણનને જ કહે છે – સૂત્રઃ સર્ટસમીપે વિધમત્રનતો તિ: ગાર/૨૨૮ સૂત્રાર્થ : પ્રધ્વજ્યાને યોગ્ય, યોગ્યગુરુ પાસે વિધિપૂર્વક પ્રવજ્યાને પામેલો યતિ છે. llર/૨૨૮. ટીકા - 'अर्हः' प्रव्रज्याझे वक्ष्यमाण एव 'अर्हस्य' प्रव्रज्यादानयोग्यस्य वक्ष्यमाणगुणस्यैव गुरोः 'समीपे' पार्श्वे 'विधिना' वक्ष्यमाणेनैव 'प्रव्रजितः' गृहीतदीक्षः ‘यतिः' मुनिरित्युच्यते इति ।।२/२२८ ।। ટીકાર્ય : 'ગ'.... ૩ રૂતિ ા યોગ્ય પ્રવ્રયાને યોગ્ય વસ્થમાણ સ્વરૂપવાળો જ, યોગ્યતી પાસે પ્રવ્રયા આપવાને યોગ્ય એવા વસ્થમાણ ગુણવાળા જ ગુરુ પાસે, વક્ષ્યમાણ જ એવી વિધિથી ગૃહીત દીક્ષાવાળો યતિ=મુનિ, કહેવાય છે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૨/૨૨૮ ભાવાર્થ : આગળમાં બતાવાશે એવા સર્વવિરતિને યોગ્ય ગુણોને ધારણ કરનાર જીવ પ્રવ્રજ્યાને યોગ્ય છે. વળી, તેવો યોગ્ય જીવ પણ આગળમાં બતાવાશે એવા પ્રવ્રજ્યા આપવાને યોગ્ય એવા ગુણોવાળા જ ગુરુ પાસે, પ્રવ્રજ્યા આપવાની વિશિષ્ટ વિધિ બતાવાશે તે વિધિપૂર્વક જ પ્રવ્રજ્યા ગ્રહણ કરે તો તે વ્રત-ગ્રહણકાળમાં તે મહાત્મા ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા થવાથી યતિ કહેવાય છે અર્થાત્ સંસારના સર્વભાવોથી મૌનને ધારણ કરીને મોક્ષને અનુકૂળ ભાવોમાં યતમાન હોવાથી યતિ કહેવાય છે. li૨/૨૨૮ll અવતરણિકા - 'यथोद्देशं निर्देशः' इति न्यायात् प्रव्रज्यार्हमेवाभिधित्सुराह - અવતરણિતાર્થ : જે પ્રમાણે ઉદ્દેશ છે=જે પ્રમાણે સૂત્ર-૨માં યોગ્ય યોગ્ય સમીપ આદિ વચનમાં ક્રમ છે, તે પ્રમાણે નિર્દેશ કરવો જોઈએ એ પ્રકારના નિયમથી પ્રવજ્યાયોગ્યને કહેવાની ઇચ્છાથી કહે છે – Page #208 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩ ૧૮૯ સૂત્ર : अथ प्रव्रज्यार्हः-आर्यदेशोत्पन्नः १, विशिष्टजातिकुलान्वितः २, क्षीणप्रायकर्ममलः ३, तत एव विमलबुद्धिः ४, ‘दुर्लभं मानुष्यम्, जन्म मरणनिमित्तम्, संपदश्चपलाः, विषया दुःखहेतवः, संयोगे वियोगः, प्रतिक्षणं मरणम्, दारुणो विपाकः' इत्यवगतसंसारनैर्गुण्यः વ, તત વ તરિ: ૬, પ્રતગુરુષા: ૭, કમ્પદસ્થતિઃ ૮, કૃતજ્ઞઃ ૨, વિનીત. ૧૦, प्रागपि राजाऽमात्यपौरजनबहुमतः ११, अद्रोहकारी १२, कल्याणाङ्गः १३, श्राद्धः ૧૪, સ્થિર: ૧૧, સમુપસમ્પન્ન ૧૬ સ્પેતિ રૂ/૨૨૩. સૂત્રાર્થ: હવે પ્રવજ્યાયોગ્ય કહે છે – (૧) આર્યદેશમાં ઉત્પન્ન થયેલો (૨) વિશિષ્ટ જાતિ-કુળથી યુક્ત (૩) ક્ષીણપ્રાયઃ કર્મમલવાળો (૪), તેથી જ ક્ષીણપ્રાયઃ કર્મમલવાળો છે તેથી જ, વિમલબુદ્ધિવાળો (૫) દુર્લભ મનુષ્યપણું છે. જન્મ-મરણનું નિમિત્ત છે, સંપત્તિઓ ચલ છે=અસ્થિર છે. વિષયો દુઃખના હેતુ છે. સંયોગમાં વિયોગ છે. પ્રતિક્ષણ મરણ છે–પ્રતિક્ષણ આયુષ્યનો ક્ષય થતો હોવાથી જીવ મૃત્યુ તરફ જાય છે. દારુણ વિપાક છેઃમૃત્યુનો વિપાક દારુણ છે એ પ્રકારે, જાણ્યો છે સંસારનો નિર્ગુણ ભાવ જેણે એવો. (૬) તેથી જ=સંસારના નિર્ગુણ ભાવને જાણનારો હોવાથી જ તેનાથી વિરક્ત=સંસારથી વિરક્ત, (૭) અલ્ય કષાયવાળો, (૮) અલ્પ હાસ્યાદિવાળો (૯) કૃતજ્ઞ કરાયેલા ઉપકારને જાણનારો (૧૦) વિનીત ગુણવાન પ્રત્યે વિનયવાળો (૧૧) પૂર્વમાં પણ દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે પણ રાજા, મંત્રી, નગરના જનોને બહુમત–ઉચિત પ્રવૃત્તિ કરનારો હોવાથી સર્વને યોગ્ય તરીકે સંમત (૧૨) અદ્રોહકારી કોઈને દ્રોહ ન કરે તેવી ઉત્તમ પ્રકૃત્તિવાળો. (૧૩) કલ્યાણ અંગ=શરીરનાં બધાં અંગોની વિકલતા વગરનો. (૧૪) શ્રાદ્ધ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળો. (૧૫) સ્થિર ચંચલતારહિત (૧૬) સમુપસંપન્ન=સમ્યમ્ રીતે સંયમ ગ્રહણ કરવા માટે ગુરુ પાસે આવેલો, જીવ પ્રવજ્યાને યોગ્ય છે. ત્તિ શબ્દ પ્રવ્રજ્યાને યોગ્ય જીવના ગુણોની સમાપ્તિ અર્થે છે. [૩/૨૨૯ll ટીકા : एतत् सर्वं सुगमम्, परम् अथेत्यान्तर्यार्थः, 'प्रव्रजनं' पापेभ्यः प्रकर्षण शुद्धचरणयोगेषु 'व्रजनं' गमनं प्रव्रज्या, तस्या 'अर्हः' योग्यः 'प्रव्रज्याहों' जीवः, कीदृशः इत्याह-'आर्यदेशोत्पन्नः' मगधाद्यर्धषड्विंशतितममण्डलमध्यलब्धजन्मा, तथा 'विशिष्टजातिकुलान्वितः' विशुद्धवैवाह्यचतुर्वर्णान्तर्गतमातृपितृपक्षरूपजातिकुलसम्पन्नः, तथा 'क्षीणप्रायकर्ममलः, क्षीणप्रायः' उत्सन्नप्रायः Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૪ / સૂગ-૩ 'कर्ममलो' ज्ञानावरणमोहनीयादिरूपो यस्य स तथा, 'तत एव विमलबुद्धिः' यत एव क्षीणप्रायकर्ममलः तत एव हेतोः 'विमलबुद्धिः' निर्मलीमसमतिः, प्रतिक्षणं मरणमिति समयप्रसिद्धावीचिमरणापेक्षयेति, પચતે ર – "यामेव रात्रिं प्रथमामुपैति गर्भे वसत्यै नरवीर ! लोकः । તત: મૃત્યવૃત્તિતપ્રયાળ: સ પ્રત્યાં મૃત્યુસમીપતિ ૨૪૮ા” ] 'नरवीर' इति व्यासेन युधिष्ठिरस्य संबोधनमिति । 'दारुणो विपाको' मरणस्यैवेति गम्यते, सर्वाभावकारित्वात्तस्येति । 'प्रागपि' इति प्रव्रज्याप्रतिपत्तिपूर्वकाल एवेति । 'स्थिर' इति प्रारब्धकार्यस्यापान्तराल एव न परित्यागकारी । 'समुपसम्पन्न' इति 'समिति' सम्यग्वृत्त्या सर्वथाऽऽत्मसमर्पणरूपया 'उपसंपन्नः' सामीप्यमागत इति ।।३/२२९॥ ટીકાર્ચ - હત સર્વ સામીણમત રૂત્તિ છે. આ સર્વ=પ્રવ્રયાયોગ્યના ૧૬ ગુણો કહ્યા એ સર્વ, સુગમ છે, પરંતુ “અદ' એ શબ્દ આનંતર્થ અર્થમાં છે='હવે'ના અર્થમાં છે. પ્રવ્રજત પાપથી પ્રકર્ષ દ્વારા શુદ્ધચરણયોગોમાં, વ્રજન=ગમન, પ્રવ્રજ્યા છે. તેને યોગ્ય એ પ્રવ્રયાયોગ્ય જીવ છે. કેવા પ્રકારનો છે ? એથી કહે છે – આર્યદેશમાં ઉત્પન્ન છે=મગધ આદિ સાડા છવ્વીસ મંડલના મધ્યમાં પ્રાપ્ત થયેલા જન્મવાળો છે. અને વિશિષ્ટ જાતિ કુલથી અવિત છે=વિશુદ્ધ વિવાહયોગ્ય ચાર વર્ણ અંતર્ગત માતૃ-પિતૃપક્ષરૂપ જાતિથી અને કુલથી સંપન્ન છે. અને ક્ષીણપ્રાય કર્મમલવાળો છે. અર્થાત્ નાશ પામ્યા છે જ્ઞાનાવરણમોહનીય આદિ રૂપ કર્મમલ પ્રાયઃ કરીને જેમને તે, તેવા છે=ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા છે, તેથી જ વિમલબુદ્ધિવાળા છે=જે કારણથી જ ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા છે તે જ હેતુથી વિમલબુદ્ધિવાળા છે. પ્રતિક્ષણ મરણ શાસ્ત્ર પ્રસિદ્ધ આવી ચિમરણની અપેક્ષાએ છે=આયુષ્યના પ્રતિક્ષણ થતા ક્ષયરૂપ આવી ચિમરણની અપેક્ષાએ છે અને કહેવાય છે – “જે જ રાત્રીને પ્રથમ ગર્ભમાં વસવા માટે હે નરવીર ! લોક પ્રાપ્ત કરે છે ત્યારથી માંડીને અખલિત પ્રયાણ તે પુરુષ પ્રતિદિવસ મૃત્યુ સમીપે કરે છે. I૧૪૮" (). ઉદ્ધરણના શ્લોકમાં નરવીર એ શબ્દ વ્યાસ દ્વારા યુધિષ્ઠિરને સંબોધન છે. મરણનો જ દારુણ વિપાક છે; કેમ કે તેનું મરણનું, સર્વ અભાવકારીપણું છે=પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં જે કાંઈ અર્થ ઉપાર્જન કરીને અનુકૂળ સામગ્રીનો સંચય કર્યો છે તે સર્વના અભાવને કરનારું મૃત્યુ છે, આથી દારુણ વિપાકવાળું છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૪| સૂત્ર-૩, ૪ ૧૯૧ પૂર્વમાં પણ=પ્રવ્રજ્યાના સ્વીકારતા પૂર્વકાળમાં જ, રાજા આદિને બહુમત છે એમ અત્રય છે. સ્થિર=પ્રારબ્ધ કાર્યના અંતરાલમાં જ તે કાર્યના પરિત્યાગને નહિ કરનારો તે સ્થિર ગણાય. સમુપસંપન્ન શબ્દમાં ‘સમુ એ સર્વથા આત્મસમર્પણ રૂ૫ સમ્યમ્ વૃત્તિથી ઉપસંપન્ન=સાન્નિધ્યમાં આવેલો અર્થાત્ ગુણવાન એવા ગુરુને સર્વ પ્રકારે આત્મસમર્પણ રૂપ સમ્યમ્ વૃત્તિથી સંયમ ગ્રહણ કરવા માટે ગુરુના સામીપ્યમાં આવેલો પ્રવ્રયાયોગ્ય છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. [૩/૨૨૯ ભાવાર્થ : જે શ્રાવક પ્રવજ્યાગ્રહણને સન્મુખ થયેલો છે તે શ્રાવકમાં પ્રસ્તુત સૂત્રમાં બતાવાયેલા ૧૩ ગુણોની અપેક્ષા શાસ્ત્રકારો રાખે છે. તેવા ગુણવાળા જીવો ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે અને સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા હોવાથી, સદા મનુષ્યપણાની દુર્લભતા આદિનો વિચાર કરીને ભવથી અત્યંત વિરક્ત થયેલા હોય છે, અને તત્ત્વના સમાલોચન દ્વારા જેઓએ કષાયો અને નોકષાયો અલ્પ કર્યા છે અને સંસારનું વાસ્તવિક સ્વરૂપ અને મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ અને મોક્ષના ઉપાયભૂત સંયમનું વાસ્તવિક સ્વરૂપ જાણીને સ્થિર શ્રદ્ધાવાળા થાય છે કે આ સંસારના ઉચ્છેદનો એક ઉપાય જિનવચન અનુસાર સેવાયેલી પ્રવ્રજ્યા છે અને પ્રકૃતિથી સાત્ત્વિક હોવાથી જે કાર્ય પોતે સ્વીકારે તેને નિષ્ઠા સુધી વહન કરે તેવા સ્થિર પરિણામવાળા છે અને ગુણવાન એવા ગુરુનો નિર્ણય કરીને તેને સમર્પિત થવા માટે સંયમ લેવા તત્પર થયા છે એવા યોગ્ય જીવો પ્રવજ્યાગ્રહણ માટે શાસ્ત્રકારોને સંમત છે. Il૩/૨૨લા અવતરણિકા: इत्थं प्रव्रज्यार्हमभिधाय प्रव्राजकमाह - અવતરણિકાર્ય : આ રીતે સૂત્ર-૩માં કહ્યું એ પ્રમાણે પ્રવ્રજ્યાયોગ્યને કહીને પ્રવ્રાજકને કહે છે=પ્રવ્રજ્યા આપવા યોગ્ય ગુરુનું સ્વરૂપ કહે છે – સૂત્ર : गुरुपदार्हस्तु इत्थम्भूत एव-विधिप्रतिपन्नप्रव्रज्यः १, समुपासितगुरुकुलः २, अस्खलितशीलः ३, सम्यगधीतागमः ४, तत एव विमलतरबोधात्तत्त्ववेदी ५, उपशान्तः ६, प्रवचनवत्सलः ७, सत्त्वहितरतः ८, आदेयः ९, अनुवर्तकः १०, गम्भीरः ११, अविषादी १२, उपशमलब्ध्यादिसम्पन्नः १३, प्रवचनार्थवक्ता १४, स्वगुर्वनुज्ञातगुरुपद ૧૧ ગ્રેતિ I૪/૨૩૦ના Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ धर्मानंद घर भाग-२ | मध्याय-४ | सूत्र-४ सूत्रार्थ : વળી, ગુરુપદને યોગ્ય આવા પ્રકારનો જ છે=આગળમાં બતાવે છે એવા સ્વરૂપવાળો જ છે - (१) विधिपूर्व स्वीजरायली प्रस्यावा। (२) समुपासित गुरुसवा (3) मस्मलित शीलवाला (૪) સમ્યમ્ રીતે ભણેલા આગમવાળા (૫) તેનાથી જ=સમ્યમ્ આગમનો અભ્યાસ કરેલો હોવાથી જ વિમલતર બોધ હોવાને કારણે દીક્ષા લેતી વખતે જે વિમલતર બોધ હતો તેનાથી ઘણો અધિક વિમલતર બોઘ હોવાને કારણે, તત્ત્વનાં જાણનારા (૬) ઉપશાંત પરિણામવાળા (૭) પ્રવચન પ્રત્યે વાત્સલ્યવાળા=ભગવાનના વચન પ્રત્યે અત્યંત રાગવાળા (૮) જીવોના હિતમાં રતિવાળા (૯) આદેયaઉત્તમ પ્રકૃતિ હોવાથી લોકોમાં જેમનું વચન સ્વીકાર્ય થાય તેવા (૧૦) અનુવર્તક-શિષ્યોને જિનવચન અનુસાર યોગમાર્ગમાં પ્રવર્તક (૧૧) ગંભીર તત્ત્વથી ભાવિત હોવાથી વિકાર વગરના (૧૨) અવિષાદી=પ્રતિકૂળ સંયોગોમાં વિષાદ વગરના (૧૩) ઉપશમલબ્ધિ આદિથી સંપન્ન (૧૪) પ્રવચનના અર્થને કહેનારા=જિનવચન અનુસાર શાસ્ત્રીય પદાર્થોને કહેનારા मने (१५) स्वगुस्थी मनुज्ञात गुरुपवाजा. _ 'इति' शE गुरुजनवाने लाय अपना गुएजोगी समाप्ति मर्थ छ. ||४/२30।। टी :___ 'गुरुपदार्हः' प्रव्राजकपदयोग्यः, 'तुः' पूर्वस्माद् विशेषणार्थः, 'इत्थम्भूत एव' प्रव्रज्यार्हगुणयुक्त एव सन् न पुनरन्यादृशोऽपि, तस्य स्वयं निर्गुणत्वेन प्रव्राज्यजीवगुणबीजनिक्षेपकरणायोगात्, किमित्याह - विधिप्रतिपन्नप्रव्रज्यः' वक्ष्यमाणक्रमाधिगतदीक्षः, 'समुपासितगुरुकुलः' विधिवदाराधितगुरुपरिवार-भावः, 'अस्खलितशीलः' प्रव्रज्याप्रतिपत्तिप्रभृत्येवाखण्डितव्रतः, 'सम्यगधीतागमः' सूत्रार्थोभयज्ञान-क्रियादिगुणभाजो गुरोरासेवनेनाधिगतपारगतगदितागमरहस्यः, यतः पठ्यते - "तित्थे सुत्तत्थाणं गहणं विहिणा उ तत्थ तित्थमिदं । । उभयन्नू चेव गुरू विही उ विणयाइओ चित्तो ।।१४९।। उभयन्नू वि य किरियापरो दढं पवयणाणुरागी य । ससमयपरूवगो परिणओ य पन्नो य अच्चत्यं ।।१५०।।" [उपदेशपदे ८५१-८५२] त्ति । तीर्थे सूत्रार्थयोर्ग्रहणं विधिनैव तत्र तीर्थमिदम् । उभयज्ञ एव गुरुः विधिस्तु विनयादिकश्चित्रः ।।१।। उभयज्ञोऽपि च क्रियापरो दृढं प्रवचनानुरागी च । स्वसमयप्ररूपकः परिणतश्च प्राज्ञश्चाऽत्यर्थम् ।।२।।] Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૪ 'तत एव' सम्यगधीतागमत्वादेव हेतोर्यो 'विमलतरो बोधः' शेषान् सम्यगधीतागमानपेक्ष्य स्फुटतरः प्रज्ञोन्मीलः तस्मात् सकाशात् 'तत्त्ववेदी' जीवादिवस्तुविज्ञाता, 'उपशान्तः' मनोवाक्कायविकारविकलः, 'प्रवचनवत्सलः' यथानुरूपं साधुसाध्वीश्रावक श्राविकारूपचतुर्वर्णश्रमणसङ्घवात्सल्यविधायी, 'सत्त्वहितरतः' तत्तच्चित्रोपायोपादानेन सामान्येन सर्वसत्त्वप्रियकरणपरायणः, 'आदेयः' परेषां ग्राह्यवचनचेष्टः, अनुवर्तकः' चित्रस्वभावानां प्राणिनां गुणान्तराधानधियाऽनुवृत्तिशीलः, 'गम्भीरः' रोषतोषाद्यवस्थायामप्यलब्धमध्यः, 'अविषादी' न परीषहाद्यभिभूतः कायसंरक्षणादौ दैन्यमुपयाति, 'उपशमलब्ध्यादिसंपनः, उपशमलब्धिः' परमुपशमयितुं सामर्थ्यलक्षणा, 'आदि'शब्दादुपकरणलब्धिः स्थिरहस्तलब्धिश्च गृह्यते, ततस्ताभिः 'संपन्नः' समन्वितः ‘प्रवचनार्थवक्ता' यथावस्थितागमार्थप्रज्ञापकः, 'स्वगुर्वनुज्ञातगुरुपदः, स्वगुरुणा' स्वगच्छनायकेनानुज्ञातगुरुपदः समारोपिताचार्यपदवीकः, 'च'कारो विशेषणसमुच्चये, 'इति'शब्दो गुरुगुणेयत्तासूचकः । अत्र षोडश प्रव्रज्यार्हगुणाः, पञ्चदश पुनर्गुरुगुणा નિરૂપિતા તિ ૪/રરૂવા ટીકાર્ય : ગુરુષા'.... નિરૂપિતા તિ | ગુરુપદને યોગ્ય પ્રવ્રજ્યા આપવાને યોગ્ય તુ:' શબ્દ પૂર્વથી વિશેષણના અર્થવાળો છે=પ્રવ્રયાયોગ્ય જીવોના ગુણો બતાવ્યા તેનાથી વિશેષ ગુણવાળા ગુરુપદ યોગ્ય છે તે બતાવવા માટે છે. આવા પ્રકારના જ પૂર્વમાં બતાવેલ છે એવા પ્રકારના જ, પ્રવ્રજ્યાયોગ્ય ગુણયુક્ત જ, છતાં ગુરુપદને યોગ્ય છે, અન્ય પ્રકારના પણ નહિ; કેમ કે તેનું આવા ગુણોથી રહિત ગુરુનું, સ્વયં નિર્ગુણપણું હોવાને કારણે પ્રવજ્યા ગ્રહણ કરનાર જીવમાં ગુણનાં બીજના નિક્ષેપકરણનો અયોગ છે.. કેવા પ્રકારના=પ્રવ્રયાયોગ્યગુણયુક્ત પણ કેવા પ્રકારના, ગુરુપયોગ્ય છે? એથી કહે છે – વિધિપૂર્વક સ્વીકારાયેલી દીક્ષાવાળા=આગળમાં કહેવાશે એ ક્રમથી પ્રાપ્ત કરાયેલી દીક્ષાવાળા. (૨) સમુપાસિત ગુરુકુલવાળા=વિધિપૂર્વક આરાધના કરાયેલા ગુરુના પરિવારના ભાવવાળા (૩) અખ્ખલિત શીલવાળા=પ્રવ્રયાના સ્વીકારથી માંડીને જ અખંડિત વ્રતવાળા. (૪) સમ્યમ્ રીતે ભણેલા આગમવાળા=સૂત્ર, અર્થ, ઉભયનું જ્ઞાન અને ક્રિયાદિ ગુણવાળા ગુરુના આસેવનથી પ્રાપ્ત કરાયેલા ભગવકથિત આગમના રહસ્યવાળા, જે કારણથી કહેવાયું છે – તીર્થમાં=તીર્થસ્વરૂપ ગુરુ પાસે, વિધિપૂર્વક, મૂત્રાર્થનું ગ્રહણ, ત્યાં સૂત્રના અવયવમાં, તીર્થ આ છે=ઉભયને જાણનારા સૂત્ર-અર્થ ઉભયને જાણનારા, ગુરુ વ્યાખ્યાતા સાધુ તીર્થ છે. વિધિ-સૂત્ર-અર્થના ગ્રહણના વિષયમાં વિધિ, વિનય આદિ અનેક પ્રકારની છે. ll૧૪૯I ઉભયને જાણનારા પણ સૂત્ર-અર્થને જાણનારા પણ ગુરુ, ક્રિયામાં તત્પર=સંયમની ક્રિયામાં બદ્ધલક્ષ્યવાળા, દૃઢ પ્રવચનના અનુરાગી, સ્વસમયના પ્રજ્ઞાપક=ભગવાનનાં શાસ્ત્રોના પદાર્થોને યથાર્થ સમજાવનારા, પરિણત વ્રતથી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૪, ૫ અને વયથી પરિણત, અત્યંત પ્રાજ્ઞ એવા ગુરુ દીક્ષા આપવાને યોગ્ય છે. ૧૫૦।।” (ઉપદેશપદ૦ ૮૫૧-૮૫૨) (૫) તેનાથી જ=સમ્યગ્ રીતે શાસ્ત્ર ભણેલા હોવાથી જ, જે વિમલતર બોધ=શેષ એવા સમ્યગ્ ભણેલા આગમની અપેક્ષાએ સ્પષ્ટતર પ્રજ્ઞાનું ઉન્મીલન, તેના કારણે તત્ત્વવેદી=જીવાદિ વસ્તુના જાણનારા (૬) ઉપશાંત=મન-વચન-કાયાના વિકારોથી રહિત (૭) પ્રવચનના વાત્સલ્યવાળા યોગ્યતાને અનુરૂપ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વર્ણ રૂપ શ્રમણ સંઘના હિતને કરનારા, (૮) સત્ત્વહિતમાં રત=તે તે પ્રકારના ચિત્ર ઉપાયના સેવન દ્વારા સામાન્યથી સર્વજીવોના પ્રિયને કરવામાં પરાયણ. (૯) આદેય=બીજાને ગ્રાહ્ય વચનની ચેષ્ટાવાળા (૧૦) અનુવર્તક=જુદા જુદા સ્વભાવવાળા જીવોના ગુણાન્તરના આધાનની બુદ્ધિથી યોગમાર્ગમાં પ્રવર્તાવવાના સ્વભાવવાળા, (૧૧) ગંભીર=ોષતોષ આદિ અવસ્થામાં પણ અલબ્ધ મધ્યવાળા. (૧૨) અવિષાદી=પરીષહાદિથી અભિભૂત કાયરક્ષણાદિમાં દીનતાને નહિ પામનારા (૧૩) ઉપશમલબ્ધિ આદિથી સંપન્ન=બીજાને કષાયોથી ઉપશાંત કરવાના સામર્થ્યવાળા. આદિ શબ્દથી ઉપકરણલબ્ધિ અને સ્થિરહસ્તલબ્ધિનું ગ્રહણ છે, તેથી તે લબ્ધિઓથી સમન્વિત છે. (૧૪) પ્રવચનાર્થવક્તા=જે પ્રમાણે આગમના પદાર્થો રહેલા છે તે પ્રમાણે અર્થને બતાવનારા (૧૫) સ્વગુરુથી અનુજ્ઞાત ગુરુપદવાળા=સ્વગચ્છના નાયક એવા સ્વગુરુથી સમારોપિત આચાર્ય પદવીવાળા. ‘વ’કાર શબ્દ ગુરુનાં બધાં વિશેષણનાં સમુચ્ચયમાં છે. ‘કૃતિ’ શબ્દ ગુરુના ગુણોની મર્યાદાનું સૂચક છે. અહીં પ્રવ્રજ્યાયોગ્યતા ૧૬ ગુણો, વળી ગુરુનાં ૧૫ ગુણો નિરૂપિત કરાયા. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૪/૨૩૦॥ ભાવાર્થ: ગુણવાન ગુરુ પ્રવ્રજ્યા આપીને શિષ્યોને મોક્ષમાર્ગમાં દૃઢ પ્રવર્તાવી શકે તેવી શક્તિવાળા હોય તો જ ગુરુપદને યોગ્ય છે. અન્યથા પોતાનામાં આરાધક ભાવ હોય તો પોતે આરાધના કરી શકે પરંતુ અન્યને યોગમાર્ગમાં પ્રવર્તાવી શકે નહિ, તેથી કલ્યાણના અર્થી દીક્ષા લેનારને ગુરુના ગુણોનું પરિક્ષાન કરીને એવા યોગ્ય ગુરુ પાસે જ દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, જેથી કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. તેવા ગુરુ માટે પ્રસ્તુત સૂત્રમાં ૧૫ ગુણો બતાવેલ છે. તેવા ગુણવાળા, કાળને ઉચિત ગુરુ પાસે દીક્ષા લેવી જોઈએ. ||૪/૨૩૦|| અવતરણિકા : उत्सर्गपक्षश्चायम्, अथात्रैवापवादमाह -- અવતરણિકાર્ય : અને આ=દીક્ષા લેનારના અને દીક્ષા આપનારના જે ગુણો બતાવ્યા છે એ, ઉત્સર્ગમાર્ગ છે. હવે આમાં જ=દીક્ષા લેનાર અને દીક્ષા આપનારમાં જ, અપવાદને કહે છે - Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-પ ભાવાર્થ : ઉત્સર્ગથી પ્રવ્રયાયોગ્યના બધા ગુણો દીક્ષા લેનારમાં હોય અને ગુરુયોગ્ય એવા બધા ગુણો દીક્ષા આપનારમાં હોય તે એકાંતે શ્રેય છે, તેથી ઉત્સર્ગમાર્ગ છે. આમ છતાં પણ ગુણોથી યુક્ત પરંતુ કાંઈક ગુણોથી ન્યૂનતાને કારણે દીક્ષા આપવામાં ન આવે તો તે જીવનું હિત થઈ શકે નહિ અને કાળના દોષને કારણે સર્વગુણોથી યુક્ત ગુરુ ન મળે તોપણ ઘણા ગુણોથી યુક્ત ગુરુને સ્વીકારવાથી હિત થઈ શકે, તેથી તેવા સંયોગમાં દીક્ષા લેનારના હિત અર્થે અપવાદમાર્ગને બતાવે છે – સૂત્રઃ પવાર્બાદીની મધ્યમવર તાલ/રરૂછા સૂત્રાર્થ : પાદથી અથવા અર્ધગુણથી હીન, મધ્યમ અને જધન્ય દીક્ષા આપનાર અને દીક્ષા લેનાર જાણવા. પ/૨૩૧II ટીકા - _ 'पादेन' चतुर्थभागेन 'अर्द्धन' च प्रतीतरूपेण प्रस्तुत गुणानां हीनौ' न्यूनौ प्रव्राज्यप्रव्राजको 'मध्यमाऽवरौ' मध्यमजघन्यो क्रमेण योग्यौ स्यातामिति ।।५/२३१।। ટીકાર્ય : પાન' .... ચાતામિતિ | પાદથી ચતુર્થભાગથી અને પ્રતીતરૂપ એવા અર્ઘભાગથી પ્રસ્તુત ગુણોતી હીનતામાં=ન્યૂનતામાં પ્રવ્રથા લેનાર અને પ્રવજ્યા આપનાર મધ્યમ અને અપર જાણવા=મધ્યમ અને જઘન્ય ક્રમથી યોગ્ય જાણવા. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. i૫/૨૦૧૫ ભાવાર્થ : પૂર્વમાં વર્ણન કરાયેલા ૧૬ ગુણો જેમાં હોય તેવો જીવ સંયમ લેવા માટે અત્યંત યોગ્ય છે અને પૂર્વમાં વર્ણન કર્યું એવા ૧૫ ગુણો ગુરુમાં હોય તો તે દીક્ષા આપવા માટે અત્યંત યોગ્ય છે, તેથી તેવા ઉત્તમ ગુરુને પામીને પૂર્ણ યોગ્યતાવાળો દીક્ષા લેનાર જીવ એકાંતે હિતને સાધી શકે છે, તેથી ઉત્સર્ગથી તેવા જ જીવો દીક્ષા લેવા યોગ્ય છે અને ઉત્સર્ગથી તેવા જ ગુરુ દીક્ષા આપવાના અધિકારી છે અને કાળના દોષના કારણે દિક્ષા લેનાર જીવ ભવવિરક્ત આદિ અનેક ભાવો ધરાવતા હોય છતાં કોઈક અલ્પગુણોની ખામીના કારણે તેઓને અપવાદથી દીક્ષા અપાય છે તેમાં જે ૧૩ ગુણો કહ્યા તે ગુણોમાંથી ચોથા ભાગના ગુણોથી હીન હોય તો તે દીક્ષા લેનાર મધ્યમ કક્ષાની યોગ્યતાવાળો કહેવાય અને અર્ધા ભાગના ગુણોથી હીન હોય તે દીક્ષા લેનાર જઘન્ય યોગ્યતાવાળો કહેવાય. અને તેવા જીવો દીક્ષા લીધા પછી વિશેષ પ્રકારના ગુરુના શ્રમથી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૪ | સૂત્ર-૫, ૬ ગુણવૃદ્ધિ કરી શકે છે. વળી, દીક્ષા લેનારના કલ્યાણના પ્રબળ અંગભૂત ગુરુ પણ સર્વગુણોથી યુક્ત હોય તો શિષ્યને સન્માર્ગમાં તેની શક્તિ અનુસાર પૂર્ણ રીતે પ્રવર્તાવીને એકાંતે હિતનું કારણ બને છે. આમ છતાં કોઈક ગુરુ પૂર્વમાં બતાવેલા ગુણોમાંથી ચોથા ભાગથી ન્યૂન હોય તો દીક્ષાને આપવાને યોગ્ય મધ્યમ કક્ષાના છે. અને અર્ધગુણોથી ન્યૂન હોય તે ગુરુ દીક્ષા આપવાને યોગ્ય જઘન્ય કક્ષાના છે, તેથી તેવા ગુરુથી શિષ્યનું હિત પણ તે પ્રમાણે જ થઈ શકે. છતાં અન્ય ઉપાય ન હોય તો અપવાદથી તેવા ગુરુનો આશ્રય કરવો ઉચિત છે. પ/૨૩૧ અવતરણિકા : अथैतस्मिन्नेवार्थे परतीर्थिकमतानि दश स्वमतं चोपदर्शयितुमिच्छुः 'नियम एवायमिति वायुः' इत्यादिकं 'भवन्ति अल्पा अपि गुणाः कल्याणोत्कर्षसाधकाः' इत्येतत्पर्यन्तं सूत्रकदम्बकमाह - અવતરણિકાર્ય : હવે આ જ અર્થમાં=દીક્ષા લેનાર અને દીક્ષા આપનારની અપવાદિક યોગ્યતા સૂત્ર-પમાં બતાવી એ જ અર્થમાં, દશ પરતીર્થિકના મતને અને સ્વમતને દેખાડવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી નિયમ જ આ છે એ પ્રમાણે વાયુ કહે છે' (મૂત્ર-૬) ઇત્યાદિ સૂત્રથી માંડીને અલ્પ પણ ગુણો કલ્યાણના ઉત્કર્ષના સાધક થાય છે. (સૂત્ર-ર૧). ત્યાં સુધીના સૂત્રસમૂહને કહે છે – સૂત્ર : નિયમ વિમિતિ વાયુ: Tદ્દ/૨૩૨IT. સૂત્રાર્થ: નિયમ જ આ છે=પરિપૂર્ણ ગુણથી યુક્ત યોગ્ય હોય છે એ પ્રકારનો નિયમ જ છે, એ પ્રમાણે વાયુ નામના પ્રવાદિ વિશેષ કહે છે. II૬/૨૩શા ટીકા - - "नियम एव' अवश्यम्भाव एव 'अयं' यदुत परिपूर्णगुणो योग्यो नापरः पादप्रमाणादिहीनगुणः स्याद् ‘इत्येवं वायुः' वायुनामा प्रवादिविशेषः, प्राहेति सर्वत्र क्रिया गम्यते ।।६/२३२।। ટીકાર્ય : ‘નિયમ ... જયતે | નિયમ જ=અવયંભાવ જ આ છે અને તે નિયમ જ, “હુતીથી કહે છે – પરિપૂર્ણ ગુણથી યુક્ત "પા ભાગ પ્રમાણ" આદિ હીતગુણવાળો અપર નહિ એ પ્રમાણે વાયુ નામનો પ્રવાદિવિશેષ કહે છે – “કહે છે' એ પ્રમાણે આગળનાં સર્વસૂત્રોમાં ક્રિયાપદ અધ્યાહાર છે. II૬/૨૩૨I. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૬, ૭ ભાવાર્થ : વાયુ નામના કોઈ દર્શનકારશ્રી એક નયની દૃષ્ટિથી વાસિત હોવાથી કહે છે – જેમને દીક્ષા આપવી હોય તે દીક્ષા લેનાર પુરુષમાં શાસ્ત્રકારે જેટલા ગુણો કહ્યા છે અને જે દીક્ષા આપનાર ગુરુ છે તેના માટે શાસ્ત્ર જેટલા ગુણો કહ્યા છે તે ગુણોવાળા જ દીક્ષા લેવા માટે અને દીક્ષા આપવા માટે અધિકારી છે, પરંતુ દીક્ષા લેનારના કે દીક્ષા આપનારના બતાવેલા ગુણોમાંથી કોઈપણ ગુણમાં ન્યૂનતા હોય તો તે દીક્ષા લેનાર કે દીક્ષા આપનાર અધિકારી નથી અર્થાત્ પૂર્ણ ગુણથી યુક્ત જ પુરુષ દીક્ષા લેવા માટે અને પૂર્ણ ગુણથી યુક્ત જ ગુરુ દીક્ષા આપવા માટે અધિકારી છે. II/૨૩શા અવતરણિકા : વેત ? ફટાદ - અવતરણિકાર્ય : કેમ પૂર્ણ ગુણથી યુક્ત જ દીક્ષા આપવાના અધિકારી છે ? એથી કહે છે – સૂત્ર: समग्रगुणसाध्यस्य तदर्द्धभावेऽपि तत्सिद्ध्यसम्भवाद् ।।७/२३३।। સૂત્રાર્થ - સમગ્ર ગુણથી સાધ્યની=સમગ્ર ગુણથી સાધ્ય એવા કાર્યની તેના અર્ધભાવમાં પણ કારણ ગુણના અર્ધભાવમાં પણ, તેની સિદ્ધિનો અસંભવ છે કાર્યની સિદ્ધિનો અસંભવ છે. ll૭/૨૩૩ll ટીકા - 'समग्रगुणसाध्यस्य' कारणरूपसमस्तगुणनिष्पाद्यस्य कार्यस्य तदर्द्धभावेऽपि' तेषां गुणानामर्द्धभावे उपलक्षणत्वात् पादहीनभावे च 'तत्सिद्ध्यसंभवात् तस्माद्' गुणार्धात् पादोनगुणभावाद्वा या 'सिद्धिः' निष्पत्तिः तस्या 'असंभवाद्' अघटनात्, अन्यथा कार्यकारणव्यवस्थोपरमः प्रसज्यत इति T૭/૨૩૩ાા ટીકાર્ય : “સમપ્રભુ સાધ્યસ્થ' ... પ્રસત રૂત્તિ છે. સમગ્ર ગુણસાધ્યની કારણરૂપ સમસ્ત ગુણથી નિષ્પાદ્ય એવા કાર્યની, તેના અર્ધભાવમાં પણ=કારણ ગુણના અર્ધભાવમાં પણ, અને ઉપલક્ષણથી પા ભાગ હીત એવા પોણા ભાગમાં પણ, તેની સિદ્ધિનો અસંભવ છે=કાર્યની નિષ્પત્તિનો અસંભવ છે. ‘તત્સિદુથ્વસંમવાનો સમાસ સ્પષ્ટ કરે છે – Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ ) અધ્યાય-૪ | સૂત્ર-૭, ૮ તેનાથીeગુણ અર્ધથી કે પા ભાગ ચૂત ગુણના ભાવથી જે સિદ્ધિ છે જે નિષ્પત્તિ પ્રસ્તુત એવા પૂર્ણ ગુણોરૂપ કારણથી અપેક્ષિત છે તેનો, અસંભવ છે. અન્યથાતેવું ન સ્વીકારો તો, કાર્ય-કારણની વ્યવસ્થાનો લોપ પ્રાપ્ત થશે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. l/૨૩૩ ભાવાર્થ : વાયુ નામના ચિંતક કહે છે – કાર્ય હંમેશાં કારણથી થાય છે અને કારણમાં કાર્યને અનુરૂપ પૂર્ણ ગુણો ન હોય તો તે કારણથી અપેક્ષિત એવું કાર્ય નિષ્પન્ન થતું નથી. માટે દીક્ષા લેવાને યોગ્ય પુરુષના જે ગુણો શાસ્ત્રકારે કહ્યા છે તેમાંથી કોઈપણ ગુણ ન્યૂન હોય તો તે દીક્ષા લેવા માટે અધિકારી નથી. અને દીક્ષા આપવા માટે જે ગુરુના ગુણો કહ્યા છે તેમાંથી કોઈપણ ગુણ ન્યૂન હોય તો તે દીક્ષા આપવા માટે અધિકારી નથી. માટે પૂર્ણગુણવાળો પુરુષ દીક્ષા લેવા માટે યોગ્ય છે અને પૂર્ણગુણવાળો ગુરુ જ દીક્ષા આપવા માટે યોગ્ય છે. આ કથન કોઈક નયદષ્ટિથી સત્ય છે, એકાંત સત્ય નથી; કેમ કે પૂર્ણગુણવાળો જે રીતે હિત સાધી શકે તે રીતે પ્રાયઃ અન્ય જીવો તે પ્રકારે હિત સાધી શકતા નથી તોપણ તે સ્વીકારમાં એકાંત નથી. II૭૨૩૩. સૂત્ર : નૈફ્લેમિતિ વાલ્મીવિઃ II૮/૨૩૪ સૂત્રાર્થ : આ=વાયુએ કહ્યું એ, એ પ્રમાણે નથી જ એ પ્રમાણે વાલ્મીકિ ઋષિ કહે છે. Iટ/ર૩૪ll ટીકા - ન' નેવ‘તત' વાવૃમિતિ પતિ પ્રદિ ‘વાલ્મીવિ:'વત્નીવોમવઃ ઋષિવિશેષ: I૮/૨૩૪ ટીકાર્ચ - ‘ર'. વિશેષઃ || આ વાયુએ કહ્યું એ, એ પ્રમાણે નથી જ એ પ્રમાણે વાલ્મીકિ ઋષિ કહે છે=વલ્મીકમાંથી ઉદ્ભવ એવા ઋષિવિશેષ કહે છે. I૮/૨૩૪ ભાવાર્થ - વાયુ નામના ચિંતકે કહેલું કે પૂર્ણગુણવાળા પુરુષ જ દીક્ષા માટે યોગ્ય છે અને પૂર્ણગુણવાળા ગુરુ જ દીક્ષા આપવા માટે અધિકારી છે અન્ય નહીં, એ વસ્તુ એ પ્રમાણે નથી એમ વાલ્મીકિ કહે છે અર્થાત્ વાયુનું તે વચન પ્રમાણિક નથી. II૮/૨૩૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૯ અવતરણિકા : ત ? રૂાદ – અવતરણિતાર્થ - કેમ વાયુનું વચન પ્રમાણિક નથી ? એથી કહે છે – સૂત્રઃ निर्गुणस्य कथञ्चित्तद्गुणभावोपपत्तेः ।।९/२३५ ।। સૂત્રાર્થ : નિર્ગુણને પણ દીક્ષા આપવા યોગ્ય એવા ગુણરહિતને પણ, કોઈક રીતે તે ગુણના ભાવની ઉપપતિ છે–દીક્ષાના કાર્યભૂત સમગ્રગુણના ભાવની ઉપપત્તિ છે. Ile/૨૩૫ll ટીકા - _ 'निर्गुणस्य' सतो जीवस्य 'कथञ्चित्' केनापि प्रकारेण स्वगतयोग्यताविशेषलक्षणेन प्रथम 'तद्गुणभावोपपत्तेः तेषां समग्राणां प्रव्राज्यगुणानां प्रव्राजकगुणानां वा 'भावोपपत्तेः' घटनासम्भवात्, तथाहि-यथा निर्गुणोऽपि सन् जन्तुर्विशिष्टकार्यहेतून प्रथमं गुणान् लभते तथा यदि तद्गुणाभावेऽपि कथञ्चिद्विशिष्टमेव कार्यं लप्स्यते तदा को नाम विरोधः स्यात्?, दृश्यते च दरिद्रस्यापि कस्यचिदकस्मादेव राज्यादिविभूतिलाभ इति ।।९/२३५ ।। ટીકાર્ય :‘ નિસ્ય'.. તિ શા નિર્ગુણ છતાં જીવને કોઈક રીતે કોઈક પ્રકારથી=સ્વગત યોગ્યતા વિશેષરૂપ કોઈક પ્રકારથી દીક્ષા પૂર્વે સર્વથા યોગ્યતા નહિ હોવા છતાં દીક્ષા ગ્રહણ કર્યા પછી શીધ્ર વિશેષ પ્રકારના સાત્વિક ભાવને પ્રાપ્ત કરે તેવા પ્રકારની સ્વગત યોગ્યતા વિશેષ પ્રકારથી, પ્રથમ તણૂણભાવની ઉપપત્તિ હોવાના કારણેeતે સમગ્ર પ્રવ્રાજય ગુણોના અથવા સમગ્ર પ્રવ્રાજક ગુણોના ભાવની ઉપપત્તિ હોવાના કારણે જીવમાં યોજાનો સંભવ હોવાને કારણે, વાયુએ કહ્યું તે યુક્ત નથી એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. - નિર્ગુણ એવા જીવમાં પણ ક્યારેક સમગ્ર ગુણો પ્રગટે છે તે તથદિ'થી સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે નિર્ગુણ પણ એવો જીવ વિશિષ્ટ કાર્યના હેતુ એવા ગુણોને પ્રથમ જ પ્રાપ્ત કરે છે=પૂર્વમાં ન હોય અને તત્કાલ જ પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે જો તે ગુણના અભાવમાં પણ કોઈક રીતે Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૯, ૧૦ વિશિષ્ટ કાર્યને જ પ્રાપ્ત કરે તો શું વિરોધ થાય ? અને દેખાય છે કે દરિદ્રને પણ કોઈક રીતે અકસ્માત જ રાજ્યાદિ વિભૂતિનો લાભ થાય છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૯/૨૩૫ ભાવાર્થ વાયુએ કહ્યું એ યુક્ત કેમ નથી એમાં વાલ્મીકિ ઋષિ યુક્તિ આપે છે – દીક્ષા લેનાર પૂર્વમાં સંપૂર્ણ નિર્ગુણ હોય છતાં કોઈક જીવમાં સ્વગત એવી યોગ્યતાવિશેષ હોય છે કે જેથી પ્રવજ્યા ગ્રહણ કરતાની સાથે પૂર્ણગુણવાળા પુરુષ જે પ્રકારે મહાસત્ત્વથી પ્રવ્રજ્યામાં ઉદ્યમ કરે તે પ્રકારે જ નિર્ગુણ એવો પણ તે જીવ તત્કાલ તેવા ભાવને પ્રાપ્ત કરે છે. વળી, કેટલાક દીક્ષા આપનાર ગુરુ પણ પૂર્વમાં સર્વથા નિર્ગુણ હોય અને યોગ્યને દીક્ષા આપ્યા પછી પૂર્ણગુણવાળા ગુરુ જે રીતે સ્વયં યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે અને યોગ્ય શિષ્યને યોગમાર્ગમાં પ્રવર્તાવે એવા મહાસત્ત્વવાળા બને છે, તેથી નિર્ગુણ એવા પણ ગુરુ ક્યારેક પ્રવ્રજ્યા આપવાના અધિકારી બની શકે છે. માટે વાયુએ જે નિયમ બાંધ્યો કે પૂર્ણગુણવાળા પુરુષ જ દીક્ષા લેવા માટે યોગ્ય છે અને પૂર્ણગુણવાળા ગુરુ જ દીક્ષા આપવાના અધિકારી છે તે ઉચિત નથી. ll૯/૨૩પા સૂત્ર : કારવિતિ વ્યાસ: T૧૦/૨રૂદ્દા સૂત્રાર્થ: અકારણ નિષ્ફળ, આ છેઃવાલ્મીકિનું કથન છે, એ પ્રમાણે વ્યાસમુનિ કહે છે. ll૧૦/૨૩૬ ટીકા - 'अकारणम्' अप्रयोजनं निष्फलमित्यर्थः 'एतद्' वाल्मीकिनिरूपितं वाक्यम् 'इति' एतद् ब्रूते વ્યાસ:' પાથનઃ ૨૦/રરૂદા ટીકાર્ય : ‘ગરપામ્' વૃwઉપાયનઃ | અકારણ અપ્રયોજનવાળું=નિષ્કલ, આ=વાલ્મીકિથી નિરૂપિત વાક્ય, છે, એને વ્યાસઋષિ કૃષ્ણદ્વૈપાયન, કહે છે. I/૧૦/૨૩૬ ભાવાર્થ : વાલ્મીકિઋષિએ કહ્યું કે નિર્ગુણ એવા કોઈક પ્રવ્રજ્યા લેનારને કે દેનારને તત્કાલ ગુણની પ્રાપ્તિ થાય છે માટે ગુણસંપન્ન જ પ્રવ્રજ્યા લેવાનો અધિકારી છે અને ગુણસંપન્ન જ પ્રવ્રજ્યા આપવાના અધિકારી છે એવો નિયમ નથી. એ પ્રકારનું વાલ્મીકિનું કથન નિષ્ફલ છે એ પ્રમાણે વ્યાસઋષિ કહે છે. II૧૦/૨૩છા Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૧ અવતરણિકા : ચુત ? ત્યાદ – અવતરણિકાર્ય - કેમ વાલ્મીકિનું વચન નિષ્ફલ છે ? એથી કહે છે – સૂત્ર : गुणमात्रासिद्धौ गुणान्तरभावनियमाभावात् ।।११/२३७ ।। સૂત્રાર્થ : ગુણ માત્રની અસિદ્ધિ હોતે છતે ગુણાન્તર ભાવના નિયમનો અભાવ છે. II૧૧/૨૩૭ll ટીકા : 'गुणमात्रस्य' स्वाभाविकस्य तुच्छस्यापि गुणस्य प्रथमम् 'असिद्धौ' सत्यां 'गुणान्तरस्य' अन्यस्य गुणविशेषस्य 'भावः' उत्पादः गुणान्तरभावः, तस्य 'नियमाद्' अवश्यन्तया 'अभावाद्' असत्त्वात्, स्वानुरूपकारणपूर्वको हि कार्यव्यवहारः, यतः पठ्यते - "नाकारणं भवेत् कार्यम्, नान्यकारणकारणम् । अन्यथा न व्यवस्था स्यात् कार्यकारणयोः क्वचित् ।।१५१।।" [ ] नान्यकारणकारणमिति 'न' नैव अन्यस्य आत्मव्यतिरिक्तस्य, कारणमन्यकारणम्, अन्यकारणं कारणं यस्य तत् तथा, पटादेः कारणं सूत्रपिण्डादिर्घटादेः कारणं न भवति इति भावः T૧૨/૨૩૭Tો. ટીકાર્ચ - “પુનાત્રસ્ય' તિ માવઃ ગુણમાત્રની સ્વાભાવિક તુચ્છ પણ ગુણની, પ્રથમ અસિદ્ધિ હોતે છતે ગુણાતરનો=અન્ય ગુણવિશેષનો, ભાવ-ઉત્પાદ અર્થાત્ ગુણાંતરનો ભાવ, તેનો-ગુણાત્તરભાવનો નિયમથી=અવશ્યપણાથી અભાવ હોવાને કારણે વાલ્મીકિનું કથન નિષ્ફલ છે એમ અત્રય છે. દિ'= જે કારણથી, સ્વ-અનુરૂપ કારણપૂર્વક કાર્યનો વ્યવહાર છે. જેથી કહેવાયું છે – “અકારણ કાર્ય થાય નહિ. અન્ય કારણ છે કારણ જેને એવું કાર્ય નથી. અન્યથા કોઈ સ્થાને કાર્યકારણની વ્યવસ્થા રહે નહિ. I૧૫૧il (). ઉદ્ધરણમાં આપેલ અન્ય કારણ કારણનો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – અત્યનું આત્મવ્યતિરિક્તતું, કારણ કે અન્ય કારણ અને અન્ય કારણ છે કારણ કે તે તેવું Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૧, ૧૨, ૧૩ છે અન્ય કારણ કારણવાળું છે. અને તેનું કોઈ કાર્ય નથી જ, જેમ પટાદિનું કારણ સૂત્રપિંડાદિ ઘટાદિનું કારણ થતું નથી એ પ્રકારનો ભાવ છે. I૧૧/૨૩શા ભાવાર્થ - વ્યાસઋષિ કહે છે કે દીક્ષા આપવા માટે જેનામાં લેશ પણ ગુણ ન હોય તેવા જીવોને દીક્ષા ગ્રહણથી કોઈ નવા ગુણની પ્રાપ્તિ થાય તેવા નિયમનો અભાવ છે. માટે જેઓ દીક્ષા લીધા પછી સંયમના ગુણને પ્રાપ્ત કરે છે તેઓમાં અવશ્ય તેને અનુરૂપ કોઈ ગુણ હતો જ. માટે નિર્ગુણને પણ દીક્ષાથી કોઈક રીતે ગુણની પ્રાપ્તિ થાય છે એ વચન વાલ્મીકિનું અસંબદ્ધ છે. તેમાં ટીકાકારશ્રી યુક્તિ આપે છે – કાર્ય હંમેશાં તેને અનુરૂપ કારણપૂર્વક જ થાય છે પરંતુ કારણ વગર ક્યારેય કાર્ય થતું નથી અને અન્ય કારણની સામગ્રીથી અન્ય કાર્ય પણ થતું નથી. માટે દીક્ષા લેનાર જીવમાં કંઈક ગુણ હોય તો જ દીક્ષા પછી વિશેષ ગુણ પ્રગટ થઈ શકે. વળી, દીક્ષા આપનાર ગુરુમાં પણ કંઈક ગુણ હોય તો દીક્ષા આપ્યા પછી શિષ્યને હિતમાર્ગમાં પ્રવર્તાવે તેવું કાર્ય તે કરે પરંતુ સર્વથા નિર્ગુણ ગુરુ શિષ્યને હિતમાં પ્રવર્તાવે તેવું કાર્ય કરી શકે નહીં. II૧૧/૨૩ણા સૂત્ર - નૈતિમતિ સમ્રાટ TI૧૨/૨૩૮ સૂત્રાર્થ : અને આ વ્યાસઋષિએ કહ્યું છે એ પ્રમાણે નથી, એમ સમ્રાટ નામના રાજર્ષિવિશેષ કહે છે. II૧૨/૨૩૮II ટીકાઃ નાદેવ' રિ પ્રવિ સ’ નષિવિશેષ: પ્રદા૨/૨૨૮. ટીકા – નવેમ્' ... પ્રાદ આ=વ્યાસઋષિએ કહ્યું છે એ પ્રમાણે=સૂત્ર-૧૦-૧૧માં કહ્યું એ પ્રમાણે નથી એમ રાજર્ષિવિશેષ એવા સમ્રાટ કહે છે. II૧૨/૨૩૮. અવતરણિકા : વેત ? યાદ – અવતરણિકાર્ચ - કેમ વ્યાસઋષિએ કહ્યું એ બરાબર નથી ? એથી કહે છે – Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૩ સૂત્ર: સન્મવાવેવ શ્રેયસ્વસિદ્ધઃ સાઉરૂ/રરૂ.. સૂત્રાર્થ - સંભવ હોવાથી જ યોગ્યપણું હોવાથી જ, શ્રેયપણાની સિદ્ધિ છે. ll૧૩/૨૩૯ll ટીકા : 'सम्भवादेव' योग्यत्वादेव, न पुनर्गुणमात्रादेव केवलात् सम्भवविकलात्, 'श्रेयस्त्वसिद्धेः' सर्वप्रयोजनानां श्रेयोभावनिष्पत्ते, इदमुक्तं भवति-गुणमात्रे सत्यपि यावदद्यापि प्रव्राज्यादिर्जीवो विवक्षितकार्यं प्रति योग्यतां न लभते न तावत्तत्तेनारब्धमपि सिध्यति, अनधिकारित्वात्तस्य, अनधिकारिणश्च सर्वत्र कार्ये प्रतिषिद्धत्वात्, अतो योग्यतैव सर्वकार्याणां श्रेयोभावसम्पादिकेति ચારૂ/૨રૂા. ટીકાર્ય : “મવાદેવ' .... સાહિતિ | સંભવ હોવાથી જ=શ્રેયને અનુકૂળ અવ્યક્ત પણ યોગ્યપણું હોવાથી જ, પરંતુ સંભવવિક્લ એવા કેવળ ગુણ માત્રથી નહિ, શ્રેયપણાની સિદ્ધિ છે=સર્વપ્રયોજનોના શ્રેયભાવની નિષ્પત્તિ છે. આ કહેવાયેલું થાય છે – ગુણમાત્ર હોવા છતાં પણ જ્યાં સુધી હજુ પણ પ્રવ્રાજ્યાદિ જીવ વિવલિત કાર્ય પ્રત્યે યોગ્યતાને પામે નહિ ત્યાં સુધી તે કાર્ય તેનાથી આરબ્ધ પણ સિદ્ધ થતું નથી; કેમ કે તેનું અધિકારીપણું છે અને સર્વ કાર્યમાં અધિકારીનો પ્રતિષેધ કરાયો છે. આથી યોગ્યતા જ સર્વ કાર્યોના શ્રેય ભાવની સંપાદિકા છે. ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૩/૨૩૯ ભાવાર્થ : વ્યાસઋષિએ કહેલું કે અલ્પ પણ ગુણ ન હોય તો ગુણાન્તર ભાવ પ્રગટે એવો નિયમ નથી માટે અલ્પગુણવાળો જ પ્રવ્રજ્યાને માટે યોગ્ય છે, સર્વથા નિર્ગુણ નહિ. તેનું નિરાકરણ કરતાં સમ્રાટઋષિ કહે છે – વ્યાસઋષિએ કહ્યું તે બરાબર નથી; કેમ કે શ્રેયકારી એવી દીક્ષાને માટે તેને અનુરૂપ ગુણો જેમાં સંભવ હોય તેવા જીવને જ દીક્ષા આપવાથી શ્રેયની નિષ્પત્તિ થઈ શકે પરંતુ દીક્ષાથી શ્રેયની નિષ્પત્તિ માટે અપેક્ષિત Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૩, ૧૪, ૧૫ ગુણથી વિકલ યત્કિંચિત્ ગુણ માત્ર હોય એટલા માત્રથી જીવ દીક્ષાને યોગ્ય થઈ શકતો નથી. માટે અલ્પ પણ ગુણની સિદ્ધિ થવાથી દીક્ષાને યોગ્ય છે એમ જે વ્યાસઋષિ કહે છે તે અનુચિત છે. ll૧૩/૨૩૯ll સૂત્ર : િિષ્યતિતિ નારઃ ૧૪/ર૪૦. સૂત્રાર્થ - આ સમ્રાટે કહ્યું કે, યત્કિંચિત્ છે અર્થ વગરનું છે, એમ નારદ કહે છે. ૧૪/૨૪oll ટીકા : “િિશ્વ'= વિષ્યિવાર્થ, તસમ્રાહુ', રૂત્તિ નારો' વ ા૨૪/૨૪૦ના ટીકાર્ચ - વિશ્વિ ... at | યત્કિંચિત્રકંઈ નથી=અર્થ વગરનું છે. શું અર્થ વગરનું છે ? એથી કહે છે આ સમ્રાટે કહેલું અર્થ વગરનું છે, એમ નારદઋષિ કહે છે. I૧૪/૨૪૦ અવતરણિકા : વેત ? ત્યાદ – અવતારણિકાર્ચ - કેમ અર્થ વગરનું છે ? એથી કહે છે – સૂત્ર - गुणमात्राद् गुणान्तरभावेऽप्युत्कर्षायोगात् ।।१५/२४१ ।। સૂત્રાર્થ : ગુણમાત્રથી ગુણાન્તરના ભાવમાં પણ ઉત્કર્ષનો અયોગ છે. I૧૫/૨૪૧|| ટીકા - _ 'गुणमात्रात्' योग्यतामात्ररूपात् 'गुणान्तरस्य' तथाविधस्य 'भावेऽप्युत्कर्षायोगात्' उत्कृष्टानां गुणानामसम्भवात्, अन्यथा योग्यतामात्रस्य प्रायेण सर्वप्राणिनां सम्भवादुत्कृष्टगुणप्रसङ्गेन न कश्चित् सामान्यगुणः स्यात्, अतो विशिष्टैव योग्यता गुणोत्कर्षसाधिकेति सिद्धमिति T૫/૨૪શા Page #224 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૫, ૧૬ ૨૦૫ ટીકાર્ય : “જુનત્રા' ... સિદ્ધતિ | ગુણમાત્રથી યોગ્યતા માત્રરૂપ ગુણમાત્રથી=પ્રવ્રજ્યાને અનુકૂળ એવી યોગ્યતા નહિ હોવા છતાં પ્રાથમિક ભૂમિકાની યોગ્યતા માત્રરૂપ ગુણમાત્રથી, ગુણાન્તરતા=તેવા પ્રકારના ગુણોત્તરના=પ્રવ્રજ્યાના પાલનથી પૂર્વ કરતાં કંઈક વિશેષ પ્રકારના ગુણોત્તરના ભાવમાં પણ ઉત્કર્ષનો અયોગ છે=પ્રવ્રયાથી નિષ્પાઘ એવા ઉત્કૃષ્ટ ગુણનો અસંભવ છે. અન્યથા યોગ્યતામાત્રનો પ્રાયઃ કરીને સર્વ પ્રાણીઓમાં સંભવ હોવાથી ઉત્કૃષ્ટ ગુણનો પ્રસંગ હોવાથી કોઈ સામાન્યગુણવાળો ન થાય. આથી વિશિષ્ટ જ યોગ્યતા ગુણઉત્કર્ષની સાધિકા છે એ પ્રમાણે સિદ્ધ થયું. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૫/૨૪૧૫ ભાવાર્થ સમ્રાટ ઋષિએ જે કહ્યું તે યુક્ત નથી તેમ નારદઋષિ કહે છે. તેમાં યુક્તિ આપે છે કે પ્રવજ્યા લેનાર કોઈ જીવમાં સામાન્ય યોગ્યતારૂપ ગુણ હોય તેનાથી તેને તેવા પ્રકારના ગુણાન્તરની પ્રાપ્તિ હોવા છતાં તે પ્રવજ્યાના પાલનથી ઉત્કર્ષનો અયોગ છે. માટે પ્રવ્રજ્યાના ઉત્કર્ષના ફળ અર્થે ઉત્કૃષ્ટ યોગ્યતાની અપેક્ષા છે અને જેમાં તેવી ઉત્કૃષ્ટ યોગ્યતા નથી તેઓને પ્રવ્રજ્યાથી કંઈક ગુણાન્તર થવા છતાં પ્રવ્રજ્યાથી નિષ્પાદ્ય ઉત્કૃષ્ટ ગુણો થઈ શકે નહિ. માટે સમ્રાટે કહ્યું કે “કાર્યનો સંભવ થાય એવા ગુણોથી શ્રેયની નિષ્પત્તિ છે તેમ કહેવું ઉચિત નથી પરંતુ ઉત્કૃષ્ટ ગુણવાળા જીવોને જ પ્રવ્રયાથી ઉત્કૃષ્ટ શ્રેય પ્રાપ્ત થાય છે. અને અલ્પગુણવાળા જીવોને તેનાથી અલ્પગુણાન્તરનો લાભ થઈ શકે પરંતુ ઉત્કૃષ્ટ શ્રેય થઈ શકે નહિ. માટે શ્રેયના અર્થીએ વિશિષ્ટ યોગ્યતાને પ્રાપ્ત કરીને પ્રવજ્યા ગ્રહણ કરવી જોઈએ, જેથી ગુણના ઉત્કર્ષની સિદ્ધિ થાય.II૧૫/૨૪૧ સૂત્ર: સોડવેવમેવ મવતીતિ વસું: T૦૬/ર૪રા. સૂત્રાર્થ : તે પણ ગુણનો ઉત્કર્ષ પણ, આ રીતે જsઉત્તર ઉત્તર ગુણોની નિષ્પત્તિ દ્વારા જ, થાય છે એ પ્રમાણે વસુ કહે છે. ll૧૬/૨૪રાા ટીકા : 'सोऽपि' गुणोत्कर्षः, किं पुनर्गुणमात्राद् गुणान्तरसिद्धिः इति अपिशब्दार्थः, 'एवमेव' पूर्वगुणानामुत्तरोत्तरगुणारम्भकत्वेन 'भवति' निष्पद्यते, निर्बीजस्य कस्यचित् कार्यस्य कदाचिदप्यभावात् 'इति' एतद् 'वसुः' समयप्रसिद्धो राजविशेषो निगदति, एष च मनाग् व्यासमतानुसारीति પ૬/૨૪૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૧૬, ૧૭ ટીકાર્થ ઃ ..... ‘સોવિ’ . મતાનુસારીતિ ।। તે પણ=ગુણનો ઉત્કર્ષ પણ, આ રીતે જ=પૂર્વ ગુણોનું ઉત્તર ઉત્તર ગુણોના આરંભકપણાથી જ, થાય છે; કેમ કે નિર્બીજ એવા કોઈ પણ કાર્યનો ક્યારેય પણ અભાવ છે, એ પ્રમાણે આ વસુ=શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા રાજાવિશેષ કહે છે અને આ=વસુનું વચન, કંઈક અંશથી વ્યાસના મતને અનુસરનારું છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૬/૨૪૨।। ભાવાર્થ: સૂત્ર-૧૪-૧૫માં નારદે કહેલ કે ગુણમાત્રથી ગુણાન્તરનો ભાવ હોવા છતાં ઉત્કર્ષ થઈ શકે નહિ. તેને સામે રાખીને વસુ રાજા કહે છે — પૂર્વ ગુણોને ઉત્તર ઉત્તર ગુણના આરંભકપણાથી પ્રવર્તાવવામાં આવે તો ગુણનો ઉત્કર્ષ પણ થાય છે. માટે કોઈ જીવ અલ્પગુણવાળો હોય તે પણ જો ઉત્તર ઉત્તરના ગુણ માટે યત્ન કરે તો ગુણના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકે છે અને ઘણા ગુણોવાળો પણ ઉત્તર ઉત્તરના ગુણ માટે યત્ન ન કરે તો ગુણના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકતો નથી; કેમ કે કારણથી જ કાર્ય થાય છે. માટે ઉત્તર ગુણની નિષ્પત્તિ પ્રત્યે પૂર્વ ગુણનું અવલંબન લઈને પુરુષ વ્યાપાર કરે તો ગુણના ઉત્કર્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ કથન વ્યાસમુનિના વચન તુલ્ય કોઈક અંશથી છે; કેમ કે વ્યાસમુનિએ કહેલ કે કોઈ પુરુષમાં ગુણમાત્ર ન હોય તો ગુણાન્તર નિષ્પન્ન થઈ શકે નહિ, તેથી પ્રાથમિક કક્ષાના ગુણથી ઉત્તર ઉત્તરના ગુણની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે વ્યાસનું વચન અને વસુનું વચન સરખું છે અને વસુ કહે છે કે પૂર્વ પૂર્વના ગુણ દ્વારા ગુણનો ઉત્કર્ષ પણ પ્રયત્નથી થઈ શકે છે તે અંશથી વ્યાસના વચન કરતાં વસુના વચનનો ભેદ છે. II૧૬/૨૪૨ા સૂત્રઃ अयुक्तं कार्षापणधनस्य तदन्यविढपनेऽपि कोटिव्यवहारारोपणमिति क्षीरकदम्बः ||૧૭/૨૪૩|| સૂત્રાર્થ :. કાર્ષાપણધનવાળા પુરુષને=અતિ અલ્પ એવા રૂપિયાવિશેષ ધનવાળા પુરુષને, તેનાથી અન્યની વૃદ્ધિમાં પણ કોટિ વ્યવહારનું આરોપણ અયુક્ત છે એ પ્રમાણે ક્ષીરકદમ્બ કહે છે. ||૧૭/૨૪૩|| ટીકાઃ ‘अयुक्तम्' अघटमानकं 'कार्षापणधनस्य' अतिजघन्यरूपकविशेषसर्वस्वस्य व्यवहारिणो लोकस्य ‘તનવિઢપનેઽપિ, તસ્માત્’ હ્રાર્ષાપાત્ ‘અન્વેષાં’ ાર્યાપળાનીનાં ‘વિઢપને' ૩પાર્નને, જિં પુન Page #226 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૭, ૧૮ ૨૦૭ स्तदन्याविढपने 'इति अपि'शब्दार्थः, 'कोटिव्यवहारारोपणं' कोटिप्रमाणानां दीनारादीनां व्यवहारे आत्मन आरोपणमिति, यतोऽतिबहुकालसाध्योऽयं व्यवहारः, न च तावन्तं कालं व्यवहारिणां जीवितं सम्भाव्यते । एवं च 'क्षीरकदम्बनारदयोः' न कश्चिन्मतभेदो यदि परं वचनकृत एवेति I૭/૨૪રૂ ટીકાર્ચ - એવુ .... તિ | કાર્દાપણ ધનવાળા પુરુષને અતિજઘન્ય રૂપકવિશેષ સર્વસ્વ છે જેને એવા વ્યવહારી લોકને તેનાથી અન્યની વૃદ્ધિમાં પણ=પોતાની પાસે જે અલ્પધત છે તેનાથી અચધનના ઉપાર્જનમાં પણ, કોટિ વ્યવહારનું આરોપણ અયુક્ત છે એમ અત્ય છેઃકોટિ પ્રમાણ દીવાર આદિના વ્યવહારમાં આત્માનું આરોપણ અયુક્ત છે, જે કારણથી અતિબહુકાલસાધ્ય આ વ્યવહાર છેઃકોટિપતિ થવાનો વ્યવહાર છે અને તેટલા કાળ સુધી વ્યવહારીઓનું જીવન સંભવિત નથી એમ ક્ષીરકદમ્બ કહે છે. અને આ રીતેક્ષીરકદમ્બે કહ્યું એ રીતે, ફીરકદમ્બ અને નારદના મતમાં કોઈ ભેદ નથી, ફક્ત વચનકૃત જ ભેદ છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૭/૨૪૩ ભાવાર્થ ક્ષીરકદમ્બ નામના ચિંતક કહે છે – કોઈ પાસે અતિજઘન્ય એવો રૂપિયો માત્ર ધન હોય, અન્ય કંઈ ન હોય અને તે અન્ય ધન ઉપાર્જન કરે તોપણ કોટ્યાધિપતિ થઈ શકે નહિ, તેમ ભવથી કંઈક વૈરાગ્ય થાય તેવો સામાન્ય ગુણ કોઈનામાં હોય અને અન્ય અનેક પ્રકારની ક્ષુદ્ર પ્રકૃતિઓ હોય તેવો જીવ પ્રવજ્યા ગ્રહણ કરીને ગુણના ઉત્કર્ષને પામી શકે નહિ, તેથી પ્રાથમિક ગુણથી પણ ઉત્તર ઉત્તરના ગુણના ઉત્કર્ષમાં યત્ન કરવાથી પ્રકૃષ્ટ ગુણરૂપ પ્રવ્રજ્યા પ્રાપ્ત થઈ શકે એમ વસુ કહે છે તે ઉચિત નથી. ૧૭/૨૪૩ાા સૂત્ર - ન હોવો થોથવાથમિતિ વિશ્વ: 9૮/૨૪૪| સૂત્રાર્થ : યોગ્યતા હોતે છતે કોટ્યાધિપતિ થવાની યોગ્યતા હોતે છતે, રૂપિયાના ધનવાળો પણ કોટ્યાધિપતિ થાય એમાં દોષ નથી એ પ્રમાણે વિશ્વ કહે છે. ll૧૮/૨૪૪ll ટીકા : 'न' नैव 'दोषः' अघटनालक्षणः कश्चित् 'योग्यतायां' कार्षापणधनस्यापि तथाविधभाग्योदयात् प्रतिदिनं शतगुणसहस्रगुणादिकार्षापणोपार्जनेन कोटिव्यवहारारोपणोचितत्वलक्षणायाम, श्रूयन्ते च Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૮, ૧૯ केचित् पूर्वं तुच्छव्यवहारा अपि तथाविधभाग्यवशेन स्वल्पेनैव कालेन कोटिव्यवहारमारूढा इत्येतत् विश्वो विश्वनामा प्रवादी, प्राहेति, अयं च मनाक् सम्राट्मतमनुसरतीति ।।१८/२४४।। ટીકાર્ય - ર' .... અનુસરતીતિ યોગ્યતા હોતે છત=રૂપિયા જેટલા ધનવાળાની પણ તેવા પ્રકારના ભાગ્યના ઉદયથી પ્રતિદિવસ સોગુણ કે હજારગુણ આદિ રૂપિયાના ઉપાર્જનથી કોટિ વ્યવહારના આરોપણને ઉચિતપણારૂપ યોગ્યતા હોતે છતે, કોઈ અઘટમાન લક્ષણ દોષ નથી જ, અને સંભળાય છે કે પૂર્વમાં તુચ્છ વ્યવહારવાળા પણ તેવા પ્રકારના ભાગ્યના વશથી=અલ્પકાળમાં કોટ્યાધિપતિ થાય તેવા પ્રકારના ભાગ્યતા વશથી, સ્વલ્પ જ કાળથી કોટિ વ્યવહારને આરુઢ થયેલા કેટલાક સંભળાય છે એ પ્રમાણે વિશ્વ નામના પ્રવાદી કહે છે. આવિશ્વ નામનો પ્રવાદી સમ્રાટમતને અનુસરે છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૮/૨૪૪ ભાવાર્થ : વિશ્વ નામના કોઈક દર્શનકાર કહે છે કે રૂપિયા માત્ર ધનવાળા પણ ભાગ્યના ઉદયથી કોટ્યાધિપતિ થઈ શકે છે. તેમ જે જીવોમાં કંઈક યોગ્યતા પડી છે તેવા જીવો પ્રાથમિક ગુણની પ્રાપ્તિ કર્યા પછી પણ પ્રવ્રજ્યા પ્રાપ્ત કરીને પ્રવજ્યાના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકે છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. આ કથન સમ્રાટના મતને કંઈક અનુસરે છે; કેમ કે સમ્રાટે કહેલ કે ગુણમાત્રથી શ્રેયની સિદ્ધિ થતી નથી, પરંતુ શ્રેયની સિદ્ધિને અનુકૂળ યોગ્યતાથી શ્રેયની સિદ્ધિ થાય છે, તેથી ગુણમાત્ર કરતાં યોગ્યતાને વિશેષગુણરૂપે સમ્રાટે સ્વીકારેલ. જ્યારે વિશ્વ નામના પ્રવાદીએ તો ગુણમાત્રવાળા જીવમાં પણ યોગ્યતા હોય તો ગુણના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકે છે તેમ કહ્યું, તેથી સમ્રાટ કરતાં વિશ્વનો મત કાંઈક જુદો છે, તો પણ યોગ્યતાવાળો જીવ ગુણના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકે છે તે અંશથી સમ્રાટ અને વિશ્વનો મત થોડો સમાન છે. ll૧૮/૨૪૪ સૂત્ર : अन्यतरवैकल्येऽपि गुणबाहुल्यमेव सा तत्त्वत इति सुरगुरुः ।।१९/२४५ ।। સૂત્રાર્થ: અન્યતરના વૈકલ્યમાં પણ=પ્રવ્રજ્યાને યોગ્ય જીવોમાં અપેક્ષિત ગુણોમાંથી કોઈક ગુણના વૈકલ્યમાં પણ, ગુણબાહુલ્ય જ તત્વથી તે-પૂર્વસૂત્રમાં કહેલ યોગ્યતા, છે. એ પ્રમાણે સુરગુરુ કહે છે. II૧૯/ર૪પી. ટીકા - 'अन्यतरस्य' कस्यचिद् गुणस्य, 'वैकल्येऽपि' किं पुनरवैकल्ये इति अपिशब्दार्थः, 'गुणबाहुल्यमेव'= Page #228 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૯, ૨૦ ૨૦૯ गुणभूयस्त्वमेव 'सा' पूर्वसूत्रसूचिता योग्यता, 'तत्त्वतः' परमार्थवृत्त्या वर्तते, अतो न पादगुणहीनादिચિન્તા વેંચેત “સુર પુરુઃ '= બૃદસ્પતિ, ૩વાતિ પા૨/૨૪૧ ટીકાર્ય : ‘ચતરસ્ય'.... ૩વાતિ / અન્યતરના=દીક્ષા માટે અપેક્ષિત ગુણોમાંથી કોઈક ગુણના, વૈકલ્યમાં પણ ગુણબાહુલ્ય જ=ગુણનું ભૂયસ્વ જ, તે પૂર્વસૂત્રમાં કહેવાયેલી યોગ્યતા, તત્વથી=પરમાર્થવૃત્તિથી, છે, આથી પાદગુણહીનાદિ ચિંતા=પા ગુણહીન આદિની વિચારણા કરવી જોઈએ નહિ એ પ્રમાણે સુરગુરુ બૃહસ્પતિ, કહે છે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૯/ર૪પા ભાવાર્થ - સુરગુરુ નામના કોઈક ચિંતક કહે છે કે “દીક્ષા લેવાની યોગ્યતા હોય તો દીક્ષા આપવામાં દોષ નથી” તેમ જે વિશ્વ કહે છે તે દીક્ષા આપવા માટેની યોગ્યતા એટલે દીક્ષા માટે જે ગુણોની અપેક્ષા છે તેમાંથી મોટાભાગના ગુણો છે, કોઈક ગુણ જ વિકલ છે. માટે તેવા ઘણા ગુણોવાળા જીવને જ દીક્ષા આપી શકાય અને તેવા ઘણા ગુણવાળા ગુરુ જ દીક્ષા આપવાને યોગ્ય છે, અન્ય નહિ. ll૧૯/૨૪પા સૂત્ર : | સર્વમુન્નતિ સિદ્ધસેનઃ Tર૦/૨૪૬ ના સૂત્રાર્થ - સર્વમાં=સર્વ ઉચિત કૃત્યોમાં, ઉપપન્ન હોય તે દીક્ષાને યોગ્ય છે એમ સિદ્ધસેન કહે છે. Il૨૦/૨૪૬II ટીકા - समस्तेष्वपि धर्मार्थकाममोक्षव्यवहारेषु पुरुषपराक्रमसाध्येषु विषये यद् यदा 'उपपन्न' घटमानं निमित्ततया बुद्धिमद्भिरुत्प्रेक्ष्यते तत् सर्वमखिलं सेत्यनुवर्तते उपपन्नत्वस्य योग्यताया अभिन्नत्वाद् इति 'सिद्धसेनो' नीतिकारः शास्त्रकृद्विशेषो जगाद ।।२०/२४६।। ટીકાર્ય : સમસ્તેદ્યપિ . નાદિ છે પુરુષ પરાક્રમ સાધ્ય સમસ્ત પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ વ્યવહારોના વિષયમાં=ચારે પુરુષાર્થની ઉચિત પ્રવૃત્તિમાં, જે જ્યારે નિમિત્તપણાથી ઉપપs=ઘટમાન, બુદ્ધિમાન વડે જોવાય છે તે સર્વ અખિલ યોગ્યતા છે; કેમ કે ઉપપત્રપણાનું યોગ્યતાથી અભિવપણું Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૦, ૨૧ છે=ઉચિત કાળે ઉચિત કૃત્ય શું કરવું જોઈએ ? એમાં જે પુરુષનું ઉપપદ્મપણું છે, તે યોગ્યતાથી અભિન્ન છે અર્થાત્ યોગ્યતારૂપ છે એ પ્રમાણે સિદ્ધસેન નીતિકાર=શાસ્ત્રકૃતવિશેષ, કહે છે. ૦૨૦/૨૪૬|| ભાવાર્થ : આત્માને માટે હિતનું કારણ બને એવા પુરુષના પરાક્રમથી સાધ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર કાર્યો છે અને એ ચાર કાર્યો વિષયક પોતાની ભૂમિકાનું સમ્યક્ આલોચન કરીને જે બુદ્ધિમાન પુરુષો ઉચિત કાળે ઉચિત પ્રવૃત્તિમાં જ યત્ન કરે છે તેવા જીવમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની યોગ્યતા છે; કેમ કે એવા બુદ્ધિમાન પુરુષો એકાંતે જેનાથી હિત થાય તેનો ઉચિત નિર્ણય કરીને તે તે કાળે ધર્મ, અર્થ આદિમાં યત્ન કરીને જ્યારે સંપૂર્ણ ધર્મ સેવવાની શક્તિનો સંચય થાય ત્યારે તે પુરુષ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તત્પર થાય છે, તેથી તેવા જીવમાં દીક્ષાની યોગ્યતા છે. આ શ્રી સિદ્ધસેન નામના નીતિકારનું વચન વિશિષ્ટ પુરુષોને લાગુ પડે છે. આથી જ તીર્થંકર કે તેવા બુદ્ધિમાન પુરુષો ઉચિત કાળે તે તે પુરુષાર્થ સેવીને સંયમની યોગ્યતા પ્રગટે ત્યારે જ સંયમ લે છે. ||૨૦/૨૪૬॥ અવતરણિકા : इत्थं दश परतीर्थिकमतान्युपदर्श्य स्वमतमुपदर्शयन्नाह - અવતરણિકાર્ય : આ રીતે=સૂત્ર-૬થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, દશ પરતીર્થિકોના મતોને બતાવીને સ્વમતને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – સૂત્ર : भवन्ति त्वल्पा अपि असाधारणा गुणाः कल्याणोत्कर्षसाधका इति ||૨૧/૨૪૭|| સૂત્રાર્થ - અલ્પપણ અસાધારણ ગુણો કલ્યાણના ઉત્કર્ષને સાધનારા થાય છે. ।।૨૧/૨૪૭II ટીકા ઃ 'भवन्ति' न न भवन्ति, 'तुः ' पूर्वमतेभ्योऽस्य वैशिष्ट्यख्यापनार्थः, 'अल्पा अपि परिमिता अपि, किं पुनरनल्पा इति अपिशब्दार्थः, 'गुणा' आर्यदेशोत्पन्नतादयः 'असाधारणाः ' सामान्यमानवेष्वसम्भवन्तः 'कल्याणोत्कर्षसाधकाः ' प्रव्रज्याद्युत्कृष्टकल्याणनिष्पादकाः, Page #230 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૧ ૨૧૧ असाधारणगुणानां नियमादितरगुणा-कर्षणावन्थ्यकारणत्वादिति युक्तमुक्तमादौ यदुत ‘पादार्द्धगुणहीनौ मध्यमावरौं' योग्याविति । अत्र वायुवाल्मीकिव्याससम्राड्नारदवसुक्षीरकदम्बमतानां कस्यचित् केनापि संवादेऽप्यन्यतरेण निराक्रियमाणत्वादनादरणीयतैव, विश्वसुरगुरुसिद्धसेनमतेषु च यद्यसाधारणगुणानादरणेन योग्यता-ङ्गीक्रियते तदा न सम्यक्, तस्याः परिपूर्णकार्यासाधकत्वात्, अथान्यथा तदाऽस्मन्मतानुवाद एव तैः शब्दान्तरेण कृतः स्यात्, न पुनः स्वमतस्थापनं किञ्चित् રૂતિ ૨૨/૨૪૭ના ટીકાર્ય : ભવત્તિ'. તિ | ‘' શબ્દ પૂર્વમતોથી આ મતના વૈશિષ્ટયને બતાવવા માટે છે. તે વૈશિષ્ટશ્યને જ સ્પષ્ટ કરે છે – અલ્પ પણ=પરિમિત પણ, આર્યદેશ ઉત્પન્ન આદિ ગુણો જો અસાધારણ હોય=સામાન્ય માનવામાં ત સંભવે તેવા હોય, તો કલ્યાણના ઉત્કર્ષના સાધક=પ્રવ્રજ્યાદિ ઉત્કૃષ્ટ કલ્યાણના નિષ્પાદક, થાય છેeતથી થતા એમ નહીં; કેમ કે અસાધારણ ગુણોનું નિયમથી ઈતર ગુણના આકર્ષણનું અવંધ્ય કારણપણું છે, એથી આદિમાં=અન્ય દર્શનકારોના મતના સ્થાપનના પૂર્વમાં પાંચમા સૂત્રમાં, યુક્ત કહેવાયું કે પા ભાગ કે અર્ધ ભાગ ગુણથી હીન, મધ્યમ કે અપર યોગ્ય છે-મધ્યમ કે જઘન્ય યોગ્ય છે. અહીં વાયુ, વાલ્મીકિ, વ્યાસ, સમ્રાટ, નારદ, વસુ અને ફીરકદંબના મતોના કોઈક મતનું કોઈક પણ અપેક્ષાએ સંવાદમાં પણ યથાર્થકથનમાં પણ, અત્યતર દ્વારા નિરાક્રીયમાણપણું હોવાથી=અન્ય અન્ય વાદી દ્વારા તે મતનું નિરાકરણ થતું હોવાથી, અનાદરણીયતા જ છે. વિશ્વ, સુરગુરુ અને સિદ્ધસેન મતમાં જો કે અસાધારણ ગુણોના અનાદરથી યોગ્યતા સ્વીકારાય છે તે સમ્યફ નથી; કેમ કે તેનું અસાધારણ ગુણથી રહિત એવી યોગ્યતાનું, પરિપૂર્ણ કાર્યનું અસાધકપણું છે અને જો અન્યથા છેઃઅસાધારણ એવી ગુણરૂપ જ યોગ્યતા સ્વીકારાય છે તો અમારા મતનો અનુવાદ જ તેઓ વડે–વિશ્વ આદિ ત્રણ પ્રવાદીઓ વડે, શબ્દાંતરથી સ્વીકારાયો છે પરંતુ કોઈ સ્વમતનું સ્થાપન કરાયું નથી. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૧/૨૪૭ના ભાવાર્થ : પરતીર્થિકનો મત બતાવ્યા પછી સર્વજ્ઞવચનાનુસાર દીક્ષા માટે કોણ યોગ્ય છે ? અને દીક્ષા વિષયક કલ્યાણના ઉત્કર્ષને કોણ સાધી શકે છે ? તે બતાવવા કહે છે – જે જીવોમાં આર્યદેશઉત્પન્નાદિ પૂર્વમાં ૧૩ ગુણો બતાવ્યા તે અસાધારણ ગુણો હોય તો તેઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરે તો ઉત્કૃષ્ટ કલ્યાણના સાધક બને છે; કેમ કે અસાધારણ ગુણવાળા જીવો જે કાર્ય સ્વીકારે તે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૧ કાર્યને ઉચિત યથાર્થ વિધિનું જ્ઞાન કરીને શક્તિના પ્રકર્ષથી તે રીતે યત્ન કરે છે, જેથી તેઓની ગ્રહણ કરાયેલી પ્રવજ્યા પ્રકૃષ્ટથી ગુણવૃદ્ધિને અનુકૂળ બને છે. જેમ અસાધારણ ગુણવાળા જીવો વિશિષ્ટ એવા ઉત્તમ કુલ આદિમાં થયેલા હોવાથી અત્યંત માર્ગાનુસારી બુદ્ધિવાળા હોય છે. તેથી ભવના સ્વરૂપનો યથાર્થ નિર્ણય સૌપ્રથમ કરે છે અને ભવથી અતીત એવી મુક્ત અવસ્થા જીવની સુંદર અવસ્થા છે તેવો નિર્ણય કરે છે અને ભવના કારણનો ઉચ્છેદ થાય તો તે સુંદર અવસ્થાની પ્રાપ્તિ થાય તેવો સ્થિર નિર્ણય કરીને ભવના કારણભૂત સંગની પરિણતિ સતત ક્ષીણ ક્ષીણતર થાય તે રીતે જ ભગવાને કહેલ પ્રવજ્યાના સર્વ આચારોને પાળે છે, જેથી તેવા અસાધારણ ગુણવાળા જીવો અવશ્ય કલ્યાણના ઉત્કર્ષના નિષ્પાદક બને છે અને જેમાં તે અસાધારણ ગુણ જ ચોથા ભાગના ન્યૂન હોય અર્થાત્ સંખ્યાની અપેક્ષાએ ન્યૂન હોય તેના કારણે યોગમાર્ગનો સ્થિર નિર્ણય કરીને ઉત્તમ પુરુષોમાં મહાધૈર્યપૂર્વક યોગમાર્ગમાં ચાલવાને અનુકૂળ જે અસાધારણ સત્ત્વ છે તેની અપેક્ષાએ ચોથા ભાગનું ન્યૂન સત્ત્વ છે તેઓ દીક્ષા માટે મધ્યમ યોગ્ય છે. આર્યદેશઉત્પન્ન આદિ સર્વ ગુણોથી યુક્ત એવા ઉત્તમ પુરુષોમાં મહાધૈર્યપૂર્વક યોગમાર્ગમાં ચાલવાને અનુકૂળ જે અસાધારણ સત્ત્વ છે તેની અપેક્ષાએ જેઓમાં અર્ધા ભાગે ન્યૂન સત્ત્વ છે તેઓ દીક્ષા માટે જઘન્ય યોગ્ય છે. આથી જ મધ્યમયોગ્યતાવાળા અને જઘન્ય યોગ્યતાવાળા જીવો પોતાની યોગ્યતાની અલ્પતાને કારણે અનેક સ્કૂલનાઓથી પણ ચારિત્ર પાળીને આત્મહિત સાધી શકે છે તોપણ ઉત્કૃષ્ટ યોગ્યતાવાળા જીવોની જેમ તીવ્ર વેગથી ગુણસ્થાનકની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી. ગ્રંથકારશ્રીએ સ્વસિદ્ધાંત અનુસાર પ્રવૃત્તિને યોગ્ય જીવોનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. હવે પૂર્વમાં વાયુ આદિના જે મતો બતાવ્યા તેનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહે છે – વાયુ આદિ સાત મત કોઈક અપેક્ષાએ યથાર્થ છે; કેમ કે તે તે નયષ્ટિથી તે તે સ્થાનમાત્રને જ જોનારા છે, તોપણ તે સર્વ મતવાળા પોતાનું વચન એકાંતે સ્વીકારે છે, તેથી તેનાથી અન્ય મતવાળા, અન્ય દૃષ્ટિથી તેના મતનું નિરાકરણ કરે છે માટે તે મતો પોતપોતાના સ્થાને પ્રવજ્યા આદિને યોગ્ય જીવોનું સ્વરૂપ બતાવનારા હોવા છતાં એકાંતવાદી હોવાથી અનાદરણીય જ છે. છતાં તે તે સ્થાનને આશ્રયીને તે તે મત ઉચિત છે તેવો બોધ કરાવવા અર્થે જ પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીએ તે તે મતો બતાવ્યા છે. વળી, વિશ્વ, સુરગુરુ અને સિદ્ધસેન દ્વારા દીક્ષા આપવા માટે જેનામાં યોગ્યતા છે તેને જ સ્વીકારે છે અને તે યોગ્યતા અસાધારણ ગુણરૂપ છે કે નહિ તે વિષયમાં તેઓએ કંઈ સ્પષ્ટતા કરી નથી, તેથી ટીકાકારશ્રી કહે છે – જો તેઓ યોગ્યતાનો અર્થ અસાધારણ ગુણ સ્વીકારે તો તેઓએ અમારો જ મત સ્વીકાર્યો છે; કેમ કે અસાધારણ યોગ્યતાવાળા જીવો કલ્યાણના ઉત્કર્ષના સાધક છે અને તે અસાધારણ ગુણોમાં જ ન્યૂનતાને આશ્રયીને મધ્યમ અને જઘન્ય દીક્ષા લેવાને યોગ્ય જીવો છે અને જો વિશ્વ આદિ ત્રણે મતોવાળામાંથી કોઈ પણ મતવાળા યોગ્યતાનો અર્થ અસાધારણ ગુણ ન સ્વીકારે અને કહે કે ભવથી વિરક્ત થઈ પ્રવ્રજ્યાને Page #232 -------------------------------------------------------------------------- ________________ धर्मसिंधु प्रकरण भाग-२ / अध्याय- ४ / सूत्र- २१, २२ ૨૧૩ ગ્રહણ ક૨વાને તત્પર થયેલ જીવ પ્રવ્રજ્યાને યોગ્ય છે તો તેવા જીવોમાં સત્ત્વ ન હોય તો દીક્ષા ગ્રહણ કરીને પણ પરિપૂર્ણ કલ્યાણ સાધી શકે નહિ માટે વિશ્વ આદિ ત્રણે મતો ઉચિત છે તેમ સિદ્ધ થાય નહિ. 1129/28011 अवतरशिडा : इत्युक्तौ प्रव्राज्यप्रव्राजको, अधुना प्रव्रज्यादानविधिमभिधित्सुराह अवतरशिद्धार्थ : આ પ્રમાણે પ્રવ્રાજ્ય પ્રવ્રાજક કહેવાયા=પ્રસ્તુત પ્રવ્રજ્યામાં દીક્ષા લેનાર કેવી યોગ્યતાવાળા જોઈએ અને દીક્ષા આપવાવાળા ગુરુ કેવી યોગ્યતાવાળા જોઈએ તેનું સ્વરૂપ કહેવાયું. હવે પ્રવ્રજ્યાના દાનની વિધિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – सूभ : उपस्थितस्य प्रश्नाऽऽचारकथनपरीक्षादिर्विधिः ।।२२ / २४८ ।। સૂત્રાર્થ : - ઉપસ્થિતને=પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે ગુરુ પાસે આવેલાને પ્રશ્ન, આચારનું કથન, પરીક્ષા આદિ વિધિ છે=પ્રવ્રજ્યા આપવા વિષયક વિધિ છે. ૨૨/૨૪૮ાા टीडा : 'उपस्थितस्य' स्वयं प्रव्रज्यां ग्रहीतुं समीपमागतस्य, प्रश्नश्च आचारकथनं च परीक्षा च 'प्रश्नाचारकथनपरीक्षाः' ता आदिर्यस्य स तथा, आदिशब्दात् कण्ठतः सामायिकादिसूत्रप्रदानतथाविधानुष्ठानाभ्यासग्रहः, 'विधिः' क्रमः प्रव्रज्याप्रदाने पूर्वसूत्रसूचित एषः, इदमुक्तं भवतिसद्धर्मकथाक्षिप्ततया प्रव्रज्याभिमुख्यमागतो भव्यजन्तुः पृच्छनीयः, यथा 'को वत्स ! त्वम्, किंनिमित्तं वा प्रव्रजसि ?' ततो यद्यसौ कुलपुत्रकः तगरानगरादिसुन्दर क्षेत्रोत्पन्नः 'सर्वाशुभोद्भवभवव्याधिक्षयनिमित्तमेवाहं भगवन् ! प्रव्रजितुमुद्यतः' इत्युत्तरं कुरुते तदाऽसौ प्रश्नशुद्धः । ततोऽस्य 'दुरनुचरा प्रव्रज्या कापुरुषाणाम्, आरम्भनिवृत्तानां पुनरिह परभवे च परमः कल्याणलाभः, तथा यथैव जिनानामाज्ञा सम्यगाराधिता मोक्षफला तथैव विराधिता संसारफलदुःखदायिनी, तथा यथा कुष्ठादिव्याधिमान् क्रियां प्राप्तकालां प्रतिपद्यापथ्यमासेवमानो अप्रवृत्तादधिकं शीघ्रं च विनाशमाप्नोति एवमेव भावक्रियां संयमरूपां कर्मव्याधिक्षयनिमित्तं प्रपद्य पश्चादसंयमापथ्यसेवी अधिकं कर्म समुपार्जयति' इत्येवं तस्य साध्वाचारः कथनीय इति २ । एवं कथितेऽपि साध्वाचारे निपुणमसौ परीक्षणीयः, यतः - Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૨ "असत्याः सत्यसङ्काशाः, सत्याश्चासत्यसन्निभाः । दृश्यन्ते विविधा भावास्तस्माद्युक्तं परीक्षणम् ।।१५२।। [महाभारते शान्तिपर्वणि १२।११२।६१] अतथ्यान्यपि तथ्यानि, दर्शयन्त्यतिकौशलाः । चित्रे निम्नोन्नतानीव चित्रकर्मविदो जनाः ।।१५३।।" [महाभारते अनुशासनपर्वणि] परीक्षा च सम्यक्त्वज्ञानचारित्रपरिणतिविषया तैस्तैरुपायैर्विधेया, परीक्षाकालश्च प्रायतः षण्मासाः, तथाविधपात्रापेक्षया तु अल्पो बहुश्च स्यात् ३ । तथा सामायिकसूत्रम् अकृतोपधानस्यापि कण्ठतो वितरणीयम्, अन्यदपि सूत्रं पात्रतामपेक्ष्याध्यापयितव्यः ४ ।।२२/२४८।। ટીકાર્થ: ઉપસ્થિતી' ...... અધ્યાયિતવ્ય: પ ઉપસ્થિત=સ્વયં પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે ગુરુની સમીપ દીક્ષા લેવા માટે આવેલા દીક્ષાર્થીને પ્રશ્ન, આચારનું કથન, અને પરીક્ષા તે છે આદિમાં જેને તે તેવા છે પ્રશ્ન આચારકથન પરીક્ષા આદિવાળી વિધિ છે. “ગારિ' શબ્દથી કંઠથી=સામાયિક આદિ સૂત્રનું પ્રદાન તેવા પ્રકારનાં અનુષ્ઠાનનો અભ્યાસ સર્વવિરતિને અનુકૂળ ઉત્તમ ભાવો કરી શકે તેવાં અનુષ્ઠાનોનો અભ્યાસ, ગ્રહણ કરવો એ વિધિ છે=પ્રવજ્યાના પ્રદાનમાં પૂર્વસૂત્રથી સૂચિત આ વિધિનો ક્રમ છે. આ કહેવાયેલું થાય છે=સૂત્રના કથનથી આ કહેવાયેલું થાય છે. સધર્મની કથા વડે આક્ષિપ્તપણાથી પ્રવ્રયાને અભિમુખ થયેલા ભવ્યજીવને પૃચ્છા કરવી જોઈએ. જે પ્રમાણે – “હે વત્સ ! તું કોણ છે? કયા નિમિત્તે પ્રવજ્યા ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે ?", તેથી જો આ કુલપત્રક તગરાનગરઆદિ સુંદર ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલો છે અને “હે ભગવંત ! સર્વ અશુભના ઉદ્ભવરૂપ ભવવ્યાધિના ક્ષય નિમિતે હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે ઉધત થયો છું” એ પ્રમાણે ઉત્તર આપે તો આ=પ્રવ્રયા ગ્રહણ કરવાને અભિમુખ જીવ, પ્રશ્નથી શુદ્ધ છે. ત્યારપછી આને=પ્રવજ્યા લેનારને, ગુરુ કહે કે કાયરપુરુષોને પ્રવ્રયા દુરનુચર છે તેનું પાલન અશક્ય છે. વળી, આરંભ તિવૃત્તિવાળા જીવોને આ ભવમાં અને પરભવમાં પરમકલ્યાણનો લાભ છે. અને જે પ્રમાણે જ સમ્યમ્ આરાધિત જિનાજ્ઞા મોક્ષફલવાળી છે તે પ્રમાણે વિરાધિત જિનાજ્ઞા સંસારના ફલવાળી દુઃખદાયી છે. અને જે પ્રમાણે કુષ્ઠાદિ વ્યાધિવાળો પુરુષ પ્રાપ્તકાલવાળી ક્રિયાને સ્વીકારીને અપથ્યને સેવતો અપ્રવૃતથી=વ્યાધિની ચિકિત્સા માટે અપ્રવૃત પુરુષથી, અધિક અને શીઘ વિનાશને પામે છે એ રીતે જ સંયમરૂપ ભાવક્રિયાને કર્મવ્યાધિના ક્ષય નિમિત્તે સ્વીકારીને પાછળથી અસંયમરૂપ અપથ્ય સેવી અધિક કર્મ ઉપાર્જન કરે છે. એ પ્રકારે તેને સુંદર આચાર કહેવો જોઈએ. આ રીતે સાધુ આચાર કહેવાથે છતે પણ આ-દીક્ષા લેવા માટે તત્પર થયેલ જીવ નિપુણ રીતે પરીક્ષા કરવા યોગ્ય છે=સુંદર આચાર પાળી શકશે કે નહિ તેવી શક્તિવાળો છે કે નહિ તેની સૂક્ષ્મ રીતે પરીક્ષા કરવી જોઈએ. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૪ / સૂત્ર-૨૨ જે કારણથી કહેવાયું છે – “અસત્ય સત્યના જેવા સત્ય અસત્ય જેવા વિવિધ ભાવો દેખાય છે. તે કારણથી પરીક્ષા કરવી યુક્ત છે. II૧૫રા” (મહાભારત, શાંતિપર્વ ૧૨/૧૧૨/૬૧) અતિકુશળ પુરુષો અતથ્ય પણ તથ્ય બતાવે છે. જેમ ચિત્રકર્મના જાણનારા લોકો ચિત્રમાં નિ—ઉન્નતોને, અતથ્ય પણ તથ્ય બતાવે છે. II૧૫૩માં” (મહાભારત, અનુશાસનપર્વ) અને પરીક્ષા સમ્યક્ત-જ્ઞાન-ચારિત્રની પરિણતિવિષયક તે તે ઉપાયોથી કરવી જોઈએ અને પરીક્ષાનો કાળ બહુલતાએ છ મહિનાનો છે. તેવા પ્રકારના પાત્રની અપેક્ષાએ વળી અલ્પ અથવા અધિક થાય. lmaal અને સામાયિકસૂત્ર અકૃતઉપધાનવાળાને પણ કંઠથી આપવું જોઈએ. અન્ય પણ સૂત્ર પાત્રની અપેક્ષાએ ભણાવવાં જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. મા પાર૨/૨૪૮ ભાવાર્થ : યોગ્ય ઉપદેશક શ્રોતાની ભૂમિકા અનુસાર સધર્મનું વર્ણન કરે છે અને તે વર્ણન સાંભળીને જે શ્રોતાને પરિણામ થાય કે “હવે મારે ધર્મનું એકાંતે સેવન કરીને સંસારનો ઉચ્છેદ કરવો છે”, તેથી તે પ્રવ્રજ્યાને અભિમુખ થઈને ગુરુને કહે કે હું સંસારથી ઉદ્વિગ્ન છું અને મારે પ્રવજ્યા ગ્રહણ કરીને આત્મહિત સાધવું છે. તેને પ્રવ્રજ્યા આપવા વિષયક શું વિધિ છે ? તે બતાવતાં કહે છે – (૧) પ્રશ્ન, (૨) આચારનું કથન, (૩) પરીક્ષા, (૪) કંઠથી સામાયિક આદિ સૂત્રનું પ્રદાન. અને (૫) તેવા પ્રકારનાં અનુષ્ઠાનનો અભ્યાસ; એ પ્રવ્રયા આપવા પૂર્વેની વિધિ છે. (૧) પ્રશ્ન : પ્રવ્રજ્યાને અભિમુખ થયેલા જીવને ગુરુ પ્રશ્ન કરે કે “હે વત્સ! તું કોણ છે?” આ પ્રકારે મધુર વચનથી ગુરુ પૃચ્છા કરે અને કહે કે “કયા નિમિત્તે તું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તૈયાર થયો છે ?” તેના ઉત્તર રૂપે પ્રવ્રજ્યા અભિમુખ થયેલો જીવ કહે કે “હું આ કુળમાં જન્મેલો પુત્ર છું”. તેથી તે ઉત્તમકુળનો છે, હલકા કુળનો નથી તેવું નક્કી થાય. વળી આવો જીવ કહે કે, “હું તગરાનગર આદિરૂપ સુંદર ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલો છું.” તેથી નક્કી થાય કે દીક્ષાર્થી સારા ક્ષેત્રમાં, સારા કુળમાં જન્મેલો છે તે અપેક્ષાએ તે દીક્ષાને યોગ્ય છે. વળી, કહે કે “સર્વ અશુભના ઉદ્ભવરૂપ આ ભવવ્યાધિ છે અને તેના ક્ષય નિમિત્તે હું પ્રવજ્યા ગ્રહણ કરવા તત્પર થયો છું.” આનાથી એ નક્કી થાય કે પ્રવ્રજ્યા અભિમુખ થયેલો જીવ સંસારનાં કારણોનો ઉચ્છેદ કરીને સંસારથી પર Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૨ એવી આત્માની આરોગ્યની અવસ્થાની પ્રાપ્તિનો અર્થી છે, તેથી દીક્ષાર્થીના ઉત્તરથી એ નક્કી થાય કે દીક્ષા માટે કરાયેલા પ્રશ્નની અપેક્ષાએ તે જીવ દીક્ષા યોગ્ય છે. (૨) આચારનું કથન : ત્યારપછી ગુરુ તેને કહે કે કાયરપુરુષો માટે પ્રવ્રજ્યાનું પાલન દુષ્કર છે; કેમ કે અનાદિથી જીવે ઇન્દ્રિયોને અને દેહને અનુકૂળ પ્રવૃત્તિઓ કરીને તેના લાલનપાલનમાં જ અભ્યાસ કર્યો છે, દેહ અને ઇન્દ્રિયો પ્રત્યે નિરપેક્ષ થઈને આત્મગુણોને પ્રગટ કરવા માટે કોઈ ઉદ્યમ કર્યો નથી. છતાં જે સાત્ત્વિક પુરુષો છે તે જે સંકલ્પ કરે છે તે પ્રમાણે અપ્રમાદથી યત્ન કરીને દુષ્કર એવી પણ ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને જિનવચન અનુસાર ઉદ્યમ કરીને પ્રકૃષ્ટથી શુભયોગમાં જવા માટે પ્રવ્રજ્યામાં ઉદ્યમ કરે છે. માટે જેઓનું સંસારના આરંભથી નિવૃત્ત થયેલું ચિત્ત છે તેઓ પ્રવ્રજ્યાનું સમ્યક્ પાલન કરીને આ ભવમાં અને પરભવમાં પરમ કલ્યાણને પ્રાપ્ત કરે છે. અર્થાત્ આ ભવમાં પ્રવ્રજ્યાના પાલન દ્વારા રાગાદિની આકુળતાને અલ્પ અલ્પતર કરીને આત્માની સ્વસ્થતાની પ્રાપ્તિરૂપ કલ્યાણને પ્રાપ્ત કરે છે અને પ્રવ્રજ્યાકાળમાં વર્તતા શુભયોગ દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરાને પ્રાપ્ત કરીને પરભવમાં કલ્યાણની પ્રાપ્તિ કરે છે. વળી, દીક્ષા ગ્રહણ કર્યા પછી જેઓ જિનવચન અનુસાર અપ્રમાદથી યત્ન કરીને જિનાજ્ઞાનું આરાધન કરે છે તેઓની તે આરાધના ક્રમે કરીને મોક્ષફલવાળી થાય છે અને ઉત્સાહમાં આવીને સંયમ ગ્રહણ કર્યા પછી અનાદિના પ્રમાદને વશ થઈને જિનાજ્ઞાની વિરાધના કરે છે અને પ્રવ્રજ્યાની ક્રિયાઓ દ્વારા ચિત્તને નિર્લેપ નિર્લેપતર કરવા યત્ન કરતા નથી તેઓ તે વિરાધનાના ફળરૂપે દુ:ખદાયી એવા કદર્થનારૂપ સંસારના ફળને પ્રાપ્ત કરે છે. આ કથનને યુક્તિથી બતાવતાં ગુરુ કહે છે જેમ કુષ્ઠાદિ રોગી સુવૈદ્યની ક્રિયાને સ્વીકાર્યા પછી અપથ્યનું સેવન કરે તો ઔષધ નહિ કરનાર રોગી કરતાં પણ અધિક અને શીઘ્ર તે રોગી વિનાશને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે સંયમને ગ્રહણ કર્યા પછી કર્મવ્યાધિના ક્ષયના નિમિત્તને સેવવાનું છોડીને જેઓ અપથ્યરૂપ અસંયમનું સેવન કરે છે, તે જીવો ઘણાં કર્મો બાંધીને દુર્ગતિઓમાં ફરે છે. — આ પ્રકારે સાધ્વાચારનું કથન સાંભળીને જો તે શ્રોતા અલ્પસત્ત્વવાળો હોય તો દીક્ષા લેવાને અભિમુખ પરિણામવાળો હોવા છતાં કહે કે “મારામાં એવું સત્ત્વ નથી, પરંતુ હું યત્ન કરીશ તો તેવા શ્રોતાને ઉપદેશક દેશવિરતિમાં યત્ન કરવાનું કહી અને શક્તિસંચય માટે ઉપદેશ આપે. જે શ્રોતા ગુરુ દ્વારા બતાવાયેલા અતિ દુષ્કર પણ સાત્ત્વિક પુરુષ સેવી શકે તેવા સર્વવિરતિના સુંદર આચારો સાંભળીને સંસા૨ના ઉચ્છેદ માટે કૃતનિશ્ચયવાળો છે તે શ્રોતા કહે કે, “હું સર્વપ્રમાદનો ત્યાગ કરીને જિનાજ્ઞા અનુસાર અવશ્ય ઉદ્યમ કરીશ, જેથી મારો કર્મવ્યાધિ નાશ પામે.” તેવા સત્ત્વશાળી શ્રોતાને આચારનાં કથનથી ગુરુ યોગ્ય જાણે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૨૨ (૩) પરીક્ષા : આ રીતે યોગ્યતાનો નિર્ણય થયા પછી પણ નિપુણતાથી ગુરુએ તેની યોગ્યતાની પરીક્ષા કરવી જોઈએ; કેમ કે દીક્ષા ગ્રહણ કરતી વખતે ઉપદેશ આદિને સાંભળીને સત્ત્વશાળી જણાય તોપણ પ્રતિદિન પ્રવૃત્તિ દ્વારા સત્ત્વથી સંયમને અનુકૂળ ઉચિત ક્રિયાઓમાં ઉદ્યમ ન કરે તેવા જીવને દીક્ષા આપવાથી તેનો વિનાશ થાય છે. માટે ગુરુએ પરીક્ષા ક૨વી જોઈએ. કઈ રીતે પરીક્ષા ક૨વી જોઈએ ? એથી કહે છે – ૨૧૭ પ્રાયઃ કરીને તેવા જીવને છ મહિના પોતાની સાથે રાખીને તેની પરીક્ષા ક૨વી જોઈએ અને કોઈક પાત્રવિશેષ જણાય તો અલ્પકાળમાં પણ તેની પરીક્ષા કરીને નિર્ણય કરવો જોઈએ. કોઈક જીવવિષયક છ મહિનામાં પણ સ્પષ્ટ નિર્ણય ન થાય તો અધિક કાળ સાથે રાખીને પરીક્ષા ક૨વી જોઈએ. તે પરીક્ષાકાળ દરમ્યાન તેની ભગવાનના વચનની શ્રદ્ધા કેવી છે ? સમ્યક્ જ્ઞાન મેળવવા માટે તેનો યત્ન કેવો છે ? અને સંયમજીવનને અનુકૂળ એવી સંવરભાવની પરિણતિ કેવી છે ? તેનો તે તે ઉપાય વડે નિર્ણય ક૨વો જોઈએ. (૪) કંઠથી સામાયિક આદિ સૂત્રનું પ્રદાન : દીક્ષાર્થીને સાથે રાખ્યા પછી તેની કાંઈક યોગ્યતા છે એમ જણાય તો ગુરુ સાક્ષાત્ શબ્દ દ્વારા તેને સામાયિક સૂત્ર આપે અને તેણે ઉપધાન ન કરેલ હોય તોપણ સામાયિક સૂત્ર આપીને તેની શક્તિ અનુસાર સામાયિક સૂત્રના પારમાર્થિક અર્થનો બોધ કરાવે, જેથી તેને જ્ઞાન થાય સંયમ ગ્રહણ કર્યા પછી મારે સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ સર્વ ભાવો પ્રત્યે તુલ્ય પરિણામો ધારણ કરીને સામાયિક પ્રત્યેનો રાગ પ્રતિદિન વૃદ્ધિ થાય તે રીતે તેના ઉપાયરૂપે સદા નવું નવું શ્રુતઅધ્યયન કરીને આત્માને શ્રુતના ભાવોથી વાસિત ક૨વાનો છે અને દેહ અને ઇન્દ્રિયની અનુકૂળતાની ઉપેક્ષા કરીને સંયમની સર્વ ઉચિત ક્રિયા દ્વારા આત્માને સંવ૨-સંવ૨ત૨ ક૨વા માટે સદા ઉદ્યમ ક૨વાનો છે. જેથી મારો આ ભવવ્યાધિ ક્ષય પામે. (૫) અન્ય પણ સૂત્રનું પાત્રતાની અપેક્ષાએ દાન : વળી સૂત્રને અને તેના પરમાર્થને ગ્રહણ ક૨વાની તેની શક્તિનો નિર્ણય કરીને સાધુજીવનનાં ઉપકારક અન્ય સૂત્રોને પણ ગુરુ કંઠથી આપે અને તેની ભૂમિકા અનુસાર તેના અર્થોનો બોધ કરાવે. જેથી તે સૂત્રથી વાસિત મતિવાળો થઈને સંયમ ગ્રહણ કર્યા પછી પ્રતિદિન તે તે સૂત્રોની ક્રિયા દરમ્યાન તે તે ભાવોથી આત્માને વાસિત કરીને કલ્યાણને સાધી શકે. આ રીતે તેની પરીક્ષા કરીને સર્વ રીતે યોગ્ય જણાય તો તેને દીક્ષા આપે. જેથી દીક્ષા લેનારનું એકાંતે કલ્યાણ થાય. ગુરુ સામાયિક આદિ સૂત્ર પ્રદાન કર્યા પછી દીક્ષા માટે તત્પર જીવને પોતાની પાસે ૨ાખે ત્યારે સર્વવિરતિને અનુકૂળ ઉત્તરોત્ત૨ શક્તિ સંચિત થાય તે પ્રકારે સામાયિક આદિ ઉચિત અનુષ્ઠાનોનો અભ્યાસ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૨, ૨૩ કરાવે, જેથી સામાયિક આદિ ગ્રહણ કરીને જો તે દીક્ષાર્થી સ્વભૂમિકા અનુસાર રત્નત્રયીની વૃદ્ધિ કરી શકે તો દીક્ષા ગ્રહણ કર્યા પછી તે પ્રકારે વિશેષ યત્ન કરી શકશે તેમ નિર્ણય થાય અને પરીક્ષાકાળમાં સર્વવિરતિને અનુકૂળ બલઆધાન થાય તે પ્રકારે તેને અનુષ્ઠાનનો અભ્યાસ કરાવે, જેથી દીક્ષા ગ્રહણ કર્યા પછી શીધ્ર ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે. રર/૨૪૮ા અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : સૂત્ર-૨૨માં કહ્યું તે પ્રમાણે દીક્ષા માટે ઉપસ્થિતને પ્રશ્ન આદિ દ્વારા દીક્ષાની યોગ્યતા જણાય ત્યારપછી દીક્ષાર્થીને શું કરવું ઉચિત છે ? તે બતાવે છે – સૂત્ર : ગુનનાદ્યનુજ્ઞા / રરૂ/ર૪૨ સૂત્રાર્થ : ગુરુજનની અનુજ્ઞા લેવી જોઈએ. ર૩/ર૪૯l. ટીકા : 'गुरुजनो' मातापित्रादिलक्षणः, 'आदि'शब्दात् भगिनीभार्यादिशेषसम्बन्धिलोकपरिग्रहः, तस्य ‘મનુજ્ઞા' “પ્રવ્રન ત્વમ્' રૂનુમતિરૂપા વિથિરિત્યનુવર્તતે પાર૩/૨૪૧ ટીકાર્ય : ગુરુગનો' અનુવર્તતે II ગુરુજન માતા-પિતાદિ સ્વરૂપ છે. “ગારિ’ શબ્દથી બહેન, પત્ની આદિ શેષ સંબંધી લોકનું ગ્રહણ કરવું, તેની અનુજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, એ પ્રકારની અનુમતિરૂપ વિધિ છે. ll૧૩/૨૪૯ ભાવાર્થ : સંયમ જીવન સામાયિકના પરિણામ રૂપ છે અને સામાયિક અત્યંત ઉચિત પ્રવૃત્તિ પ્રધાનરૂપ છે, તેથી દિક્ષાર્થીની દીક્ષા માટેની પ્રશ્નાદિ દ્વારા યોગ્યતા જણાયા પછી ગુરુ કહે કે માતા, પિતા, બહેન, ભાર્યા આદિ સર્વની અનુજ્ઞાપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, જેથી દીક્ષાના નિમિત્તે કોઈને ક્લેશ થાય નહિ અને અનુમતિને કારણે તેઓ પણ ઉત્સાહથી દીક્ષા આપે જેથી તેઓને પણ હિતની પ્રાપ્તિ થાય.IIB૩/૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૪, ૨૫ અવતરણિકા : यदा पुनरसौ तत्तदुपायतोऽनुज्ञापितोऽपि न मुञ्चति तदा यद् विधेयं तदाह - અવતરણિકાર્ચ - જ્યારે વળી આનંદીક્ષાર્થી, તે તે ઉપાયોથી માતા-પિતા આદિ સર્વની અનુજ્ઞા મેળવવા પ્રયત્ન કરે, આમ છતાં તેઓ રજા ન આપે તો જે કરવું જોઈએ તેને કહે છે – સૂત્ર તથા તથોપથાયો: સાર૪/ર૦૧૦ના સૂત્રાર્થ : તે તે પ્રકારે ઉપધાનો-માયાનો યોગ કરે વ્યાપાર કરે. ર૪/૨૫oll ટીકા :__ 'तथा तथा' तेन तेन प्रकारेण सर्वथा परैरनुपलक्ष्यमाणेन 'उपधायोगः' मायायाः प्रयोजनम् Ti૨૪/૨પ૦ ટીકાર્ય : ‘તથા તથા' .... પ્રયોનનમ્ સર્વથા બીજા વડે ખ્યાલ ન આવે તે તે પ્રકારે ઉપધાનોમાયાનો યોગ કરે માયાનો વ્યાપાર કરે. ર૪/૨૫૦. ભાવાર્થ : માતા-પિતા સંયમ માટે અનુજ્ઞા ન આપે તો તેઓને સંતોષ થાય તે રીતે ગૃહસ્થવાસમાં રહે અને કંઈક કાળક્ષેપ પછી તેઓને શંકા ન થાય તે રીતે માયા કરીને સંયમ લેવાની અનુજ્ઞા મેળવે જેથી માતા-પિતા આદિ સ્વઇચ્છાથી તેને અનુજ્ઞા આપે તો ક્લેશ થવાનો પ્રસંગ ન આવે અને દીક્ષામાં ઉચિત ઉત્સાહ વર્તે જે મંગલરૂપ છે. ર૪/રપના અવતરણિકા : कथमित्याह - અવતારણિકાર્ય : કેવી રીતે માયા કરે ? એથી કહે છે – સૂત્ર : સુચનાતિવચનમ્ ાર/૨૧૧ાા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સૂત્રાર્થ : દુઃસ્વપ્નાદિનું કથન કરે. ।।૨૫/૨૫૧૫ : ટીકા ઃ 'दुःस्वप्नस्य' खरोष्ट्रमहिषाद्यारोहणादिदर्शनरूपस्य 'आदि' शब्दान्मातृमण्डलादिविपरीताતોજનાવિપ્રદઃ, તત્ત્વ ‘થન’ પુર્વાતિનિવેમિતિ ।।૨૫/૨૫।। ટીકાર્થ ઃ ‘દુઃસ્વપ્નસ્ય’ નિવેમિતિ ।। ગધેડો, ઊંટ, પાડાના આરોહણાદિ દર્શનરૂપ દુઃસ્વપ્નનું ગુરુ આદિને નિવેદન કરે. ‘ગાવિ’ શબ્દથી માતૃમંડલ આદિ વિપરીત આલોકનાદિનું ગ્રહણ કરવું=સ્વપ્નમાં માતૃમંડલ આદિને પોતે વિપરીત જોયું છે એવું કહે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૫/૨૫૧॥ ભાવાર્થ: માતાપિતાદિને પોતે અલ્પ આયુષ્યક છે તેવો નિર્ણય થાય તે પ્રકારનાં પોતાને ખરાબ સ્વપ્નો આવે છે તેવું પ્રસંગે પ્રસંગે કોઈને સંશય ન થાય તે રીતે કહે. જે સાંભળવાથી તેના પ્રત્યેના સ્નેહના પરિણામવાળા જીવોને દીક્ષા આપવાની અનુજ્ઞાનો પરિણામ થાય. જેથી દીક્ષામાં સર્વનો ઉત્સાહ રહે અને કોઈના ચિત્તમાં . ક્લેશ આદિ ન થાય તેનો સમ્યક્ યત્ન કરે. II૨૫/૨૫૧॥ અવતરણિકા : तथा સૂત્ર ઃ - અવતરણિકાર્ય અને ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૫, ૨૬ - : - વિપર્યયનિક સેવા ।।૨૬/૨૦૨।। સૂત્રાર્થ વિપર્યય લિંગનું સેવન કરે. II૨૬/૨૫૨II ટીકા ઃ ‘विपर्ययः’ प्रकृतिविपरीतभावः, स एव मरणसूचकत्वात् 'लिङ्गम्,' तस्य 'सेवा' निषेवणं कार्यं येन स गुर्वादिजनः संनिहितमृत्युरयमित्यवबुध्य प्रव्रज्यामनुजानीते इति ।।२६ / २५२।। Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૬, ૨૭ ટીકાર્ય : વિપર્યયઃ' રૂત્તિ પ્રકૃતિથી વિપરીત ભાવરૂપ વિપર્યય ચિહ્નોનું સેવન કરે; કેમ કે તે વિપર્યય લિંગ મરણનું સૂચન છે તેના કારણે તે ગુરુ આદિ લોક આ સંનિહિત મૃત્યુવાળો છે એમ જાણીને પ્રવ્રજ્યાની અનુમતિ આપે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૬/રપરા ભાવાર્થ - દીક્ષાર્થી જીવ અત્યાર સુધી જે તેની પ્રકૃતિ હતી તેનાથી વિપરીત ભાવોની ચેષ્ટા કરે, જે ચેષ્ટાને જોઈને ગુરુ આદિ લોકોને થાય કે આ પ્રકારનો પ્રકૃતિમાં વિકૃત ભાવ આસન્નમરણનો સૂચક છે. માટે તેને પ્રવજ્યા ગ્રહણ કરવાની અનુજ્ઞા આપીને તેના હિત માટે પ્રયત્ન કરવા દેવો જોઈએ. આ પ્રકારના યત્નથી પણ તેઓ પ્રવ્રજ્યાની અનુજ્ઞા આપે તો તે પ્રવ્રજ્યામાં સર્વની અનુજ્ઞાથી સર્વનું હિત થાય. ૨૬/રપરા અવતરણિકા : विपर्ययलिङ्गानि तेषु स्वयमेवाबुध्यमानेषु किं कृत्यमित्याह - અવતરણિકાર્ય :વિપર્યય લિંગો તેઓ માતાપિતાદિ, સ્વયં જાણી શકતા ન હોય તો શું કરવું જોઈએ ? એથી કહે સૂત્ર : दैवज्ञैस्तथा तथा निवेदनम् ।।२७/२५३ ।। સૂત્રાર્થ - દેવજ્ઞો વડે નિમિત્તશાસ્ત્રના પાઠકો વડે, તે તે પ્રકારે નિવેદન કરે. ll૨૭/૨૫all ટીકા :_ 'दैवज्ञैः' निमित्तशास्त्रपाठकैः ‘तथा तथा' तेन तेन निमित्तशास्त्रपाठादिरूपेणोपायेन 'निवेदनं' गुर्वादिजनस्य ज्ञापनं विपर्ययलिङ्गानामेव कार्यमिति ।।२७/२५३।। ટીકાર્ચ - સૈવ ' વાર્થમિતિ / દેવતા જાણનારા એવા નિમિતશાસ્ત્રના પાઠકો વડે તે તે પ્રકારે નિમિત્તશાસ્ત્ર પાઠાદિરૂપ ઉપાયોથી નિવેદન કરે=વિપર્યય લિંગના કાર્યને જ ગુરુ આદિ જનને નિવેદન કરે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૭/૨૫૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૭, ૨૮ ભાવાર્થ : દીક્ષાની અનુજ્ઞા માટે જે વિપર્યય લિંગોનું દિક્ષાર્થી સેવન કરે તે લિંગો શેનાં સૂચક છે તે નિમિત્તશાસ્ત્રના જાણનારા દ્વારા નિર્ણય કરાવીને ગુરુ આદિને જણાવે. જેથી તેઓને વિશ્વાસ થાય કે આ પ્રકારની અસંભવિત ચેષ્ટા તેના આસમૃત્યુની સૂચક છે, તેથી સ્નેહીજન પણ તેના હિત અર્થે દીક્ષાની અનુજ્ઞા આપે. Il૨૭)રપ૩ll અવતરણિકા : नन्वेवं मायाविनः प्रव्रज्याप्रतिपत्तावपि को गुणः स्यादित्याशङ्कयाह - અવતરણિકાર્ચ - આ પ્રકારે માયાવીના પ્રવ્રજ્યાના સ્વીકારમાં પણ શું ગુણ થાય ? એથી કહે છે – સૂત્ર : ન ધર્મે માયા [૨૮/૨૯૪ો. સૂત્રાર્થ : ધર્મમાં માતાપિતા આદિ જીવોમાં ધર્મનિષ્પતિ અર્થે, માયા કરવામાં આવે તે માયા નથી. Il૨૮/૨૫૪ll ટીકા :'न' नैव 'धर्म' साध्ये माया क्रियमाणा 'माया' वञ्चना भवति, परमार्थतोऽमायात्वात्तस्याः ૨૮/૨૯૪ ટીકાર્ય : ર” નૈવ .... સમીત્વિારા || ધર્મ સાધ્ય હોતે છત=સ્વપરમાં ધર્મનિષ્પતિ સાધ્ય હોતે છતે તેના ઉપાયરૂપે કરાતી માયા માયા નથી; કેમ કે તેનું તે માયાનું પરમાર્થથી અમાયાપણું છે. [૨૮/૨૫૪ ભાવાર્થ : ચિત્તની વક્રતાથી કરાયેલી માયા કર્મબંધનું કારણ છે પરંતુ દીક્ષાર્થી જીવ ભવથી વિરક્ત છે અને પોતાના સંયમમાં વિદ્ધ કરીને કુટુંબીજનોને ક્લેશની પ્રાપ્તિ ન થાય અને પોતે પણ સંયમ ગ્રહણ કરીને વિશેષ હિત સાધી શકે, તેના અંગરૂપે જે ધૂળથી માયા કરાય છે તે પરમાર્થની માયા નથી, પરંતુ ધર્મના રાગમાંથી ઉત્પન્ન થયેલ ઉચિત પ્રવૃત્તિરૂપ યત્ન છે; કેમ કે તે માયાથી પણ દીક્ષાની અનુજ્ઞા આપીને ઉત્સાહથી સ્વજનો દીક્ષા આપવામાં પ્રયત્ન કરશે, જેથી તેઓ પણ હિતને પ્રાપ્ત કરશે અને દીક્ષાર્થીને પોતાને પણ હિતની પ્રાપ્તિ થશે. ૨૮/રપ૪ના Page #242 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૯ ૨૨૩ અવતરણિકા : एतदपि कुत ? इत्याह - અવતરણિતાર્થ - આ પણ કેમ છે ?=ધર્મના પ્રયોજનથી કરાયેલી માયા માયા નથી એ પણ કેમ છે ? એથી કહે છે – સૂત્ર : ૩મર્યાદિતમેતત્ સાર૬/ર૦૧T સૂત્રાર્થ : ઉભયનું હિત આગમાયા છે. ર૯/૨પપII ટીકા : 'उभयस्य' स्वस्य गुर्वादिजनस्य च 'हितं' श्रेयोरूपम् 'एतद्' एवं प्रव्रज्याविधौ मायाकरणम्, एतत्फलभूतायाः प्रव्रज्यायाः स्वपरोपकारकत्वात्, पठ्यते च - “अमायोऽपि हि भावेन माय्येव तु भवेत् क्वचित् । પડ્યે સ્વરિયોયંત્ર સન્વયં હિતોત્રમ્ II ૨૫૪” ] રૂતિ સાર૧/રા ટીકાર્ય : ‘મયચ' .... રૂત્તિ | આ=આ પ્રકારે પ્રવ્રજ્યાની વિધિમાં માયા કરવી એ, ઉભયનું સ્વનું અને ગુરુ આદિજનનું શ્રેયરૂપ હિત છે; કેમ કે આવા કુલભૂતકમાયાના કુલભૂત પ્રવ્રજ્યાનું સ્વપર ઉપકારકપણું છે. અને કહેવાય છે – “ભાવથી અમાથી પણ ક્વચિત્ માથી જ થાય છે જેમાં સ્વપરના સાનુબંધ હિતનો ઉદય દેખાય. II૧૫૪" () તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૯/૨પપા. ભાવાર્થ :ધર્મ અર્થે કરાયેલી માયા માયા કેમ નથી ? એથી કહે છે – પ્રવ્રજ્યાની અનુજ્ઞા અર્થે કરાયેલી માયાથી માતા-પિતાદિ દીક્ષામાં સંમતિ આપે તો દીક્ષાના ગ્રહણ દ્વારા પોતાનો ઉપકાર થાય અને દીક્ષામાં સંમતિનો પરિણામ હોય તો માતાપિતાદિને પણ કંઈક અનુમોદનાનો લાભ થાય અને કદાચ તેવો પરિણામ ન થાય તો તત્કાલ લાભ થાય નહિ પરંતુ દીક્ષા ગ્રહણ કરીને પોતે શાસ્ત્રમાં નિપુણ થયા પછી તેઓને માર્ગની પ્રાપ્તિ થાય તેવો યત્ન કરે તો તેઓને પણ ઉપકાર થવાની Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૯, ૩૦ સંભાવના રહે અને જેનાથી દુઃસ્તર એવા સંસારથી તરવાને અનુકૂળ શુભભાવ થાય તે સર્વના હિતનું કારણ બને. માટે ઉભયના હિતને કરનારી માયા માયા નથી. ll૨૯/૨પપા અવતરણિકા : अथेत्थमपि कृते तं विना गुर्वादिजनो निर्वाहमलभमानो न तं प्रव्रज्यार्थमनुजानीते तदा किं विधेयमित्याशङ्क्याह - અવતરણિકાર્ય : હવે આ રીતે પણ કરાવે છd=માયા આદિ દ્વારા ગુરુ આદિની સંમતિ પ્રાપ્ત કરાયે છતે, તેના વગર ગુરુ આદિ જન નિર્વાહને પ્રાપ્ત ન કરે તો તેને પ્રવ્રયાની અનુજ્ઞા ન આપે, ત્યારે દીક્ષા લેવાના અર્થી જીવે શું કરવું જોઈએ ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર : યથાશક્ટિ સવિદિત્યાદિનમ તારૂ૦/૨૧૬ સૂત્રાર્થ - યથાશક્તિ સોવિહિત્યનું આપાદન કરે તેઓની જીવનવ્યવસ્થા સુખપૂર્વક રહે એ પ્રકારના સૌથ્યનું આપાદન કરે. ll૩૦/રપકII ટીકા : 'यथाशक्ति' यस्य यावती शक्तिः शतसहस्रादिप्रमाणनिर्वाहहेतद्रव्यादिसमर्पणरूपा तया 'सौविहित्यस्य' सौस्थ्यस्यापादनं विधानम्, येन प्रव्रजितेऽपि तस्मिन्नसौ न सीदति तस्य निर्वाहोपायस्य करणमिति भावः, एवं कृते कृतज्ञता कृता भवति, करुणा च मार्गप्रभावनाबीजम्, ततस्तेनानुज्ञातः प्रव्रजेदिति Tીરૂ૦/રદ્દા ટીકાર્ય : કથાજી' ... અનલિતિ | યથાશક્તિ=જેની જેટલી શક્તિ છે=સો હજાર આદિ પ્રમાણ નિર્વાહના હેતુ દ્રવ્યાદિના સમર્પણરૂ૫ શક્તિ છે, તેનાથી સૌવિહિત્યનું સૌથ્યનું, આપાદન કરે, જેથી તે પ્રવ્રજિત થયે છતે ગુરુ વર્ગ સીદાય નહિ, તેના નિર્વાહના ઉપાયને કરવો જોઈએ. આ પ્રમાણે કરાયે છતે કૃતજ્ઞતા કરાયેલી થાય છે અને માર્ગપ્રભાવનાનું બીજ એવી કરુણા થાય છે. ત્યારપછી તેમના વડે અનુજ્ઞાત દીક્ષા ગ્રહણ કરે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૦/૨૫૬. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૪ | સૂત્ર-૩૦, ૩૧ ભાવાર્થ - દીક્ષાને અભિમુખ થયેલ જીવ પ્રશ્નાદિથી યોગ્ય જણાય અને ગુરુવર્ગની અનુજ્ઞા માગે અને ગુરુવર્ગની આજીવિકાના અભાવના કારણે તેને દીક્ષા ન આપે, ત્યારે તે દીક્ષાર્થીએ પોતાની ધનઅર્જનની જે શક્તિ છે તેને અનુરૂપ કંઈક યત્ન કરીને તેઓની જીવનવ્યવસ્થા માટે ઉચિત ધનનો સંચય કરે. અને તે ધનસંચયની ક્રિયા સુવિશુદ્ધ પ્રવ્રજ્યાનું અંગ હોવાથી એકાંતે કલ્યાણનું કારણ છે અને તેઓના નિર્વાહને અનુકૂળ ધનસંચય કર્યા પછી તેઓની અનુજ્ઞાથી પ્રવ્રજ્યા ગ્રહણ કરે. તેનાથી પોતાનાં ઉપકારી માતાપિતા આદિના ઉપકારને યાદ કરીને જે ધનસંચય કરે છે તેનાથી કૃતજ્ઞતા ગુણ વૃદ્ધિ પામે છે. વળી, આ પ્રકારે માતા-પિતા આદિની ઉચિત કરુણા કરવાથી તે કરુણા “માર્ગ પ્રભાવનાનું બીજ બને છે અર્થાત્ શિષ્ટ લોકોને થાય કે ભગવાનનું શાસન ઉચિત પ્રવૃત્તિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરવાનું કહે છે માટે આ ભગવાનનો માર્ગ સુંદર છે. ll૩૦/૨પકા અવતરણિકા - अथैवमपि न तं मोक्तुमसावुत्सहते तदा - અવતરણિકાર્ય - હવે આ રીતે પણ માયાવી આદિ દ્વારા પણ પોતાનું અલ્પ આયુષ્ય જણાય છતાં પ્રવ્રયાની અનુજ્ઞા ન આપે અથવા આજીવિકાની વ્યવસ્થા થઈ જાય છતાં દીક્ષાની અનુજ્ઞા ન આપે અને તેઓ તેને દીક્ષા આપવા માટે અનુત્સાહિત થાય છે ત્યારે શું કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર : સત્તાનીપથવિજ્ઞાતા : /ર૦૧૭ના સૂત્રાર્થ : ગ્લાનઔષઘાદિનાં દષ્ટાંતથી ત્યાગ કરે ગુરુ આદિનો ત્યાગ કરે. ll૩૧/રપછી ટીકા - 'ग्लानस्य' तथाविधव्याधिबाधावशेन ग्लानिमागतस्य गुर्वादेर्लोकस्य औषधादिज्ञातात्' औषधस्य आदिशब्दात् स्वनिर्वाहस्य च ग्रहः, तस्य गवेषणमपि औषधादीत्युच्यते, ततो ग्लानौषधाद्येव 'ज्ञातं' दृष्टान्तः, तस्मात् 'त्यागः' कार्यो गुर्वादेरिति । इदमुक्तं भवति-यथा कश्चित् कुलपुत्रकः कथञ्चिदपारं कान्तारं गतो मातापित्रादिसमेतः, तत्प्रतिबद्धश्च तत्र व्रजेत्, तस्य च गुर्वादेः तत्र व्रजतो नियमघाती वैद्यौषधादिरहितपुरुषमात्रासाध्यः तथाविधौषधादिप्रयोगयोग्यश्च महानातकः स्यात्, तत्र चासौ तत्प्रतिबन्धादेवमालोचयति – यथा न भवति नियमादेष गुरुजनो नीरुक् औषधादिक Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ धर्मा प्रर लाग-२ | मध्याय-४ | सूत्र-3१ मन्तरेण, औषधादिभावे च संशयः कदाचित् स्यात् कदाचिन्नेति, कालसहश्चायम्, ततः संस्थाप्य तथाविधचित्रवचनोपन्यासेन तं तदौषधादिनिमित्तं स्ववृत्तिहेतोश्च त्यजन् सन्नसौ साधुरेव भवति, एष हि त्यागोऽत्याग एव, यः पुनरत्यागः स परमार्थतस्त्याग एव, यतः फलमत्र प्रधानम्, धीराश्चैतद्दर्शिन एव भवन्ति, तत औषधसम्पादनेन तं जीवयेदपीति सम्भवात् सत्पुरुषोचितमेतत् ।। एवं शुक्लपाक्षिको महापुरुषः संसारकान्तारपतितो मातापित्रादिसङ्गतो धर्मप्रतिबद्धो विहरेत्, तेषां च तत्र नियमविनाशकोऽप्राप्तसम्यक्त्वबीजादिना पुरुषमात्रेण साधयितुमशक्यः, सम्भवत्सम्यक्त्वाद्यौषधो दर्शनमोहाद्युदयलक्षणः कर्मातङ्कः स्यात्, तत्र स शुक्लपाक्षिकः पुरुषो धर्मप्रतिबन्धादेवं समालोचयति, यदुत-विनश्यन्त्येतान्यवश्यं सम्यक्त्वाद्यौषधविरहेण, तत्सम्पादने विभाषा, कालसहानि चेमानि व्यवहारतस्ततो यावद् गृहवासं निर्वाहादिचिन्तया तथा संस्थाप्य तेषां सम्यक्त्वाद्यौषधनिमित्तं स्वचारित्रलाभनिमित्तं च स्वकीयौचित्यकरणेन त्यजन् सनभीष्टसंयमसिद्ध्या साधुरेव, एष त्यागोऽत्यागस्तत्त्वभावनातः, अत्याग एव च त्यागो मिथ्याभावनातः, तत्त्वफलमत्र प्रधानं बुधानाम्, यतो धीरा एतद्दर्शिन आसन्नभव्याः, एवं च तानि सम्यक्त्वाद्यौषधसम्पादनेन जीवयेदात्यन्तिकम् अपुनर्मरणेनामरणावन्ध्यबीजयोगेन सम्भवात् सुपुरुषोचितमेतद्, यतो दुष्प्रतिकारौ नियमान्मातापितरौ शेषश्च यथोचितं स्वजनलोकः, एष धर्मः सज्जनानाम्, भगवानत्र ज्ञातं परिहरनकुशलानुबन्धिमातापित्रादिशोकमिति ।।३१/२५७।। टीमार्थ :_ 'ग्लानस्य' ..... पित्रादिशोकमिति ।। माननातेवा प्रा२नी व्यापिनी नाधाना पशथी अर्थात् ઔષધ કરવામાં ન આવે તો જીવી શકે તેમ નથી તેવા પ્રકારની વ્યાધિની બાધાના વશથી, ગ્લાનિને पामेला Jale alsoi, मौष l giतथी मीना ने आदि' श६थी स्पlalsai દષ્ટાંતથી, ગુરુ આદિનો ત્યાગ કરવો જોઈએ. અહીં પ્રશ્ન થાય કે સંયમ ગ્રહણ કરીને શાસ્ત્રમાં નિપુણ થયા પછી માતાપિતાનું ઔષધ તે જીવ કરશે હમણાં તો સંયમ લઈને સ્વહિત જ કરી શકશે. તેથી ગ્લાનના માટે ઔષધનું દૃષ્ટાંત કઈ રીતે કહી શકાય ? तथा ४ छ - તેનું ગષણ પણ સંયમ ગ્રહણ કરીને શાસ્ત્રઅધ્યયન દ્વારા માતાપિતાના ઔષધનું ગવેષણ પણ, ઔષધાદિ છે એ પ્રમાણે કહેવાય છે. આ કહેવાયેલું થાય છે – જે પ્રમાણે કોઈક કુલપુત્ર કોઈક રીતે માતાપિતાદિ સહિત પાર કરવો દુષ્કર છે એવા જંગલમાં ગયો અને ત્યાં=જંગલમાં, તેમની સાથે જંગલ પાર કરવા માટે નગર તરફ જાય છે અને ત્યાં જતા તેના ગુરુ આદિને નિયમથી ઘાતી અને વૈદ્યના ઔષધ આદિથી રહિત પુરુષ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૩૧ માત્રથી અસાધ્ય તેવા પ્રકારનાં ઔષધ આદિ પ્રયોગયોગ્ય=મટે તેવો મહાન રોગ થયો અને ત્યાં=જંગલમાં તેમના પ્રત્યેના રાગથી જ આ=કુલપુત્ર, આ પ્રમાણે વિચારે છે – નિયમથી આ ગુરુજન ઔષધ આદિ વગરના રોગ વગરના થશે નહિ અને ઔષધ આદિના સદ્ભાવમાં કદાચ જીવશે એવો સંશય છે અને કદાચ નહિ જીવે એવો સંશય છે અને હું ઔષધ લાવીશ ત્યાં સુધી આ ગુરુવર્ણ કાલસહ છે=જીવી શકે તેમ છે, તેથી તેવા પ્રકારના અનેક પ્રકારનાં વચનના ઉપચાસથી તેઓને સ્થાપન કરીને=જંગલમાં કોઈક ઉચિત સ્થાને સ્થાપન કરીને તેનાં ઔષધ આદિ નિમિત્ત અને પોતાની આજીવિકાના હેતુથી તેઓનો ત્યાગ કરતો આ કુલપુત્ર સુંદર જ છે. જે કારણથી આ ત્યાગ અત્યાગ જ છે, જે વળી અત્યાગ છે તે પરમાર્થથી ત્યાગ જ છે. જે કારણથી આમાં આવા પ્રસંગમાં ફલ પ્રધાન છેeતેઓ જીવે તે પ્રકારનું ફલ મુખ્ય છે અને ધીર પુરુષો આને આવા પ્રસંગે માતાપિતાદિ રજા ન આપે તોપણ તેનો ત્યાગ કરીને જવું એને જોનારા જ થાય છે, તેથી ઔષધના સંપાદનથી તેઓને જીવાડે પણ એ પ્રકારના સંભવ હોવાથી આeતેઓનો ત્યાગ, સપુરુષોને ઉચિત છે. આ પ્રમાણે પૂર્વમાં દષ્ટાંત આપ્યું એ પ્રમાણે, શુક્લ પાક્ષિક મહાપુરુષ=જે મહાત્મા અલ્પકાળમાં સંસારનો અંત કરે એવા મહાપુરુષ, સંસારરૂપી જંગલમાં પડેલાં માતાપિતાદિથી યુક્ત ધર્મપ્રતિબદ્ધ માનસવાળો વિહરે છે. અને તેઓને=માતાપિતાદિને, ત્યાં=સંસારરૂપી અટવીમાં, નિયમથી વિનાશક અપ્રાપ્ત સમ્યક્ત બીજાદિ દ્વારા પુરુષ માત્રથી સાધવા માટે અશક્ય, અને સંભવતા સમ્યક્તાદિ ઔષધવાળું=સમ્યક્તાદિ ઔષધથી મટે તેવી સંભાવનાવાળું, દર્શનમોહાદિના ઉદયરૂપ કર્મ નામનો મહારોગ થાય. ત્યાંeતે પ્રસંગમાં, તે શુક્લપાક્ષિક પુરુષ ધર્મનાં પ્રતિબંધથી જ=ધર્મ પ્રત્યેના રાગથી જ, આ પ્રમાણે વિચારે છે – શું વિચારે છે ? તે “યતથી સ્પષ્ટ કરે છે – આ=માતાપિતાદિ, સમ્યક્ત આદિ ઔષધ વગર અવશ્ય વિનાશ પામશે. તેના સંપાદનમાં=સમ્યક્વાદિ ઔષધના સંપાદનમાં, વિભાષા છે-કદાચ જીવે અથવા કદાચ ન જીવે એ પ્રકારની વિભાષા છે=કદાચ ધર્મ પામે અથવા કદાચ ધર્મ ન પામે એ પ્રકારનો વિકલ્પ છે. અને આ લોકો=માતાપિતાદિ વ્યવહારથી કાલસહ છે જીવી શકે તેમ છે. તેથી ગૃહવાસ સુધી જયાં સુધી ગૃહવાસમાં છે ત્યાં સુધી નિર્વાહ આદિની ચિંતાથી તે પ્રકારે સ્થાપન કરીને, તેઓના સખ્યત્વે આદિ ઓષધ નિમિત્ત અને સ્વચારિત્રના લાભના નિમિત્ત, પોતાના ઔચિત્યના કરણથી ત્યાગ કરતો છતો અભિષ્ટ સંયમની સિદ્ધિથી સાધુ જ છે. આ ત્યાગ તત્વના ભાવથી અત્યાગ છે= સ્વપરના હિતના ભાવનથી અત્યાગ છે. અને મિથ્યાભાવતથી અત્યાગ જ ત્યાગ છેઃસ્વપરનાં હિતાહિતના અવિચારરૂપ મિથ્યાભાવથી માતાપિતાદિનો અત્યાગ જ ત્યાગ છે. અહીં આવા પ્રસંગમાં, તત્વનું ફલ પારમાર્થિક ફલ, બુધપુરુષોને પ્રધાન છે, જે કારણથી ધીર એવા આસન્ન ભવ્યજીવો આને જોનારા છે=આવા પ્રસંગે ત્યાગ કરવો Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૩૧, ૩૨ ઉચિત છે કે અત્યાગ કરવો ઉચિત છે એને જોનારા છે. અને આ રીતે સમ્યક્ત આદિ ઔષધના સંપાદન દ્વારા તેઓને જીવાડે, કેમ કે અમરણના અવધ્યબીજના યોગરૂપ આત્યંતિક અપુનર્મરણથી સંભવે છે=જીવન સંભવે છે. સુપુરુષ ઉચિત આ છેઃઉત્તમપુરુષોને ઉચિત આવા પ્રસંગે માતાપિતાદિનો ત્યાગ ઉચિત છે. જે કારણથી નિયમથી માતાપિતાદિ દુષ્પતિકાર છે અને યથોચિત શેષ સ્વજનલોક દુષ્પતિકાર છે. આ માતાપિતાના હિતની ચિંતા કરવી એ, સજ્જનોનો ધર્મ છે. અહીં=માતાપિતાદિના હિતની ચિંતા કરવાના વિષયમાં અકુશલાનુબંધી માતાપિતાદિના શોકના પરિહાર કરતા વીરભગવાન દષ્ટાંત છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૩૧/૨૫૭ના ભાવાર્થ જેમ સંસારમાં કોઈ વિવેકી પુરુષ હોય તો પોતાનાં માતાપિતા આદિની એકાંત હિતચિંતા કરે, તેમ સંયમ લેવા માટે તત્પર શુક્લ પાક્ષિક મહાપુરુષ માતાપિતા આદિની એકાંત હિતચિંતા કરે. અને જેમ તે વિવેકી પુરુષ અટવીમાં રહેલાં માતાપિતા આદિને કોઈ રોગ લાગે અને માતાપિતાદિ લાગણીને વશ કહે કે “અમને છોડીને તું ઔષધ લેવા જાય તે અમને ઇષ્ટ નથી. અમે મૃત્યુ પામીએ પછી તારે જે કરવું હોય તે કરજે.” તે વખતે તે વિચારક પુરુષ માતાપિતાના જીવિત અર્થે અટવીમાં પોતાનાં માતાપિતાદિનાં ભોજનઔષધ આદિ અર્થે સામગ્રી લેવા માટે માતાપિતાને મૂકીને જાય તે વિવેકીને ઉચિત છે, તેમ ભવરૂપી અટવીમાં અપ્રાપ્ત સમ્યક્ત બીજાદિવાળા માતાપિતાને પોતે વર્તમાનમાં સમ્યક્ત પ્રાપ્ત કરાવી શકે તેમ નથી, પરંતુ દીક્ષા લઈને શાસ્ત્રનો પારગામી થયા પછી તેઓને સમ્યક્ત આદિ પ્રાપ્ત કરાવી શકે તેવી સંભાવના જણાય તો સંસારનાં અનંત મરણોમાંથી તેઓનું રક્ષણ કરવાના શુભ આશયથી અને પોતાના પણ સંયમના પાલન દ્વારા ધર્મધ્યાનના પાલનરૂપ આજીવિકા અર્થે તેઓને મૂકીને દીક્ષા ગ્રહણ કરે તે વખતે તત્કાલ તેઓને દ્વેષાદિ થાય, તેનાથી અશુભ કર્મબંધ પણ થાય, છતાં ભાવિમાં ધર્મની પ્રાપ્તિ દ્વારા તે દિોષોનું નિવારણ થવાની સંભાવના જણાય ત્યારે તેઓનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરે. અને સંયમ ગ્રહણ કરીને શાસ્ત્રમાં પારગામી થયા પછી પોતાના ઉપકારી માતાપિતાદિને સંસારનો યથાર્થ બોધ કરાવીને સન્માર્ગની પ્રાપ્તિ કરાવે. તો દીક્ષા વખતે જે ક્લેશ થયો તેનાથી પણ અધિક હિતની પ્રાપ્તિ માતાપિતાદિને પ્રાપ્ત થાય. માટે તેઓનો ત્યાગ એ પણ ઉચિત પ્રવૃત્તિ રૂપ છે અને જો તેઓને પાછળથી પણ ધર્મપ્રાપ્તિની સંભાવના ન જણાય અને અકુશળની પરંપરાનું કારણ એવો શોક એમને થાય તેવું જણાય તો વિવેકી પુરુષ ભગવાનના દૃષ્ટાંતથી તેઓનો ત્યાગ કરે નહિ, પરંતુ ઉચિત કાળની અપેક્ષા રાખીને ઉચિત કાળે દીક્ષા ગ્રહણ કરે. ll૩૧/૨પણા અવતરણિકા : દીક્ષા માટે તત્પર થયેલા જીવને ગુરુ પ્રશ્ન આદિ દ્વારા પરીક્ષા કરે, યોગ્ય જણાય તો દીક્ષાર્થીને ગુરુજનાદિની અનુજ્ઞા લઈને આવવાનું કહે અને તે ગુરુજતાદિની અનુજ્ઞાની ઉચિત વિધિ અત્યાર સુધી બતાવી તે પ્રમાણે કરીને ગુરુ પાસે આવ્યા પછી દીક્ષાર્થીએ શું કરવું જોઈએ ? તે કહે છે – Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩૨, ૩૩ સૂત્ર : તથા નિવેદનમ્ (રૂ૨/૨૧૮ની સૂત્રાર્થ - અને ગુરુને સમર્પણ થવું જોઈએ. I૩૨/૨૫૮ ટીકા - 'तथेति' विध्यन्तरसमुच्चयार्थः, 'गुरुनिवेदनं' सर्वात्मना 'गुरोः' प्रव्राजकस्यात्मसमर्पणं कार्यमिति રૂ૨/૨૧૮ાા ટીકાર્ચ - તથતિ'. વાર્થિિત ગુરુને નિવેદન કરે=સર્વ આત્માથી સર્વ પ્રકારથી ગુરુને પ્રવ્રાજક પોતાના આત્માનું સમર્પણ કરે. સૂત્રમાં ‘તથા' શબ્દ વિધિ અંતરનો સમુચ્ચયાર્થ છે=પૂર્વની વિધિ કરતાં હવે બતાવે છે તે અન્ય વિધિ છે તેનો સંગ્રહ કરવા અર્થે છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૩૨/૨૫૮ ભાવાર્થ : માતાપિતા આદિની અનુજ્ઞા મેળવ્યા પછી ભગવાનના વચનને પરતંત્ર ચાલનારા સુગુરુને જો દીક્ષાર્થી પરતંત્ર થાય તો તેમના વચનાનુસાર બહિરંગ અને અંતરંગ ઉચિત પ્રવૃત્તિ કરીને પ્રકૃષ્ટથી પાપના ભાવથી પર થવા રૂપ પ્રવ્રજ્યાની પ્રાપ્તિ કરી શકે, ગુણવાન ગુરુ પણ તે યોગ્ય જીવને શાસ્ત્રનો પારગામી બનાવીને એકાંતે તેના હિતની ચિંતા કરે. તેથી ગુણવાન ગુરુને કલ્યાણના અર્થી દીક્ષા લેનારે એ રીતે સમર્પિત થવું જોઈએ જેથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. ll૩૨/૨પ૮l અવતારણિકા : इत्थं प्रव्रज्यागतं विधिमभिधाय प्रव्राजकगतमाह - અવતરણિકાર્ય : આ રીતે પ્રવ્રજ્યાગત વિધિવે કહીને પ્રવ્રાજકગત એવા દીક્ષા આપનાર ગુરુ સંબંધી વિધિને કહે છે – સૂત્ર : અનુપ્રયાગમ્યુપામ: સારૂ રૂ/૨૧૬/ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩૩, ૩૪ સૂત્રાર્થ : અનુગ્રહબુદ્ધિથી દીક્ષા લેનારને એકાંતે હિતની પ્રાપ્તિ થાય તેવી બુદ્ધિથી તેનો સ્વીકાર કરવો જોઈએ. ll૧૩/૨૫૯ll ટીકા : गुरुणा अनुग्रहधिया' सम्यक्त्वादिगुणारोपणबुद्ध्या 'अभ्युपगमः' 'प्रव्राजनीयस्त्वम्' इत्येवंरूपः कार्यः, न पुनः स्वपरिषत्पूरणादिबुद्ध्येति ।।३३/२५९।। ટીકાર્ચ - ગુરુ સ્વરિષ~રવિવુષ્યતિ | ગુરુ વડે અનુગ્રહબુદ્ધિથી=સમ્યક્ત આદિ ગુણોના આરોપણરૂપ અનુગ્રહબુદ્ધિથી સ્વીકાર કરવો જોઈએ="તું દીક્ષા આપવા યોગ્ય છે" એ પ્રમાણે સ્વીકાર કરવો જોઈએ, પરંતુ પોતાની પર્ષદાની પૂરણ આદિની બુદ્ધિથી દીક્ષા આપવી જોઈએ નહિ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૩૩/રપલ ભાવાર્થ : દીક્ષા માટે તત્પર થયેલા યોગ્ય જીવને ગુરુએ સમ્યગ્દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમય ક્યારિત્રના આરોપણ દ્વારા તે જીવમાં તે તે રત્નત્રયીની પ્રવૃત્તિ દ્વારા ગુણવૃદ્ધિ થાય તે પ્રકારની અનુગ્રહબુદ્ધિથી તેને દીક્ષા આપવી જોઈએ, પરંતુ આ દીક્ષા લેશે તો મારી પર્ષદા વધશે અથવા મારી વૈયાવચ્ચ કરનાર થશે તેવી બુદ્ધિથી દીક્ષા આપવી જોઈએ નહિ. અને તેવી બુદ્ધિથી કોઈ દીક્ષા આપે તો દીક્ષાથી તે ગુરુને પણ પાપની પ્રાપ્તિ થાય. વળી શિષ્યમાં સમ્યક્ત આદિ ગુણની વૃદ્ધિ થાય તેવી અનુગ્રહબુદ્ધિથી દીક્ષા આપે અને તે પ્રમાણે સદા ઉચિત યત્ન કરીને તેનો અનુગ્રહ કરે તો ગુરુને પણ ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય.li૩૩/૨પલા અવતારણિકા : તથા - અવતરણિકાર્ય :અને – સૂત્ર : નિમિત્તપરીક્ષા ગારૂ૪/ર૬૦ સૂત્રાર્થ :નિમિતની પરીક્ષા કરવી જોઈએ. ll૩૪/૨૬oll Page #250 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩૪, ૩૫ ૨૩૧ ટીકા : 'निमित्तानां' भाविकार्यसूचकानां 'शकुनादीनां परीक्षा' निश्चयनं कार्यम्, निमित्तशुद्धेः प्रधानविधित्वात् રૂતિ પારૂ૪/ર૬૦ાા ટીકાર્ય : ‘નિમિત્તાના' .... તિ | નિમિત્તોનીeભાવિ કાર્યના સૂચક એવા શુકતાદિની પરીક્ષા કરવી જોઈએ=નિર્ણય કરવો જોઈએ; કેમ કે નિમિત્તશુદ્ધિનું પ્રધાન વિધિપણું છે. રતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૩૪/૨૬૦| ભાવાર્થ: દીક્ષા આપનાર ગુરુને શિષ્યના કલ્યાણ અર્થે દીક્ષા આપવા માટે વિચાર કરે ત્યારે ભાવિમાં શું કાર્ય થશે ? તેના સૂચક એવાં નિમિત્તોની પરીક્ષા કરે; કેમ કે સર્વ રીતે લાયક પણ જીવ ભાવિમાં કોઈક વિશિષ્ટ કર્મ વિપાકમાં આવે તો પ્રવ્રજ્યા ગ્રહણ કરીને હિતને બદલે અહિત પણ પ્રાપ્ત કરે. અને તેવું કર્મ વિદ્યમાન હોય તો નિમિત્તની અશુદ્ધિથી તેનો નિર્ણય થાય છે અને અનેક વખત પ્રયત્ન કરવા છતાં નિમિત્તશુદ્ધિ ન થાય તો પ્રવ્રજ્યા ન પણ આપે. માટે દીક્ષા આપવાના વિષયમાં નિમિત્તશુદ્ધિ એ મહત્ત્વની વિધિ છે. li૩૪/૨૬oll અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર: વિતાનાપેક્ષમ્ પારૂ/ર૬9 || સૂત્રાર્થ - ઉચિત કાળની અપેક્ષા રાખવી. l૩૫/૨૬૧TI ટીકા - 'उचितस्य' प्रव्रज्यादानयोग्यस्य 'कालस्य' विशिष्टतिथिनक्षत्रादियोगरूपस्य गणिविद्यानामप्रकीर्णकनिरूपितस्य, 'अपेक्षणम्' आदरणमिति, यतस्तत्र पठ्यते - Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ “तिहिं उत्तराहिं तह रोहिणीहिं कुज्जा उ सेहनिक्खमणं । गणिवायए अणुन्ना महव्वयाणं च आरुहणा । । १५५ । ।" [ पञ्चव० ११२] “चाउद्दसिं पन्नरसिं वज्जेज्जा अट्ठमिं च नवमिं च । छट्ठि च चउत्थिं बारसिं च दोन्हं पि पक्खाणं । । १५६ ।। " [ गणिविद्या० ७ ] [तिसृषूत्तरासु तथा रोहिण्यां कुर्यात्तु शैक्षनिष्क्रमणम् । गणिवाचकयोरनुज्ञां महाव्रतानां चारोपणा ।। १ ।। चतुर्दशीं पञ्चदशीं वर्जयेत् अष्टमी नवमीं च । षष्ठीं च चतुर्थी द्वादशीं च द्वयोरपि पक्षयोः ।।२ ।।] इत्यादि । । ३५ / २६१ ।। ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર–૩૫, ૩૬ ટીકાર્ય : ‘તિય’ . ફત્યાદ્રિ ।। પ્રવ્રજ્યા દાન યોગ્ય એવા ઉચિત કાળની=વિશિષ્ટ તિથિ, નક્ષત્ર આદિ યોગ રૂપ ગણિવિદ્યા નામના પ્રકીર્ણકથી નિરુપિત એવા કાળવી, અપેક્ષા રાખવી જોઈએ=આદર કરવો જોઈએ. જે કારણથી ત્યાં=ગણિવિદ્યા નામના પ્રકીર્ણક ગ્રંથમાં કહેવાયું છે - “ત્રણ ઉત્તરાઓમાં અને રોહિણીઓમાં શૈક્ષનું નિષ્ક્રમણ કરવું જોઈએ. ગણિપદ અને વાચકપદથી અનુજ્ઞા અને મહાવ્રતોની આરોપણા કરવી જોઈએ. ।।૧૫૫૪" (પંચવસ્તુક પ્રકરણ - ગાથા-૧૧૨) “શુકલ અને કૃષ્ણપક્ષની બંને ચૌદશ, અમાસ, પૂનમ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ અને બારસ, આ તિથિઓમાં દીક્ષા ન આપવી. અને આ સિવાયની પણ અન્ય જે તિથિઓ દોષ રહિત હોય તેમાં દીક્ષા આપવી જોઈએ. ૧૫૬" (ગણિવિદ્યા૦ ૭) ઇત્યાદિ. ।।૩૫/૨૬૧॥ ભાવાર્થ વળી નિમિત્તશુદ્ધિનો નિર્ણય કર્યા પછી ગુરુએ પ્રવ્રજ્યા માટે ઉચિત કાળની અપેક્ષા કરવી જોઈએ. અર્થાત્ જ્યાં સુધી ઉચિત નક્ષત્ર આદિ યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાલક્ષેપ કરીને ઉચિત કાળે દીક્ષા આપવી જોઈએ; કેમ કે ફળની નિષ્પત્તિ પ્રત્યે જેમ બાહ્ય નિમિત્ત સૂચક છે તેમ ઉચિત કાળ પણ કારણ છે. ||૩૫/૨૬૧॥ - અવતરણિકા : તથા અવતરણિકાર્ય : અને – -- Page #252 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૩૬, ૩૭ સૂત્રઃ -- સૂત્રાર્થ ઉપાયથી છ કાયનું પાલન પ્રવ્રજ્યા લેનાર પાસેથી ગુરુએ કરાવવું જોઈએ. II૩૬/૨૬૨ણા ટીકા ઃ ‘उपायतः’ उपायेन निरवद्यानुष्ठानाभ्यासरूपेण 'कायानां' पृथिव्यादीनां 'पालनं' रक्षणं प्रविव्रजिषुः પ્રાળી વ્હાર્યત કૃતિ ારૂ૬/૨૬૨।। ઉપાયતઃ વ્હાયપાલનમ્ ||રૂ૬/૨૬૨|| ટીકાર્થ ઃ ‘ઉપાયતઃ કૃતિ ।। નિરવદ્ય અનુષ્ઠાનના અભ્યાસરૂપ ઉપાયથી પૃથ્વી આદિ છ કાયનું પાલન દીક્ષાર્થી પાસેથી ગુરુએ કરાવવું જોઈએ. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૬/૨૬૨ા - ભાવાર્થ : પ્રવ્રજ્યાને અભિમુખ થયેલા યોગ્ય જીવને દીક્ષા આપ્યા પૂર્વે દીક્ષા લીધા પછી જે છ કાયનું પાલન ક૨વાનું છે તેને અનુરૂપ ઉચિત ક્રિયાઓ દ્વારા અભ્યાસ કરાવવા અર્થે ગૃહસ્થ અવસ્થામાં કયા કયા પ્રકારના આચારો પાળવા જોઈએ તેનો ઉપદેશ આપે છે અને કહે છે કે દીક્ષા ગ્રહણ કર્યા પછી છ કાયના પાલનને અનુકૂળ શક્તિ સંચિત થયેલ હશે તો જ દીક્ષા ગ્રહણ કર્યા પછી આજીવન સુધી કંટક આકીર્ણ ભૂમિમાં ગમનાગમનની જેમ પ્રવૃત્તિ કરીને છ કાયનું રક્ષણ કરવાનું સામર્થ્ય પ્રગટશે અને મોહના પરિણામરૂપ શત્રુનો નાશ ક૨વા માટે સુભટના પરિણામ જેવું અંતરંગ વીર્ય સંચિત થશે. માટે દીક્ષા ગ્રહણ કર્યા પૂર્વે પણ સતત યતનાપૂર્વક ગમનાગમનની પ્રવૃત્તિ કરવી જોઈએ અને શ્રુતથી આત્માને વાસિત કરીને મોહની શક્તિનો નાશ કરવો જોઈએ તે પ્રકારે ઉપાય કરવાથી પોતાના ભાવપ્રાણનો અને છ કાયના પાલનનો યત્ન દીક્ષાર્થી પાસે ગુરુ કરાવે છે. II૩૬/૨૬૨ા અવતરણિકા -- तथा ૨૩૩ અવતરણિકાર્ય : અને સૂત્ર -- — ભાવવૃદ્ધિરામ્ ||રૂ૭/૨૬૩।। Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સૂત્રાર્થ - ભાવવૃદ્ધિનું કરણ II૩૭/૨૬૩|| ટીકા ઃ 'भावस्य' प्रव्रज्याभिलाषलक्षणस्य 'वृद्धिः' उत्कर्षः, तस्याः तैस्तैः प्रव्रज्याफलप्ररूपणादिवचनैः ‘રાં’ સમ્માનં તસ્યારૂ૭/૨૬૩।। ટીકાર્ય ઃ ‘માવસ્ય’ ..... તસ્ય ।। પ્રવ્રજ્યાના અભિલાષ રૂપ ભાવની વૃદ્ધિ=ઉત્કર્ષ, તેનું તે તે પ્રવ્રજ્યા-ળના પ્રરૂપણાદિ વચનો વડે સંપાદન તેને-દીક્ષાર્થીને કરવું જોઈએ. ।।૩૭/૨૬૩।। ભાવાર્થ : પ્રવ્રજ્યા આપતાં પૂર્વે ગુરુ દીક્ષાર્થી પાસે નિરવઘ અનુષ્ઠાનનો અભ્યાસ કરાવે છે. જે અનુષ્ઠાનો આદ્યભૂમિકાવાળા જીવોને અતિ કષ્ટસાધ્ય છે, તેથી પ્રવ્રજ્યાને અનુકૂળ એવી ભાવવૃદ્ધિ થાય તે પ્રકારે ગુરુ ઉપદેશ આપે અને કહે કે જ્યાં સુધી મોહના પ્રબળ સંસ્કારો છે ત્યાં સુધી જ પ્રવ્રજ્યામાં યત્ન કરવો દુષ્કર છે પરંતુ સમ્યગ્ અભ્યાસના બળથી મોહના સંસ્કારો અલ્પ થશે ત્યારે તે પ્રવ્રજ્યા જ તત્કાલ સમભાવના સુખની પ્રાપ્તિનું કારણ બનશે અને સમભાવનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને જીવની અસંગપરિણતિને પ્રગટ કરશે અને પ્રવ્રજ્યા કાળમાં વર્તતો સમભાવનો રાગ ઉત્તમ પુણ્યબંધનું કારણ થશે, તેથી આ પ્રકારના પાલનથી જન્માંતરમાં ઉત્તમ દેવભવ, ઉત્તમ મનુષ્યભવ અને પ્રવ્રજ્યાના ઉત્તમ સંસ્કારો સાથે આવશે, જેથી વિશેષ પ્રકારની પ્રવ્રજ્યાનું પાલન કરવાનું સામર્થ્ય પ્રગટશે અને પ્રવ્રજ્યાનું અંતિમ ફળ જન્મ-જરા-મૃત્યુ આદિ રૂપ સર્વ સંસારના ક્લેશોનો ક્ષય છે માટે કલ્યાણના અર્થીએ સદા પ્રવ્રજ્યાના ફળને સ્મૃતિમાં રાખીને પ્રવ્રજ્યાના સેવનમાં સદા અપ્રમાદ ક૨વો જોઈએ. આ પ્રકારે ગુરુ દીક્ષા આપ્યા પૂર્વે જ દીક્ષાર્થીમાં ભાવવૃદ્ધિનું સંપાદન કરે. II૩૭/૨૬૩॥ અવતરણિકા : तथा સૂત્રઃ - અવતરણિકાર્ય : અને - ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર–૩૭, ૩૮ - અનન્તરાનુષ્ઠાનોપદેશઃ ।।૩૮/૨૬૪|| Page #254 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩૮, ૩૯ ૨૩૫ સૂત્રાર્થ : દીક્ષા ગ્રહણ કર્યા પછી સંયમજીવનમાં શું અનુષ્ઠાન કરવાનું છે ? તેનો ઉપદેશ આપે. II3૮/૨૬૪ll ટીકા : 'अनन्तरानुष्ठानस्य' प्रव्रज्याग्रहणानन्तरमेव करणीयस्य 'गुर्वन्तेवासितातद्भक्तिबहुमानादेः' अनन्तराध्याये एव वक्ष्यमाणस्योपदेशः तस्य कार्यः ।।३८/२६४।। ટીકાર્ય : ‘મનન્તરનુષ્ઠાન'. વાર્થ | અનાર અનુષ્ઠાનનો=પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી અનાર જ કરણીય એવા ગુરુ અન્તવાસિતા તદ્ભક્તિ=ગુરુની ભક્તિ, ગુરુના બહુમાન આદિ અનાર અધ્યાયમાં જ કહેવાનારા અનુષ્ઠાનનો, ઉપદેશ તેને કરવો જોઈએ દીક્ષાર્થીને ઉપદેશ આપવો જોઈએ. li૩૮/૨૬૪ ભાવાર્થ : દીક્ષા લેવા માટે સન્મુખ થયેલા જીવને ઉપદેશક પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી શું શું ઉચિત અનુષ્ઠાન કરવાના છે તે સર્વ ઉચિત કૃત્યોનો દીક્ષાર્થીને ઉચિત બોધ થાય તે રીતે ઉપદેશ આપે અને તે ઉચિત કૃત્યો ગ્રંથકારશ્રી પાંચમા અધ્યાયમાં કહેવાના છે જેથી દીક્ષા ગ્રહણ કરનાર દીક્ષા ગ્રહણ કર્યા પછી તે તે કૃત્યો કરીને એકાંતે કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરશે. ll૩૮/૨૬૪l અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : શરુતચીતપસી તારૂ/ર૬૧ / સૂત્રાર્થ : શક્તિથી ત્યાગ અને તપ કરાવે. In૩૯/ર૬પII ટીકા : 'शक्तितः' शक्तिमपेक्ष्य 'त्याग' च अर्थव्ययलक्षणं देवगुरुसङ्घपूजादौ विषये 'तपश्च' अनशनादि Rવઃ સ રૂતિ પારૂ/રદ્ધા Page #255 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩૯, ૪૦ કૃત્તિ ।। શક્તિને આશ્રયીને દીક્ષાર્થી જીવની આર્થિક શક્તિ અને શારીરિક શક્તિને આશ્રયીને, દેવ-ગુરુ-સંઘપૂજાદિ વિષયમાં અર્થવ્યયલક્ષણ ત્યાગ અને અનશનાદિરૂપ તપ, તેને= દીક્ષાર્થીને, કરાવવો જોઈએ. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૩૯/૨૬૫ ૨૩૬ ટીકાર્ય ઃ‘શòિત:' ભાવાર્થ: દીક્ષા લેવા માટે તૈયાર થયેલા યોગ્ય જીવને દીક્ષા આપવા પૂર્વે જો તેની આર્થિક સ્થિતિ સારી હોય તો ઉપદેશક કહે કે તીર્થંકરો, ગુરુ અને ચતુર્વિધ સંઘ આદિની ભક્તિમાં તે રીતે ધન વ્યય કરવો જોઈએ કે જેથી તીર્થંક૨, ગુરુ અને ગુણવાન એવા સંઘ પ્રત્યેનો ગુણકૃત આદરભાવ પ્રવર્ધમાન થાય અને ધન વિદ્યમાન હોવા છતાં સુપાત્રમાં તેનો વ્યય ન કરી શકે તેવી ક્ષુદ્રપ્રકૃતિ દૂર થાય. શારીરિક શક્તિ અનુસાર તપાદિમાં યત્ન કરવો જોઈએ જેથી દેહ પ્રત્યેનું મમત્વ દૂર થાય. વળી, યોગ્ય ઉપદેશક પ્રસંગે પ્રસંગે બાહ્ય કૃત્યોમાં લોકની પ્રશંસા આદિની આશંસા ન થાય તે પ્રકારે અંતરંગ ગુણવૃદ્ધિના વ્યાપારપૂર્વક ધન વ્યય કરવાનો અને તપાદિ ક૨વાનો ઉપદેશ આપે. II૩૯/૨૬૫]ા અવતરણિકા : तथा સૂત્રઃ 1 અવતરણિકાર્થ : અને – ***** સૂત્રાર્થ क्षेत्रादिशुद्धी वन्दनादिशुद्ध्या शीलारोपणम् ||४० / २६६ ।। ક્ષેત્રાદિની શુદ્ધિ થયે છતે વંદનાદિની શુદ્ધિ દ્વારા શીલનું આરોપણ=સર્વવિરતિ સામાયિકનું આરોપણ, કરવું જોઈએ. ।।૪૦/૨૬૬ા : ટીકા ઃ ‘ક્ષેત્રસ્વ’ ભૂમિમાાનક્ષમ્ય ‘ગાવિ’શાધિશશ્વ ‘શુદ્ધો’ સત્યાં ‘વન્તનાવિશુધ્ધા' ચૈત્વવન્તનकायोत्सर्गकारणसाधुनेपथ्यसमर्पणादिसमाचारचारुतारूपया 'शीलस्य' सामायिकपरिणामरूपस्य क भंते! सामायिकमित्यादिदण्डकोच्चारणपूर्वकमारोपणं प्रव्रज्यार्हे न्यसनं गुरुणा कार्य । क्षेत्रशुद्धिः इक्षुवनादिरूपा । Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૪૦ यथोक्तम् - "उच्छुवणे सालिवणे पउमसरे कुसुमिए व वणसंडे । गंभीरसाणुणाए पयाहिणजले जिणहरे वा ।१५७।।" [विशे० ३४०४] [इक्षुवणे सालिवने पद्मसरसि कुसुमिते वा वनखण्डे । गम्भीरे सानुनादे प्रदक्षिणावर्त्तजले जिनगृहे वा ।।१।।] તથી – "पुव्वाभिमुहो उत्तरमुहोव्व दिज्जाऽहवा पडिच्छेज्जा । जाए जिणादओ वा दिसाए जिणचेइयाई वा ।।१५८ ।।" [विशे० ३४०६] [पूर्वाभिमुख उत्तरमुखो वा दद्यादथवा प्रतीच्छेत् । યસ્યાં નિનાદયો વા શિ નિનāત્યાન વા પારા|] તિ પા૪૦/રદ્ધા ટીકાર્ચ - “ક્ષેત્રસ્ય' રતિ | ક્ષેત્રની=ભૂમિભાગરૂપ ક્ષેત્રની અને મારિ' શબ્દથી દિશાની શુદ્ધિ થયે છતે, વંદનાદિની શુદ્ધિથી=ચૈત્યવંદન, કાયોત્સર્ગ કરાવવું, સાધુનાં વસ્ત્રોના સમર્પણ આદિ સુંદર આચારોના સમ્યફ પાલનપણારૂપ વંદનાની શુદ્ધિથી શીલનું સામાયિકના પરિણામરૂપ શીલનું, કરેમિ ભંતે ! સામાયિકસૂત્ર ઈત્યાદિ દંડકના ઉચ્ચારણપૂર્વક આરોપણ કરવું જોઈએ=પ્રવ્રયાયોગ્ય જીવમાં ગુરુએ શીલનું સ્થાપન કરવું જોઈએ. ત્યાં=શેત્રાદિની શુદ્ધિમાં, ક્ષેત્રશુદ્ધિ ઈયુવનાદિરૂપ છે, જે કારણથી કહેવાયું છે – ઈસુવન, ડાંગરનું વન, પબસરોવર, કુસુમનાં વનખંડો, ગંભીર સાનુવાદ, પ્રદક્ષિણાવર્તવાળાં જળસ્થાનો, જિનગૃહમાં. I૧૫૭" (વિશેષાવશ્યકભાષ્ય ૩૪૦૪) તથા – પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ આપે દીક્ષા આપે. અથવા દીક્ષા લેનાર દીક્ષા ગ્રહણ કરે. અથવા જે દિશામાં જિનાદિ હોય અથવા જિનચૈત્ય આદિ ગૃહો હોય તે દિશામાં દીક્ષા આપે. II૧૫૮" (વિશેષાવશ્યકભાષ્ય ૩૪૦૬) ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૦/૨૬૬ ભાવાર્થ - યોગ્ય જીવ દીક્ષા માટે સર્વ રીતે તૈયાર થઈ જાય ત્યાર પછી ક્ષેત્રાદિની શુદ્ધિ થાય ત્યારે દીક્ષા લેવાની વંદનાદિની જે વિધિ છે તે સર્વ વિધિનું દીક્ષા લેનારને ગુરુએ જે પૂર્વમાં જ્ઞાન કરાવ્યું છે તે પ્રમાણે ભાવોની Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૪૦, ૪૧ વૃદ્ધિ થાય તે પ્રકારે સર્વ ઉચિત ક્રિયાઓ ગુરુ કરાવે. ત્યા૨પછી ગુરુ સામાયિક સૂત્રના ઉચ્ચારણપૂર્વક શિષ્યમાં શીલનું આરોપણ કરે. તે શિષ્ય પણ વંદનાદિ વિધિકાળમાં સૂત્રમાં અત્યંત ઉપયોગપૂર્વક તે ક્રિયા કરે તો તે ક્રિયાના બળથી જ શીલને અભિમુખ પરિણામવાળો બને છે. જ્યારે ગુરુ સામાયિક સૂત્રનું આરોપણ કરે ત્યારે સૂત્ર-અર્થમાં અત્યંત ઉપયુક્ત રહે તો અવશ્ય ભાવથી સામાયિકનો પરિણામ પ્રગટ થાય છે અને તે પરિણામની પ્રાપ્તિમાં વંદન આદિની શુદ્ધિ અંતરંગ કારણ બને છે અને ક્ષેત્રાદિની શુદ્ધિ બહિરંગ નિમિત્ત કારણ બને છે. II૪૦/૨૬૬ા અવતરણિકા : शीलमेव व्याचष्टे અવતરણિકાર્ય : શીલને જ કહે છે - ભાવાર્થ : પૂર્વસૂત્રમાં કહ્યું કે ગુરુ ‘કરેમિ ભંતે’ સૂત્ર દ્વારા શીલનું આરોપણ કરે. ગુરુના તે શીલના આરોપણ દ્વારા દીક્ષાર્થીમાં જે શીલ ભાવરૂપે પ્રગટ થાય છે તેના સ્વરૂપને બતાવે છે સૂત્રઃ असङ्गतया समशत्रु मित्रता शीलम् ||४१ / २६७ ।। સૂત્રાર્થ : અસંગપણાથી=આત્માથી ભિન્ન દેહથી માંડીને સર્વ પુદ્ગલો પ્રત્યે અસંગપણું થવાને કારણે, સમશત્રુમિત્રતા શીલ છે. II૪૧/૨૬૭।। ટીકા ઃ 'असङ्गतया' क्वचिदपि अर्थे प्रतिबन्धाभावेन 'समशत्रुमित्रता' शत्रौ मित्रे च समानमनस्कता શીલમુત્ત્વત કૃતિ ।।૪/૨૬૭।। ઢીકાર્થ ઃ ‘અસાતવા’ રૂતિ ।। અસંગપણું હોવાને કારણે=આત્માથી ભિન્ન એવા કોઈપણ અર્થમાં પ્રતિબંધનો અભાવ હોવાને કારણે=રાગના પરિણામનો અભાવ હોવાને કારણે, સમશત્રુમિત્રતા=શત્રુ અને મિત્રમાં સમાન મનપણારૂપ શીલ કહેવાય છે. ‘કૃત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૪૧/૨૬૭મા ..... Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૪૧, ૪૨ ભાવાર્થ : યોગ્ય દીક્ષાર્થી જીવને ગુરુ જ્યારે “કરેમિ ભંતે સૂત્ર” દ્વારા શીલનું આરોપણ કરે છે ત્યારે બોલાતા સૂત્ર અને અર્થમાં ઉપયોગ રાખીને તે પ્રકારનો પોતાનો અંતરંગ ભાવ ઉલ્લસિત થાય તે રીતે પ્રતિજ્ઞાનું શ્રવણ દિક્ષા લેનાર કરે. પ્રતિજ્ઞામાં ગ્રહણ કરેલ કે હું સામાયિક કરું છું, તેથી સામાયિકના પરિણામના બળથી તે મહાત્માનું ચિત્ત આત્માના સમભાવના પરિણામથી અન્યત્ર કોઈપણ અર્થમાં રાગ વગરનું બને છે, તેથી જગતના સર્વપદાર્થો પ્રત્યે અસંગપણું થવાને કારણે તે મહાત્માનું ચિત્ત, શત્રુ-મિત્ર આદિ સર્વ જીવો પ્રત્યે સમાન વૃત્તિવાળું બને છે, જેથી શત્રુને કે મિત્રોને જોઈને તે પ્રકારનો રાગનો કે દ્વેષનો પરિણામ થતો નથી, પરંતુ સંયમને ઉચિત ક્રિયાઓમાં દઢ યત્ન કરીને પ્રગટ થયેલા શીલને અતિશયિત કરવા માટે જ તે મહાત્મા યત્ન કરે છે. ll૪૧/૨૬૭ના અવતરણિકા : ननु स्वपरिणामसाध्यं शीलं तत् किमस्य क्षेत्रादिशुद्ध्यारोपणेनेत्याशङ्क्याह - અવતરણિયાર્થ: નથી શંકા કરે છે – સ્વપરિણામથી સાધ્ય શીલ છે–ગુરુના શીલના આરોપણ કાળમાં દીક્ષાર્થીના અંતરંગ સ્વપરાક્રમરૂપ સ્વપરિણામથી સાધ્ય અસંગ પરિણામરૂપ શીલ છે, તેથી આને=દીક્ષાર્થીને, ક્ષેત્રાદિની શુદ્ધિના આરોપણથી શું ? અર્થાત્ ક્ષેત્રાદિની શુદ્ધિપૂર્વક વ્રતના આરોપણથી શું ? એ પ્રકારની આશંકાને કરીને કહે છે – સૂત્ર : अतोऽनुष्ठानात्तद्भावसम्भवः ।।४२/२६८ ।। સૂત્રાર્થ - આ અનુષ્ઠાનથી=સૂમ-૪૦માં કહ્યું તે વંદનાદિપૂર્વક શીલના આરોપણરૂપ અનુષ્ઠાનથી, તેના ભાવનો સંભવ છેકઅસંગપરિણતિરૂપ સમભાવનો સંભવ છે. II૪૨/૨૬૮II. ટીકા : 'अतः' अस्माद् 'अनुष्ठानाद्' उक्तरूपशीलारोपणलक्षणात् 'तद्भावस्य' शीलपरिणामलक्षणस्य 'सम्भवः' समुत्पादः प्रागसतोऽपि जायते, सतश्च स्थिरीकरणमिति ।।४२/२६८।। ટીકાર્ય - અત:'... સ્થિરીકરમિતિ | આ અનુષ્ઠાનથી=પૂર્વમાં કહેલા શીલ આરોપણરૂપ અનુષ્ઠાનથી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૪૨, ૪૩ તેના ભાવનો શીલના પરિણામરૂપ ભાવનો, સંભવ છે=સમુત્પાદ છે અર્થાત્ પૂર્વમાં અવિદ્યમાન પણ શીલતો પરિણામ થાય છે અને વિદ્યમાન સ્થિર થાય છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૨/૨૬૮ ભાવાર્થ : શીલના આરોપણ પછી યોગ્ય જીવમાં સામાયિકનો પરિણામ પ્રગટ થાય છે તેમ પૂર્વસૂત્રમાં કહ્યું. ત્યાં વિચારકને શંકા થાય કે સામાયિકનો પરિણામ જીવના સ્વપ્રયત્નથી થાય છે, તેથી ક્ષેત્રાદિની શુદ્ધિ દ્વારા અને કરેમિ ભંતે સૂત્ર દ્વારા શીલના આરોપણનું શું પ્રયોજન છે ? તેથી કહે છે – યોગ્ય જીવ વંદનાદિની શુદ્ધિપૂર્વક ગુરુના મુખે “કરેમિ ભંતે' સૂત્ર શ્રવણ કરે તે વખતે સૂત્રમાં અત્યંત ઉપયોગપૂર્વક યત્ન કરે તો પ્રવ્રજ્યાગ્રહણકાળમાં સામાયિકના પરિણામરૂપ શીલ ઉત્પન્ન થાય છે, તેથી શીલની ઉત્પત્તિમાં ક્ષેત્રાદિ શુદ્ધિ બાહ્ય નિમિત્તરૂપે કારણ બને છે, વંદનાદિની ક્રિયા પૂર્વભૂમિકાના ચિત્તની નિષ્પત્તિનું કારણ બને છે અને કરેમિ ભંતે સૂત્ર દ્વારા સામાયિકના આરોપણની ક્રિયા સાક્ષાત્ ઉપયોગ દ્વારા શીલનિષ્પત્તિનું કારણ બને છે. અને કેટલાક યોગ્ય જીવોને સર્વવિરતિ ગ્રહણ કરવાનો અભિલાષ થાય અને ગુરુ પાસે રહીને ઉચિત ક્રિયાઓ કરતા હોય ત્યારે જ ભાવથી સર્વવિરતિનો પરિણામ પ્રગટ થયેલો હોય તોપણ વંદનાદિપૂર્વક શીલના આરોપણ દ્વારા તે પરિણામ સ્થિર થાય છે, તેથી શીલના પરિણામની અપ્રાપ્તિવાળા જીવોને શીલનું આરોપણ શીલની પ્રાપ્તિમાં પ્રબળ કારણ બને છે અને શીલના પરિણામવાળા જીવોને વિશેષ પ્રકારની શીલની પ્રાપ્તિનું કારણ બને છે; કેમ કે સામાયિકના પરિણામના રાગથી જ પ્રવ્રજ્યાગ્રહણની ક્રિયા થાય છે અને પ્રવર્ધમાન એવો સામાયિકનો રાગ જ સામાયિકના પરિણામની પ્રાપ્તિનું કારણ બને છે, અને પ્રાપ્ત થયેલા સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ બને છે. I૪૨/૨૬૮II અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : તપોયો વારાં ચેતિ રૂ/ર૬IT સૂત્રાર્થ : તપોયોગ કરાવવો જોઈએ. II૪૩/૨૬૯II Page #260 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર ૪૩, શ્લોક-૪ ટીકાઃ स एवं विधिप्रव्रजितः सन् गुरुपरम्परयाऽऽगतमाचाम्लादितपोयोगं कार्यत इति ।।४३/२६९।। ટીકાર્થ ઃ स एवं કૃતિ ।। તે=દીક્ષાર્થી, આ રીતે=સૂત્ર-૪૦માં કહ્યું એ રીતે, વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરાયેલો છતો ગુરુપરંપરાથી આવેલા આયંબિલ આદિ તપયોગને કરાવાય છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૪૩/૨૬૯।। ભાવાર્થ: દીક્ષા ગ્રહણ કર્યા પછી દીક્ષાનો દિવસ અત્યંત મંગલરૂપ બને, તેથી ગુરુપરંપરા અનુસાર આયંબિલ આદિ તપ દીક્ષાર્થીને કરાવવો જોઈએ, તેથી ગ્રહણ કરાયેલા સંયમમાં મંગલરૂપ એવો તે તપ અતિશયતાને કરાવે અર્થાત્ શક્તિ અનુસાર તપ કરીને તે મહાત્મા અસંગભાવમાં યત્ન કરે તે પ્રકારે ગુરુ યત્ન કરે. ||૪૩/૨૬૯॥ અવતરણિકા : अथोपसंहारमाह - અવતરણિકાર્ય : ૨૪૧ હવે, ઉપસંહારને કહે છે ભાવાર્થ: પ્રવ્રજ્યા વિધિને બતાવ્યા પછી તે પ્રવ્રજ્યા વિષયક ઉપસંહારને કહે છે શ્લોક ઃ एवं यः शुद्धयोगेन परित्यज्य गृहाश्रमम् । संयमे रमते नित्यं स यतिः परिकीर्तितः ।। ४ ।। શ્લોકાર્થ : આ રીતે=પૂર્વમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, જે દીક્ષાર્થી શુદ્ધ યોગ દ્વારા ગૃહઆશ્રમનો ત્યાગ કરીને સંયમમાં નિત્ય રમે છે તે યતિ કહેવાયો છે. II૪ ટીકા ઃ ‘વક્’ ગુરૂયેળ ‘યો’ મન્ત્રવિશેષઃ ‘શુદ્ધયોનેન’ સમ્યાચારવિશેષળ ‘પરિત્યખ્ય’ હિત્વા ‘વૃન્નાશ્રમ’ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | શ્લોક-૪, ૫ ગૃહસ્થાવસ્થા “સંયને હિંસદ્ધિવિરમગારૂપે “રમ” સાત્તિમાન્ ભવતિ ‘' વિંગુ તિઃ 'નિરુp: “પરિવર્તિત કૃતિ ૪ ટીકાર્ય : “વમ્' ... રૂતિ છે. આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, જે ભવ્યવિશેષ શીધ્ર મોક્ષમાં જવાની યોગ્યતાવાળો જીવવિશેષ, શુદ્ધ યોગથી=સમ્યફ આચારવિશેષથી=માતા-પિતા આદિ સર્વવિષયક ઉચિત કૃત્યના સેવનવિશેષથી, ગૃહસ્થઅવસ્થાનો ત્યાગ કરીને હિંસા આદિ વિરમણરૂપ સંયમમાં રમે છે=આસક્તિમાન છે તે આવા પ્રકારનો યતિ=યતમાન યતિ' એ પ્રકારની વ્યુત્પત્તિવાળો યતિ, કહેવાયો છે. તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. જા. ભાવાર્થ : મોક્ષ માટે યત્નમાન હોય તે યતિ કહેવાય. એ પ્રકારે યતિ શબ્દની વ્યુત્પત્તિ છે. અને મોક્ષ માટે યત્ન કરનારે સર્વત્ર ઉચિત પ્રયત્ન કરવો આવશ્યક છે, તેથી દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે દીક્ષાને યોગ્ય ગુણો પોતાનામાં પ્રગટ થયા ન હોય તો તેને પ્રગટ કરવા માટે યત્ન કરવો આવશ્યક છે. દીક્ષાની યોગ્યતા પ્રગટ્યા પછી માતા-પિતા આદિની સર્વ ઉચિત વિધિથી અનુજ્ઞા મેળવવી આવશ્યક છે. તે અનુજ્ઞા મેળવ્યા પછી વિધિપૂર્વક ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને જે મહાત્મા સદા હિંસા આદિ પાપસ્થાનકોના વિરામપૂર્વક આત્માના શુદ્ધભાવોમાં જવા માટે કૃતવચનાનુસાર સદા ઉદ્યમ કરે છે તે યતિ કહેવાય છે. IIકા અવતરણિકા - अत्रैवाभ्युच्चयमाह - અવતરણિતાર્થ : આમાં જ=ધતિના સ્વરૂપમાં જ, અમ્યુચ્ચયને કહે છે – બ્લોક : एतत्तु सम्भवत्यस्य सदुपायप्रवृत्तितः । - અનુપાયાનુ સાધ્યી સિદ્ધિ નેચ્છત્તિ પબ્દિતા: સાધના શ્લોકાર્ધ : વળી, આ યતિપણું, આને પ્રવ્રજિત છતાં પુરુષને સઉપાયની પ્રવૃત્તિથી સંભવે છે. વળી, અનુપાયથી આગળમાં જે વિધિ બતાવી તે વિધિથી વિપરીત પ્રવૃત્તિથી, પંડિતો સાધ્યની સિદ્ધિને Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૪ | શ્લોક-૫ ઈચ્છતા નથી=પ્રવજ્યાથી નિષ્પાવ નિર્મળ પરિણતિરૂપ સાધ્યની સિદ્ધિને ઈચ્છતા નથી. III ટીકા - "एतत्' पुनः यतित्वं 'सम्भवत्यस्य' प्रव्रजितस्य सतः, कुत इत्याह-'सदुपायप्रवृत्तितः' 'सता' सुन्दरेण 'उपायेन' 'अर्होऽर्हसमीपे' इत्याद्युक्तरूपेण 'प्रवृत्तेः' चेष्टनात्, अत्रैव व्यतिरेकमाह-'अनुपायात्तु' उपायविपर्ययात् पुनः 'सिद्धिं' सामान्येन सर्वस्य कार्यस्य निष्पत्तिं 'नेच्छन्ति' 'न' प्रतिपद्यन्ते “ તાઃ' વાર્થસારવિમા વૃશતા, વતઃ પદ્ધત્તિ - “નાર ભવેત્ વાર્ય" ] ત્યાદિ પા. ટીકાર્ય : તત્' ફારિ | વળી, આયતિપણું, આને=પ્રવ્રજિત છતાં પુરુષને, સંભવે છે. કેવી રીતે સંભવે છે? એથી કહે છે – ‘સઉપાયની પ્રવૃત્તિ હોવાના કારણે સારા=સુંદર, “યોગ્ય યોગ્ય સમીપે” ઈત્યાદિ કહેવાયેલા સ્વરૂપવાળા ઉપાયથી, પ્રવૃત્તિ હોવાના કારણે ચેષ્ટા હોવાના કારણે, સંભવે છે, એમ અવય છે. આમાં જsઉપાયથી પ્રવૃત્તિ કરવાને કારણે યતિભાવ સંભવે છે એમાં જ, વ્યતિરેકને કહે છે – વળી, અનુપાયથી=ઉપાયતા વિપર્યયથી, સિદ્ધિને સામાન્યથી સર્વકાર્યની નિષ્પત્તિને, પંડિત પુરુષો કાર્યકારણના વિભાગમાં કુશળ પુરુષો, ઈચ્છતા નથી. જે કારણથી કહેવાય છે – “અકારણ કાર્ય થતું નથી.” () ઇત્યાદિ. પા ભાવાર્થ પૂર્વગાથામાં ભાવથી યતિ કેવા હોય તેનું સ્વરૂપ બતાવ્યું. હવે જેઓએ પૂર્વમાં બતાવ્યા પ્રમાણે દીક્ષાને યોગ્ય ગુણો પ્રાપ્ત કર્યા છે અને દીક્ષા આપવા માટે યોગ્ય એવા ગુરુના સમીપમાં સર્વ ઉચિત વિધિ અનુસાર પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે; તેથી પ્રવજ્યાગ્રહણની વિધિકાળમાં જ ચિત્ત તેવા પ્રકારનું ઉપશાંત થયેલું છે, જેથી દીક્ષા ગ્રહણ કર્યા પછી સદા સંયમયોગમાં આસક્ત થઈને સંયમના પરિણામને વહન કરે છે. તેઓમાં ભાવથી યતિપણું છે; કેમ કે ભાવથી યતિપણાની પ્રાપ્તિના ઉચિત ઉપાયપૂર્વક યતિ થયેલ છે. તેથી અવશ્ય યતિત્વ પ્રાપ્ત થાય છે. વળી, જેઓએ દીક્ષાને યોગ્ય ગુણો કેળવ્યા નથી અને કદાચ દીક્ષાને યોગ્ય ગુણો કેળવ્યા હોય છતાં દીક્ષા આપવા યોગ્ય એવા ગુરુનો વિચાર કર્યા વગર દીક્ષા ગ્રહણ કરેલ છે, કદાચ દીક્ષા આપવા યોગ્ય ગુરુ પાસે પણ ઉચિત વિધિ વગર દીક્ષા ગ્રહણ કરેલ છે તેથી અનુપાયથી દીક્ષાની પ્રવૃત્તિ હોવાને કારણે ભાવથી યતિભાવરૂપ સિદ્ધિને તેઓ પ્રાપ્ત કરી શકતા નથી તેમ પંડિતપુરુષો કહે છે. આપણા Page #263 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અવતરણિકા : उक्तविपर्यये दोषमाह ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ અવતરણિકાર્ય : ઉક્ત વિપર્યયમાં=પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની અત્યાર સુધી વિધિ બતાવી તેના વિપર્યયમાં દોષને કહે છે=દીક્ષા ગ્રહણ કરવાથી પ્રાપ્ત થતા દોષતે કહે છે સૂત્રઃ અધ્યાય-૪ | શ્લોક-૬ यस्तु नैवंविधो मोहाच्चेष्टते शास्त्रबाधया स तादृग्लिङ्गयुक्तोऽपि न गृही न यतिर्मतः । । ६ ।। સૂત્રાર્થ - વળી, જે પુરુષ આવા પ્રકારનો નથી=પૂર્વમાં બતાવેલી વિધિ પ્રમાણે દીક્ષામાં પ્રવૃત્ત નથી, મોહથી શાસ્ત્ર બાધા વડે ચેષ્ટા કરે છે તે જીવ તેવા લિંગયુક્ત પણ=શુદ્ધ સાધુના વેષ તુલ્ય વેષવાળો પણ ગૃહસ્થ મનાયો નથી અને યતિ મનાયો નથી. II9ના ટીકાઃ ..... 'यस्तु' यः पुनरद्याप्यतुच्छीभूतभवभ्रमणशक्तिः 'न' नैव ' एवंविधः ' किन्तु उक्तविधिविपरीतः ‘મોહાર્’ અજ્ઞાનાત્ ‘ચેષ્ટતે’ પ્રવર્તતે ‘શાસ્ત્રવાવવા' શાસ્ત્રાર્થોıડ્યનેન ‘સ’ પ્રાળી ‘તાતૃ તિ યુોડવિ’ शुद्धयतितुल्यनेपथ्यसनाथोऽपि किं पुनरन्यथाभूतनेपथ्य 'इत्यपि 'शब्दार्थः, 'न गृही' गृहस्थाचारરહિતત્વાત્, ‘ન યતિ:' માવચારિત્રવિરહિતત્વાવિતિ દ્દા इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ यतिविधिः चतुर्थोऽध्यायः समाप्तः । ટીકાર્ય ઃ ‘વસ્તુ’ વિરહિતત્વાવિતિ । જે વળી હજી પણ અતુચ્છીભૂત ભવભ્રમણની શક્તિવાળો=જેણે ભવભ્રમણની શક્તિ ક્ષીણ કરી નથી તેવો, આવા પ્રકારનો નથી જ=પૂર્વમાં બતાવેલી વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરનારો નથી જ, પરંતુ ઉક્તવિધિથી વિપરીત છે. તે જીવ મોહથી=અજ્ઞાનથી, શાસ્ત્રની બાધા વડે=શાસ્ત્રની મર્યાદાના ઉલ્લંઘન વડે, પ્રવર્તે છે. તે પ્રાણી તેવા લિંગયુક્ત પણ=શુદ્ધ સાધુના તુલ્ય વસ્ત્રધારી પણ=શુદ્ધ સાધુની જેમ જીર્ણ, અસાર એવા વસ્ત્રને ધારણ કરનાર પણ, ગૃહસ્થ નથી; કેમ કે ગૃહસ્થના દાનશીલ આચારથી રહિતપણું છે, યતિ નથી; કેમ કે નિર્લેપ પરિણતિરૂપ ભાવચારિત્રનું રહિતપણું છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૪ | શ્લોક-૬, ૨૪૫ ‘તાત્તિોડ'માં પ' શબ્દનો અર્થ કરે છે – વળી શુદ્ધ યતિથી અન્યથા ભૂત વસ્ત્ર ધારણ કરનારનું તો શું કહેવું? અર્થાત્ તેઓ તો યતિ નથી. ‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. list આ પ્રકારે અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત ધર્મબિન્દુની વૃત્તિમાં થતિની વિધિ રૂપ ચોથો અધ્યાય સમાપ્ત થયો. ભાવાર્થ : પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારની વિધિ વગર જેઓ સંયમ ગ્રહણ કરે છે તેઓની ઉચિત પ્રવૃત્તિ કરવાની પ્રકૃતિ નહિ હોવાથી ભવભ્રમણની શક્તિ અલ્પ થયેલી નથી, તેથી ભગવાને કહેલી દીક્ષા ગ્રહણ વિષયક ઉચિત વિધિને જાણ્યા વગર અજ્ઞાનથી શાસ્ત્રની મર્યાદાના ઉલ્લંઘનપૂર્વક સંયમ ગ્રહણ કરવામાં ચેષ્ટા કરે છે તેવા જીવો સંયમ ગ્રહણ કરીને શુદ્ધ યતિ તુલ્ય નિર્દોષ, જીર્ણ, અસાર વસ્ત્રાદિ ધારણ કરતા હોય અને બાહ્યથી સાધ્વાચારની ક્રિયાઓ કરતા હોય તોપણ તેઓ ગૃહસ્થ પણ નથી અને સાધુ પણ નથી. અર્થાત્ ગૃહસ્થના આચારો સેવીને કલ્યાણને પ્રાપ્ત કરી શકે તેવી યોગ્યતાવાળા નથી અને સાધ્વાચારની ક્રિયાઓ કરીને સાધુપણાના ભાવને સર્વથા પ્રાપ્ત કરી શકતા નહિ હોવાથી સંયમની ક્રિયા પણ તેઓને કલ્યાણનું કારણ બનતી નથી; કેમ કે વિવેકપૂર્વકના ગૃહસ્થના આચારોથી જે ઉત્તમભાવો થાય છે અને વિવેકપૂર્વકના સંયમના આચારોથી જે ઉત્તમભાવો થાય છે તે બન્ને ભાવોથી તેઓ ભ્રષ્ટ છે. IIકા ચોથો અધ્યાય સમાપ્ત Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | શ્લોક-૧ (પાંચમો અધ્યાયો પાંચમો આ રણ ભાગ-| અધ્યાય-૫ , અવતરણિકા : व्याख्यातश्चतुर्थोऽध्यायः, अथ पञ्चमो व्याख्यायते, तस्य चेदमादिसूत्रम् - અવતરણિતાર્થ - ચોથો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે પાંચમો અધ્યાય વ્યાખ્યાન કરાય છે. તેનું પાંચમા અધ્યાયનું, આ પ્રથમ સૂત્ર છે – બ્લોક : बाहुभ्यां दुस्तरो यद्वत् क्रूरनको महोदधिः । यतित्वं दुष्करं तद्वदित्याहुस्तत्त्ववेदिनः ।।१।। શ્લોકાર્ચ - જેમ ક્રૂર એવા જલજંતુવાળો મોટો સમુદ્ર બાહુ દ્વારા તરવો દુષ્કર છે તેમ સાધુપણું દુષ્કર છે એ પ્રમાણે તત્ત્વના જાણનારાઓ કહે છે. [૧] ટીકા - “વાદુષ્ય' મુનાખ્યાં ‘પુસ્ત:' છું તરતું શાયઃ “વતિ ' દુષ્ટાત્તાર્થ, દૂરન?' “શૂરા' भीषणा 'नक्रा' जलजन्तुविशेषा उपलक्षणत्वात् मत्स्यमकरसुसुमारादयश्च यत्र स तथा, 'महोदधिः' महासमुद्रः, 'यतित्वं' श्रामण्यं 'दुष्करं' दुरनुष्ठेयं तद्वदिति दार्टान्तिकार्थः, 'इत्येतदाहुः' उक्तवन्तः, के इत्याह-'तत्त्ववेदिनः' प्रव्रज्यापरमार्थज्ञातार इति ।।१।। ટીકાર્ય - વાણુઓ .... તિ | બે ભુજા દ્વારા જેમ ફૂરસક્રવાળા=ભીષણ એવા જલજંતુ વિશેષવાળો મહાસમુદ્ર મુશ્કેલીથી તરવો શક્ય છે તેની જેમ દૂર અનુષ્ઠય એવું સાધુપણું દુષ્કર છે એ પ્રમાણે પ્રવ્રયાના પરમાર્થને જાણનારા તત્વવેદી કહે છે. ક્રૂરતક્રના ઉપલક્ષણથી માછલા-મગર-સુસુમાર આદિ જલજંતુનું ગ્રહણ કરવું. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. III ભાવાર્થ :પૂર્વના અધ્યયનમાં દિક્ષાને માટે તત્પર થયેલા યોગ્ય જીવે કઈ રીતે દીક્ષા ગ્રહણ કરવી જોઈએ ? તેનું Page #266 -------------------------------------------------------------------------- ________________ ધર્મલિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | શ્લોક-૧, ૨ ૨૪૭ સ્વરૂપ બતાવ્યું. હવે દીક્ષા કેવા સ્વરૂપવાળી છે તે બતાવવા અર્થે પ્રથમ દીક્ષાનું પાલન કેવું દુષ્કર છે ? તે સ્પષ્ટ કરે છે – જેમ કોઈ જીવ અનેક જલજંતુથી યુક્ત મોટા સમુદ્રમાં પડેલ હોય અને તે સમુદ્રમાંથી બે બાહુ દ્વારા તરીને બહાર નીકળવા માટે યત્ન કરે તે અતિદુષ્કર કાર્ય છે, છતાં સર્વથા અશક્ય નથી; કેમ કે તરવામાં કુશળ હોય અને મૃત્યુનો અત્યંત ભય હોય=જો હું શક્તિના પ્રકર્ષથી તરવા યત્ન નહીં કરું તો ડૂબીને મરી જઈશ એ પ્રકારનો મૃત્યુનો અત્યંત ભય હોય, તો અત્યંત કુશળતાપૂર્વક તે સમુદ્રને તરે છે તેમ સંસારરૂપી સમુદ્રમાં આપણો આત્મા પડેલો છે, જો સમુદ્રમાંથી તરીને બહાર ન નીકળે તો ચાર ગતિના પરિભ્રમણની વિડંબના સદા માટે તેને પ્રાપ્ત છે અને જેઓને સંસારસમુદ્રમાં પડેલા પુરુષની જેમ સંસારની વાસ્તવિક સ્થિતિનો બોધ છે, અને બે બાહુથી તરવામાં કુશળ તરવૈયાની જેમ જિનવચનના દઢ અવલંબનથી જેઓ અસંગ ભાવમાં જવા માટે યત્ન કરવામાં કુશળ છે તેઓ દુષ્કર પણ સંસારસમુદ્રને તરી શકે છે. જેઓ તરવામાં કંઈક કુશળ છે છતાં ક્રૂર જલજંતુઓથી રક્ષણ કરવા સમર્થ નથી તેઓ પણ મહાસમુદ્રને તરી શકતા નથી તેમ ક્રૂર જલજંતુ જેવા અનાદિના મોહના સંસ્કારો અને કંઈક મોહના સંસ્કારોને જાગ્રત કરે તેવાં બાહ્ય નિમિત્તોથી જેઓ આત્માનું રક્ષણ કરી શકતા નથી તેઓ સૂક્ષ્મ બોધવાળા હોય, તરવાના અર્થી હોય અને જિનવચનના અવલંબનથી તરવા યત્ન કરતા હોય તોપણ પ્રમાદને વશ વિનાશને પામે છે. માટે સાધુપણું અતિદુષ્કર છે તેનું યથાર્થ જ્ઞાન કરીને અતિસંચિત વર્તવાળા થઈને તેને ગ્રહણ કરવામાં અને પાલન કરવામાં ઉદ્યમ કરવો જોઈએ એ પ્રકારનો પ્રસ્તુત શ્લોકનો ધ્વનિ છે. IIના અવતરણિકા : अस्यैव दुष्करत्वे हेतुमाह - અવતરણિતાર્થ - આના જ યતિભાવના જ, દુષ્કરપણાના હેતુને કહે છે – શ્લોક : अपवर्गः फलं यस्य जन्ममृत्य्वादिवर्जितः । परमानन्दरूपश्च दुष्करं तन्न चाद्भुतम् ।।२।। શ્લોકાર્ચ - જેનું ફળ=જે યતિપણાનું ફળ જન્મ-મૃત્યુ આદિપણાથી રહિત અપવર્ગ છે અને પરમઆનંદરૂપ છે. તે યતિપણું દુષ્કર છે (એ), અભુત નથી જ=આશ્ચર્યકારી નથી જ. ||રા ટીકા - અપવ' મોક્ષ: “' વાર્થ “શુ' યતિત્વસ્થ “ન્મમૃત્વહિવતઃ' ન્મમરણનીતિ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | શ્લોક-૨, ૩ संसारविकारविरहितः, तथा 'परमानन्दरूपः ' सर्वोपमातीतानन्दस्वभावः, 'च'कारो विशेषणसमुच्चये, ‘दुष्करं' कृच्छ्रेण कर्तुं शक्यं 'तत्' यतित्वम्, 'न च नैवाद्भुतम्' आश्चर्यमेतत्, अत्यन्तमहोदयानां विद्यामन्त्रौषधादिसाधनानामिहैव दुष्करत्वोपलम्भात् इति ।।२।। ટીકાર્થ ઃ ***** अपवर्गो • કૃતિ ।। જેનું=તિપણાનું, જન્મ-મૃત્યુ આદિથી વર્જિત જન્મ-મરણ-જરાદિ સંસારના વિકારથી રહિત એવું મોક્ષ ફળ છે=કાર્ય છે. અને પરમાનંદરૂપ છે=સર્વ ઉપમાઓથી અતીત એવા આનંદ સ્વભાવવાળો છે. તે યતિપણું દુષ્કર=મુશ્કેલથી કરવું શક્ય છે, એ અદ્ભુત નથી જ=આશ્ચર્યકારી નથી જ; કેમ કે અત્યંત મહોદયવાળી=અત્યંત કલ્યાણનું કારણ એવી મંત્ર-ઔષધ આદિ સાધનાનું અહીં જ=સંસારમાં જ, દુષ્કરપણાનો ઉપતંભ છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૨।। ભાવાર્થ: પૂર્વશ્લોકમાં કહ્યું કે સાધુપણું અતિદુષ્કર છે. અતિદુષ્કર કેમ છે ? તે યુક્તિથી બતાવે છે · સંસારમાં કેટલીક વિદ્યાઓ આ ભવમાં મહાસમૃદ્ધિનું કારણ છે. તેવી વિદ્યાઓ પણ અલ્પસત્ત્વવાળા જીવો સાધી શકતા નથી, પરંતુ જેઓ ક્ષુધા-તૃષા-ઉપસર્ગો આદિ સર્વ ભાવોથી ૫૨ થઈને અત્યંત ઉપયોગપૂર્વક વિદ્યાને સાધવામાં યત્ન કરી શકે છે, તેઓ જ મહાન ઉદયવાળી એવી પણ વિદ્યા સાધી શકે છે. જ્યારે મોક્ષ તો સર્વ ઉપદ્રવોથી રહિત અને સર્વ ઉપમાઓથી અતીત આનંદ સ્વભાવવાળો છે. તેવા મોક્ષને સાધવા માટેના ઉપાયભૂત તિપણું દુષ્કર હોય તે આશ્ચર્યકારી નથી. માટે મહાસંચિતવીર્યવાળા જીવે જ તેમાં ઉદ્યમ કરીને કલ્યાણ સાધવું જોઈએ. IIII અવતરણિકા : एवं तर्हि कथमतिदुष्करं यतित्वं कर्तुं शक्यं स्यादित्याशङ्कयाह અવતરણિકાર્થ: આ રીતે છે=શ્લોક-૧, ૨માં કહ્યું એ રીતે છે, તો અતિદુષ્કર યતિપણું કરવું કઈ રીતે શક્ય થાય એ પ્રકારની આશંકા કરીને કહે છે શ્લોક ઃ --- भवस्वरूपविज्ञानात्तद्विरागाच्च तत्त्वतः । अपवर्गानुरागाच्च स्यादेतन्नान्यथा क्वचित् ।। ३ ।। Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨અધ્યાય-૫ | શ્લોક-૩ શ્લોકાર્ધ : ભવસ્વરૂપના વિજ્ઞાનથી અને તત્વથી=પરમાર્થથી, તેના વિરાગના કારણે=ભવના વિરાગના કારણે અને મોક્ષના અનુરાગના કારણે આ યતિપણું થાયચતિપણાનું પાલન થાય અન્યથા ક્યારે કોઈપણ ક્ષેત્રમાં કે કોઈપણ કાળમાં, ન થાય. lla. ટીકાઃ 'भवस्वरूपस्य' इन्द्रजालमृगतृष्णिकागन्धर्वनगरस्वप्नादिकल्पस्य 'विज्ञानात्' सम्यक्श्रुतलोचनेन अवलोकनात् प्राक्, तदनु 'तद्विरागात्' तप्तलोहपदन्यासोद्विजनन्यायेन भवस्वरूपोद्वेगात्, 'च'कारो हेत्वन्तरसमुच्चये, 'तत्त्वतः' निर्व्याजवृत्त्या, तथा 'अपवर्गानुरागात्' परमपदस्पृहातिरेकात्, 'च'शब्दः प्राग्वत्, ‘स्याद्' भवेदेतद् यतित्वम्, 'नान्यथा' नान्यप्रकारेण 'क्वचित्' क्षेत्रे काले वा, सम्यगुपायमन्तरेणोपेयस्य कदाचिदभावादिति ।।३।। ટીકાર્ચ - મવસ્વરૂપચ્છ'... રિમવાહિતિ આ ભવસ્વરૂપના=ઇન્દ્રજાળ, મૃગતૃષ્ણા, ગંધર્વતગર, સ્વપ્લાદિ સમાન એવા ભવસ્વરૂપના, વિજ્ઞાનથી=પૂર્વમાં સમ્યફ શ્રુતીના અવલોકનથી ત્યારપછી તત્વથી=લિવ્યંજવૃતિથી-આત્માને ઠગ્યા વગર પ્રામાણિક દષ્ટિથી, તેના વિરાગને કારણે=ાપ્ત લોહપદવ્યાસના ઉદ્વેગના દાંતથી ભવસ્વરૂપતા ઉદ્વેગને કારણે, અને અપવર્ગના અનુરાગથી પરમપદરૂપ મોક્ષની સ્પૃહાના અતિરેકથી આકયતિપણું થાય. અન્યથા અન્ય પ્રકારથી, ક્યારે પણ=કોઈપણ ક્ષેત્રમાં કે કોઈપણ કાળમાં, ન થાય; કેમ કે સમ્યફ ઉપાય વગર ઉપયોગ સાધ્યનો, ક્યારેય પણ અભાવ છે. રકાર બ, હેતુ અંતરના સમુચ્ચય માટે છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. IIકા ભાવાર્થ : જે મહાત્માઓને સંસાર પ્રત્યે ઉદ્વેગ થયો છે અને ભવના નિસ્તારના અર્થી છે તે મહાત્માઓ સમ્યક શ્રુતચક્ષુથી વારંવાર ભવસ્વરૂપનું દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે અવલોકન કરે; જેથી તે મહાત્માને બોધ થાય કે ઇન્દ્રજાળમાં જે બધું દેખાય છે, તે વાસ્તવિક કાંઈ નથી, તેમ સંસાર ભોગસામગ્રીથી ભરેલો દેખાય છે, વાસ્તવિક કાંઈ નથી. કોઈ ભોગસામગ્રીમાંથી સુખ આત્મામાં પ્રવેશ પામતું નથી; કેમ કે કોઈ પદાર્થનો ધર્મ બીજામાં સંક્રમણ પામી શકે નહિ. ફક્ત મોહવાસિત જીવ હોવાથી તે તે ઇન્દ્રિયને અનુકૂળ ભાવોને જોઈને તેનાથી પોતાને સુખ થાય છે તેવો ભ્રમાત્મક બોધ થાય છે. આ પ્રકારે બોધ કર્યા પછી જે Page #269 -------------------------------------------------------------------------- ________________ રપ૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-પ/ શ્લોક-૩, સૂગ-૧ મહાત્મા તે બોધને અત્યંત સ્થિર કરવા ભવના તે સ્વરૂપથી આત્માને અત્યંત ભાવિત કરે, તેઓને ભવસ્વરૂપ પ્રત્યે ઉદ્વેગ થાય છે. કેવો ઉગ થાય છે ? તે બતાવે છે – જેમ તપાવેલા ગોળા ઉપર પગને સ્થાપન કરવા માટે સંસારી જીવોને ઉગ થાય છે, તેમ ભવનાં કારણો સેવવા પ્રત્યે તે મહાત્માને ઉદ્વેગ થાય છે. આશય એ છે કે જેમ અગ્નિનો સંયોગ આત્માને દાહ ઉત્પન્ન કરે છે તેમ સંગના પરિણામથી જીવ અંતસ્તાપને પ્રાપ્ત કરે છે, તેથી જેમ અગ્નિના તપાવેલા ગોળા ઉપર પગ મૂકવાથી દાહની પીડા થાય છે તેમ સંસારના ભોગો પ્રત્યેના સંશ્લેષના પરિણામથી જીવ અંતરંગ વાપરૂપ પીડાને પ્રાપ્ત કરે છે. આવો બોધ થવાથી ભોગસ્વરૂપ ભવની પ્રવૃત્તિ પ્રત્યે તે જીવને ઉગ થાય છે, તેથી સ્વાભાવિક તે મહાત્માની પાંચેય ઇન્દ્રિયો અને મન વિષયથી પરાક્ષુખ બને છે અને આત્માની સ્વસ્થતારૂપ સમભાવની પરિણતિ પ્રત્યે તે મહાત્મા અભિમુખ બને છે. વળી, મોક્ષ અંતરંગ સર્વ તંદ્ર રહિત હોવાથી કષાયોની પીડા વગરનો છે અને બહિરંગ દેહકર્માદિનો સંયોગ નહિ હોવાથી દેહકૃત અને કર્મકૃત ઉપદ્રવ વગરનો છે તેવો બોધ શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી જે મહાત્માને સ્પષ્ટ થયો છે તે મહાત્માને પરમપદની ઉત્કટ સ્પૃહા થાય છે જેથી પરમપદની પ્રાપ્તિના અનન્ય ઉપાયભૂત યતિપણામાં તે મહાત્મા યત્ન કરી શકે છે. વળી, જે મહાત્માએ ભવસ્વરૂપ વિજ્ઞાન આદિ ત્રણે ઉપાયોને સમ્યગુ સ્થિર કર્યા નથી તેઓ સંયમ ગ્રહણ કરે તો પણ કોઈ કાળમાં કે કોઈ ક્ષેત્રમાં સંસારના નિસ્તારનું એક કારણ એવું યતિપણું પ્રાપ્ત કરી શકે નહિ; કેમ કે સમ્યક ઉપાયથી જ ઉપય એવા સાધ્યની સિદ્ધિ થાય છે અને યતિભાવરૂપ સાધ્યના ભવસ્વરૂપ વિજ્ઞાન આદિ ત્રણ ઉપાયો છે. માટે મોક્ષના અર્થીએ જેમ મોક્ષના ઉપાયભૂત યતિભાવની ઇચ્છા કરવી જોઈએ તેમ યતિભાવના ઉપાયભૂત ત્રણ કારણોની ઇચ્છા કરીને તે ત્રણે ભાવોને સ્થિર કરવા જોઈએ; જેથી દુષ્કર પણ યતિભાવ તે મહાત્માને અવશ્ય પ્રાપ્ત થાય છે. ll સૂત્ર : ____ इत्युक्तो यतिः, अधुनाऽस्य धर्ममनुवर्णयिष्यामः, यतिधर्मो द्विविधः - सापेक्षयतिधर्मो निरपेक्षयतिधर्मश्च ।।१/२७० ।। સૂત્રાર્થ - આ પ્રમાણે શ્લોક-૧, ૨ અને ૩માં બતાવ્યું એ પ્રમાણે યતિ કહેવાયો. હવે આના-ચતિના, ધર્મનું વર્ણન કરીશું. યતિધર્મ બે પ્રકારનો છેઃ (૧) સાપેક્ષયતિધર્મ અને (૨) નિરપેક્ષયતિધર્મ. II૧/ર૭૦I Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫ | સૂત્ર-૧, ૨ ટીકા - प्रतीतार्थमेव, परं गुरुगच्छादिसाहाय्यमपेक्षमाणो यः प्रव्रज्यां परिपालयति स सापेक्षः, इतरस्तु निरपेक्षो यतिः, तयोर्धर्मो'ऽनुक्रमेण गच्छवासलक्षणो जिनकल्पादिलक्षणश्चेति ।।१/२७०।। ટીકાર્ચ - પ્રતીતાઈવ ... નિનન્યતિક્ષતિ | પ્રતીતાર્થ જ છે=સૂત્રનો અર્થ પ્રતીત જ છે. ફક્ત ગુરુગચ્છાદિ સહાયની અપેક્ષાવાળો જે પુરુષ પ્રવ્રયાને પાળે છે તે સાપેક્ષ છે=સાપેક્ષયતિ છે. વળી, ઈતર ગુગચ્છાદિની અપેક્ષા વગરનો નિરપેક્ષ છેઃનિરપેક્ષયતિ છે. તેનો ધર્મ અનુક્રમથી ગચ્છવાસરૂપ અને જિનકલ્પાદિરૂપ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૧/૨૭૦I ભાવાર્થ શ્લોક-૩માં યતિધર્મ કેવો દુષ્કર છે અને દુષ્કર પણ યતિધર્મ કયા ઉપાયથી પ્રાપ્ત થાય છે તે બતાવ્યું, તેથી જે મહાત્માએ શ્લોક-૩માં બતાવેલા ત્રણ ઉપાયોને સેવીને વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે તે યતિ છે. યતિ થયા પછી કયા પ્રકારના ધર્મનું પાલન કરે છે ? જેથી ઉત્તરોત્તરના ભાવ આરોગ્યની પ્રાપ્તિ દ્વારા ક્રમસર સર્વ કર્મથી મુક્ત થાય છે તે બતાવવા કહે છે – આદ્યભૂમિકામાં સાપેક્ષયતિધર્મ છે. જેઓ ગુરુગચ્છાદિથી પ્રવ્રજ્યાને પાળીને અસંગભાવની નિષ્પત્તિમાં યત્ન કરે છે, તેઓ સાપેક્ષયતિ છે. બીજા પ્રકારનો નિરપેક્ષયતિધર્મ છે. જેઓ અસંગભાવમાં સ્થિર રહેવા માટે સમર્થ થયેલા છે તેઓ જિનકલ્પ આદિ ગ્રહણ કરીને વિશિષ્ટ પ્રકારના અસંગભાવની શક્તિનો સંચય કરે છે. તેઓ નિરપેક્ષયતિ છે. ll૧/૨૭oll સૂત્ર : તત્ર સાપેક્ષતિધર્મ પર/૨૭૧ શા સૂત્રાર્થ: ત્યાં=બે પ્રકારના યતિધર્મમાં, સાપેક્ષયતિધર્મ આ છે=આગળમાં બતાવે છે એ છે. ર/૨૭૧ાા. ટીકા : 'तत्र' तयोः सापेक्षनिरपेक्षयतिधर्मयोर्मध्यात् सापेक्षयतिधर्मोऽयं भण्यते ।।२/२७१।। ટીકાર્ય : તત્ર' ... મારે છે ત્યાં=સાપેક્ષ-નિરપેક્ષયતિધર્મમાં સાપેક્ષયતિધર્મ આ છે. ૨/૨૭૧૫. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-પ/ સુત્ર-૩ અવતરણિકા : યથા – અવતરણિકાર્ય : કથા'થી સાપેક્ષયતિધર્મ બતાવે છે – સૂત્ર - પુર્વન્તવાસિતા રૂ/ર૭૨ સૂત્રાર્થઃ ગુરુ અન્તવાસિતા ગુરુનો શિષ્યભાવ ચાવત્ જીવ સુધી સ્વીકારવો જોઈએ. ll૩/૨૭શા ટીકા : 'गुरोः' प्रव्राजकाचार्यस्य अन्तेवासिता' शिष्यभावः यावज्जीवमनुष्ठेया, तच्छिष्यभावस्य महाफलत्वात्, पठ्यते च - "नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य । धण्णा आवकहाए गुरुकुलवासं न मुंचंति ।।१५९।।" [बृहत्कल्पभाष्ये ५७१३] [ज्ञानस्य भवति भागी स्थिरतरो दर्शने चारित्रे च । થવા (યવક્નીવં) રુકુનવાસં ન મુષ્યક્તિ ૫૬ ]] ]ારૂ/ર૭૨ા ટીકાર્ય : પુરો ' કુંવંતિ પા પ્રવ્રયા આપનાર આચાર્યરૂપ ગુરુની અન્તવાસિતા=શિષ્યભાવ. થાવજીવ સુધી અનુષ્ઠય છે; કેમ કે તેના શિષ્યભાવનું મહાફલાણું છે. અને કહેવાય છે – “જ્ઞાનનો ભાગી થાય છે, અને દર્શન-ચારિત્રમાં સ્થિરતર થાય છે. ધન્યપુરુષો યાવત્ કાળ સુધી ગુરુકુલવાસને મૂકતા નથી. ૧૫૯iા" (બૃહત્કલ્પભાષ૦ ૫૭૧૩) li૩/૨૭૨ા ભાવાર્થ : સંયમ ગ્રહણ કર્યા પછી સાધુએ ભગવાનનાં વચન અનુસાર યોગમાર્ગમાં પ્રવર્તક એવા ગુરુનો શિષ્યભાવ વાવજીવ સુધી સ્વીકારવો જોઈએ. અને જે ગુરુ ભગવાનનાં વચનના મર્મને જાણનારા છે તે ગુરુ શિષ્યને સતત રત્નત્રયીની વૃદ્ધિ થાય તે રીતે પ્રવર્તાવે છે અને જે શિષ્ય, ભાવથી શિષ્યભાવવાળો છે તે શિષ્ય તે ગુરુના વચનના અવલંબનથી સતત જ્ઞાનની વૃદ્ધિમાં અને દર્શન-ચારિત્રના સ્થિરભાવમાં યત્ન કરી શકે છે. અને જેઓ ગુરુના વચન અનુસાર અંતરંગ અને બહિરંગ ઉચિત યત્ન કરતા નથી તેઓ નામથી શિષ્ય છે, પરમાર્થથી શિષ્ય નથી અને જે ગુરુ શિષ્યને રત્નત્રયીની વૃદ્ધિ થાય તે રીતે અનુશાસન પામતા નથી તે ગુરુ નામથી ગુરુ છે, પરમાર્થથી ગુરુ નથી. ૩/૨૭શા Page #272 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪ ૨૫૩ અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : સાપેક્ષયતિધર્મનો પ્રથમ આચાર બતાવ્યા પછી બીજો આચાર બતાવે છે – સૂત્ર : તમવિદુમાની I૪/ર૦રૂ II સૂત્રાર્થ - ગુરુની ભક્તિ અને ગુરુ પ્રત્યે બહુમાન રાખવું જોઈએ. I૪/૨૭૩ ટીકા - 'तस्मिन्' गुरौ भक्तिः' समुचितानपानादिनिवेदनपादप्रक्षालनादिरूपा 'बहुमान'श्च भावप्रतिबन्धः In૪/ર૭રૂપા ટીકાર્ચ - ‘તસ્મિન્'..... માવતિનવઃ II તેમાંeગુરુમાં, સમુચિત અાપાનાદિ આપવા રૂપ અને પાદપ્રક્ષાલનાદિરૂપ ભક્તિ અને ભાવપ્રતિબંધરૂ૫=અંતરંગપ્રીતિરૂપ, બહુમાન રાખવું જોઈએ. ૪/૨૭૩ ભાવાર્થ - સંયમ ગ્રહણ કર્યા પછી મોક્ષના અર્થી એવા શિષ્ય ગુણવાન ગુરુનો શિષ્યભાવ સ્વીકાર્યા પછી ગુણવાન ગુરુની ભક્તિ કરવી જોઈએ. કઈ રીતે ભક્તિ કરવી જોઈએ ? એથી કહે છે – ઉચિત એવા આહાર-પાનાદિ આપવાં જોઈએ, જેથી દેહની સ્વસ્થતાને કારણે ગુરુ સ્વયં યોગમાર્ગમાં સુદઢ યત્ન કરી શકે અને અન્યને કરાવી શકે. વળી, ગુરુ બહારથી આવ્યા હોય ત્યારે પાદપ્રક્ષાલન આદિ દ્વારા તેમની ભક્તિ કરવી જોઈએ. વળી, ગુરુના ગુણોનું સ્મરણ કરીને હંમેશાં તેમના ગુણો પ્રત્યેનો બહુમાનભાવ ધારણ કરવો જોઈએ. અર્થાત્ જે ગુરુ સંસારસાગરથી તરવા માટે સતત ભગવાનના વચનથી ભાવિત થઈને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે અને અન્યને કરાવે છે તે ગુણોનું સ્મરણ કરીને તેમના પ્રત્યે રાગનો અતિશય કરવો જોઈએ, તેથી ગુરુના અનુશાસનના બળથી શિષ્ય પણ સુખપૂર્વક સંસારસાગરને તરી શકે છે. ll૪/૨૭૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૫, ૬ અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – સૂત્ર : सदाज्ञाकरणम् ।।५/२७४ ।। સૂત્રાર્થ - સદા આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પ/૨૭૪ll ટીકાઃ 'सदा' सर्वकालम् अह्नि रात्रौ चेत्यर्थः 'आज्ञायाः' गुरूपदिष्टस्वरूपायाः 'करणम्' T/ર૭૪ના ટીકાર્ય : “સા'... વરમ્ સદા=સર્વકાલ=દિવસ અને રાત્રિને વિષે, આજ્ઞાનું ગુરુ ઉપદિષ્ટ સ્વરૂપવાળી આજ્ઞાનું પાલન કરવું જોઈએ. i૫/૨૭૪ના ભાવાર્થ વળી, ગુરુના શિષ્ય ભાવને સ્વીકાર્યા પછી મોક્ષના અર્થી સાધુએ દિવસ-રાત સર્વ કૃત્યો ગુરુની આજ્ઞા અનુસાર કરવાં જોઈએ. અર્થાત્ યોગ્ય ગુરુ જે જે ક્રિયા જે જે રીતે બાહ્યથી કરવાની કહે અને તે બાહ્ય ક્રિયાકાળમાં જે જે પ્રકારે અંતરંગ પ્રણિધાન કરવાનું કહે છે તે પ્રકારે દઢ વ્યાપાર કરીને તે આજ્ઞાનું પાલન કરવું જોઈએ જેથી તે આજ્ઞાના બળથી જ પોતે પ્રતિદિન સંયમના કંડકોની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે. I/પ/૨૭૪ અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – સૂત્રઃ વિધિના પ્રવૃત્તિ: Tદ/ર૭૬) Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૬, ૭ સૂત્રાર્થ - વિધિથી પ્રવૃત્તિ કરવી જોઈએ. II૬/૨૭૫II ટીકા : "विधिना' शास्त्रोक्तेन 'प्रवृत्तिः' प्रत्युपेक्षणाप्रमार्जनाभिक्षाचर्यादिषु साधुसमाचारेषु व्यापारणम् T૬/૨૭૫ ટીકાર્ય : વિધિના' .. વ્યાપારમ્ | શાસ્ત્રોક્તવિધિથી પ્રત્યુપેક્ષણા, પ્રમાર્જના, ભિક્ષાચર્યાદિરૂપ સાધુ સામાચારીમાં વ્યાપાર કરવો જોઈએ. lig/૨૭૫ા ભાવાર્થ - જે સાધુ ગુરુની આજ્ઞા અનુસાર સર્વ કૃત્ય કરે છે તે સાધુ શાસ્ત્રવિધિ અનુસાર જ સર્વ પ્રવૃત્તિ કરે છે; કેમ કે ગુરુની આજ્ઞા શાસ્ત્રવિધિ અનુસાર જ પ્રવૃત્તિ કરવાની છે. આમ છતાં શાસ્ત્રવિધિ અનુસાર કરવા પ્રત્યેનો બદ્ધરાગ કરાવવા અર્થે સ્વતંત્ર સૂત્રથી ગ્રંથકારશ્રી કહે છે કે શાસ્ત્રવિધિ અનુસાર સાધુના સર્વ આચારો પાળવા જોઈએ. તેમ કહેવાથી તે તે આચારોને કહેનારા ભગવાનનું સ્મરણ થાય છે અને ભગવાને આ ક્રિયાઓ આ વિધિપૂર્વક કરવાની કહી છે તેનું સ્મરણ થાય છે જેથી આજ્ઞાને દેનારા ગુરુ પ્રત્યે જેમ બહુમાન થાય છે તેમ શાસ્ત્રને બતાવનારા તીર્થકરોનું હંમેશાં સ્મરણ થાય છે અને તેઓએ પોતાના તુલ્ય વિતરાગ થવા માટે આ પ્રકારની બહિરંગ વિધિપૂર્વક અને ક્રિયાકાળમાં આ પ્રકારે સમભાવની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ વિધિપૂર્વક આ ક્રિયાઓ કરવાની કહી છે તેવી ઉપસ્થિતિ થવાથી તે પ્રકારનો દઢ યત્ન થાય છે; જેથી હૈયામાં સદા વીતરાગ સ્મૃતિમાં રહે છે અને વીતરાગ તુલ્ય થવાને અનુકૂળ યત્ન સદા થાય છે, તેના કારણે દીક્ષિતને હંમેશાં કલ્યાણની પ્રાપ્તિ થાય છે. II૬/૨૭પા અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – સૂત્ર : લાત્માનુપ્રન્તિનમ્ II૭/૨૭દ્દા સૂત્રાર્થ :આત્માના અનુગ્રહનું ચિંતન કરવું જોઈએ. l૭/૨૭૬ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૭, ૮ ટીકા : क्वचिदप्यर्थे गुर्वाज्ञायां 'आत्मानुग्रहस्य' उपकारस्य 'चिन्तनं' विमर्शनम्, यथा"धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । ગુરુવનમન્નનિવૃતો વેનિસરસવનસ્પર્શઃ ૨૬૦I” પ્રશH૦ ૭૦] રૂતિ સા૭/ર૭૬ાા. ટીકાર્ચ - દિવ્યર્થે .. કૃતિ | કોઈપણ અર્થમાં ગુરુઆજ્ઞા થયે છતે આત્માના અનુગ્રહનું પોતાના ઉપકારનું ચિંતવન કરે. જે પ્રમાણે કહ્યું છે – “અહિતસમાચરણરૂપી જે ઘર્મ=તાપ, તેને શાંત કરનાર ગુરુના વદનરૂપી મલયાચલમાંથી નીકળેલો વચનરૂપી શીતલ ચંદનનો સ્પર્શ ધન્ય જીવો ઉપર પડે છે. ૧૬on” (પ્રશમરતિ. ૭૦). તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im/૨૭૬ ભાવાર્થ : દીક્ષિત સાધુ કલ્યાણના અર્થી હોય છે છતાં અનાદિના સંસ્કારના કારણે કોઈની આજ્ઞાને પરતંત્ર રહેવામાં ચિત્ત ઉલ્લસિત ન થાય તો ગુરુનાં સુંદર વચનો પણ રાજાજ્ઞાની જેમ વેઠથી થઈ શકે છે, જે અત્યંત અકલ્યાણનું કારણ છે. જેથી કલ્યાણના અર્થી સાધુએ વિચારવું જોઈએ કે “આ ગુરુ મારા સંસારના ક્ષયનો હેતુ છે, તેથી અનાભોગથી પણ અહિત આચરણ કરીને હું અકલ્યાણને પ્રાપ્ત ન કરું તે અર્થે કેવલ મારા પર અનુગ્રહ કરવા અર્થે આ પ્રકારની આજ્ઞા કરે છે, તેથી હું પુણ્યશાળી છું કે જેથી આવી સુંદર આજ્ઞાના બળથી હું સુખપૂર્વક મારા સંયમના ફળને પ્રાપ્ત કરીશ.” આ પ્રકારે વિચારવાથી સદા ગુણવાન ગુરુની આજ્ઞા વિધિપૂર્વક કરવાનો ઉત્સાહ થાય છે; કેમ કે ગુણવાન ગુરુ સદા શિષ્યના સંયમની વૃદ્ધિ થાય તેની જ ચિંતા કરે છે. ll૭/૨૭૬ાા અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – સૂત્રઃ व्रतपरिणामरक्षा ।।८/२७७ ।। સૂત્રાર્થ :વ્રતપરિણામની રક્ષા કરવી જોઈએ. ll૮/૨૭૭ના Page #276 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૮, ૯ ટીકા ઃ 'व्रतपरिणामस्य' चारित्रलक्षणस्य तत्तदुपसर्गपरीषहादिषु स्वभावत एव व्रतबाधाविधायिषु सत्सु ‘રક્ષા' ચિન્તાળિમદોષધ્યાવિક્ષળોવાહરન્ગેન પરિપાલના વિષેયા ।।૮/૨૭૭।। ટીકાર્થ ૨૫૭ -- ‘વ્રતરિામસ્વ’ વિષેયા ।। સ્વભાવથી જ વ્રતને બાધા કરનારા તે તે ઉપસર્ગ-પરીષહાદિ હોતે છતે ચારિત્રરૂપ વ્રતપરિણામની રક્ષા કરવી જોઈએ-ચિંતામણિ મહાઔષધિ આદિ રક્ષણના ઉદાહરણથી પરિપાલના કરવી જોઈએ. ॥૮/૨૭૭મા ભાવાર્થ: વળી, સાધુએ ચારિત્રના પરિણામના રક્ષણ માટે સદા ઉદ્યમ કરવો જોઈએ. કઈ રીતે ઉદ્યમ કરવો જોઈએ ? તે સ્પષ્ટ કરતાં કહે છે સ્વભાવથી જ વ્રતપરિણામના બાધને કરનારા ઉપસર્ગ પરિષહાદિ પ્રાપ્ત થાય તો ચિંતામણિ મહાઔષધિ આદિના રક્ષણના ઉદાહરણથી ચારિત્રનું રક્ષણ કરવું જોઈએ. આશય એ છે કે સાધુને સમભાવમાં અત્યંત રાગ હોય છે, તેથી સમભાવની વૃદ્ધિના ઉપાયભૂત સંયમની સર્વ ક્રિયાઓ તે રીતે ઉપયુક્ત થઈને કરે છે અને સદા શાસ્ત્રવચનથી આત્માને ભાવિત કરે છે જેથી સમભાવનો જ રાગ અતિશય અતિશય થયા કરે, જેનાથી ચારિત્રનો પરિણામ વિશુદ્ધ વિશુદ્ધતર બને છે. આમ છતાં સ્વભાવથી જ કેટલાક ઉપસર્ગ પરિષહો ચારિત્રના બાધક બને તેવા હોય છે, તે વખતે શાસ્ત્રની ઉચિત વિધિ દ્વારા તે ઉપસર્ગ પરિષહથી પોતાનું રક્ષણ કરીને ચારિત્રમાં ઉચિત યત્ન થાય તે પ્રકારે સાધુઓ સદા યત્ન ક૨વો જોઈએ; કેમ કે જેમ ચિંતામણિ સંસારી જીવો માટે અત્યંત રક્ષણીય છે, તેમ ચિંતામણિ તુલ્ય સર્વકલ્યાણનું એક કારણ ચારિત્રનો પરિણામ સાધુને સદા ૨ક્ષણીય છે. અથવા વિશિષ્ટ પ્રકારની ઔષધીઓ સર્વ પ્રકારના રોગોનો નાશ કરે તેવા અનેક ફળવાળી હોય છે, જે ઔષધિઓનું સંસારી જીવો સર્વ યત્નથી રક્ષણ કરે છે તેમ સંસાર રૂપી ભાવરોગનો નાશ કરનાર મહાઔષધિતુલ્ય ચારિત્રના પરિણામનું સાધુએ સર્વ ઉદ્યમથી રક્ષણ કરવું જોઈએ. જેથી ઉપસર્ગ-પરિષહમાં પણ સમભાવની વૃદ્ધિને અનુકૂળ ચારિત્રનો પરિણામ નાશ ન પામે. II૮/૨૭૭][] સૂત્ર ઃ બારમત્યાઃ ||૧/૨૭૮।। સૂત્રાર્થ - આરંભનો ત્યાગ કરવો જોઈએ. II૯/૨૭૮૫ ટીકા ઃ ‘આર્મસ્ય’ પાયોપમર્વપક્ષ્ય ‘ત્યાઃ' ।।૧/૨૭૮।। Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૯, ૧૦ ટીકાર્ય : બારમ''..... ચાT: NI છ કાયના ઉપમઈનરૂપ આરંભનો ત્યાગ કરવો જોઈએ. ૨૭૮. ભાવાર્થ - સાધુએ સંયમની વૃદ્ધિ અર્થે ચેષ્ટાનું કોઈ પ્રયોજન ન હોય તો સદા સ્થિર આસનમાં બેસીને શાસ્ત્રથી આત્માને ભાવિત કરવો જોઈએ અને સંયમના કોઈક પ્રયોજનથી કાયિક ચેષ્ટાનું પ્રયોજન સાધુને જણાય તો કંટક આકીર્ણ ભૂમિમાં જે રીતે સંસારી જીવો અત્યંત ઉપયુક્ત થઈને ગમન કરે છે તેમ કાયાની સર્વ ચેષ્ટા કોઈ સૂક્ષ્મ પણ જીવની વિરાધનાનું કારણ ન બને એ પ્રકારની ઉચિત યતનાપૂર્વક કરવી જોઈએ. તો જ સાધુની સંયમજીવનની પ્રવૃત્તિથી છ કાયના જીવોનું રક્ષણ થાય. II૯/૨૭૮૫ અવતરણિકા - एतदुपायमेवाह - અવતરણિતાર્થ : આના=આરંભ ત્યાગના ઉપાયને જ બતાવે છે – સૂત્ર: पृथिव्याद्यसङ्घट्टनम् ।।१०/२७९ ।। સૂત્રાર્થ : પૃથ્વી આદિનું અસંઘટ્ટન કરવું જોઈએ. l/૧૦/૨૭૯ll ટીકા : 'पृथिव्यादीनां' जीवनिकायानाम् ‘असङ्घट्टनम्, सङ्घट्टनं' स्पर्शनम्, तत्प्रतिषेधादसङ्घट्टनम्, उपलक्षणत्वादगाढगाढपरितापनाऽपद्रावणानां च परिहार इति ।।१०/२७९॥ ટીકાર્ચ - પૃથિવ્યાવીના' ..રૂતિ ા પૃથ્વી આદિ જીવલિકાયઅસંઘટ્ટન=સ્પર્શતરૂપ સંઘટ્ટન, તેના પ્રતિષેધથી અસંઘટ્ટન, તેમાં યત્ન કરવો જોઈએ. અસંઘટ્ટનનું ઉપલક્ષણપણું હોવાથી અગાઢ ગાઢ પરિતાપનાઅપદ્રાવણાનો પરિહાર કરવો જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૦/૨૭૯iા. ભાવાર્થસાધુ સંયમની વૃદ્ધિના ઉપાયરૂપે સદા ત્રણ ગુપ્તિમાં રહીને શાસ્ત્રવચનથી આત્માને ભાવિત કરે છે Page #278 -------------------------------------------------------------------------- ________________ સલ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૦, ૧૧ જેનાથી અનાદિના સંગનો પરિણામ ક્ષીણ ક્ષીણતર થાય છે અને અસંગનો પરિણામ પ્રતિદિન વૃદ્ધિ પામે છે; આમ છતાં સંયમવૃદ્ધિના પ્રયોજનથી આહાર નિહાર આદિની પ્રવૃત્તિમાં છ કાયના આરંભનો ત્યાગ થાય તે રીતે સમિતિપૂર્વક સર્વપ્રવૃત્તિ કરે છે અને વિવેકસંપન્ન સાધુ પૃથ્વી આદિ છ કાયના સ્વરૂપને જાણના૨ા હોય છે, તેથી ગમન આદિ કાળમાં પૃથ્વી આદિ જીવોનું સંઘટ્ટન ન થાય તે રીતે યતનાપૂર્વક જાય છે. ક્વચિત્ અશક્ય પરિહાર હોય તો તેઓને અગાઢ પણ પરિતાપના ન થાય, માત્ર સ્પર્શ થાય એ પ્રકારની યતનાપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અને અગાઢ પરિતાપનો પરિહાર શક્ય ન હોય તો પણ તે જીવોને ગાઢ પરિતાપના ન થાય અથવા નાશ ન થાય તે પ્રકારે શક્ય યત્ન કરે છે; જેથી આરંભના ત્યાગનો યત્ન થાય છે. II૧૦/૨૭૯]] અવતરણિકા : તથા — અવતરણિકાર્ય : અને સૂત્રઃ - ત્રિધર્માદ્ધિઃ ।।૧૧/૨૮૦।। સૂત્રાર્થ ત્રણ પ્રકારની ઇર્યાની શુદ્ધિનું પાલન કરે. II૧૧/૨૮૦II : ટીકા ઃ ‘त्रिधा' ऊर्ध्वाधस्तिर्यग्दिगपेक्षया 'ईर्यायाः ' चङ्क्रमणस्य 'शुद्धि:' युगमात्रादिदृष्टिनिवेशरूपा ૫/૨૮૦ના ટીકાર્ય : ‘ત્રિયા’ નિવેશરૂપા ।। ઉપર, નીચે અને તિર્થાની અપેક્ષાએ ત્રણ પ્રકારની ગમનક્રિયાની યુગમાત્રાદિ દૃષ્ટિના નિવેશરૂપ શુદ્ધિનું પાલન કરે. ૧૧/૨૮૦ના ભાવાર્થ: સાધુ સંયમના પ્રયોજન અર્થે ગમનની ક્રિયા કરતા હોય ત્યારે પોતાનાથી આગળમાં યુગ માત્ર=૩|| હાથ પ્રમાણ, દૃષ્ટિથી ભૂમિનું અવલોકન કરીને પાદન્યાસ થાય તે રીતે ગમન કરે છે. તે વખતે જેમ નીચેની ભૂમિ જુએ છે તેમ તિરછી દિશાથી કોઈ જંતુ આવીને પગ નીચે ન પડે તેનો પણ ખ્યાલ રાખે છે અને ઉપરથી પણ સહસા કોઈ જંતુ આવીને પગ નીચે ન પડે તેનો પણ ખ્યાલ રાખે છે. આ રીતે અત્યંત Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ धनिहु प्रर। भाग-२ | अध्याय-4 / सूत्र-११, १२ ઉપયોગપૂર્વક છ કાયના દયાવાળા સાધુ સંયમની વૃદ્ધિના ઉપાયરૂપે ગમન કરતા હોય, તે ગમનની ક્રિયાથી પણ સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે. આ રીતે જે મહાત્માઓ વિહાર પણ અત્યંત ઉપયુક્ત થઈને શાસ્ત્રવિધિ અનુસાર કરતાં હોય ત્યારે ષટ્કાયના પાલનનો જ પરિણામ સતત વૃદ્ધિ પામે છે, જેથી ગુણસ્થાનકની અવશ્ય વૃદ્ધિ થાય છે. II૧૧/૨૮ના अवतरशिs: तथा सपतरार्थ :सने - सूत्र: भिक्षाभोजनम् ।।१२/२८१।। सूत्रार्थ : ભિક્ષાથી ભોજન કરવું જોઈએ. ll૧ર/૨૮૧TI टीका:इह त्रिधा भिक्षा सर्वसम्पत्करी पौरुषघ्नी वृत्तिभिक्षा चेति । तल्लक्षणं चेदम् - “यतिर्ध्यानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः । सदाऽनारम्भिणस्तस्य सर्वसम्पत्करी मता ।।१६१।। वृद्धाद्यर्थमसङ्गस्य भ्रमरोपमयाटतः । गृहिदेहोपकाराय विहितेति शुभाशयात् ।।१६२।। प्रव्रज्यां प्रतिपन्नो यस्तद्विरोधेन वर्तते । असदारम्भिणस्तस्य पौरुषघ्नी प्रकीर्तिता ।।१६३।।" [हा० अष्टके ५।२, ३, ४] “निःस्वाऽन्धपङ्गवो ये तु, न शक्ता वै क्रियान्तरे । भिक्षामटन्ति वृत्त्यर्थं, वृत्तिभिक्षेयमुच्यते ।।१६४।।" [हा० अष्टके ५।६] इति । ततो 'भिक्षया' प्रस्तावात् सर्वसम्पत्करीलक्षणया पिण्डमुत्पाद्य 'भोजनं' विधेयमिति ॥१२/२८१॥ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫| સૂત્ર-૧૨ ટીકાર્ચ - રૂ વિઘેમિતિ | અહીં=સંસારમાં ત્રણ પ્રકારની ભિક્ષા છે. (૧) સર્વસંપન્કરી ભિક્ષા અર્થાત્ સર્વસંપતિ=સર્વકલ્યાણ, કરનારી, (૨) પૌરુષબ્લીભિક્ષા અર્થાત્ પુરુષાર્થનો નાશ કરનારી અને (૩) વૃત્તિભિક્ષા અર્થાત્ આજીવિકારૂપ ભિક્ષા. અને તેનું ત્રણ ભિક્ષાનું, આ લક્ષણ છે=આગળમાં બતાવાય છે એ લક્ષણ છે – ધ્યાન આદિથી યુક્ત ગુરુઆજ્ઞામાં રહેલા સદા આરંભ વગરના જેવા સાધુ છે, તેમને સર્વસંપન્કરી ભિક્ષા કહેવાથી છે. II૧૬૧TI વૃદ્ધાદિ માટે=બાલ, વૃદ્ધ, ગ્લાન માટે, ગૃહસ્થના ઉપકાર માટે અને પોતાના દેહના ઉપકાર માટે વિહિત છે=ભગવાન વડે વિહિત છે. એ પ્રકારના શુભાશયથી સંગ વગરના ભ્રમરની ઉપમાથી ભિક્ષા માટે ફરતા સાધુને સર્વસંપન્કરી ભિક્ષા છે, એમ અવય છે. ૧૬રા પ્રવ્રયાને સ્વીકારેલા જે સાધુ તેના વિરોધથી=પ્રવ્રજ્યાની મર્યાદાના વિરોધથી, વર્તે છે=જીવે છે, અસઆરંભી એવા તેની ભિક્ષા પૌરુષષ્મી કહેવાય છે. II૧૬૩મા (હા અષ્ટક૫/૨, ૩, ૪) જેઓ વળી ધન વગરના આંધળા, પંગુ ક્રિયાન્તરમાં સમર્થ નથી=ધન કમાવામાં સમર્થ નથી. આજીવિકા માટે ભિક્ષા ગ્રહણ કરે છે એ વૃત્તિભિક્ષા કહેવાય છે. II૧૬૪" (હા અષ્ટક૫/૬) તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તેથી ભિક્ષા વડે=પ્રસ્તાવથી સર્વસંપન્કરી લક્ષણ ભિક્ષા વડે, પિંડને ઉત્પાદન કરીને આહારને પ્રાપ્ત કરીને સાધુએ ભોજન કરવું જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૨/૨૦૧૫ ભાવાર્થ: સાધુઓ સંયમ ગ્રહણ કર્યા પછી સંયમના સાધનભૂત દેહને ધારણ કરે છે, પરંતુ સંસારી જીવોની જેમ દેહરૂપ પરિગ્રહવાળા નથી. વળી, “ધર્મનું ઉપકરણ ધર્મની વૃદ્ધિનું કારણ બને તે રીતે તેનું રક્ષણ કરવું જોઈએ”, એ પ્રકારની શાસ્ત્રમર્યાદાનું સ્મરણ કરીને સંયમવૃદ્ધિનું કારણ ઉપસ્થિત થાય ત્યારે ઉચિત વિધિપૂર્વક ભિક્ષા ગ્રહણ કરે તો તે ભિક્ષા ગ્રહણકાળમાં શાસ્ત્રવચન અનુસાર યતના હોવાથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે અને તે ભિક્ષા દ્વારા દેહનું પાલન કરીને તે મહાત્મા વિશેષ પ્રકારનાં સંયમમાં ઉદ્યમ કરીને આત્માની અસંગભાવની શક્તિની વૃદ્ધિ કરે છે; તેથી જે સાધુ ભિક્ષા ગ્રહણકાળમાં પણ અસંગભાવવાળા, ભિક્ષા વાપરવાના કાળમાં પણ અસંગભાવવાળા અને ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહવાળા, ધ્યાનાદિમાં યત્ન કરીને વિશેષ અસંગભાવવાળા થાય છે, તેવા મહાત્માની ભિક્ષા સર્વકલ્યાણનું કારણ છે. માટે તે ભિક્ષાને સર્વ સંપન્કરી ભિક્ષા કહેવાય છે. I૧૨/૨૮થા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૧૩ અવતરણિકા - તથા - અવતરણિતાર્થ : અને – સૂત્ર - ઉધાતાદ્યવૃષ્ટિ: સારૂ/૨૮૨ાા સૂત્રાર્થ - આઘાત આદિકહિંસા આદિ સ્થાનોમાં, સાધુએ અદૃષ્ટિ કરવી જોઈએ. II૧૩/૨૮શા ટીકા - _ 'आघात्यन्ते' हिंस्यन्ते जीवा अस्मिन्निति 'आघातः' सूनादिस्थानम्, 'आदि'शब्दात् द्यूतखलादिशेषप्रमादस्थानग्रहः, ततः आघातादेरदृष्टिः अनवलोकनं कार्यम्, तदवलोकने हि अनादिभवाभ्यस्ततया प्रमादानां तत्कौतुकात् कोपादिदोषप्रसङ्गात् इति ।।१३/२८२।। ઢીકાર્ય : આપાત્રો'...ત્તિ આઘાતનો અર્થ કરે છે – આઘાત કરાય છે=હિંસા કરાય છે, જીવો જેમાં તે આઘાત કહેવાય કતલખાનું કહેવાય. ‘ગારિ’ શબ્દથી જુગાર, ખલાદિ શેષ પ્રમાદસ્થાનોનું ગ્રહણ કરવું. ત્યારપછી=આટલો અર્થ કર્યા પછી, સમાસ કરે છે – આઘાત આદિમાં દૃષ્ટિ કરવી જોઈએ નહીં-અવલોકન કરવું જોઈએ નહીં; કેમ કે તેના અવલોકનમાં પ્રમાદોનું અનાદિભવઅભ્યસ્તપણું હોવાના કારણે તેના કૌતુક આદિથી કોપ આદિ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૩/૨૮૨ ભાવાર્થ : હિંસાના સ્થાનોનું અથવા ખલપુરુષોની કે અન્ય પણ સંસારી જીવની પ્રમાદની વાત ચાલતી હોય તેવા પ્રકારનાં સ્થાનોનું સાધુએ અવલોકન કરવું જોઈએ નહીં. વસ્તુતઃ સાધુ જિનવચન અનુસાર સ્વવસતિમાં રહીને ધ્યાન-અધ્યયન કરતા હોય છે છતાં ભિક્ષા આદિ માટે ગમન કરતા હોય કે અન્ય કોઈ પ્રયોજન Page #282 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૩, ૧૪ ૨૬૩ અર્થે ગમન કરતા હોય ત્યારે માર્ગમાં પ્રમાદનાં સ્થાનો જણાય તો જેમ સંસારી જીવો અવલોકન કરે છે તેમ સાધુ અવલોકન કરે નહિ; કેમ કે તે પ્રકારના અવલોકનમાં અનાદિ ભવઅભ્યસ્ત ભાવને કારણે પ્રમાદભાવ પ્રગટ થાય છે અને તેના કારણે તેવા પ્રસંગો જોવા કૌતુક થાય છે અને કૌતુક જોવાની ક્રિયામાં જેવો પ્રસંગ હોય અનુસાર કોપાદિ ભાવો થાય; જેથી અસંગભાવને અનુકૂળ થવાની સાધનાને બદલે નિરર્થક કૌતુકથી તે તે પ્રસંગને અનુકૂળ સંગના ભાવની પ્રાપ્તિ કરીને સાધુ કર્મબંધરૂપ અનર્થના ફળને પ્રાપ્ત કરે છે, માટે સાધુએ તેવાં કૃત્યોથી દૂર રહેવું જોઈએ. II૧૩/૨૮૨ા અવતરણિકા : तथा - અવતરણિકાર્ય અને સૂત્ર ઃ : -- તથાડશ્રવળમ્ ||૧૪/૨૮૩।। સૂત્રાર્થ તેની કથાનું અશ્રવણ સાધુએ કરવું જોઈએ-હિંસાના સ્થાન આદિ પ્રમાદસ્થાનોની કથાનું સાધુએ શ્રવણ કરવું ન જોઈએ. II૧૪/૨૮૩II ટીકા ઃ 'तेषाम्' आघातादीनां 'कथायाः ' परैरपि कथ्यमानायाः 'अश्रवणम्' अनाकर्णनम्, तच्छ्रवणेऽपि રોષઃ પ્રવત્ ।।૨૪/૨૮૩।। ટીકાર્ય ઃ ‘તેષામ્’ પ્રાવત્ ।। તેઓની=હિંસાસ્થાન આદિની કથાનું=બીજાઓ વડે કહેવાતી કથાનું શ્રવણ ન કરે; કેમ કે તેના શ્રવણમાં પણ પૂર્વસૂત્ર અનુસાર દોષની પ્રાપ્તિ છે. ૧૪/૨૮૩।। ભાવાર્થ: સાધુ સંયમની મર્યાદા અનુસાર ગમનાદિ વખતે હિંસા આદિ પ્રમાદસ્થાનોનું અવલોકન તો ન કરે; પણ ત્યાં થતા પ્રસંગોનું અન્ય કોઈ વર્ણન કરે તો તેનું શ્રવણ પણ કરે નહિ; કેમ કે તે શ્રવણમાં પ્રમાદને કા૨ણે કુતૂહલ થાય અને શ્રવણકાળમાં તે તે ક્રિયાને અનુરૂપ કોપાદિ ભાવો થાય જેથી કર્મબંધની પ્રાપ્તિ થાય. ||૧૪/૨૮૩॥ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૫, ૧૬ અવતરણિકા :તથા – અવતરણિતાર્થ :અને – સૂત્ર : વરદ્ધિષ્ટતા Tી9૧/૨૮૪ સૂત્રાર્થ : સાધુએ સર્વ પદાર્થોમાં રાગ, દ્વેષ રહિતતાને ધારણ કરવી જોઈએ. II૧૫/૨૮૪ો. ટીકા : सर्वत्र प्रियकारिणि 'अरक्तेन' अरागवता तदितरस्मिंश्च ‘अद्विष्टेन' अद्वेषवता भाव्यम्, यतः પચતે – “રાષો ચાતાં તાસ વિં પ્રયોગન? કાલ્પા ” [0 રૂતિ ૫/૨૮૪ ટીકાર્ય : સર્વત્ર... તિ | સર્વત્ર=પ્રિયકારી ભાવોમાં અરાગપણાથી અને તઈતરમાં=અપ્રિયકારી ભાવોમાં સાધુએ અદ્વૈષવાળા થવું જોઈએ. જે પ્રમાણે કહેવાયું છે – જો રાગ-દ્વેષ થાય તો તપથી શું પ્રયોજન છે? અર્થાત્ તપની ક્રિયા નિરર્થક છે. I૧૬પા” ). ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૫/૨૮૪ ભાવાર્થ સાધુએ દેહની અનુકૂળતા, લોકોનાં અનુકૂળ વચનો, બાહ્ય અનુકૂળ સંજોગો આદિમાં રાગ કરવો જોઈએ નહિ અને દેહને પ્રતિકૂળ ભાવોમાં દ્વેષ કરવો જોઈએ નહિ; પરંતુ રાગના ઉચ્છેદના ઉપાયોમાં દઢ રાગ ધારણ કરીને સર્વ ઉચિત ક્રિયાઓમાં ચિત્તને પ્રવર્તાવવું જોઈએ અને કોઈક નિમિત્તથી રાગના ઉચ્છેદના ઉપાયોમાં થતા યત્નમાં સ્કૂલના થાય તો ત્યાં દ્વેષને પ્રવર્તાવીને સદા રાગ-દ્વેષના ઉચ્છેદમાં યત્નશીલ બનવું જોઈએ. જો રાગદ્વેષના ઉચ્છેદમાં યત્ન થતો ન હોય તો સાધુના તપનું શું પ્રયોજન છે? અર્થાત્ સાધુનો તપ કે કષ્ટમય જીવન વ્યર્થ છે. ll૧૫/૨૮૪ અવતરણિકા - તથા – Page #284 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સુત્ર-૧૬ ૨૫ અવતરણિકાર્ય : भने सूत्र: ग्लानादिप्रतिपत्तिः ।।१६/२८५।। सूत्रार्थ : ગ્લાનાદિની પ્રતિપતિ કરવી જોઈએ=ઉચિત ભક્તિ કરવી જોઈએ. ૧૬/૨૮૫l टीका:_ 'ग्लानो' ज्वरादिरोगातुरः, 'आदि'शब्दाद् बालवृद्धबहुश्रुतप्राघूर्णकादिग्रहः, तेषां 'प्रतिपत्तिः' समुचितानपानादिसम्पादनरूपं वैयावृत्त्यम्, महाफलत्वात्तस्य, पठ्यते च - "पडिभग्गस्स मयस्स व नासइ चरणं सुअं अगुणणाए । नो वेयावच्चचियं सुहोदयं नासई कम्मं ।।१६६।।" [ओघनि० ५३५] [प्रतिभग्नस्य मृतस्य वा नश्यति चरणं श्रुतमगुणनया । न वैयावृत्यकृतं शुभोदयं नश्यति कर्म ।।१।।] तथा - "जह भमरमहुअरिगणा निवयंती कुसुमियम्मि वणसंडे । इय होइ निवइयव्वं गेलण्णे कइयवजढेण ।।१६७।।" [निशीथभाष्ये २९७१] [यथा भ्रमरमधुकरीगणा निपतन्ति कुसुमिते वनखण्डे । इति भवति निपतितव्यं ग्लाने त्यक्तकैतवेन ।।२।। ।।१६/२८५।। शार्थ : 'ग्लानो' ..... कइयवजढेण सानप रोगथी युति भने 'आदि' शथी पाल, गईश्रुत અને પ્રાપૂર્ણકાદિ=આગંતુક સાધુ આદિનું ગ્રહણ કરવું. તેઓની પ્રતિપત્તિ કરવી જોઈએ=સંયમને ઉપષ્ટભક એવા આહાર-પાણી આદિનું સંપાદનરૂપ વૈયાવચ્ચ કરવું જોઈએ; કેમ કે તેનું=વૈયાવચ્ચનું મહાફલપણું છે અને કહેવાયું છે – પ્રતિભંગનું સંયમના પરિણામથી શિથિલ થયેલાનું અને મૃતનું મૃતસાધુનું ચારિત્ર નાશ પામે છે અને અગુણણાથી સ્વાધ્યાય નહિ કરવાથી શ્રત નાશ પામે છે અને વૈયાવચ્ચથી અજિત શુભ ઉદયવાળું કર્મ નાશ પામતું नथी. ॥१७॥" (मोधनियुजित ५३५) Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધર્મબિંદ પ્રકરણ ભાગ- ૨ | અધ્યાય-૫ | સુત્ર-૬, ૧૭ તથા “જે પ્રમાણે ભ્રમર અને મધુકરનો સમુદાય ખીલેલા વનખંડમાં વસે છે એ રીતે ગ્લાસસાધુમાં ત્યક્તકેતવવાળા સાધુએ વૈયાવચ્ચના અર્થે યત્ન કરવો જોઈએ. II૧૬૭" (નિશીથભાષ્ય ૨૯૭૧) ૧૬/૨૮૫ જ અહીં ઉદ્ધરણમાં યવન' છે તેનો અર્થ એ છે કે સાધુના નિર્જરારૂપ કૃત્યમાં યત્ન કરનારા એવા સાધુએ ગ્લાનમાં યત્ન કરવો જોઈએ એમ અન્વય છે. ભાવાર્થ : સાધુ સંયમની વૃદ્ધિના અર્થી હોય છે અને તેના ઉપાયભૂત સમભાવમાં સદા યત્ન કરે છે. સમભાવનો ઉપાય જેમ પોતાની શક્તિને ગોપવ્યા વગર ચારિત્રના ઉચિત આચારોમાં યત્ન છે તેમ ચારિત્રમાં યત્ન કરનારા પણ ગ્લાનાદિ સાધુઓ વિશેષ પ્રકારે ચારિત્રમાં યત્ન કરી શકે તે અર્થે પોતાની શક્તિ અનુસાર સાધુએ તેઓની વૈયાવચ્ચ કરીને તેઓની સંયમની વૃદ્ધિમાં સહાયક થવું જોઈએ. જો શક્તિ હોવા છતાં ગ્લાનાદિની વૈયાવચ્ચ સાધુ ન કરે તો સર્વ જીવો પ્રત્યેનો સમભાવનો પરિણામ ગ્લાન થાય તેથી ગ્લાનાદિના હિતની ઉપેક્ષાનો ભાવ પ્રાપ્ત થાય છે. વળી, જે સાધુ શક્તિ અનુસાર ગ્લાનાદિની વૈયાવચ્ચ કરે છે તે સાધુને તેઓની સંયમની વૃદ્ધિમાં સહાય કરવાનો નિર્મળ અધ્યવસાય હોવાથી ભવાંતરમાં સંયમની પ્રાપ્તિનું કારણ બને તેવું શુભ ઉદયવાળું કર્મ પ્રાપ્ત થાય છે અને તે બતાવવા માટે જ ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે કોઈ સાધુ ભગ્નપરિણામવાળા થાય તો ચારિત્ર નાશ પામે છે. વળી, કાળ કરી જાય તો દેવભવની પ્રાપ્તિના કારણે ચારિત્ર નાશ પામે છે. વળી, ભણેલું શ્રુત પણ સ્વાધ્યાય કરવામાં ન આવે તો નાશ પામે છે, પરંતુ વૈયાવચ્ચકાળમાં થયેલા શુભ અધ્યવસાયથી બંધાયેલું શુભ ઉદયવાળું કર્મ નાશ પામતું નથી. માટે કલ્યાણના અર્થી સાધુએ શક્તિને ગોપવ્યા વગર નિર્જરાના પ્રબળ કારણભૂત અને નિર્જરાના સહવર્તી બંધાયેલા ઉત્તમ પુણ્યના ફલરૂપે જન્માંતરમાં વિશેષ સંયમની પ્રાપ્તિ થાય છે એવા વૈયાવચ્ચમાં અપ્રમાદભાવ કરવો જોઈએ. વળી, નિશીથભાષ્યના વચન અનુસાર જેમ ભ્રમરાદિ પુષ્પોના વનોમાં સદા જાય છે તેમ વૈયાવચ્ચ કરીને યોગ્ય જીવોના સંયમની વૃદ્ધિ કરવાનું સામર્થ્ય છે તેવા મહાત્માઓએ અવશ્ય તેમાં યત્ન કરવો જોઈએ. l/૧૧/૨૮પમાં અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને – Page #286 -------------------------------------------------------------------------- ________________ धारा लाग-२ | अध्याय-4 / सूत्र-१७ ૨૬૭ सूत्र: परोद्वेगाहेतुता ।।१७/२८६।। सूत्रार्थ : પરનાં ઉદ્વેગની અહેતુતા સેવવી જોઈએ. I૧૭/૨૮૬ll. टीका: ‘परेषाम्' आत्मव्यतिरिक्तानां स्वपक्षगतानां परपक्षगतानां च गृहस्थपाषण्डिरूपाणामुद्वेगस्य अप्रीतिरूपस्याऽहेतुता अहेतुभावः, यथोक्तम् - "धम्मत्थमुज्जएणं सव्वस्सापत्तियं न कायव्वं । इय संजमोऽवि सेओ एत्थ य भयवं उदाहरणं ।।१६८ ।। सो तावसासमाओ तेसिं अप्पत्तियं मुणेऊणं । परमं अबोहिबीअं तओ गओ हंतऽकाले वि ।।१६९ ।। इय अन्नेण वि सम्मं सक्कं अप्पत्तियं सइ जणस्स । नियमा परिहरियव्वं इयरम्मि सतत्तचिंता उ ।।१७०।।" [पञ्चव० १११४-५-६ पञ्चा० ७॥१४-१६] [धर्मार्थमुद्यतेन सर्वस्याऽप्रीतिकं न कर्तव्यम् । संयमोऽप्येवमेव श्रेयः अत्र च भगवानुदाहरणम् ।।१६८ ।। स तापसाश्रमात् तेषामप्रीतिकं ज्ञात्वा । परममबोधिबीजं ततो गतो हन्ताकालेऽपि ।।१६९।। इति अन्येनाऽपि सम्यक् शक्यमप्रीतिकं सदा जनस्य । नियमात् परिहर्त्तव्यं इतरस्मिन् स्वतत्त्वचिन्तैव ।।१७०।।] 'इयरम्मि सतत्तचिंता उ' इतरस्मिन् अशक्यप्रतीकारेऽप्रीतिके 'स्वतत्त्वस्य' स्वापराधरूपस्य चिन्ता कार्या, यथा - "ममैवायं दोषो यदपरभवे नार्जितमहो शुभं यस्माल्लोको भवति मयि कुप्रीतहृदयः । अपापस्यैवं मे कथमपरथा मत्सरमयं जनो याति स्वार्थं प्रति विमुखतामेत्य सहसा? ।।१७१।।" [] ।।१७/ २८६।। टार्थ:‘परेषाम्'..... सहसा ? ।। ५२वीमात्माथी व्यतित वा स्वपक्षगत सने ५२५क्षगत गृहस्थ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૧૭ અને પાખંડીરૂપ પરનીeગૃહસ્થ અને સાધુરૂપ પરની, અપ્રીતિરૂપ ઉગની અતુતા=અહેતુભાવ સેવવો જોઈએ. જે પ્રમાણે કહેવાયું છે – “ધર્મમાં ઉઘત પુરુષે સર્વનું અપ્રીતિક ન કરવું જોઈએ. એ રીતે સંયમ પણ શ્રેય છે અને એમાં પરની અપ્રીતિના પરિહારમાં વીર ભગવાન ઉદાહરણ છે. ૧૬૮ તે=વીર ભગવાન, તેઓની પરમ અબોધિનાં બીજ એવી અપ્રીતિને જાણીને ત્યાંથી–તાપસ આશ્રમથી, અકાળે પણ ગયા=ચાતુર્માસમાં પણ વિહાર કરી ગયા. ll૧૬૯ એ રીતે=જે રીતે ભગવાને પરની અપ્રીતિનો પરિહાર કર્યો એ રીતે, અન્ય પણ સાધુએ લોકની શક્ય અપ્રીતિક કાર્યનો સમ્યફ સદા નિયમથી પરિહાર કરવો જોઈએ. ઈતરમાં=પરની અપ્રીતિના પરિવારનું અશક્યપણું હોતે છતે સ્વતત્વની ચિંતા કરવી જોઈએ મારો જ અપરાધ છે એ પ્રકારે ચિંતા કરવી જોઈએ. I૧૭૦” (પંચવસ્તક ૧૧૧૪-૧૧૧૫-૧૧૧૬, પંચાશક૦ ૭/૧૪-૧૫-૧૬) કઈ રીતે સ્વતત્વની ચિંતા કરવી જોઈએ ? તે “યથા'થી બતાવે છે – “મારો જ આ દોષ છે જે કારણથી પૂર્વભવમાં શુભકર્મ અજિત કર્યું નથી, જેથી મારામાં લોક કુપ્રીતિ હદયવાળો થાય છે. અપરથા=અન્યથા, સહસા સ્વાર્થ પ્રત્યે વિમુખતાને પ્રાપ્ત કરીને આ રીતે અપાપ એવા મારા ઉપર કેવી રીતે મત્સરમય લોક થાય ? ૧૭૧” () i૧૭/૨૮૬il ભાવાર્થ - સંયમજીવનમાં સાધુએ કોઈ નિમિત્તે પોતાનાથી ભિન્ન દર્શનના સાધુ હોય, પરદર્શનના સાધુ હોય, ગૃહસ્થ હોય કે અન્ય દર્શનના સંયમી હોય તેઓની પોતાના પ્રત્યે અપ્રીતિ ન થાય તેવો પ્રયત્ન શક્તિ અનુસાર કરવો જોઈએ, જેમ વીરભગવાને તાપસીના અબોધિના કારણભૂત અપ્રીતિના પરિહાર અર્થે ચોમાસામાં વિહાર કર્યો. તેમ સાધુએ શક્તિના પ્રકર્ષથી અપ્રીતિના પરિવાર માટે ઉદ્યમ કરવો જોઈએ. સર્વ ઉદ્યમ કરવા છતાં પરની અપ્રીતિનો પરિહાર ન થાય તો સાધુએ સ્વઅપરાધનું ચિંતવન કરવું જોઈએ. કઈ રીતે ચિંતવન કરવું જોઈએ ? એથી કહે છે – પૂર્વભવમાં મેં તેવું પુણ્ય ઉપાર્જન કર્યું નથી, તેથી યત્ન કરવા છતાં અન્ય જીવોની અપ્રીતિનો પરિહાર હું કરી શકતો નથી; કેમ કે યત્નથી કાર્ય ન થાય ત્યારે અવશ્ય તે કાર્યની નિષ્પત્તિને અનુકૂળ પુણ્યનો અભાવ છે એમ નક્કી થાય છે. વળી, મેં ભૂતકાળમાં પાપ ન બાંધ્યું હોત તો કોઈને મારા પ્રત્યે અપ્રીતિ થઈ શકે નહિ, તેથી નક્કી થાય છે કે પરની અપ્રીતિના કારણભૂત એવું પાપ મેં પૂર્વમાં બાંધ્યું છે. આ રીતે વિચારવાથી પોતાના ચિત્તમાં કોઈ ક્લેશ થતો નથી; પરંતુ ઉચિત પરિણામ થવાને કારણે ઘણાં કર્મોની નિર્જરા થાય છે અને જો તેમ વિચારવામાં ન આવે અને અપ્રીતિ કરનાર જીવનો વિચિત્ર સ્વભાવ છે તેના કારણે તે અપ્રીતિ કરે છે તેમ જોવામાં આવે તો તેના તે વિચિત્ર સ્વભાવને આશ્રયીને પોતાને જે પણ અલ્પ દ્વેષાદિ થાય. તનિમિત્તક અવશ્ય કર્મબંધ થાય છે. માટે કર્મબંધથી આત્માના રક્ષણ માટે સાધુએ સદા ઉચિત યત્ન કરવો જોઈએ. II૧૭/૨૮ફા Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૧૮ અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : આને જ=પરની અપ્રીતિના પરિહારને જ, કહે છે – સૂત્ર : માવત: પ્રયત્નઃ Tી૧૮/૨૮૭ી સૂત્રાર્થ - ભાવથી પ્રયત્ન કરવો જોઈએ પરની અપીતિનાં પરિવાર અર્થે પોતાના ઉત્તમ અધ્યવસાયરૂપ ભાવથી પ્રયત્ન કરવો જોઈએ. ll૧૮/૨૮૭l ટીકા :_ 'भावतः' चित्तपरिणामलक्षणात् 'प्रयत्नः' परोद्वेगाहेतुतायामुद्यमः कार्यः इति, अयमत्र भावः - यदि कथञ्चित् तथाविधप्रघट्टकवैषम्यात् कायतो वचनतो वा न परोद्वेगहेतुभावः परिहर्तुं पार्यते तदा 'भावतो'ऽरुचिलक्षणात् परोद्वेगं परिहर्तुं यत्नः कार्यः, भावस्यैव फलं प्रति अवन्ध्यहेतुत्वात् । उक्तं ૨ – "अभिसन्धेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि । परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ।।१७२।।” [योगदृष्टि० ११८] इति ।।१८/२८७।। ટીકાર્ચ - માવત: ' તિ | ભાવથી=ચિતના પરિણામરૂપ ભાવથી પ્રયત્ન કરવો જોઈએ પરના ઉદ્વેગમાં અહેતુ થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અહીં=ભાવથી પ્રયત્નના વિષયમાં, આ ભાવ છે. જો કોઈક રીતે તેવા પ્રકારના સંયોગના વૈષમ્યથી કાયાથી અથવા વચનથી પરના ઉદ્વેગના હેતુભાવનો પરિહાર થઈ ન શકે તો અરુચિરૂપ ભાવથી પરના ઉદ્વેગના પરિહાર માટે યત્ન કરવો જોઈએ અર્થાત્ પરની અનુચિત પ્રવૃત્તિ જોઈને પોતાને લેશ પણ અરુચિ ન થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ; કેમ કે ફલપ્રાપ્તિ પ્રત્યે=પરની અપ્રીતિના પરિહારના ફલરૂપ નિર્જરાતી પ્રાપ્તિ પ્રત્યે, પોતાના ભાવનું જ અવંધ્ય હેતુપણું છે. અને કહેવાયું છે – “સમાન પણ અનુષ્ઠાનમાં અભિસંધિથી=અધ્યવસાયથી ફલ ભિન્ન છે આથી અધ્યવસાયથી ફલ પ્રાપ્ત થાય છે આથી, અહીંઅનુષ્ઠાનના વિષયમાં ખેતીમાં પાણીની જેમ અધ્યવસાય જ પ્રધાન છે. II૧૭૨ાા” (યોગદષ્ટિ. ૧૧૮) કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૮/૨૮૭ના Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૮, ૧૯ ભાવાર્થ : પૂર્વ સૂત્રમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સાધુને પરના ઉગના પરિવાર માટે શક્ય યત્ન કરવો જોઈએ. તેથી કાયિક કે વાચિક જે શક્ય હોય તે યત્ન કરીને પરના ઉદ્વેગનો પરિહાર કરવો જોઈએ, પરંતુ જો કાયાથી કે વચનથી પરના ઉદ્વેગનો હેતુનો પરિહાર થઈ શકે તેમ ન હોય તો ભાવથી પરના ઉદ્વેગના પરિવાર માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. કઈ રીતે ભાવથી યત્ન કરવો જોઈએ ? એથી કહે છે – સામેના જીવને અપ્રીતિ નિમિત્તક પાપબંધ થશે અને તેનું અહિત થશે તે જોઈને તેના અહિતના પરિહાર માટે દયાળુ સ્વભાવ રાખીને પ્રયત્ન કરવો જોઈએ. અને તેના અપ્રીતિના પરિવાર અર્થે કાયિક-વાચિક શક્ય પ્રયત્ન કરવા છતાં તેવા પ્રકારના સંયોગોની વિષમતાના કારણે તેની અપ્રીતિનો પરિવાર ન થાય તોપણ તેના વિચિત્ર સ્વભાવને કારણે પોતાને લેશ પણ અરુચિ ન થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ; કેમ કે પરની અપ્રીતિના પરિવાર માટે કરાયેલા યત્નનું ફળ પોતાના ભાવને અનુરૂપ જ થાય છે, તેથી જો તેના વિચિત્ર સ્વભાવને કારણે સહેજ પણ ચિત્તમાં અરુચિ થાય તો તનિમિત્તક પોતાને કર્મબંધ થાય છે, પરંતુ તેની અપ્રીતિના પરિહાર માટે કરાયેલા યત્નથી નિર્જરારૂપ ફળ થતું નથી, તેથી નિર્જરાના અર્થી સાધુએ શક્તિ અનુસાર કાયિક, વાચિક યત્ન કર્યા પછી પરની અપ્રીતિનો પરિહાર ન થાય તો ભાવથી પોતાના ચિત્તના ક્લેશના પરિવાર અર્થે ઉદ્યમ કરવો જોઈએ; કેમ કે કોઈપણ અનુષ્ઠાનનું કર્મબંધ કે નિર્જરારૂપ ફળ અધ્યવસાય અનુસાર થાય છે, તેથી પરની અપ્રીતિના પરિવાર અર્થે કાયિક-વાચિક યત્ન કર્યા પછી પોતાનાં ભાવનું રક્ષણ ન થાય તો પરની અપ્રીતિના પરિહાર અર્થે કરાયેલ યત્નનું નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થઈ શકે નહિ. II૧૮/૨૮૭માં અવતરણિકા : તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર : શચે વદિગ્ગાર: T૦૧/૨૮૮ાા. સૂત્રાર્થ: અશક્યમાં=પોતાનાથી ન થઈ શકે તેવા અનુષ્ઠાનમાં, બહિચ્ચાર કરવો જોઈએ=અપ્રયત્ન કરવો જોઈએ. I૧૯/૨૮૮II ટીકા :'अशक्ये' कुतोऽपि वैगुण्यात् समाचरितुमपार्यमाणे तपोविशेषादौ क्वचिदनुष्ठाने 'बहिश्चारो' Page #290 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૯, ૨૦ बहिर्भावलक्षणः तस्मात् कार्यः, अशक्यं नारब्धव्यमित्यर्थः, अशक्यारम्भस्य क्लेशैकफलत्वेन साध्यसिद्धेरनङ्गत्वात् ।।१९ / २८८ ।। ટીકાર્ય ઃ ‘અશરે’ અનાવાત્ ।। અશક્યમાં=કોઈપણ વિગુણપણાના કારણે આચરણ ન થઈ શકે તેવા તપવિશેષાદિરૂપ કોઈક અનુષ્ઠાનમાં બહિચ્ચાર=બહિર્ભાવલક્ષણ બહિચ્ચાર, તેનાથી કરવો જોઈએ=તે અનુષ્ઠાનથી દૂર રહેવું જોઈએ=અશક્ય અનુષ્ઠાનનો આરંભ કરવો જોઈએ નહિ; કેમ કે અશક્ય આરંભનું ક્લેશ એકફલપણું હોવાના કારણે સાધ્ય સિદ્ધિનું=સંયમની વૃદ્ધિરૂપ સાધ્ય સિદ્ધિનું, અનંગપણું છે=અકારણપણું છે. ૧૯/૨૮૮॥ ભાવાર્થ: સાધુએ સંયમના કંડકોની વૃદ્ધિ અર્થે શક્તિ અનુસાર તપાદિ અનુષ્ઠાનો સેવવાનાં હોય છે, આમ છતાં જે અનુષ્ઠાનથી જે પ્રકારના ભાવોની વૃદ્ધિની અપેક્ષા છે તે ભાવોની વૃદ્ધિના બદલે તે અનુષ્ઠાન સેવવાથી ચિત્ત ક્લેશને પામે તેવું હોય તે અનુષ્ઠાન બાહ્યથી સેવીને કર્મબંધની જ પ્રાપ્તિ થાય છે, પરંતુ નિર્જરાની પ્રાપ્તિ થતી નથી, તેથી સાધુએ સંયમના પરિણામોની વૃદ્ધિનું અંગ બને તેવાં જ અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરવો જોઈએ અને સંયમમાં વ્યાઘાત કરે તેવા અશક્ય તપાદિ અનુષ્ઠાનનો આરંભ કરવો જોઈએ નહિ; કેમ કે તે અનુષ્ઠાન ક્લેશ એકફલવાળું હોવાથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિનું કારણ બનતું નથી. II૧૯/૨૮૮ll અવતરણિકા : तथा - અવતરણિકાર્ય : અને સૂત્રઃ - ગસ્થાનામાષળમ્ ।।૨૦/૨૮૬।। સૂત્રાર્થ : અસ્થાનમાં અભાષણ કરવું જોઈએ. II૨૦/૨૮૯લ્લા = ૨૭૧ ટીકા ઃ 'अस्थाने' भाषितोपयोगायोग्यत्वेनाप्रस्तावे 'अभाषणं' कस्यचित् कार्यस्याभणनम्, एवमेव साधोर्भाषासमितत्वशुद्धिः स्यादिति ।।२० / २८९ ।। Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫ | સૂત્ર-૨૦, ૨૧ ટીકાર્ચ - “અસ્થાને'.... સ્થાતિ / અસ્થાનમાં=બોલવાના પ્રયત્નનું અયોગ્યપણું હોવાને કારણે અપ્રસ્તાવમાં અભાષણ કોઈપણ કાર્યનું કથન કરવું જોઈએ નહિ. એ રીતે જ અસ્થાનમાં અભાષણ કરવામાં આવે એ રીતે જ, સાધુની ભાષાસમિતિની શુદ્ધિ થાય. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૦/૨૮૯. ભાવાર્થ : જે વચન બોલવાથી પોતાના સંયમની શુદ્ધિ થતી હોય અથવા જે વચન બોલવાથી પોતાના સંયમની શુદ્ધિ પણ થતી હોય અને અન્યનો ઉપકાર પણ થતો હોય તો સાધુ માટે બોલવાનું ઉચિત સ્થાન છે. તે સિવાય સાધુએ કોઈપણ કાર્યનું કથન કરવું જોઈએ નહિ. અને એ રીતે જ અત્યંત ઉપયુક્ત થઈને શાસ્ત્રમર્યાદા અનુસાર જે સાધુ બોલે છે તે સાધુની ભાષાસમિતિની શુદ્ધિ થાય છે. અર્થાત્ ભાષાસમિતિના પાલન દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે. I૨૦/૨૮૯ અવતરણિકા - તથા – અવતરણિતાર્થ - અને – સૂત્ર: વનિતપ્રતિપત્તિઃ તાર૧/૧૦ સૂત્રાર્થ : સંયમજીવનમાં થયેલી ખલનાની પ્રતિપત્તિ કરવી જોઈએ સ્વીકાર કરવો જોઈએ ઉચિત પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ કરવી જોઈએ. ll૧/૨૯૦I ટીકા - कुतोऽपि तथाविधप्रमाददोषात् 'स्खलितस्य' क्वचिन्मूलगुणादावाचारविशेषे स्खलनस्य विराधनालक्षणस्य जातस्य 'प्रतिपत्तिः' स्वतः परेण वा प्रेरितस्य सतोऽभ्युपगमः तत्रोदितप्रायश्चित्तागीकारेण कार्यः, स्खलितकालदोषाद् अनन्तगुणत्वेन दारुणपरिणामत्वात् तदप्रतिपत्तेः, अत एवोक्तम् - “उप्पण्णा उप्पण्णा माया अणुमग्गओ निहंतव्वा । મનોમર્નિવરિદાદિ પુણો વિ વીર્ય તિ પા૨૭રૂા” પિન્કવ૦ ૪૬૪] Page #292 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૨૧ 'अणायारं परक्कम्म नेव गूहे न निण्हवे । સુર્ફ સા વિયડમાવે અસંન્ને નિવિદ્।।૪।।” [વશવે૦ ૮।રૂર] [उत्पन्नोत्पन्ना मायाऽनुमार्गतो निहन्तव्या । आलोचननिन्दनगर्हणाभिः न पुनश्च द्वितीयं [ वारं ] ।।१।। 44 अनाचारं पराक्रमं नैव गूहेत न निवीत । શુચિ: સા વિજ્યમાવ: અસંસòો નિતેન્દ્રિયઃ ।।૨।।] ।।૨/૨૦૧૫ ટીકાર્ય -- कुतोऽपि નિકૃવિ ।। કોઈપણ તેવા પ્રકારના પ્રમાદદોષથી=જિનવચન અનુસાર કરાતી સંયમની ઉચિત આચરણામાં સ્ખલના કરાવે તેવા પ્રકારના કોઈક રીતે થયેલા પ્રમાદદોષથી, સ્ખલિતની=કોઈક મૂળગુણ આદિ આચાર વિશેષમાં વિરાધનારૂપ થયેલી સ્ખલનાની, પ્રતિપત્તિ કરવી જોઈએ=સ્વતઃ પ્રેરિત અથવા પરથી પ્રેરિત છતાં તે સ્ખલનાનો સ્વીકાર કરવો જોઈએ અર્થાત્ તે સ્ખલિતના વિષયમાં કહેવાયેલ પ્રાયશ્ચિત્તના અંગીકારથી સ્વીકાર કરવો જોઈએ; કેમ કે તેના અસ્વીકારનું સ્ખલિત કાળના દોષથી અનંતગુણપણારૂપે દારુણપરિણામપણું છે. આથી જ કહેવાયું છે=સ્ખલના થયેલા દોષની શુદ્ધિ કરવી જોઈએ. આથી જ કહેવાયું છે ..... “ઉત્પન્ન ઉત્પન્ન એવી માયા અનુમાર્ગથી=તરત જ નાશ કરવી જોઈએ. કેવી રીતે નાશ કરવી જોઈએ ? એથી કહે છે ૨૭૩ - આલોચના, નિંદા, ગર્લ્ડ વડે નાશ કરવી જોઈએ. ફરી પણ બીજી વખત સેવવી જોઈએ નહિ. ।।૧૭૩।" (પંચવસ્તુક ૪૬૪) “સદા સુ—શુચિ=પવિત્ર, વિકટભાવમાં અસંસક્ત=પ્રાયશ્ચિત્ત કરવામાં ક્યાંય આત્મવંચના નહિ કરનાર જિતેન્દ્રિય એવા સાધુએ અનાચારરૂપ પરાક્રમ છુપાવવું જોઈએ નહિ કે અપલાપ કરવો જોઈએ નહિ. ૧૭૪।” (દશવૈકાલિકસૂત્ર૮/૩૨) ૨૧/૨૯૦ના ભાવાર્થ: - સાધુ શક્તિના પ્રકર્ષથી, સંસારના ઉચ્છેદ માટે પ્રયત્ન કરે છે છતાં અનાદિથી જીવે પ્રમાદ સેવેલો છે. આત્મામાં મોહના સંસ્કારો પડેલા છે, તેથી નિમિત્તને પામીને સાધુએ પણ તેવા પ્રકા૨નો પ્રમાદ દોષપ્રાપ્ત થાય તો મૂલગુણના કે ઉત્તરગુણના આચારમાં વિરાધનારૂપ સ્ખલનાની પ્રાપ્તિ થાય ત્યારે સાધુએ સ્વયંપ્રેરિત થઈને તેની શુદ્ધિ માટે ઉચિત યત્ન કરવો જોઈએ. વળી, ક્યારેક સ્વયં તે પ્રકારનો પ્રયત્ન થયો ન હોય અને પર કોઈ સાધુ તેની શુદ્ધિની પ્રેરણા કરે તેને સ્વીકારીને તેની શુદ્ધિના ઉપાયભૂત ઉચિત પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ ક૨વી જોઈએ; કેમ કે થયેલા દોષની શુદ્ધિ કરવામાં ન આવે તો તે દોષસેવનકાળમાં જે પ્રમાદ થયેલો Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૧, ૨૨ છે તેના સંસ્કારો આત્મામાં રહે છે. વળી તે પ્રમાદકાળમાં બંધાયેલા કર્મો આત્મામાં રહે છે, તેથી તે કર્મો અને પ્રમાદના સંસ્કારો ઘણા કાળ સુધી જીવની કદર્થનાનું કારણ બને છે. માટે સંયમજીવનમાં થયેલી સ્કૂલનાની શુદ્ધિ સાધુએ અવશ્ય કરવી જોઈએ. ૨૧/૨૯ના અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : પાવ્યપરિત્યા. રર/રા સૂત્રાર્થ : પારુષ્યનો પરિત્યાગ કરવો જોઈએ. રર/ર૯૧ાા ટીકા - 'पारुष्यस्य' तीव्रकोपकषायोदयविशेषात् परुषभावलक्षणस्य तथाविधभाषणादेः स्वपक्षपरपक्षाभ्यामसंबन्धयोग्यताहेतोः 'परित्यागः' कार्यः, अपारुष्यरूपविश्वासमूलत्वात् सर्वसिद्धीनाम्, यदुच्यते - सिद्धेर्विश्वासिता मूलं यथूथपतयो गजाः । સિંહો મૃIધિપત્યેડપિ ન પૃરનુરાતે તા૭T1 0િ રૂતિ ગર૨/૨૧થા ટીકાર્ચ - પાગચ' તિ || તીવ્ર કોષકષાયના ઉદયવિશેષથી પરુષભાવરૂપ તેવા પ્રકારના ભાષણ આદિ સ્વરૂપ પરુષભાવનો પરિત્યાગ કરવો જોઈએ જે પરુષભાવ સ્વપક્ષ-પરપક્ષ દ્વારા અસંબંધની યોગ્યતાનો હેતુ છેઃસ્વપક્ષ-પરપક્ષ સાથે સંબંધના વિનાશનો હેતુ છે તેનો પરિત્યાગ કરવો જોઈએ; કેમ કે સર્વસિદ્ધિઓનું અપારુષ્યરૂપ વિશ્વાસ મૂલપણું છે. જે કારણથી કહેવાય છે – “સિદ્ધિનું મૂળ વિલાસિતા છે=કાર્યની નિષ્પત્તિનું મૂળ સામેની વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ પેદા થાય છે માટે પરુષ ભાવનો ત્યાગ કરવો જોઈએ. જે કારણથી યૂથપતિ અનુસરનારા ગજો હોય છે. મૃગઅધિપતિ હોવા છતાં પણ સિહ મૃગલાઓ વડે અનુસરણ કરાતો નથી. II૧૭પા” (). તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૨/ર૦૧ાા Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૨, ૨૩ ભાવાર્થ : પોતાના સમુદાયના કે અન્ય સમુદાયના સાધુઓ સાથે અસંબદ્ધ થવાની યોગ્યતાનું કારણ બને તેવી કઠોર ભાષાનો સાધુએ પરિહાર કરવો જોઈએ; કેમ કે મૃદુભાવ જ અન્યના વિશ્વાસની પ્રાપ્તિનું કારણ છે. જેથી પરના હિત અર્થે પણ કહેવાયેલું સાધુનું વચન મૃદુભાવયુક્ત હોય તો પોતાના અને પરના હિતનું કારણ બને છે. જો પારુષ્યભાવવાળું હોય તો અન્યના ચિત્તના સંક્લેશનું અને પોતાના ચિત્તના સંક્લેશનું કારણ હોવાથી કર્મબંધનું જ કારણ બને છે, માટે સાધુએ પારુષ્યભાવનો ત્યાગ કરવો જોઈએ. સાધુએ પારુષ્યભાવનો ત્યાગ કરવો જોઈએ તેમાં સાક્ષી આપે છે – સિદ્ધિનું મૂલ વિશ્વાસ છે. માટે પરુષભાષા ન બોલનાર સાધુ વિશ્વાસપાત્ર બને છે. જેથી સ્વપક્ષના કે પરપક્ષના પ્રયોજનની સિદ્ધિ તેના વચનથી થાય છે. જેમ તે હાથી યૂથપતિ બને છે; કેમ કે બીજા હાથીઓ સાથે બાખડતો નથી તેથી બીજા હાથીઓ તેનું અનુસરણ કરે છે, જ્યારે સિંહ મૃગલાનો અધિપતિ છે તેમ કહેવાય છે છતાં ક્રૂર હોવાથી મૃગલા તેનું અનુસરણ કરતાં નથી. માટે વિવેકીએ પરુષભાષાનો-કઠોર ભાષાનો, ત્યાગ કરવો જોઈએ. ll૨૨/૨૧ી સૂત્ર : | સર્વત્ર પશુનતા સારરૂ/૨૧૨ના સૂત્રાર્થ - સર્વત્ર=સ્વપક્ષ-પરપક્ષ સર્વત્ર, અપિશુનતા=બીજાના દોષો પ્રગટ ન કરવા જોઈએ. I/ર૩ર૯શા ટીકા - 'सर्वत्र' स्वपक्षे परपक्षे च परोक्षं दोषाणामनाविष्करणम्, परदोषग्राहितायां हि आत्मैव दोषवान् વૃતઃ સ્થા, પચતે રે – "लोओ परस्स दोसे हत्थाहत्थिं गुणे य गिण्हंतो । મMાળમMuો વ્યિય પણ સવોનં ર સTvr T૭૬ ” ] [लोकः परस्य दोषान् हस्ताहस्ति गुणांश्च गृह्णन् । માત્માનમાત્મનૈવ રોતિ સંતોષે ર સા રે વારા] શાર૩/૨૨૨ાા ટીકાર્ય : સર્વત્ર' સમુvi | સર્વત્ર સ્વપક્ષમાં અને પરપક્ષમાં, દોષોના પરોક્ષને પ્રગટ કરવું જોઈએ નહીં-કોઈના દોષોને પ્રગટ કરવા જોઈએ નહીં. કિજે કારણથી, પરદોષતી ગ્રાહિતામાં આત્મા જ દોષવાળો કરાયેલો થાય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૩, ૨૪ અને કહેવાયું છે – “પરના દોષોને અને ગુણોને હાથોહાથ ગ્રહણ કરતો લોક પોતાના આત્માને જ સદોષ કે સગુણ કરે છે. II૧૭૬i” ) Il૨૩/૨૯૨ા ભાવાર્થ સાધુએ બીજાના કોઈ દોષો દેખાય તોપણ તે દોષોને બીજા સમક્ષ કહેવા જોઈએ નહિ; તેથી એ પ્રાપ્ત થાય કે બીજાના દોષ પોતાને દેખાય અને તેના હિત માટે તે દોષોથી તેનું વારણ કરે તે દોષરૂપ નથી પરંતુ બીજાના દોષોને જોયા પછી કોઈક અન્ય આગળ તે કહીને જ પોતાને સંતોષ થાય તેવી પ્રકૃતિથી પરદોષને કહેવામાં આવે ત્યારે પોતે જ પરના દોષને ગ્રહણ કરીને પોતાની ક્ષુદ્ર પ્રકૃતિની જ વૃદ્ધિ કરે છે, તેથી કલ્યાણના અર્થ સાધુએ સર્વત્ર અપિશુનતા ગુણને ધારણ કરવા યત્ન કરવો જોઈએ. આથી જ કોઈ સાધુને કોઈ અન્ય સાધુની સ્કૂલના દેખાય અને તેને વારણા કરવાથી તેનું હિત થાય તેમ જણાય તો તેના હિતના અર્થે શુભ આશયપૂર્વક ગુરુને તે સ્કૂલના કહે; જેથી ગુરુ ઉચિત યત્ન કરીને તે સાધુનું હિત કરી શકે ત્યારે પિશુનતા દોષની પ્રાપ્તિ નથી. ll૧૩/૨૯શા અવતરણિકા : તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર : વિવથાવર્નનમ્ પાર૪/૨૨૩/ સૂત્રાર્થ : વિકથાનું વર્જન કરવું જોઈએ. ll૨૪/૨૯all ટીકા - 'विकथानां' स्त्रीभक्तदेशराजगोचराणां स्वभावत एवाकुशलाशयसमुन्मीलननिबन्धनानां 'वर्जनम्', एतत्कथाकरणे हि कृष्णनीलाद्युपाधिरिव स्फटिकमणिरात्मा कथ्यमानस्त्र्यादिचेष्टानामनुरूपतां प्रतिपद्यते ર૪/ર૬રૂા. ટીકાર્ચ - “વિલાથાના' ... પ્રતિપદ્યતે | વિકથાનું=સ્ત્રી, ભોજન, દેશ, રાજાદિ વિષયક સ્વભાવથી જ અકુશલ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૪, ૨૫ આશયને પ્રગટ કરવાનું કારણ એવી વિકથાનું, વર્જન કરવું જોઈએ. “દિ=જે કારણથી, આ કથાના કરણમાં વિકથાના કરણમાં કૃષ્ણ-લીલાદિ ઉપાધિથી જેમ સ્ફટિક કૃષ્ણાદિ પરિણમને પામે છે તેમ વિકથા કરનાર આત્મા કહેવાતી સ્ત્રી આદિની ચેષ્ટાની અનુરૂપતાને પ્રાપ્ત કરે છે. ર૪/૨૯૩. ભાવાર્થ સાધુએ સંયમના પ્રયોજન સિવાયની કોઈ કથામાં યત્ન કરવો જોઈએ નહિ અને તેને છોડીને સ્ત્રીકથા, દેશકથા આદિ કથામાં અનાભોગ આદિથી પણ પૂર્વના સંસ્કારોથી કોઈક પરિણામ થઈ જાય તો તેને અનુરૂપ મલિન સંસ્કાર આત્મામાં આધાન થાય છે અને સંસારનાં કારણભૂત એવાં કર્મોનો બંધ થાય છે. માટે સાધુએ અનાભોગ આદિથી પણ સંયમનું કારણ ન હોય તેવી નિરર્થક કથાનું વર્જન કરવું જોઈએ. ll૨૪/૨૯all અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : ઉપયો! પ્રધાનતા નાર૬/૨૨૪ સૂત્રાર્થ - ઉપયોગની પ્રધાનતા રાખવી જોઈએ. રપ/૨૯૪ll ટીકા - 'उपयोगः प्रधानं' पुरस्सरः सर्वकार्येषु यस्य स तथा, तस्य भावस्तत्ता सा विधेया, निरुपयोगानुष्ठानस्य દ્રવ્યાનુષ્ઠાનવા, ‘મનુપયોગો દ્રવ્યમ્' [0 રૂતિ વર્ષના શાર૬/૨૧૪ ટીકાર્ય : ૩૫યોનઃ પ્રધાન’ ... વરનાત્ ઉપયોગ પ્રધાન પુરસ્સર, છે સર્વ કાર્યોમાં જેને તે તેવો છે= ઉપયોગપ્રધાન છે, તેનો ભાવ તત્તા=ઉપયોગ પ્રધાનતા, રાખવી જોઈએ. કેમ ઉપયોગ પ્રધાનતા રાખવી જોઈએ ? તેમાં હેતુ કહે છે – ઉપયોગ રહિત અનુષ્ઠાનનું દ્રવ્યઅનુષ્ઠાનપણું છે; કેમ કે “અનુપયોગ દ્રવ્ય છે ) એ પ્રમાણે વચન છે. રપ/૨૯૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૫, ૨૬ ભાવાર્થ : સાધુએ સંયમજીવનમાં સંયમનાં સર્વ અનુષ્ઠાનો કરતી વખતે જે જે અનુષ્ઠાનોથી જે જે પ્રકારના સમભાવની વૃદ્ધિને અનુકૂળ ભાવોને પ્રગટ કરવાના છે તેને સ્મૃતિમાં રાખીને તે તે અનુષ્ઠાનોની ક્રિયા તે તે પ્રકારના સમભાવની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારે રાધાવેધ સાધક પુરુષની જેમ અત્યંત ઉપયુક્ત થઈને કરવી જોઈએ; જેથી સંયમનાં સર્વ અનુષ્ઠાનો ઉત્તરોત્તરની સંયમવૃદ્ધિનાં કારણ બને તેવા ઉત્તમ સંસ્કારોનું આત્મામાં આધાન કરીને નિર્જરાની પ્રાપ્તિનું કારણ બને. કેમ ઉપયોગપૂર્વક સર્વે અનુષ્ઠાન કરવું જોઈએ ? તેમાં યુક્તિ બતાવે છે – જે સાધુઓ સંયમનાં તપાદિ સર્વ અનુષ્ઠાનો તે તે પ્રકારના ઉપયોગ વગર કરે છે તે દ્રવ્ય અનુષ્ઠાન છે અર્થાત્ નિર્જરાની પ્રાપ્તિનું કારણ બને તેવાં અનુષ્ઠાન નથી, માત્ર કાયચેષ્ટારૂપ અનુષ્ઠાન છે; કેમ કે શાસ્ત્રમાં કહેલ છે કે “અનુપયોગ એ દ્રવ્ય છે.” તેથી અનુપયોગપૂર્વકનું સેવાયેલું અનુષ્ઠાન કાયચેષ્ટારૂપ ક્રિયા છે. ગુણનિષ્પત્તિને અનુકૂળ ક્રિયા નથી. આથી અભ્યાસદશાવાળા સાધુઓ પણ “ઉપયોગપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ” એ પ્રકારના શાસ્ત્રવચનને શ્રવણ કરીને સતત સ્વશક્તિ અનુસાર ઉપયોગને તીક્ષ્ણ પ્રવર્તાવવા યત્ન કરે છે અને અનાભોગથી પણ અનુષ્ઠાનકાળમાં જે અલનાઓ થાય છે તેની વારંવાર નિંદા કરીને તે પ્રકારના પ્રમાદના પરિવાર અર્થે સદા ઉદ્યમ કરે છે. રિપ/૨૯૪ll અવતરણિકા : તથા - અવતરણિકાર્ચ - અને – સૂત્ર - નિશ્વિરિતોઃિ સાર૬/ર૦૧TI સૂત્રાર્થ - નિશ્ચિત એવા હિતનું ભાષણ કરવું જોઈએ. ર૬/રલ્પા ટીકા : 'निश्चितस्य' संशयविपर्ययाऽनध्यवसायबोधदोषपरिहारेण निर्णीतस्य 'हितस्य' च परिणामसुन्दरस्योक्तिः भाषणम्, अत एव पठ्यते - "कुदृष्टं कुश्रुतं चैव कुज्ञातं कुपरीक्षितम् । માવનન સન્તો માને ન વાવન પાઉ૭૭TI ] ાર૬/રજી. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૬, ૨૭ ટીકાર્ય : “નિશ્વિત' .. વિન | નિશ્ચિત એવા હિતનું સંશય, વિપર્યય અને અનધ્યવસાય રૂ૫ બોધના દોષના પરિહારથી નિર્ણાત એવા પરિણામથી સુંદરનું, કથન કરવું જોઈએ. આથી જ કહેવાય કુદષ્ટ યથાર્થ જોવાયેલું ન હોય, કુશ્રુત યથાર્થ સંભળાયેલું ન હોય, કુજ્ઞાતયથાર્થ નિર્ણય થયેલો ન હોય, કુપરીક્ષિત=યથાર્થ પરીક્ષા કરીને આ આમ જ છે એવો નિર્ણય થયેલો ન હોય, કુભાવજનક=નિર્મીત પણ કથન સામેની વ્યક્તિના કુભાવનું જનક સંત પુરુષો ક્યારેય પણ બોલતા નથી. ૧૭૭” () ૨૬/૨૯૫ ભાવાર્થ : સાધુએ શાસ્ત્રવચનથી પદાર્થ નિર્ણત કરેલો હોય, યુક્તિ અને અનુભવથી તે વસ્તુ તેમ જ છે તેવો નિર્ણય કર્યો હોય અને તે વચન કહેવાથી શ્રોતાનું હિત થશે એવો નિર્ણય હોય એવું જ કથન કરવું જોઈએ, પરંતુ વિચાર્યા વગર યતદ્દના પ્રલાપરૂપ જે તે કથન કરવું જોઈએ નહિ; કેમ કે તે પ્રકારના વચનપ્રયોગથી ભાષાસમિતિનો નાશ થાય છે, સંયમજીવનમાં મલિનતા પ્રાપ્ત થાય છે, માટે સારી રીતે નિર્ણય થયેલા પદાર્થને જ સામેના હિતનું કારણ બને તે રીતે કહેવું જોઈએ. ર૬/રલ્પા સૂત્ર : પ્રતિપસાનુપેક્ષા સાર૭/ર૧દ્દા સૂત્રાર્થ : સ્વીકારાયેલા વ્રતોની અનુપ્રેક્ષા કરવી જોઈએ. ર૭/ર૯૬ાા ટીકાઃ_ 'प्रतिपन्नस्य' अभ्युपगतस्य गुरुविनयस्वाध्यायादेः साधुसमाचारविशेषस्यानुपेक्षा अनवधीरणा, अवधीरितो हि समाचारो जन्मान्तरेऽपि दुर्लभः स्यात् ।।२७/२९६।। ટીકાર્ય : પ્રતિનિસ્ય'.. થાત્ ા સ્વીકારાયેલા સ્વીકારાયેલા ગુરુવિનય, સ્વાધ્યાય આદિ સાધુસમાચારવિશેષતી, અનુપ્રેક્ષા કરવી જોઈએ=અવગણના કરવી જોઈએ; કેમ કે અવગણના કરાયેલો આચાર જન્માંતરમાં દુર્લભ થાય છે. ૨૭/૨૯૬૫ ભાવાર્થ : સાધુએ સંયમજીવનમાં સંયમની વૃદ્ધિના કારણભૂત ગુણવાન એવા ગુરુનો વિનય, વિનયપૂર્વક સ્વાધ્યાય આદિ સાધુ સામાચારી સ્વભૂમિકા અનુસાર સેવવી જોઈએ. વળી, તે સેવાતાં અનુષ્ઠાન સ્કૂલના વગર કેમ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૭, ૨૮ શુદ્ધ શુદ્ધતર થાય તેના માટે સદા અનુપ્રેક્ષા કરવી જોઈએ, પરંતુ તે પ્રકારના પ્રેક્ષણની ઉપેક્ષા કરીને માત્ર બાહ્યક્રિયા કરીને સંતોષ માનવો જોઈએ નહિ; કેમ કે તે પ્રકારની અનુપ્રેક્ષા ન કરવામાં આવે તો અવજ્ઞાથી સેવાયેલો તે આચાર બને છે, તેથી ઉત્તમ આચારો પ્રત્યેની અવજ્ઞા, જન્માંતરમાં તે ઉત્તમ આચારોની પ્રાપ્તિ દુર્લભ થાય તેવું ક્લિષ્ટ કર્મબંધનું કારણ બને છે અને જે મહાત્મા શક્તિ અનુસાર સદા તે પ્રકારની અનુપ્રેક્ષા કરે છે તેવા મહાત્માઓના સ્કૂલનાવાળા આચારો પણ શુદ્ધ આશયપૂર્વક અનુપ્રેક્ષાવાળા હોય તો જન્માંતરમાં શુદ્ધ અનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ બને છે. ૨૭/૨૯ાા અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્રઃ સત્રના પ્રાકૃતિઃ |ીર૮/ર૬૭ સૂત્રાર્થ : અસત્કલાપોની અશ્રુતિ કરવી જોઈએ. ll૨૮/ર૯૭ના ટીકા - 'असतां' खलप्रकृतीनां 'प्रलापा' अनर्थकवचनरूपा असत्प्रलापाः तेषामश्रुतिः अनवधारणम् श्रुतिकार्यद्वेषाकरणेन अनुग्रहचिन्तनेन च, यथोक्तम् - "निराकरिष्णुर्यदि नोपलभ्यते भविष्यति क्षान्तिरनाश्रया कथम्? । યાશ્રયાત્ સાન્નિત્યં મયાડડથતે જ સંસ્કૃત્તિ કમિવ નામ નાર્હતિ ૨૭૮ાા” ] ર૮/ર૦૭ના ટીકાર્ચ - સતા' . નાતિ | ખલપ્રકૃતિવાળા દુર્જન પુરુષનાં અનર્થકારી વચનરૂપ અસહ્મલાપોને સાધુએ સાંભળવા જોઈએ નહિ. કઈ રીતે સાંભળવા જોઈએ નહિ ? એથી કહે છે – શ્રુતિના કાર્ય એવા દ્રષના અકરણથી અને અનુગ્રહના ચિંતનથી અસહ્મલાપોનું અશ્રવણ કરવું જોઈએ. જે પ્રમાણે કહેવાયું છે – Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૫ | સૂત્ર-૨૮, ૨૯ “નિરાકરણ કરનાર પુરુષ જો પ્રાપ્ત ન થાય તો આશ્રય વગરની ક્ષમા કેવી રીતે પ્રાપ્ત થાય ? અર્થાત્ પ્રાપ્ત ન થાય. અને જે આશ્રયથીઃખલપુરુષોના પ્રલા૫ વખતે નહિ દ્વેષ કરવાના આશ્રયથી, મારા વડે શાંતિનું ફલ નિર્જરા પ્રાપ્ત કરાય છે, તે=તે ખલપુરુષ, કોની જેમ સસ્કૃતિને યોગ્ય નથી ? અર્થાત્ તેના પ્રત્યે દ્વેષ નહીં કરીને તે ખલપુરુષ સત્કાર કરવા યોગ્ય જ છે. II૧૭૮.” ) Il૨૮/૨૯ાા ભાવાર્થ - સાધુએ પોતાના આત્માને તત્ત્વથી સદા ભાવિત રાખવો જોઈએ, છતાં કોઈ ખલપુરુષ અસંબદ્ધ પ્રલાપ કરીને ક્લેશ ઉત્પન્ન કરાવે તેવા વચનપ્રયોગો કરે ત્યારે સાધુએ તે વચનોનું શ્રવણ કરવું જોઈએ નહિ. અહીં પ્રશ્ન થાય કે કોઈનાં વચનો બોલાતાં હોય ત્યારે તેના શ્રવણનું નિરાકરણ કઈ રીતે થઈ શકે ? એથી કહે છે – પ્રલાપ પ્રત્યે દ્વેષ નહિ કરવાથી અને તેના અનુગ્રહના ચિંતવનથી યત્ન કરીને તે શ્રવણની ક્રિયાના ફળને નિષ્ફળ કરવું જોઈએ. આશય એ છે કે તેવા શ્રવણના વચનકાળમાં સાધુએ વિચાર કરવો જોઈએ કે કર્મવશ જીવો પોતાના કાલુષ્યના કારણે યથાતથા પ્રલાપો કરે છે તે પ્રલાપને સાંભળીને દ્વેષ કરવાથી પોતાને શું પ્રાપ્ત થાય ? કાલુષ્યની જ પ્રાપ્તિ થાય. માટે પોતાના કાલુષ્યના પરિવાર માટે યત્ન કરવો જોઈએ અને તે બોલનાર વ્યક્તિના ક્લેશના પરિવાર માટે પોતાનાથી શું ઉચિત યત્ન થઈ શકે તેમ છે ? તે વિચારવું જોઈએ, જેથી તેના અનુગ્રહના ઉત્તમ અધ્યવસાયથી તે ખલપુરુષોના પ્રલાપો પણ પોતાને નિર્જરાનું કારણ બને છે. આ રીતે શાસ્ત્રવચનથી જે સાધુ ભાવિત રહે છે તેને ક્ષમાનું ફળ નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ૨૮/૨૯૭ળા અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર : મિનિવેશત્યા: ર૬/૦૧૮ના સૂત્રાર્થ – સાધુએ અભિનિવેશનો ત્યાગ કરવો જોઈએ. ર૯/૨૯૮II ટીકા - 'अभिनिवेशस्य' मिथ्याऽऽग्रहरूपस्याऽप्रज्ञापनीयतामूलबीजस्य सर्वकार्येषु 'त्याग' इति તાર૧/૨૧૮ Page #301 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૯, ૩૦ ‘અભિનિવેશસ્ય’ કૃતિ ।। અપ્રજ્ઞાપનીયતા મૂળ બીજ છે જેને એવા મિથ્યાઆગ્રહરૂપ અભિનિવેશનો સર્વ કાર્યમાં ત્યાગ કરવો જોઈએ. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૯/૨૯૮ ભાવાર્થ: સાધુએ સંયમના કંડકોની વૃદ્ધિ થાય તેવાં સર્વ ઉચિત કૃત્યો કરવાં જોઈએ છતાં જો કોઈ સાધુને તપાદિ કોઈક અનુષ્ઠાનો પ્રત્યે મિથ્યા આગ્રહરૂપ અભિનિવેશ હોય તો બલવાન યોગનો નાશ કરીને પોતાના અભિનિવેશવાળા અનુષ્ઠાનમાં ઉદ્યમ કરે છે અને તેવા સાધુને ગીતાર્થ ઉચિત યુક્તિથી સમજાવે કે આ અનુષ્ઠાન તેના માટે હિતકારી નથી પરંતુ અન્ય ઉચિત અનુષ્ઠાન તેના માટે હિતકારી છે. આમ છતાં જો તે સાધુને તે અનુષ્ઠાન પ્રત્યે મિથ્યાઆગ્રહ હોય તો તે ગીતાર્થ ઉપદેશકનાં વચનથી પણ તે અનુષ્ઠાનનો ત્યાગ કરીને બલવાન અન્ય અનુષ્ઠાનો સેવવા તત્પર થાય નહિ, તેથી તેના હિતનો વ્યાઘાત થાય. માટે કલ્યાણના અર્થી સાધુએ સંયમનાં સર્વ કૃત્યોમાંથી કોઈપણ કૃત્ય પ્રત્યે અભિનિવેશ રાખવો જોઈએ નહિ પરંતુ જેનાથી સંયમની વિશેષ વૃદ્ધિ થાય તેવું ઉચિત અનુષ્ઠાન સેવવું જોઈએ. ૨૦૨ ટીકાર્ય : અહીં વિશેષ એ છે કે સાધુએ સદા શ્રુત, શીલ અને સમાધિમાં જ અભિનિવેશ રાખવો જોઈએ. અન્ય કોઈ કૃત્યમાં અભિનિવેશ રાખવો જોઈએ નહિ, તેથી સદા શક્તિના પ્રકર્ષથી શ્રુતજ્ઞાનના યથાર્થ અર્થને જાણવા પ્રયત્ન કરવો જોઈએ અને તે શ્રુતથી જણાતી દિશા અનુસાર ઉચિત ક્રિયામાં ઉદ્યમ કરવો જોઈએ, જે શીલના પાલનરૂપ છે અને જે શીલના પાલનથી મોહની આકુળતા ઉત્તરોત્તર ક્ષીણ થાય તે રીતે સમાધિમાં યત્ન કરવો જોઈએ; જેથી શ્રુત, શ્રુતથી નિયંત્રિત ક્રિયા અને ક્રિયાથી જન્ય વિશુદ્ધ વિશુદ્ધતર સમાધિની પ્રાપ્તિ થાય તે રીતે યત્ન કરવાથી અસંગભાવની પરિણતિ પ્રતિદિન ઉત્કર્ષને પ્રાપ્ત કરે છે. ||૨૯/૨૯૮॥ અવતરણિકા : તથા - અવતરણિકાર્થ : અને – સૂત્રઃ સૂત્રાર્થ -- અનુચિતાપ્રહામ્ ।।રૂ૦/૨૧૬।। અનુચિતનું અગ્રહણ કરવું જોઈએ. ।।૩૦/૨૯૯] Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ धर्मg sRI लाग-२ | अध्याय-५ / सूत्र-30 टीs:___ 'अनुचितस्य' साधुजनाचारबाधाविधायितयाऽयोग्यस्य अशुद्धपिण्डशय्यावस्त्रादेर्धर्मोपकरणस्य बालवृद्धनपुंसकादेश्चाप्रव्राजनीयस्य 'अग्रहणम्' अनुपादानं कार्यमिति । यथोक्तम्"पिंडं सेज्जं च वत्थं च चउत्थं पायमेव च । अकप्पियं न इच्छेज्जा पडिगाहेज्ज कप्पियं ।।१७९।।" [दशवै० ६।४७] "अट्ठारस पुरिसेसुं वीसं इत्थीसु दस नपुंसेसु । पव्वावणाअणरिहा पन्नत्ता वीयरागेहिं ।।१८०।।" ते चामी - “बाले १ वुड्ढे २ नपुंसे ३ य जड्डे ४ कीवे ५ य वाहिए ६। तेणे ७ रायावगारी ८ य उम्मत्ते ९ य अदंसणे ।।१८१।। दासे ११ दुढे १२ य मूढे १३ य अणत्ते १४ जुंगिए १५ इ य । ओबद्धए १६ य भयगे १७ सेहनिप्फेडिया १८ इ य ।।१८२।। गुग्विणी बालवच्छा य पव्वावेउं न कप्पइ ।।१८३।।" [निशीथ०] त्ति ।। तथा "पंडे १ कीवे २ वाइय ३ कुंभी ४ ईसालु ५ सउणी य ६। तक्कम्मसेवि ७ पक्खियमपक्खिए ८ तह सुगंधि ९ आसित्ते १० ।।१८४ ।।" [निशीथ०] त्ति । एतत्स्वरूपं च निशीथाध्ययनात् ज्ञातव्यम् ।।३०/२९९।। टीमार्थ : 'अनुचितस्य' ..... ज्ञातव्यम् ।। साधु०४नना मायार पाया रनार होवाथी भयोग्य सेवा सशुद्ध પિંડ-શધ્યા-વસ્ત્રાદિરૂપ ધર્મઉપકરણનું અને અપ્રવ્રયા આપવા યોગ્ય બાલ-વૃદ્ધ-નપુંસક આદિ અનુચિતનું અગ્રહણ કરવું જોઈએ. જે કારણથી કહેવાયું છે – અકલ્પનીય એવું પિંડ, શય્યા, વસ્ત્ર અને ચોથું પાત્ર સાધુએ ઇચ્છવું જોઈએ નહિ અને કલ્પનીય ગ્રહણ કરવું d. ||१७८।।" (शलिसूत्र० १/४७) પુરુષોમાં અઢાર, સ્ત્રીઓમાં વીસ અને નપુંસકમાં દસને પ્રવ્રજ્યા આપવાને અયોગ્ય ભગવાને કહ્યા છે. ।।१८०॥" (O सनमा छ - Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૦, ૩૧ “બાલ, વૃદ્ધ, નપુંસક, જડ, કલબ (સત્વહીન). રોગી, ચોર, રાજાનો અપકારી, ઉન્મત્ત, મિથ્યાષ્ટિ, દાસ, દુષ્ટ, મૂઢ, દેવાદાર, જુગિત, અવબદ્ધક, ભૂતક અને શૈક્ષનિસ્ફટકઅપહરણ કરીને દીક્ષા આપવી તે એ અઢાર પુરુષોને પ્રવ્રજ્યા આપવાનો નિષેધ છે. II૧૮૧-૧૮૨ા ગર્ભિણી સ્ત્રી, બાલવત્સા–નાના બાળકવાળી સ્ત્રીને પ્રવજ્યા આપવી કલ્પતી નથી=પુરુષોના ઉપર બતાવેલા અઢાર પ્રકારો અને આ બે પ્રકારવાળી એમ વીસ પ્રકારની સ્ત્રીને પ્રવ્રજ્યા આપવાનો નિષેધ છે. II૧૮મા” (નિશીથસૂત્ર૦) અને “પંડક, ક્લીબ, વાતિક, કુંભી, ઈર્ષાળુ, શકુનિ, તત્કર્મસેવી, પાક્ષિક-અપાક્ષિક, સૌગંધિક અને આસક્ત આ દસ પ્રકારના નપુંસકને પ્રવ્રજ્યા આપવાનો નિષેધ છે. II૧૮૪ા” (નિશીથસૂત્ર ) અને આનું સ્વરૂપ નિશીથઅધ્યયનથી જાણવું. ૩૦/૨૯૯ ભાવાર્થ : સાધુને સંયમની વૃદ્ધિનું કારણ બને તેવા શુદ્ધ આહાર, શુદ્ધ વસતિ, શુદ્ધ વસ્ત્રાદિ ધર્મઉપકરણ ગ્રહણ કરવાં જોઈએ પરંતુ અત્યંત કારણ વગર અશુદ્ધ પિંડાદિનું ગ્રહણ કરવું જોઈએ નહિ. વળી, દીક્ષા આપવાને યોગ્ય નથી એવા બાલ, વૃદ્ધ, નપુંસક આદિને પ્રવજ્યા આપવી જોઈએ નહિ; કેમ કે અયોગ્યને દીક્ષા આપવાથી તેઓનું કલ્યાણ થઈ શકે નહિ, ધર્મના લાઘવની પ્રાપ્તિ થાય અને આજ્ઞા વિરુદ્ધ દીક્ષા આપેલ હોવાથી દીક્ષા આપવાની ક્રિયા પાપબંધનું કારણ થાય. વળી, અશુદ્ધ પિંડાદિનું ગ્રહણ પણ આજ્ઞા વિરુદ્ધ હોય તો અવશ્ય પાપબંધનું કારણ થાય. માટે સાધુએ સંયમની વૃદ્ધિ માટે અનુચિત હોય તેવી કોઈ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહિ. Il૩૦/૨લી અવતરણિકા : તથા – અવતરણિકા : અને – સૂત્ર : ઉચિતે અનુજ્ઞાપના Iીરૂ9/રૂ૦૦ || સૂત્રાર્થ:ઉચિતમાંaઉચિત એવા આહારાદિમાં, અનુજ્ઞાપના કરવી જોઈએ. ll૩૧/૩ool Page #304 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૧, ૩૨ ૨૮૫ ટીકા : 'उचिते' अनुचितविलक्षणे पिण्डादौ 'अनुज्ञापना' अनुजानतोऽनुमन्यमानस्य स्वयमेव गुरोस्तद्द्रव्यस्वामिनो वा प्रयोजनम्, यथा - अनुजानीत यूयं मम ग्रहीतुमेतदिति, अन्यथा अदत्तादानપ્રસાત્ શરૂ૨/ર૦૦પા ટીકાર્ય : રિતે' પ્રસાત્ II ઉચિતમાં-પૂર્વમાં બતાવેલા અનુચિતથી વિલક્ષણ એવા ઉચિત પિંડાદિમાં અનુજ્ઞાપના કરવી જોઈએ=અનુજ્ઞા આપેલા ગુરુને અથવા વસતિને આપનાર સ્વામીને પ્રયોજન જણાવવું જોઈએ આ વસ્તુ ગ્રહણ કરવા માટે તમે મને અનુજ્ઞા આપો એમ કહેવું જોઈએ, અન્યથા અદત્તાદાનનો પ્રસંગ આવે. ૩૧/૩૦ || ભાવાર્થ - સાધુને કહ્યું એવા વિશુદ્ધ પિંડાદિ ગુરુની અનુજ્ઞાથી ગૃહસ્થો પાસેથી ગ્રહણ કર્યા પછી ગુરુને અનુજ્ઞાપન કરવું જોઈએ કે તમારી અનુજ્ઞા અનુસાર આ પિંડ મેં ગ્રહણ કરેલ છે માટે તમે મને તેનો ઉપયોગ કરવા અનુજ્ઞા આપો. અથવા જે સ્વામીએ વસતિ આપેલ હોય તેને સાધુએ સ્વયં જ તે વસતિમાં રહેલ તૃણ-ડગલ આદિ ગ્રહણ કરવાના કે માત્ર આદિ માટે તે તે સ્થાનનો ઉપયોગ કરવાના પ્રયોજનનું અનુજ્ઞાપન કરવું જોઈએ. જો તેમ ગુરુને કે દ્રવ્યના સ્વામીને કહ્યા વગર તે વસ્તુ સાધુ ગ્રહણ કરે તો સાધુને અદત્તાદાનનો પ્રસંગ પ્રાપ્ત થાય.li૩૧/૩૦૦ના અવતરણિકા : તથા - અવતરણિયાર્થ: અને – સૂત્ર : નિમિત્તોપયો: સારૂ૨/૨૦૧૫ સૂત્રાર્થ : નિમિતમાં ઉપયોગ રાખવો જોઈએ. ll૩૨/૩૦૧II ટીકા - 'निमित्ते' उचिताहारादेर्ग्रहीतुमभिलषितस्य शुद्ध्यशुद्धिसूचके शकुने उपयोगकारणे साधुजनप्रसिद्धे, प्रवृत्ते सति गम्यते, 'उपयोगः' आभोगः कार्यः, अत्र च निमित्ताशुद्धौ चैत्यवन्दनादि Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬. ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૨, ૩૩ कुशलक्रियापूर्वकं निमित्तान्तरमन्वेषणीयम्, एवं यदा त्रीन् वारान् निमित्तशुद्धिर्न स्यात् तदा तद्दिने न तेन 'किञ्चिद्' ग्राह्यम्, यदि परमन्यानीतं भोक्तव्यमिति ।।३२/३०१।। ટીકાર્ય : નિમિત્તે'... મોતિ નિમિત્ત પ્રવૃત્ત થયે છતગ્રહણ કરવા માટે અભિલલિત એવા ઉચિત આહાર આદિના, શુદ્ધિ અશુદ્ધિનાં સૂચક ઉપયોગના કારણ સાધુજનપ્રસિદ્ધ એવા શુકન પ્રવૃત્ત થયે છતે, ઉપયોગ કરવો જોઈએ. આહારગ્રહણના વિષયમાં નિમિત્ત જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને અહીં આહાર ગ્રહણ કરવાના વિષયમાં, નિમિત્તની અશુદ્ધિ થયે છતે ચૈત્યવંદન આદિ કુશલ ક્રિયાપૂર્વક અન્ય નિમિત્તનું અન્વેષણ કરવું જોઈએ. આ રીતે જો ત્રણ વખત કરવા છતાં નિમિતશુદ્ધિ ન થાય તો તે દિવસે સાધુએ કાંઈ ગ્રહણ કરવું જોઈએ નહિ. જો ચાલે તેમ ન હોય તો અત્યથી લાવેલું ભોજન વાપરવું જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૩૨/૩૦ના ભાવાર્થ સાધુએ સંયમજીવનમાં ઉપખંભક એવા આહારાદિ ગ્રહણ માટે જતાં પૂર્વે પોતાને પ્રાપ્ત થતો આહાર શુદ્ધ મળશે કે અશુદ્ધ મળશે તેના સૂચક એવા શુકનમાં ઉપયોગ કરવો જોઈએ અને જો નિમિત્તની શુદ્ધિ ન દેખાય છતાં સાધુ જાય તો ભિક્ષાની પ્રાપ્તિમાં દોષની પ્રાપ્તિ થાય અને સંયમજીવન વિનાશ પણ પામે; તેથી શુકનનો યથાર્થ નિર્ણય કરીને ભિક્ષા માટે જવું જોઈએ. અને નિમિત્તમાં ઉપયોગ રાખવાથી જણાય કે નિમિત્તની શુદ્ધિ થઈ નથી તો શાસ્ત્રવિધિ અનુસાર ચૈત્યવંદન આદિ કુશલ ક્રિયા કરીને ફરી નિમિત્તની ગવેષણા કરવી જોઈએ. જો નિમિત્તની શુદ્ધિ જણાય તો ભિક્ષા માટે જવું જોઈએ. જો આ રીતે ત્રણ વાર કરવા છતાં નિમિત્તની શુદ્ધિ ન થાય તો સાધુએ તે દિવસે કોઈ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહિ અને જો ભિક્ષા વિના ચાલે તેમ ન હોય તો અન્ય સાધુ દ્વારા લાવેલો આહાર વાપરવો જોઈએ, પરંતુ સ્વયં આહાર ગ્રહણ કરવા માટે જવું જોઈએ નહિ. આનાથી એ ફલિત થાય કે સાધુ કલ્યાણના અત્યંત અર્થી છે, તેથી જીવનમાં કોઈક એવા પણ કારણે અકલ્યાણની પ્રાપ્તિ ન થાય અને પોતાનું અહિત ન થાય તેના માટે જે જે ઉચિત ઉપાયો છે તેનું સેવન કરે છે તેમ પોતાના અહિતના નિવારણના ઉપાયરૂપ નિમિત્તશુદ્ધિમાં પણ ઉચિત યત્ન કરે છે, જેથી પોતાનું અકલ્યાણ કોઈ રીતે પ્રાપ્ત ન થાય. l૩૨/૩૦૧ અવતરણિકા - निमित्तशुद्धावपि - અવતરણિકા:નિમિત્તશુદ્ધિમાં પણ – Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૩૩, ૩૪ સૂત્ર : યોગ્યે પ્રહામ્ પારૂરૂ/રૂ૦૨ા સૂત્રાર્થ - અયોગ્યનું અગ્રહણ કરવું જોઈએ. ll૧૩/૩૦ચા ટીકા :_'अयोग्ये' उपकाराकारकत्वेनानुचिते पिण्डादावग्रहणम् अनुपादानं कार्यमिति ।।३३/३०२।। ટીકાર્ય : ‘ગણો' ... શાિિત | ઉપકારના અકારકપણાથી અનુચિત એવા પિંડાદિને સાધુએ ગ્રહણ કરવા જોઈએ નહિ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૩૩/૩૦૨ાા ભાવાર્થ - સાધુએ જેમ શુદ્ધ પિંડનું ગ્રહણ કરવું આવશ્યક છે તેમ સંયમવૃદ્ધિમાં ઉપકારક હોય તેવા જ અને તેટલા જ આહારાદિ ગ્રહણ કરવા જોઈએ, પરંતુ શુદ્ધ મળે છે માટે ગ્રહણ કરવામાં વાંધો નથી કે નિમિત્તશુદ્ધિ થઈ છે તેમ વિચારીને ગ્રહણ કરવામાં વાંધો નથી તેવો વિકલ્પ કરીને પોતાને જે ગમે તેવા આહાર આદિ ગ્રહણ કરવા જોઈએ નહિ. આથી જ સાધુને નિર્દોષ વસતિ પ્રાપ્ત થતી હોય અને સંયમમાં ઉપકારક હોય તેનાથી અધિક પ્રમાણવાળી વસતિ ગૃહસ્થ તરફથી ઉપલબ્ધ હોય તો પણ પોતાને સંયમમાં જેટલી ઉપકારક હોય તેટલી જ વસતિ યાચના કરીને સાધુ ગ્રહણ કરે છે, અન્ય વસતિ ગ્રહણ કરતા નથી. તે રીતે આહાર આદિ સર્વ વસ્તુ પણ સંયમવૃદ્ધિમાં ઉપકારક હોય તેટલા જ પ્રમાણમાં અને સંયમને ઉપકારક હોય તેવી જ વસ્તુ સાધુ ગ્રહણ કરે પરંતુ અયોગ્ય આહારાદિને ગ્રહણ કરે નહિ. I૩૩/૨૦શા અવતરણિકા - તથા - અવતરણિકાર્ય : અને – સૂત્ર : કચયોથી પ્રહ: Tીરૂ૪/૩૦રૂTI Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સૂત્રાર્થ : અન્ય યોગ્યનું=પોતાનાથી અન્ય ગુરુ આદિને યોગ્ય આહારનું ગ્રહણ કરવું જોઈએ. 1138/30311 ટીકાઃ 'अन्यस्य' आत्मव्यतिरिक्तस्य गुरुग्लानबालादेः यद् 'योग्यम्' उपष्टम्भकत्वेनोचितं ' तस्य' ग्रहो વિષેય કૃતિ ।।૨૪/૩૦૩।। ટીકાર્ય ઃ ‘અન્યસ્ય’ વિધેય કૃતિ ।। અન્યનું=આત્માથી વ્યતિરિક્ત એવા ગુરુ, ગ્લાન, બાલાદિને જે યોગ્ય=સંયમના ઉપષ્ટભકપણાથી ઉચિત તેને=આહારાદિને ગ્રહણ કરવું જોઈએ. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૪/૩૦૩।। ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર–૩૪, ૩૫ ભાવાર્થ: સાધુ શાસ્ત્રવિધિ અનુસાર ભિક્ષા અર્થે ગયેલા હોય ત્યારે જેમ પોતાના સંયમને ઉપકા૨ક ઉચિત આહાર ઉપલબ્ધ થાય તો ગ્રહણ કરે છે તેમ પોતાનાથી અન્ય ગુરુ, ગ્લાન, બાલાદિ સાધુઓને ઉપકા૨ક થાય તેવો આહાર ઉપલબ્ધ થાય તો તેને પણ અવશ્ય ગ્રહણ કરે; કેમ કે સાધુ જેમ પોતાના સંયમની વૃદ્ધિના અર્થી છે તેમ અન્ય ગુરુ આદિના સંયમની વૃદ્ધિમાં કારણ બને તેવો ઉચિત આહાર પ્રાપ્ત થાય તો અવશ્ય ગ્રહણ કરીને તેઓની સંયમવૃદ્ધિમાં પોતે નિમિત્તભાવરૂપે થવા માટે યત્ન કરે છે. II૩૪/૩૦૩|| અવતરણિકા: एवं च गृहीतस्य किं कार्यमित्याह - - અવતરણિકાર્ય : અને આ રીતે=પૂર્વના સૂત્રમાં બતાવ્યું એ રીતે, ગ્રહણ કરાયેલા આહારને શું કરવું જોઈએ ? એથી કહે છે સૂત્રઃ -- ગુરોર્નિયેયનમ્ ||૩૯/૩૦૪|| સૂત્રાર્થ ગુરુને નિવેદન કરવું જોઈએ=લાવેલો આહાર ગુરુને સમર્પિત કરવો જોઈએ. ।।૩૫/૩૦૪।। Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૫, ૩૬ ટીકા : हस्तशताद् बहिर्गृहीतस्येर्याप्रतिक्रमणगमनाऽऽगमनालोचनापूर्वकं हस्तशतमध्ये तु एवमेव 'गुरोः निवेदनं' दायकहस्तमात्रव्यापारप्रकाशनेन लब्धस्य ज्ञापनं समर्पणं च कार्यमिति ।।३५/३०४।। ટીકાર્ય : દત્તશતા વાર્થમિતિ સો હાથથી બહારથી ગ્રહણ કરાયેલા આહારને ઈર્યાપ્રતિક્રમણરૂપ ગમતઆગમનના આલોચનપૂર્વક ગુરુને નિવેદન કરે અને સો હાથ અંદરથી લાવેલા આહારને એ રીતે જ=ઈર્યાપ્રતિક્રમણ આદિની ક્રિયા રહિત જ, ગુરુને નિવેદન કરવું જોઈએ=દાયકના હસ્તમાત્રના વ્યાપારના પ્રકાશનથી પ્રાપ્ત થયેલા આહારનું જ્ઞાપન અને સમર્પણ કરવું જોઈએ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૫/૩૦૪ ભાવાર્થ :સાધુ વિધિપૂર્વક ભિક્ષા લાવ્યા પછી તે ભિક્ષાનું ગુરુને જ્ઞાપન કરે અને સમર્પણ કરે. કઈ રીતે સમર્પણ કરે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – જો ભિક્ષા માટે સો ડગલાંથી અધિક ભૂમિમાં ફરેલા હોય તો આવ્યા પછી ઇરિયાવહિયાનું પ્રતિક્રમણ કરે જેથી અનાભોગથી થયેલી સંયમની સ્કૂલનાની શુદ્ધિ થાય અને ગમન અને આગમનકાળમાં પોતે ઈર્યાસમિતિ, એષણાસમિતિ આદિ સર્વ ઉચિત સમિતિઓનું પાલન કર્યું છે કે નહિ તેનું આલોચન કરીને ગુરુને નિવેદન કરે. ત્યારપછી તે ભિક્ષા ગુરુને બતાવે અને ગુરુને સમર્પણ કરે. સો ડગલાં અંદરમાં જ સંયમને અનુકૂળ ભિક્ષા પ્રાપ્ત થઈ હોય તો ઈરિયાપથના પ્રતિક્રમણ વગર જ ગુરુને ભિક્ષાનું નિવેદન કરે. સો ડગલાંની અંદરથી કે બહારથી લાવેલી ભિક્ષા ગુરુને કઈ રીતે નિવેદન કરે ? તે સ્પષ્ટ કરે છે – ભિક્ષા આપનાર ગૃહસ્થના હાથનો અને પાત્રનોભાજનનો, કેવા પ્રકારનો વ્યાપાર હતો તેનું પ્રકાશન કરવાપૂર્વક પ્રાપ્ત થયેલ ભિક્ષા ગુરુને બતાવે; કેમ કે ભિક્ષા આપનાર ગૃહસ્થના હાથનું અને પાત્રનું યથાર્થ નિવેદન કરવાથી ગુરુ તે ભિક્ષા શુદ્ધ છે કે નહીં ? તેનો યથાર્થ નિર્ણય કરી શકે. ત્યારપછી તે ભિક્ષા ગુરુને સમર્પણ કરે. આ પ્રકારની ઉચિત સામાચારીના પાલનને કારણે ગુરુનો પારતંત્રનો પરિણામ સુવિશુદ્ધતર બને છે, જેથી સંયમની વૃદ્ધિ થાય છે. Iઉપ/૩૦૪ના અવતરણિકા : अत एव - અવતરણિકાર્ય :આથી જEલાવેલી ભિક્ષાને ગુરુને સમર્પણ કરી છે. આથી જ – Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૬, ૩૭ સૂત્ર : સ્વયમવાનમ્ T૩૬/૩૦૧ સૂત્રાર્થ : સ્વયં દાન કરવું જોઈએ નહિ. ll૩૬/૩૦૫ll ટીકા - “સ્વયમ્'=સાત્મના, “સાન'= થસ્થાન વિતર, પુર્વાયત્તીવૃતત્વ તસ્ય સારૂ૬/૨૦૧TI ટીકાર્ચ - સ્વય'.... ત ા સ્વયં પોતાનાથી અદાન પ્રાપ્ત થયેલી ભિક્ષાનું અન્યને ગ્લાનાદિને, અવિતરણ કરે સ્વયં આપે નહિ; કેમ કે ભિક્ષા ગુરુ આવતીકૃતપણું છે=ભિક્ષા ગુરુને સમર્પિત કરેલ છે. ૩૬/૩૦પા ભાવાર્થ : સાધુ ભિક્ષા લઈને આવ્યા હોય અને અન્ય યોગ્ય ભિક્ષાની પ્રાપ્તિ થઈ હોય તો પોતાના સંયમને યોગ્ય અને અન્યને યોગ્ય એવી સર્વ ભિક્ષા ગુરુને સમર્પણ કરે અને ત્યારપછી તે ભિક્ષા સ્વયં ગ્રહણ કરીને ગ્લાનાદિને આપે નહિ; કેમ કે લાવેલી ભિક્ષા ગુરુને સમર્પણ કરેલી છે, તેથી ગુરુની ઇચ્છા અનુસાર તે ભિક્ષા કોને આપવી તે ગુરુ નિર્ણય કરે અને પોતે ભિક્ષા લાવેલ છે, તેથી “હું ભિક્ષા યોગ્યને આપું” એ પ્રકારનો મિથ્યાભાવ ન થાય અને ઉચિત રીતે ગુરુને સમર્પણ ભાવ થાય તે માટે સાધુએ તે ભિક્ષા સ્વયં ગ્લાનાદિને આપવી જોઈએ નહિ. l૩/૩૦પા અવતરણિકા - ततो यदि गुरुः स्वयमेव कस्मैचित् बालादिकाय किञ्चिद् दद्यात् तत् सुन्दरमेव, अथ कुतोऽपि व्यग्रतया न स्वयं ददाति किन्तु तेनैव दापयति तदा - અવતરણિકાર્ય : ત્યારપછી જો ગુરુ સ્વયં જ કોઈ બાલાદિકને કંઈક આપે તો સુંદર જ છે. હવે કોઈપણ વ્યગ્રપણાને કારણે-કોઈક અન્ય પ્રવૃત્તિમાં ગુરુ પ્રવૃત્ત હોવાને કારણે, સ્વયં ગુરુ ન આપે પરંતુ તેના વડે જભિક્ષા લાવનાર સાધુ વડે જ, અપાવે તો – સૂત્ર : તાજ્ઞયા પ્રવૃત્તિઃ Tરૂ૭/૩૦૬ ! Page #310 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૭, ૩૮ ૨૧ સૂત્રાર્થ : તેમની આજ્ઞાથી ગુરુની આજ્ઞાથી, પ્રવૃત્તિ કરે તે સાધુ પ્રવૃત્તિ કરે દાનની પ્રવૃત્તિ કરે. Il૩૭/૩૦૬ll ટીકા : ‘તસ્થ' પુરો: ‘મારા' નિરોધેન પ્રવૃત્તિઃ' વાને વર્યા રૂ૭/૨૦દ્દા ટીકાર્ચ - તસ્ય'.... . તેમનીeગુરુની આજ્ઞાથી નિરોધથી સૂચનથી, દાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ= ગ્લાનાદિને આહારાદિ આપવા જોઈએ. m૩/૩૦૬ ભાવાર્થ : ગુરુની આજ્ઞાથી લાવેલી ભિક્ષા સાધુ બાલાદિને પ્રદાન કરે ત્યારે ગુરુની આજ્ઞાના પાલનનો અધ્યવસાય હોવાથી હું મારી ભિક્ષા સ્વયં આપું તેવો મિથ્યા પરિણામ થતો નથી પરંતુ ઉચિતને ગુરુ જ ભિક્ષા આપે તેવો પરિણામ થાય છે અને ગુરુને અન્ય ઉચિત પ્રવૃત્તિ કરવાની હોવાથી તેમની આજ્ઞાનું પોતે પાલન કરે છે તેવો જ શુભ અધ્યવસાય થાય છે, તેથી સંયમની શુદ્ધિ થાય છે. ll૩૭/૩૦૬ાા અવતરણિકા : તત્ર ૨ - અવતરણિતાર્થ - અને ત્યાં=આહારાદિ દાનની પ્રવૃત્તિમાં – સૂત્ર: વિતછન્દનમ્ Tીરૂ૮/૩૦૭ી સૂત્રાર્થ : ઉચિત છંદન તેના માટે આહાર લાવવાની પૃચ્છા કરવી જોઈએ. ll૧૮/૩૦૭ ટીકા - 'उचितस्य' समानसंभोगस्य बालादेः साधोः, न पुनरन्यस्य, तं प्रति दानानधिकारितत्वात् तस्य, 'छन्दनं' छन्दस्य अभिलाषस्य अन्नादिग्रहणं प्रत्युत्पादनं कार्यम् ।।३८/३०७।। Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૮, ૩૯ ટીકાર્ય : રિત' .... સાર્થમ્ | ઉચિત=સમાન સંભોગયોગ્ય બાલાદિ સાધુને છંદન કરવું જોઈએ= અષાદિગ્રહણ પ્રત્યે ઈચ્છાનું ઉત્પાદન કરવું જોઈએ પરંતુ અન્ય સાધુને નહિ; કેમ કે ઉચિત એવા બાલાદિથી અન્ય પ્રત્યે દાનનું અધિકારીપણું છે. અ૩૮/૩૦થા ભાવાર્થ - સમાન સંભોગવાળા બાલાદિ=જેમની સાથે માંડલીવ્યવહાર હોય તેવા બાલાદિ, તેમને છોડીને અન્ય સાધુને તે અન્નગ્રહણ વિષયક પૃચ્છા કરવી જોઈએ નહિ પરંતુ જે બાલાદિ તે આહાર ગ્રહણ કરવાને ઉચિત છે તેઓને જ અન્નગ્રહણ વિષયક અભિલાષ ઉત્પન્ન થાય તે રીતે તમારા માટે હું ગોચરી લાવી આપું એ પ્રકારે પૃચ્છા કરવી જોઈએ. જો તેઓ ગોચરી લાવવાની અનુજ્ઞા આપે તો “છંદના સામાચારીના પાલન જન્ય નિર્જરાની પ્રાપ્તિ થાય. વળી જે સાધુઓ સાથે માંડલીવ્યવહાર નથી તેવા સાધુ કોઈ રીતે તે સ્થાનમાં ઊતરેલ હોય તો પણ તેમને ભિક્ષા ગ્રહણ માટે વિનંતી કરી શકાય નહીં, કેમ કે તેઓને આહાર આપવાનો અનધિકાર છે. Il૩૮/૩૦૭ી. અવતરણિકા - ततो दत्तावशिष्टस्यानादेः - અવતરણિતાર્થ : ત્યારપછી=ઉચિત બાલાદિને અન્ન આપ્યા પછી અપાયેલા અન્નમાંથી અવશિષ્ટ એવા અલ્લાદિથી - સૂત્ર : ધર્મીયોપમો : સારૂ/રૂ૦૮ાા સૂત્રાર્થ : ધર્મ માટે ઉપભોગ કરે સાધુ આહાર વાપરે. ll૧૯/૩૦૮ll ટીકા : 'धर्माय' धर्माधारशरीरसंधारणद्वारेण धर्मार्थमेव च, न पुनः शरीरवर्णबलाद्यर्थमपि, 'उपभोगः' उपजीवनम्, तथा चार्षम् - “वेयण १ वेयावच्चे २ इरियट्ठाए ३ य संयमट्ठाए ४। तह पाणवत्तियाए ५ छटुं पुण धम्मचिंताए ६।।१८५।।" [उत्तरा० २६॥३३] [वेदनावैयावृत्ये ईर्यार्थं च संयमार्थम् । તથા પ્રાણપ્રત્યયં ષષ્ઠ પુન: વિન્તાયે IT ] ૩૧/૩૦૮ાા Page #312 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૩૯, ૪૦ ટીકાર્ય : ‘ધર્માય’ ધમ્મચિંતા ।। ધર્મ માટે=ધર્મના આધાર એવા શરીરના ટકાવવા દ્વારા અને ધર્મ માટે જ ઉપભોગ કરે=આહાર વાપરે, પરંતુ શરીરના વર્ણ-બલાદિ માટે પણ આહાર વાપરે નહિ અને તે પ્રમાણે આર્ષઆગમ, છે “વેદના=સુધાવેદના, વૈયાવચ્ચ, ઈર્યાસમિતિ, સંયમ અને પ્રાણધારણ માટે અને છઠ્ઠું વળી ધર્મચિંતા માટે આહાર વાપરે.” (ઉત્તરાધ્યયનસૂત્ર-૨૬/૩૩) ।।૩૯/૩૦૮॥ - ભાવાર્થ: સાધુ લાવેલા આહારમાંથી જ ઉચિત એવા બાલાદિને જે સુંદર આહાર હોય તે આપ્યા પછી જે અવશિષ્ટ અન્નાદિ હોય તેને પણ ધર્મની વૃદ્ધિ અર્થે જ ઉપભોગ કરે પણ શરીરના બળના સંચય અર્થે કે શરીરની સ્વસ્થતા અર્થે આહાર વાપરે નહિ; કેમ કે શાસ્ત્રમાં છ કારણોથી જ આહાર વા૫૨વાની અનુજ્ઞા આપેલ છે. સૂત્ર : ૨૯૩ (૧) ક્ષુધાવેદના ધર્મધ્યાનમાં વ્યાઘાતક થતી હોય તેના પરિહાર અર્થે સાધુ આહાર વાપરે. અથવા (૨) આહાર વાપરીને સંચિત બળ દ્વારા ગુણવાનની વૈયાવચ્ચ કરીને અધિક નિર્જરા થાય તેમ હોય તો આહાર વાપરે. અથવા (૩) આહાર નહિ વાપરવાથી ચક્ષુમાં અંધારા વગેરે આવે, તેથી ઈર્યાસમિતિનું પાલન ન થાય તેના નિવારણ અર્થે આહાર વાપરે. અથવા (૪) સંયમનાં ઉચિત અનુષ્ઠાનો અપ્રમાદભાવથી થાય તેમાં ઉપખંભક થાય તેટલો આહાર વાપરે અથવા (૫) અકાળે પ્રાણનો ત્યાગ ન થાય, તેથી પ્રાણના રક્ષણ માટે આહાર વાપરે. (૬) વળી, ધર્મના ચિંતવનમાં શિથિલતા આવે તેમ હોય તેના નિવારણ અર્થે સાધુ આહાર વાપરે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે સાધુ આ છ કારણોમાંથી કોઈ ઉચિત કારણથી આહાર વાપરતા હોય તો તે આહારથી ધર્મની જ વૃદ્ધિ થાય છે; કેમ કે આહારથી પુષ્ટ થયેલા દેહના બળથી સુખપૂર્વક વિશિષ્ટ ધર્મના અનુષ્ઠાનમાં તે મહાત્મા ઉદ્યમ કરી શકે છે. II૩૯/૩૦૮॥ અવતરણિકા : तथा અવતરણિકાર્થ : અને - - વિવિવસતિસેવા ||૪૦/૨૦૧|| Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪૦, ૪૧ સૂત્રાર્થ : વિવિક્ત વસતિનું સેવન કરવું જોઈએ. ૪૦/૩૦૯ll ટીકા - ___ 'विविक्तायाः' स्त्रीपशुपण्डकविवर्जितायाः 'वसतेः' आश्रयस्य 'सेवा' परिभोगो विधेयः, अविविक्तायां हि वसतौ वतिनां ब्रह्मचर्यव्रतविलोपप्रसङ्ग इति ।।४०/३०९।। ટીકાર્ચ - વિવિધ:' પ્રસાત્તિ | સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત એવી વસતિનું આશ્રયસ્થાનનું સેવન કરવું જોઈએ=પરિભોગ કરવો જોઈએ. દિકજે કારણથી અવિવિક્ત વસતિમાં=સ્ત્રી આદિના સંસર્ગવાળી વસતિમાં વ્રતીના-ચારિત્રીઓના બ્રહ્મચર્યવ્રતના વિલોપનો પ્રસંગ છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૦/૩૦૯ ભાવાર્થ : સાધુઓ સંયમના ઉપષ્ટભક વસતિનું યાચન કરીને સદા નિવાસ કરનારા હોય છે અને તેવી વસતિ ગ્રહણ કરતી વખતે જે વસતિની આજુબાજુ સ્ત્રી, પશુ, નપુંસક આદિ ફરતા હોય તેવી વસતિનો ત્યાગ કરવો જોઈએ; કેમ કે અનાદિનો મોહનો અભ્યાસ હોવાથી આત્મામાં પડેલા કામના સંસ્કારો સ્ત્રીને જોઈને ઉદ્ભવ પામે છે કે પશુની તે પ્રકારની ચેષ્ટા જોઈને ઉદ્ભવ પામે છે, નપુંસક જીવોની તે તે પ્રકારની કામની ચેષ્ટા જોઈને ઉદ્ભવ પામે છે. માટે સ્વાધ્યાય આદિમાં યતમાન પણ સાધુ તેવા નિમિત્તને પામીને વિકારવાળા થાય તો બ્રહ્મચર્ય વ્રતના વિનાશનો પ્રસંગ આવે માટે સદા તેવા આલંબન વાળી વસતિથી સાધુએ દૂર રહેવું જોઈએ. ૪૦/૩૦લા અવતરણિકા - अत एव ब्रह्मचर्यव्रतपरिपालनाय एतच्छेषगुप्तीरभिधातुं 'स्त्रीकथापरिहारः' इत्यादि 'विभूषापरिवर्जनम्' इतिपर्यन्तं सूत्राष्टकमाह, तत्र - અવતરણિકાર્ય : આથી જ સ્ત્રી આદિથી રહિત વસતિના સેવનથી બ્રહ્મચર્યવ્રતનું પાલન સુખદ બને છે આથી જ, બ્રહ્મચર્યવ્રતના પરિપાલન માટે આવી શેષ ગુપ્તિને=બ્રહ્મચર્યની શેષ ગુપ્તિને, કહેવા માટે સ્ત્રીકથાપરિહાર ઈત્યાદિથી વિભૂષાપરિવર્જન સુધી આઠ સૂત્રને કહે છે. ત્યાં=આઠ સૂત્રમાં – સૂત્ર : स्त्रीकथापरिहारः ।।४१/३१०।। Page #314 -------------------------------------------------------------------------- ________________ धर्मसिंधु प्रकरण भाग-२ / अध्याय -५ / सूत्र-४१ સૂત્રાર્થ : स्त्रीऽथानो परिहार वो भेईो. ॥४१ / ३१० ॥ टीडा : स्त्रीणां कथा 'स्त्रीकथा,' सा च चतुर्विधा - जाति १ कुल २ रूप ३ नेपथ्य ४ भेदात्, तत्र जाति: ब्राह्मणादिका, तत्कथा यथा “धिक् ! ब्राह्मणीर्धवाभावे या जीवन्ति मृता इव । धन्याः शूद्रर्जने मन्ये पतिलक्षेऽप्यनिन्दिताः । । १८६।।” [ ] 'कुलं' चौलुक्य - चाहुमानादि, तत्कथा " “ अहो चौलुक्यपुत्रीणां साहसं जगतोऽधिकम् । विशन्त्यग्नौ मृते पत्यौ याः प्रेमरहिता अपि ।।१८७।।” [ ] 'रूपं' शरीराकारः, तत्कथा - - 'अहो अन्ध्रपुरन्ध्रीणां रूपं जगति वर्ण्यते । यत्र यूनां दृशो लग्ना न मन्यन्ते परिश्रमम् ।। १८८।।” [ ] 'नेपथ्यं' वस्त्रादिवेषग्रहः, तत्कथा “धिग् नारीरौदीच्या बहुवस्त्राच्छादिताङ्गलतिकत्वात् । यद्यौवनं न यूनां चक्षुर्मोदाय भवति सदा । । १८९ ।।" [ ] तस्याः 'परिहार' इति । ।४१ / ३१० ।। ૨૯૫ टीडार्थ : स्त्रीणां कथा ...... इति ।। स्त्रीखोनी था = स्त्रीऽथा ते यार प्रहारनी छे - ( १ ) भति, (२) डुस, (3) ३५ जने (४) वस्त्रवा लेध्थी यार प्रभारनी छे. ત્યાં જાતિ બ્રાહ્મણ આદિ, તેની કથા યથા'થી બતાવે છે - “બ્રાહ્મણીને ધિક્કાર થાઓ જે પતિના અભાવમાં મરેલાની જેવી જીવે છે. શુદ્રી સ્ત્રી ધન્ય છે એમ હું માનું છું; प्रेम ! घएगा पतिखो थवा छतां या निहित नथी ।।१८५ ।। " ( ) वजी, डुल योज्य, याहुमान आहि तेनी प्रथा“ચૌલુક્ય પુત્રીઓનું સાહસ જગતમાં ઘણું છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ કેમ ? એથી કહે છે પતિ મર્યા પછી પ્રેમરહિત હોવા છતાં અગ્નિમાં પ્રવેશ કરે છે. ૧૮૭।।” () રૂપ=શરીરનો આકાર, તેની કથા – ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪૧, ૪૨ – “અહો અન્ધ્રદેશની સ્ત્રીઓનું રૂપ જગતમાં વર્ણન કરાય છે જેમાં યુવાનોની લાગેલી દૃષ્ટિ પરિશ્રમને માનતી નથી. 1196611" () નેપથ્ય=વસ્ત્રાદિ-વેષનું ગ્રહણ, તેની કથા “ઉત્તર દેશની સ્ત્રીઓને ધિક્કાર થાઓ, ઘણાં વસ્ત્રોથી આચ્છાદિત અંગવાળી હોવાને કારણે જેમનું યૌવન યુવાનોનાં ચક્ષુના આનંદ માટે સદા થતું નથી. ૧૮૯૫” () તેનો=પૂર્વમાં બતાવાયેલ એવી સ્ત્રીકથાનો, પરિહાર કરવો જોઈએ. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૪૧/૩૧૦।। ભાવાર્થ: સાધુ મોક્ષના અત્યંત અર્થી છે તોપણ વેદના ઉદયનો સર્વથા અભાવ નથી, તેથી નિમિત્તોને પામીને તે તે પ્રકારના વિકાર થવાનો સંભવ છે, તેથી પૂર્વમાં વર્ણન કર્યું તેવી કે અન્ય તેવા પ્રકારની સ્ત્રીવિષયક કોઈપણ પ્રકા૨ની વિચારણા કરવાથી તે તે પ્રકારનાં પરિણામો થવાનો સંભવ રહે છે. માટે સાધુએ સર્વ પ્રકારની સ્ત્રીકથાનો અત્યંત પરિહાર કરવો જોઈએ. જેથી કોઈક નિમિત્તને પામીને રાગાદિ ઉદ્ભવ પામે નહિ . II૪૧/૩૧૦ll સૂત્ર : ૫૫૪૨/૨।। ટીકાર્થ ઃ નિષદ્યાનુપવેશનમ્ ||૪૨/૩૧૧|| સૂત્રાર્થ : -- નિષધામાં=સ્ત્રીના આસનમાં, સાધુએ બેસવું જોઈએ નહિ. ૧૪૨/૩૧૧|| ટીકા ઃ 'निषद्यायां' स्त्रीनिवेशस्थाने पट्टपीठादौ मुहूर्तं यावत् स्त्रीषूत्थितास्वपि 'अनुपवेशनं' कार्यम्, सद्य एव स्त्रीनिषद्योपवेशने साधोस्तच्छरीरसंयोगसंक्रान्तोष्पस्पर्शवशेन मनोविश्रोतसिकादोषसंभवात् ‘નિષદ્યાયાં’ મનોવિશ્રોતસિળાતોષસંમવાત્ ।। સ્ત્રીના નિવેશસ્થાનરૂપ પટ્ટ-પીઠાદિમાં મુહૂર્ત સુધી સ્ત્રી ઉત્થિત હોવા છતાં પણ તેમાં સાધુએ બેસવું જોઈએ નહીં; કેમ કે તરત જ=સ્ત્રી ઊઠ્યા પછી Page #316 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪૨, ૪૩ ૨૯૭ તરત જ, સ્ત્રીના બેસેલા આસનમાં બેસવામાં સાધુને તેના શરીરના સંયોગથી સંક્રાંત થયેલા ઉષ્મ સ્પર્શના વશથી મનના વિકાર દોષનો સંભવ છે. ।।૪૨/૩૧૧|| ભાવાર્થ: કોઈક કારણસ૨ કોઈક સ્થાને સ્ત્રી બેઠેલી હોય અને તે ઊઠીને અન્ય સ્થાનમાં જાય, તે સ્થાનમાં સાધુએ એક મુહૂર્ત સુધી બેસવું જોઈએ નહિ; કેમ કે સ્ત્રીઓના સંયોગને કારણે તે સ્થાનમાં ઉષ્મા ઉત્પન્ન થાય એવા સ્પર્શના વશથી મનોવિકારનો સંભવ છે માટે સાધુએ અત્યંત વિકા૨ના પરિણામથી દૂર રહેવા માટે તેવા આસન આદિનો પરિહાર ક૨વો જોઈએ. I૪૨/૩૧૧॥ સૂત્રઃ રૂન્દ્રિયાત્રયોનઃ ||૪૩/૩૧૨|| સૂત્રાર્થ : ઈન્દ્રિયોનો અપ્રયોગ કરવો જોઈએ=સ્ત્રીના અંગોના નિરીક્ષણમાં અવ્યાપારવાળા થવું જોઈએ. 1183/39211 ટીકા ઃ 'इन्द्रियाणां' चक्षुरादीनां कथञ्चिद् विषयभावापन्नेष्वपि गुह्योरुवदनकक्षास्तनादिषु स्त्रीशरीरावयवेषु 'अप्रयोगः' अव्यापारणं कार्यम्, पुनस्तन्निरीक्षणाद्यर्थं न यत्नः कार्यः ।।४३ / ३१२ ।। ટીકાર્થ ઃ ‘ફન્દ્રિયાળાં’ . હ્રાર્થ: ।। ચક્ષુ આદિ ઇન્દ્રિયોના કોઈક રીતે વિષયભાવને પામેલા પણ જોવાની ઉત્સુકતા વગર કોઈક રીતે સન્મુખ ઉપસ્થિત થયેલા પણ ગુપ્ત એવા ઊરુ, વદન, કક્ષા, સ્તનાદિ સ્ત્રીઓના અવયવોમાં અવ્યાપારવાળા થવું જોઈએ=કોઈ રીતે તેનું દર્શન થયેલું હોય તોપણ ફરી તેના અવયવોના નિરીક્ષણ માટે યત્ન ન કરવો જોઈએ. ૪૩/૩૧૨।। - ભાવાર્થ: સાધુએ બ્રહ્મચર્યની વૃદ્ધિને અર્થે સદા ઇન્દ્રિયોને ગુપ્ત રાખીને ભગવાનના વચન અનુસાર ઉચિત અનુષ્ઠાનમાં સતત યત્ન કરવો જોઈએ જેથી ઇન્દ્રિયો વિષયના ગ્રહણને અભિમુખ જ થાય નહિ. આમ છતાં કોઈક પ્રયોજનવિશેષથી પ્રવૃત્તિ થતી હોય અને સ્ત્રીના દર્શનની પ્રાપ્તિ થાય અને તેમના કોઈક અંગનું દર્શન થાય તોપણ તરત જ ત્યાંથી દૃષ્ટિને દૂર કરવી જોઈએ, પરંતુ તે અવયવોને જોવા માટે ફરી યત્ન ન ક૨વો જોઈએ. જો સાધુ બ્રાહ્મચર્યની ગુપ્તિના ઉપયોગવાળા ન હોય તો તથા સ્વભાવે સ્ત્રીનાં વિશેષ દર્શન માટે ઉપયોગ પ્રવર્તે તો બ્રહ્મચર્યના ભંગની પ્રાપ્તિ થાય. માટે જેમ સાધુએ સદા ઉચિત ક્રિયામાં મનનું Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪૩, ૪૪, ૪૫ યોજન કરીને ઇન્દ્રિયની ઉત્સુકતાનો પરિહાર કરવો આવશ્યક છે તેમ કોઈક નિમિત્તે સ્ત્રીનાં દર્શન થાય તો બ્રહ્મગુપ્તિના દઢ વ્યાપારથી કોઈ અન્ય ઉપયોગ ન પ્રવર્તે તે રીતે સદા યતમાન રહેવું જોઈએ. ૪૩/૩૧ણા સૂત્ર : कुड्यान्तरदाम्पत्यवर्जनम् ।।४४/३१३ ।। સૂત્રાર્થ : કુષ્ય અંતરથી ભીંતના અંતરથી દામ્પત્યનું વર્જન કરવું જોઈએ સ્ત્રી-પુરુષનાં યુગલોની વાતચીત પણ સંભળાય તે સ્થાનનું વર્જન કરવું જોઈએ. ll૪૪/૩૧૩ ટીકા : 'कुड्यं' भित्तिः तदन्तरं व्यवधानं यस्य तत् तथा, 'दाम्पत्यं' दयितापतिलक्षणं युगलम्, कुड्यान्तरं च तद् दाम्पत्यं चेति समासः, तस्य 'वर्जनम्,' वसतौ स्वाध्यायस्थानादौ च, न तत्र स्थातव्यं यत्र कुड्यान्तरं दाम्पत्यं भवतीति ।।४४/३१३।। ટીકાર્ય : કુર્ચ' .... મવતીતિ કુચ=ભીંત, તેનું અંતર વ્યવધાન, છે જેને તે તેવું છેઃકુડ્યાંતરના વ્યવધાનવાળું છે, અને તેવું દાંપત્ય સ્ત્રી-પતિલક્ષણ યુગલ, કુડ્યાંતર એવું તે દાંપત્ય એ પ્રમાણે સમાસ છે. તેનું કુäતરવાળા દાંપત્યનું, વર્જત કરવું જોઈએ=વસતિમાં અને સ્વાધ્યાય આદિ સ્થાનમાં તેનું વર્જન કરવું જોઈએ=ત્યાં ન રહેવું જોઈએ જ્યાં ભીંતના આંતરામાં દંપતી યુગલ હોય. “તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૪૪/૩૧૩ ભાવાર્થ - . સાધુએ પાંચ ઇન્દ્રિયોના સંવર માટે જે યત્ન કરવાનો છે તેમાં પણ બ્રહ્મચર્યને અનુકૂળ ઇન્દ્રિયોનો સંવર અતિ દુષ્કર છે, તેથી અલ્પ પણ નિમિત્તને પામીને બ્રહ્મચર્યની ગુપ્તિની મલિનતા થવાનો સંભવ રહે, તેથી બ્રહ્મચર્યની ગુપ્તિના અત્યંત રક્ષણ અર્થે સાધુએ જે વસતિમાં નિવાસ કરવાનો હોય કે સ્વાધ્યાય આદિ અર્થે બેસવાનું હોય તે વસતિના દીવાલના આંતરાથી દંપતીયુગલ હોય તો તેઓના વચન શ્રવણ આદિના પ્રસંગના કારણે બ્રહ્મગુપ્તિ માટેનો યત્ન પણ અલના પામી શકે, તેથી સાધુએ બ્રહ્મગુપ્તિની સ્કૂલનાના બળવાન નિમિત્ત એવું કુડ્યાંતરના વ્યવધાનવાળું સ્થાન અવશ્ય વર્જન કરવું જોઈએ; તેથી સુખપૂર્વક સંયમયોગોમાં દઢ ઉદ્યમ કરીને સાધુ સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે. ll૪૪/૩૧૩ સૂત્ર : પૂર્વીડિતાશ્રુતિઃ II૪/૩૧૪ના Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૪૫, ૪૬ સૂત્રાર્થ : પૂર્વની ક્રીડાનું=સંયમ પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં કરેલી ભોગની ક્રીડાનું અસ્મરણ કરવું જોઈએ. II૪૫/૩૧૪l ટીકાઃ 'पूर्व' प्रव्रज्याप्रतिपत्तिकालात् प्राक् ‘क्रीडितानां प्रौढप्रमोदप्रदप्रमदाप्रसङ्गप्रभृतिविलसितानामस्मृतिः अस्मरणम्, अयं च भुक्तभोगान् प्रत्युपदेश इति ।।४५/३१४।। ટીકાર્ય : પૂર્વ' ... રતિ / પૂર્વમાં=પ્રવ્રજ્યા સ્વીકારેલા કાળની પૂર્વમાં, ક્રીડિતોનું અત્યંત પ્રમોદને દેવાર સ્ત્રીના પ્રસંગ વગેરે વિલસિતોનું, અસ્મરણ કરવું જોઈએ. અને આ ભુક્તભોગવાળા સાધુઓ પ્રત્યે ઉપદેશ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૪૫/૩૧૪ ભાવાર્થ: જે સાધુએ પૂર્વમાં ભોગો કરીને સંયમ ગ્રહણ કરેલ છે તેવા મહાત્માઓને ભોગ પ્રત્યેનો વિમુખભાવ થાય છે ત્યારે દીક્ષા ગ્રહણ કરે છે. આમ છતાં અનાદિથી અભ્યસ્ત જીવનો સ્વભાવ વિષયોમાંથી આનંદ લેવાનો છે અને યોગના સેવનથી પ્રાપ્ત થતો આનંદ આદ્યભૂમિકામાં અતિદુઃસાધ્ય છે, તેથી સંયમમાં યત્ન કરનારા પણ સાધુને કોઈક નિમિત્તને પામીને કે નિમિત્ત વગર પણ પૂર્વના સ્ત્રી સાથે કરાયેલા વિલાસનું સ્મરણ થાય તો કંઈક કામના વિકારો ઉત્પન્ન થાય છે, તેના નિવારણ અર્થે સાધુએ પૂર્વની ક્રીડાનું સ્મરણ ન થાય તે પ્રકારની બ્રહ્મગુપ્તિની મર્યાદાનું સ્મરણ કરીને આત્માને વાસિત રાખવો જોઈએ. જેથી બ્રહ્મચર્યનું પાલન વિશુદ્ધ વિશુદ્ધતર બને. I૪૫/૩૧૪ના સૂત્ર : પ્રીતમોનનમ્ I૪૬/૩૦૧ સૂત્રાર્થ - પ્રણીત આહારનું ભોજન અતિ સ્નિગ્ધ આહારનું ભોજન સાધુએ કરવું જોઈએ નહિ. II૪૬/૩૧૫ll ટીકા : 'प्रणीतस्य' अतिस्निग्धस्य गलत्स्नेहबिन्दुलक्षणस्याहारस्याभोजनम् अनुपजीवनमिति T૪૬/૨૨૬T Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂગ-૪૬, ૪૦, ૪૮ ટીકાર્ય : “guતચ' ... અનુપનીવનમિતિ પ્રણીત એવા આહારનું અતિસ્તિષ્પ ગળતા સ્નેહબિન્દુવાળા આહારનું અભોજન કરવું જોઈએ. તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૬/૩૧પો ભાવાર્થ સાધુને બ્રહ્મચર્યના પાલનમાં વ્યાઘાત કરનાર જેમ બાહ્ય આલંબનો છે તેમ સ્નિગ્ધ આહાર પણ છે, તેથી શરીરને અનુકૂળ છે તેવી બુદ્ધિ ધારણ કરીને જો સાધુ સ્નિગ્ધ આહારનો ઉપયોગ કરે તો તેનાથી પુષ્ટ થયેલ દેહમાં સહજ વિકારો ઉદ્ભવે છે જેથી બ્રહ્મચર્યના પાલનના પણ અર્થી સાધુને ઇન્દ્રિયોના વિકારો સદા બાધ કરે છે; માટે વિગઈઓથી યુક્ત એવો સ્નિગ્ધ આહાર સાધુએ વર્જન કરવો જોઈએ. ૪૬/૩૧પવા સૂત્ર : સતિમાત્રામો: T૪૭/૩૧૬ સૂત્રાર્થ : અતિમાત્રાનો અભોગ કરવો જોઈએ. II૪૭/૩૧૬ના ટીકા : अप्रणीतस्याप्याहारस्य 'अतिमात्रस्य' द्वात्रिंशत्कवलादिशास्त्रसिद्धप्रमाणातिक्रान्तस्य, 'अभोगः'= અમોનનમ્ II૪૭/રૂદા ટીકાર્ય : માતચારિરી....... અમોનનમ્ ા અસ્નિગ્ધ પણ આહાર અતિમાત્રાનું ૩૨ ક્વલાદિ શાસ્ત્રસિદ્ધ પ્રમાણથી અતિરિક્તનું, અભોગ અભોજન, કરવું જોઈએ. અ૪૭/૩૧૬ ભાવાર્થ સાધુને જેમ સ્નિગ્ધ આહાર બ્રહ્મચર્યમાં બાધક છે તેમ પ્રમાણથી અધિક આહાર પણ વિકાર ઉત્પન્ન કરીને બ્રહ્મચર્યના પાલનમાં વિઘ્નભૂત છે, તેથી સંયમ માટે આવશ્યક હોય તેટલી મર્યાદાથી અધિક અસ્નિગ્ધ પણ આહાર સાધુએ ગ્રહણ કરવો જોઈએ નહિ. જેથી સુખપૂર્વક બ્રહ્મગુપ્તિનું પાલન થઈ શકે. II૪૭/૩૧૬ના સૂત્ર : विभूषापरिवर्जनम् ।।४८/३१७।। Page #320 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪૮, ૪૯ સૂત્રાર્થ : વિભૂષાનું પરિવર્જન કરવું જોઈએ. II૪૮/૩૧૭]] ટીકા ઃ 'विभूषायाः ' = शरीरोपकरणयोः शृङ्गारलक्षणायाः परिवर्जनमिति । एतेषां च स्त्रीकथादीनां नवानामपि भावानां मोहोद्रेकहेतुत्वात् निषेधः कृत इति ।।४८ / ३१७ ।। ટીકાર્ય : ‘વિભૂષાયા:’ ત કૃતિ ।। શરીર અને ઉપકરણની શૃંગારરૂપ વિભૂષાનું પરિવર્જન કરવું જોઈએ. અને આ સ્ત્રીકથાદિ નવ પણ સૂત્રોમાં બતાવેલ ભાવોનું મોહઉદ્રેકનું હેતુપણું હોવાથી નિષેધ કરાયેલું છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૪૮/૩૧૭। ભાવાર્થ : જેમ પુષ્ટ થયેલો દેહ ઇન્દ્રિયોના વિકારો કરે છે તેમ શ૨ી૨ અને સંયમનાં ઉપકરણોને સ્વચ્છ રાખવા આદિરૂપે વિભૂષા કરવામાં આવે તો વિકારો થાય છે, તેથી સાધુએ શરીર અને ઉપકરણની વિભૂષાનો ત્યાગ કરવો જોઈએ. જેથી વિકાર ઉદ્ભવે નહિ અને શાસ્ત્રવચન અનુસાર આત્માને ભાવિત કરીને સાધુ બ્રહ્મગુપ્તિને અતિશયિત કરી શકે. સૂત્રઃ ઉપસંહાર ઃ સૂત્ર-૪૦થી ૪૮ સુધીમાં જે સાધુના આચારો બતાવ્યા તે નવે આચારોનું જો પાલન કરવામાં ન આવે તો મોહનો ઉદ્રેક થવાનો સંભવ રહે છે, તેથી સાધુએ બ્રહ્મચર્યની નવ વાડ સ્વરૂપ આ નવ આચારોનું સદા સેવન કરવું જોઈએ. ૪૮/૩૧૭ll અવતરણિકા : तथा - અવતરણિકાર્ય અને – ૩૦૧ " -- તત્ત્વામિનિવેશઃ ||૪૬/૩૧૮|| Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૪૯, ૫૦ સૂત્રાર્થ : સાધુએ તત્વ નો અભિનિવેશ કરવો જોઈએ. II૪૯/૩૧૮II ટીકાર્ચ - 'तत्त्वे' सम्यग्दर्शनज्ञानचारित्रानुसारिणि क्रियाकलापे 'अभिनिवेशः' शक्यकोटिमागते कर्तुमत्यन्तादरपरता, अन्यथा तु मनःप्रतिबन्ध एव कार्यः ।।४९/३१८ ।। ટીકાર્ય : તત્ત્વ' વાર્ય / સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અનુસારી ક્રિયાકલાપરૂપ તત્ત્વમાં અભિનિવેશ કરવો જોઈએ શક્ય હોય તે કૃત્યમાં અત્યંત આદરપરતા રાખવી જોઈએ. અન્યથા વળી=શક્ય ન હોય તેમાં મનનો પ્રતિબંધ રાખવો જોઈએ=મનમાં વારંવાર અભિલાષ કરવો જોઈએ. II૪૯/૩૧૮ll ભાવાર્થ :સાધુએ સંયમજીવનમાં આત્માને વારંવાર ભાવિત કરીને તત્ત્વ પ્રત્યેનો અત્યંત પક્ષપાત કેળવવો જોઈએ. કેવા પ્રકારનો તત્ત્વનો પક્ષપાત કેળવવો જોઈએ ? એથી કહે છે – આત્માની પારમાર્થિક અવસ્થા મુક્ત અવસ્થા છે. તે જ આત્માને માટે તત્ત્વ છે. તેની પ્રાપ્તિનો ઉપાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ ત્રણ નિર્મળ પરિણતિ છે. તેની પ્રાપ્તિના ઉપાયભૂત જે ક્રિયાનો સમુદાય છે તેમાં જે ક્રિયા પોતે સુવિશુદ્ધ કરી શકે તેમ છે તે ક્રિયામાં તે પ્રકારે અત્યંત આદરપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. જેથી શીધ્ર સંસારનો ઉચ્છેદ થાય. અને જે ક્રિયાઓ હજુ સુઅભ્યસ્ત નથી, તેથી તે ક્રિયાઓ સમ્યક થઈ શકે તેમ નથી તેવી ક્રિયાઓ પ્રત્યે અત્યંત રાગ ધારણ કરવો જોઈએ. જેથી તે ક્રિયાને અનુકૂળ શક્તિ પ્રગટ થાય ત્યારે તેને પણ સેવીને સાધુ હિત સાધી શકે. II૪૯/૩૧૮ અવતરણિકા :તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : યુwોપવિઘાર જાપ૦/રૂ93/ સૂત્રાર્થ: યુક્ત ઉપધિને ધારણ કરવી જોઈએ. II૫૦/૩૧૯ Page #322 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૫૦, ૫૧ ૩૦૩ ટીકા : ‘युक्तस्य' शास्त्रप्रसिद्धप्रमाणसमन्वितस्य लोकपरिवादाविषयस्य स्वपरयो रागानुत्पादकस्य 'उपधेः' वस्त्रपात्रादिलक्षणस्य 'धारणा' उपभोगः, उपलक्षणत्वात् परिभोगश्च गृह्यते, यथोक्तम् - “ધારીયા ૩વપોનો પરિદરVT દોઃ પરિમોનો તા૨૨૦" વૃદમણે ર૩૬૭, ૨૨૭૨] T૧૦/૩૨૧ ટીકાર્ય : યુચ્છ'.. રિમો શાસ્ત્ર પ્રસિદ્ધ પ્રમાણથી યુક્ત લોકના પરિવારના અવિષય લોકની નિંદાને અવિષય અને સ્વ-પરના રાગના અનુત્પાદક એવી વસ્ત્ર-પાત્રાદિ લક્ષણ ઉપધિને સાધુએ ધારણ કરવી જોઈએ=ઉપભોગ કરવી જોઈએ અને ઉપલક્ષણ હોવાથી પરિભોગનું ગ્રહણ થાય છે. જે કારણથી કહેવાયું છે – “ધારણાથી ઉપભોગ છે અને પરિહરણા પરિભોગ છે=વસ્ત્રાદિનું પ્રયોજન ન હોય ત્યારે ઉપયોગ ન કરવો, પરંતુ પાસે રાખવારૂપ પરિહરણા એ પરિભોગ છે. II૧૯on" (બૃહત્કલ્પભાષ- ૨૩૬૭, ૨૩૭૨) li૫૦/૩૧૯iા ભાવાર્થ : સાધુએ આત્માના અસંગ સ્વભાવને પ્રગટ કરવા અર્થે સર્વથા અપરિગ્રહ સ્વભાવથી આત્માને ભાવિત કરવા માટે ધર્મનાં ઉપકરણો સિવાય કોઈ વસ્તુને ધારણ કરવી જોઈએ નહિ. ધર્મનાં ઉપકરણો પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા પ્રમાણથી યુક્ત ધારણ કરવા જોઈએ, પરંતુ જે પ્રમાણે પોતાને અનુકૂળ જણાય તે પ્રમાણે નાના-મોટા વસ્ત્રાદિ ધારણ કરવા જોઈએ નહિ. વળી, લોકમાં નિંદાનો વિષય બને તેવાં પણ વસ્ત્રાદિ ધારણ કરવા જોઈએ નહિ. વળી, પોતાને કે બીજાને વસ્ત્ર-પાત્રાદિ પ્રત્યે રાગ થાય તેવાં સુંદર વસ્ત્ર આદિ ધારણ કરવા જોઈએ નહિ. શાસ્ત્રમર્યાદા અનુસાર ગ્રહણ કરાયેલાં તે વસ્ત્રાદિનો પણ પરિભોગ સંયમની વૃદ્ધિનું કારણ ન હોય ત્યારે કરવો જોઈએ નહિ, માત્ર પોતાની પાસે રાખવા જોઈએ અને સંયમની વૃદ્ધિનું પ્રયોજન જણાય ત્યારે જ પરિભોગ કરવો જોઈએ. જેથી તે વસ્ત્ર-પાત્રાદિ ધર્મનાં જ ઉપકરણ છે તેવો પરિણામ રહે છે, પરંતુ આ મારો પરિગ્રહ છે તેવો લેશ પણ ભાવ થતો નથી. જો તેવી યતના ન કરવામાં આવે તો તે વસ્ત્રાદિ પ્રત્યે પરિગ્રહનો પરિણામ થાય છે. માટે સાધુએ સદા યતનાશીલ રહેવું જોઈએ; જેથી અપરિગ્રહ સ્વભાવ વૃદ્ધિ પામે. પ૦/૩૧લા અવતરણિકા - તથા - અવતરણિકાર્ય - અને – Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સૂત્રઃ સૂત્રાર્થ : મૂર્છાનો ત્યાગ કરવો જોઈએ. ૫૧/૩૨૦]] ટીકા ઃ 'मूर्च्छाया' अभिष्वङ्गस्य सर्वत्र बाह्येऽर्थेऽभ्यन्तरे च शरीरबलादौ वर्जनम् ।।५१ / ३२० ।। ટીકાર્થ ઃ ..... ‘મૂર્છાવા’ • વર્ઝનમ્ ।। મૂર્છાનો=અભિષ્યંગરૂપ રાગાત્મક પરિણામનો સર્વત્ર બાહ્ય અર્થમાં અને અત્યંતર શરીરબલાદિમાં ત્યાગ કરવો જોઈએ. ।।૫૧/૩૨૦મા ભાવાર્થ -- સાધુએ સદા વીતરાગભાવથી અન્યત્ર ઉપેક્ષાનો પરિણામ ધારણ કરવો જોઈએ. અને નિમિત્તને પામીને બાહ્ય એવા પદાર્થો કે અંતરંગ શરીરબલ, જ્ઞાનશક્તિ, વીર્યશક્તિ કે અન્ય પણ અંતરંગ કોઈ શક્તિઓ હોય તેના પ્રત્યે રાગભાવ ન થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને ભગવાનના વચનથી સદા ભાવિત થવા યત્ન કરવો જોઈએ. જેથી અનાદિના મૂર્ચ્છના સંસ્કારો નિમિત્તને પામીને પુષ્ટ થાય નહિ અને તત્ત્વભાવનથી ક્ષીણ ક્ષીણતર થાય. I૫૧/૩૨૦] અવતરણિકા : तथा - સૂત્રઃ મુńત્યાઃ ||૧/૩૨૦|| અવતરણિકાર્થ : અને - ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર–૫૧, ૫૨ - -- પ્રતિવદ્ધવિહરમ્ ||૧૨/૩૨૧।। સૂત્રાર્થ : અપ્રતિબદ્ધ વિહાર કરવો જોઈએ. II૫૨/૩૨૧|| ટીકા ઃ ‘અપ્રતિવન્દ્રેન' વેશપ્રામનાવાવમૂર્જીિતેન ‘વિજ્ઞરખં’ વિદ્વાર: હ્રાર્યઃ ।।૧૨/૩૨।। Page #324 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૫૨, ૫૩ ટીકાર્ય : ‘અપ્રતિવન્કેન’ ***** સૂત્રઃ અવતરણિકાર્ય : અને – ૫૨/૩૨૧ ભાવાર્થ: સાધુને સર્વત્ર રાગના પરિહાર અર્થે અનુકૂળ આદિ ક્ષેત્રમાં રાગ ન થાય તે માટે ભગવાને નવકલ્પી વિહારો બતાવ્યા છે. કોઈ મહાત્મા તે રીતે નવકલ્પી વિહારો કરતા હોય આમ છતાં અંતરંગ રીતે રાગના પરિણામના પરિહાર માટે યત્નવાળા ન હોય તો તો નવકલ્પી વિહારનું પ્રયોજન સિદ્ધ થાય નહીં. તેથી સાધુએ કોઈ દેશ, કોઈ ગામ અને કોઈ કુલ આદિમાં રાગભાવ ન થાય તે રીતે ઉપયુક્ત થઈને વિહાર ક૨વો જોઈએ. અન્યથા જિનવચન અનુસાર નવકલ્પી વિહાર કરવા છતાં ક્ષેત્રાદિમાં રાગ થાય તો તે નવકલ્પી વિહાર પણ કલ્યાણનું કારણ બને નહિ. માટે અંતરંગ રીતે સર્વત્ર અપ્રતિબદ્ધ થઈને વિહારમાં યત્ન કરવો જોઈએ. I૫૨/૩૨૧ અવતરણિકા : तथा - ૩૦૫ ાર્યઃ ।। દેશ-ગામ-કુલાદિમાં મૂર્છારહિત અપ્રતિબદ્ધ વિહાર કરવો જોઈએ. પરવિનવાસઃ ।।૧૩/૩૨૨।। સૂત્રાર્થ : પરકૃત બિલમાં=વસતિમાં સાધુએ વાસ કરવો જોઈએ. II૫૩/૩૨૨।। ટીકા ઃ 'परैः' आत्मव्यतिरिक्तैः 'कृते' स्वार्थमेव निष्पादिते बिल इव 'बिले' असंस्करणीयतया उपाश्रये ‘વાસ:' ।।૫૨/૨૨।। ટીકાર્યઃ ‘:’ ..... વાસઃ ।। પર વડે=પોતાનાથી અન્ય એવા ગૃહસ્થો વડે પોતાના માટે જ નિષ્પાદિત= કરાયેલા બિલ જેવા બિલમાં=અસંસ્કરણીયપણું હોવાને કારણે ઉપાશ્રયમાં વાસ કરવો જોઈએ. /૫૩/૩૨૨/ Page #325 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૫૩, ૫૪ ભાવાર્થ: સાધુઓ ક્ષેત્રના પ્રતિબદ્ધ વગર વિહાર કર્યા પછી કોઈ નગર આદિમાં નિવાસ કરે તેમાં પણ કંઈ આગળ પાછળ આરંભ-સમારંભ ન થાય તેના અર્થે કેવા સ્થાનમાં નિવાસ કરવો જોઈએ ? તે સ્પષ્ટ કરે છે . ૩૦૬ ગૃહસ્થે પોતાના માટે જ નિષ્પાદિત કરેલા ઉપાશ્રય આદિમાં વાસ ક૨વો જોઈએ અર્થાત્ ગૃહસ્થે પોતાને ભગવદ્ભક્તિ અર્થે કે સ્નાત્રાદિ કે પૌષધાદિ અર્થે પોતાના માટે જ સ્થાન ઊભું કરેલું હોય અને સાધુના નિમિત્તે તેમાં સ્વચ્છતા આદિ કોઈ સંસ્કારો કરવામાં ન આવ્યા હોય તે સ્થાનમાં વાસ ક૨વો જોઈએ, તે બતાવવા માટે બિલની ઉપમા આપી છે. જેમ ઉંદરે પોતાના માટે બિલો બનાવ્યાં હોય તેની અંદર કોઈ જાતના સંસ્કારો કર્યા વગર તે બિલોમાં સાપ પોતાનો નિવાસ કરે છે તેમ ગૃહસ્થે પોતાના માટે કરેલા અને કોઈ પ્રકારે સાધુ માટે સંસ્કારો ન કરાયા હોય તેવા સ્થાનમાં સાધુએ વાસ ક૨વો જોઈએ. જેથી કોઈ પ્રકારના આરંભની અનુમતિ પ્રાપ્ત થાય નહિ; જેથી સાધુનો અસંગભાવ વૃદ્ધિ પામે. I૫૩/૩૨૨/ અવતરણિકા : તથા અવતરણિકાર્ય : અને – સૂત્ર : સૂત્રાર્થ : નવપ્રદશુદ્ધિઃ ||૧૪/૩૨૩।। અવગ્રહની શુદ્ધિ કરવી જોઈએ. ।।૫૪/૩૨૩|| ટીકા ઃ 'अवग्रहाणां' देवेन्द्रराजगृहपतिशय्यातरसाधर्मिकाभाव्यभूभागलक्षणानां 'शुद्धिः ' तदनुज्ञया परिभोगलक्षणा कार्या ।।५४ / ३२३ ।। ટીકાર્ય :- . ‘અવપ્રજ્ઞાળાં’ ાર્યા ।। દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાધર્મિકના આભાવ્ય ભૂમિરૂપ અવગ્રહની તેમની અનુજ્ઞાથી પરિભોગરૂપ શુદ્ધિ કરવી જોઈએ. ૫૪/૩૨૩॥ ભાવાર્થ: સાધુએ અદત્તાદાનરૂપ ત્રીજા મહાવ્રતની શુદ્ધિ અર્થે જે ભૂમિમાં માસકલ્પ આદિ કરવાનો હોય તે Page #326 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૫૪, પપ ૩૦૭ ભૂમિમાં દેવેન્દ્ર આદિ પાંચની અનુજ્ઞા મેળવીને નિવાસ કરવો જોઈએ. જેથી તે ભૂમિના સ્વામીની ભૂમિનો ઉપયોગ કરવાથી અદત્તાદાનરૂપ દોષની પ્રાપ્તિ થાય નહિ; જેમ કે જેની તે ભૂમિ હોય તેણે આપ્યા વગર કે તેમની અનુજ્ઞા વગર તે ભૂમિના ઉપભોગથી અદત્તાદાન દોષની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે સૌધર્મ ઇન્દ્ર જંબુદ્વીપના અધિપતિ કહેવાય છે, તેથી તેની અનુજ્ઞા ભગવાનના કાળમાં દેવેન્દ્ર આપેલી છે, તેથી તેની અનુજ્ઞાથી અને વસતિ પરિભોગ કરીએ છીએ એ પ્રકારની બુદ્ધિ ગ્રહણ કરીને સાધુ વસતિ ગ્રહણ કરે છે. વળી, દેવેન્દ્ર પછી તે નગર કે દેશનો રાજા માલિક કહેવાય, તેથી તેની અનુજ્ઞા સાધુએ ગ્રહણ કરીને તે નગર આદિમાં રહેવું જોઈએ. વળી, તે નગરમાં પણ જે નિવાસસ્થાન હોય તેના માલિકની અનુજ્ઞા લેવી જોઈએ. વળી, તે મકાનના સ્વામીથી અતિરિક્ત કોઈ તે મકાન ભાડે લે કે અન્ય રીતે તેનો ઉપયોગ કરતા હોય તે રૂ૫ શય્યાતરની અનુજ્ઞા લઈને સાધુએ તે વસતિમાં રહેવું જોઈએ. વળી, તે વસતિમાં કોઈ અન્ય સાધુઓ ત્યાં કે નજીકના વસતિમાં રહેલા હોય તે સાધર્મિક સાધુનું તે ક્ષેત્ર માસિકલ્પ આદિ દરમ્યાન આભાવ્ય છે, તેથી તેઓની અનુજ્ઞા લઈને તે વસતિમાં સાધુએ રહેવું જોઈએ. આ પ્રકારના અનુજ્ઞાપૂર્વક વસતિનો પરિભોગ કરવાથી સાધુને સ્વામી અદત્ત નામના અદત્તાદાનના પરિહારની શુદ્ધિ થાય છે. IFપ૪/૩૨૩ સૂત્ર : માહિ૦૫: T૧૧/૩૨૪Tી સૂત્રાર્થ : માસાદિ કલ્પ કરવો જોઈએ. Ifપપ/૩૨૪ll ટીકા : 'मासः' प्रतीतरूप एव, 'आदि'शब्दाच्चतुर्मासी गृह्यते, ततो मासकल्पश्चतुर्मासीकल्पश्च कार्यः T૫૧/૩૨૪ો ટીકાર્ય : “માસઃ'..... | માસ પ્રતીતરૂપ જ છે. અને “માહિ’ શબ્દથી ચાર માસ ગ્રહણ કરાય છે, તેથી માસકલ્પ અને ચતુર્માસીકલ્પ કરવો જોઈએ. પ૫/૩૨૪ ભાવાર્થ :સાધુને નવકલ્પી વિહાર કરવાનું શાસ્ત્રવચન છે, તેથી ચોમાસાના ચાર મહિના, અને શેષ કાળમાં એક Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-પપ, ૫૬ એક માસ તેમ નવકલ્પી વિહાર કરે, તેથી કોઈ ક્ષેત્રમાં એક માસથી અધિક રહે નહિ. કારણ ન હોય તો અવશ્ય તે ક્ષેત્રમાં એક માસ સ્થિર રહે. જેથી સ્વાધ્યાય આદિનો વ્યાઘાત ન થાય અને મહિનો સમાપ્ત થતાં અવશ્ય તે ક્ષેત્રનો ત્યાગ કરીને અન્ય ક્ષેત્રમાં માસકલ્પ કરે. આ પ્રકારે આઠ માસમાં આઠ માસકલ્પ કરીને ચોમાસામાં ચાર મહિના સ્થિરતા કરે. જેથી ક્ષેત્ર પ્રત્યે રાગ પણ ન થાય અને પ્રયોજન વગર વિહાર કરીને સ્વાધ્યાય આદિમાં વ્યાઘાત ન થાય. ઉચિત સ્વાધ્યાય આદિ દ્વારા આત્માને વાસિત રાખીને સાધુ સદા અસંગભાવની શક્તિનો સંચય કરી શકે તે માટે માસકલ્પ આદિની શાસ્ત્રીય મર્યાદા છે. પપ/૩૨૪ll. અવતરણિકા - __ यदा तु दुर्भिक्षक्षितिपतिविग्रहजवाबलक्षयादिभिर्निमित्तैः क्षेत्रविभागेन मासादिकल्पः कर्तुं न पार्यते तदा किं कर्त्तव्यमित्याह - અવતરણિકાર્ય : વળી જ્યારે દુષ્કાળ હોય, રાજાનું યુદ્ધ ચાલતું હોય, જંધાબળ ક્ષીણ થયું હોય ત્યારે તે આદિ નિમિત્તોથી ક્ષેત્ર વિભાગથી માસકલ્પ કરવું શક્ય ન હોય ત્યારે શું કરવું જોઈએ ? એથી કહે છે – સૂત્ર : ત્રેવ યિા પદ્દ/રૂરી સૂત્રાર્થ :એક જ સ્થાનમાં તે ક્યિા કરવી જોઈએ=માસાદિ કલ્પની ક્યિા કરવી જોઈએ. I૫૬/૩રપી. ટીકા : 'एकस्मिन्नेव' मासकल्पादियोग्ये क्षेत्रे वसत्यन्तरविभागेन वीथ्यन्तरविभागेन च सर्वथा निरवकाशतायां संस्तारकभूमिपरिवर्तेन 'तक्रिया' मासादिकल्पक्रियेति, अत एव पठ्यते - “संथारपरावत्तं अभिग्गहं चेव चित्तरूवं तु । પત્તો રિત્તિળો દ વિહારપરમારસુ પતિ ૨૧” [] [संस्तारकपरावर्त्तमभिग्रहं चैव चित्ररूपं तु ।। અશ્વારિત્રિ દ વિહારપ્રતિમવિપુ ર્વત્તિ ] પદ/રૂરી ટીકાર્ચ - “અભિવ'. રંતિ . એક જ માસકલ્પાદિ યોગ્ય ક્ષેત્રમાં વસતિ અંતરના વિભાગથી અથવા Page #328 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૫૬, ૫૭ ૩૦૯ શેરી અંતરના વિભાગથી, સર્વથા અન્ય વસતિની અપ્રાપ્તિમાં સંથારાના ભૂમિતા પરિવર્તનથી તે ક્રિયામાસાદિ કલ્પ ક્રિયા કરવી જોઈએ. આથી જ કહેવાય છે – “આથી જ વિહાર, પ્રતિમા આદિમાં સંથારાનું પરિવર્તન, ચિત્ર પ્રકારનો અભિગ્રહ અહીં=સંસારમાં, ચારિત્રીઓ કરે છે. ૧૯૧૫” () ૫૫૬/૩૨૫॥ ભાવાર્થ: સાધુઓને નિર્લેપ થવા માટે ભગવાને નવકલ્પી વિહાર બતાવ્યો છે. આમ છતાં દુષ્કાળ હોય, રાજાનાં યુદ્ધો ચાલતાં હોય કે સાધુનું જંઘાબળ ક્ષીણ થયું હોય ત્યારે નવકલ્પી વિહાર સાધુ માટે અશક્ય છે. આમ છતાં કોઈક રીતે સાધુ તે પ્રકારે વિહાર કરે તો ક્લેશની પ્રાપ્તિ થાય અને ચિત્ત સમાધિપૂર્વક સંયમયોગમાં ઉલ્લસિત થઈ શકે નહિ. તેથી ચિત્તની સમાધિપૂર્વક શાસ્ત્રથી વાસિત થવા માટે તેવા સંજોગોમાં સાધુને એક સ્થાનમાં નિવાસ આવશ્યક બને છે. તેવા સંજોગોમાં પણ શાસ્ત્રમર્યાદા અનુસાર માસકલ્પના આચારના પાલન અર્થે તે નગર આદિમાં વસતિના નવ વિભાગો કરીને સાધુ નવ માસકલ્પ કરે અથવા તે નગરના શેરી આદિના વિભાગ દ્વારા નવ માસકલ્પ કરે અને તે પ્રકારે માસકલ્પ શક્ય ન જણાય તો એક જ સ્થાનમાં મહિને મહિને સંથારાના પરિવર્તન દ્વારા પણ સાધુ નવ માસકલ્પ કરે; જેથી ભગવાનના વચનનું પાલન થાય અને તે માસકલ્પના યત્ન દ્વારા સુસાધુ કોઈપણ ક્ષેત્ર પ્રત્યે મમત્વ ન થાય તેવો અંતરંગ યત્ન કરીને માસકલ્પના આચારને સફળ કરે છે. ૫૬/૩૨૫ના અવતરણિકા : તંત્ર વ – અવતરણિકાર્ય : અને ત્યાં=એક ક્ષેત્રમાં માસાદિ કલ્પ કરે ત્યાં સૂત્રઃ સૂત્રાર્થ: -- - સર્વત્રામમત્વમ્ ||૧૭/૩૨૬।। સર્વત્ર=સર્વ વસ્તુમાં અમમત્વને કરે. ૫૭/૩૨૬] ટીકાઃ 'सर्वत्र' पीठफलकादौ नित्यवासोपयोगिनि अन्यस्मिंश्च 'अममत्वम्' अममीकार इति ।।૧૭/૩૨૬!! Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ટીકાર્થ ઃ ‘સર્વત્ર’ કૃતિ ।। સર્વત્ર=નિત્યવાસના ઉપયોગી એવા પીઠફલકાદિમાં અને અન્ય વસ્તુમાં અમમત્વને સાધુ કરે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૫૭/૩૨૬।। ભાવાર્થ ઃ સાધુએ નવકલ્પી વિહાર કરીને ક્ષેત્રના પ્રતિબંધરહિત થવા માટે સદા ઉદ્યમ ક૨વો જોઈએ. અને કોઈક એવા પ્રકારના સંયોગમાં તે ક્ષેત્રમાં માસાદિ કલ્પ કરીને નિવાસ કરવો પડે તો નિત્યવાસમાં ઉપયોગી એવી કોઈ સામગ્રીમાં મમત્વ ન થાય તે પ્રકારે અત્યંત ઉપયુક્ત થઈને આત્માને સદા ભાવિત કરવો જોઈએ. અન્યથા નિમિત્ત અનુસાર ઉપયોગી પદાર્થમાં અનુકૂળતાની બુદ્ધિ થાય તો સંયમમાં અતિચાર આદિની પ્રાપ્તિ થાય. II૫૭/૩૨૬] અવતરણિકા : तथा અવતરણિકાર્ય : અને સૂત્ર : સૂત્રાર્થ ..... - - ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૫૭, ૫૮ નિવાનપરિહાર: ||૧૮/૩૨૭।। નિદાનનો પરિહાર કરવો જોઈએ. ૫૮/૩૨૭|| ટીકા ઃ नितरां दीयते लूयते सम्यग्दर्शनप्रपञ्चबहलमूलजालो ज्ञानादिविषयविशुद्धविनयविधिसमुद्धरस्कन्धबन्धो विहितावदातदानादिभेदशाखोपशाखाखचितो निरतिशयसुरनरभवप्रभवसुखसंपत्तिप्रसूनाकीर्णोऽनभ्यर्णीकृतनिखिलव्यसनव्यालकुलशिवालयशर्मफलोल्बणो धर्मकल्पतरुरनेन सुरर्ध्याद्याशंसनपरिणामपरशुनेति 'निदानं' तस्य 'परिहारः', अत्यन्तदारुणपरिणामत्वात् तस्य, यथोक्तम् - “यः पालयित्वा चरणं विशुद्धं करोति भोगादिनिदानमज्ञः । દી વદ્ધયિત્વા તવાનવયં સ નન્દન ભસ્મયતે વરાજ: ।।૮૮।।" [ ] કૃતિ ।। ।।૮/૨૭।। ... Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫સૂત્ર-૫૮, ૫૯ ટીકાર્ય : નિતરાં ..... રૂતિ સમ્યગ્દર્શનના વિસ્તારરૂપ બહુમૂલજાળવાળો, જ્ઞાનાદિ વિષયક વિશુદ્ધ વિનય અને વિધિરૂપ મોટા સ્કંધના બંધવાળો, વિહિત સુંદર દાનાદિ ભેદ શાખા-ઉપશાખાથી યુક્ત નિરતિશય દેવ-મનુષ્યભવમાં પ્રાપ્ત થતા સુખસંપત્તિરૂપ ફણગાથી આકીર્ણ, અને દૂર કરેલ છે સંપૂર્ણ આપત્તિઓરૂપ પશુઓનો સમૂહ એવા શિવાલયના ફલ આપવામાં સમર્થ એવો ધર્મરૂપી કલ્પવૃક્ષ આના વડે અત્યંત નાશ કરાય છે દેવલોકની આશંસાના પરિણામરૂપ કુહાડા વડે નાશ કરાય છે એ નિદાનનો પરિહાર કરવો જોઈએ; કેમ કે તેનું ધર્મ સેવીને કરાયેલા નિદાનનું અત્યંત દારુણ પરિણામપણું છે. જે કારણથી કહેવાયું છે – જે અજ્ઞ સાધુ વિશુદ્ધ ચારિત્રને પાળીને ભોગાદિ નિદાનને કરે છે તે વરાક રાંકડો (દીન) ફલદાનમાં સમર્થ એવા નંદનને=બગીચાને વધારીને ભસ્મ કરે છે. I૧૮૮" ). તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૮/૩૨થા. ભાવાર્થ : ધર્મ એ કલ્પવૃક્ષ છે, તેથી જેમ કલ્પવૃક્ષ સર્વ પ્રકારનાં ઇષ્ટ ફલને આપનાર છે તેમ ધર્મ આત્માને સંસારમાં રહે ત્યાં સુધી અધિક અધિક સુખને આપે છે અને અંતે સર્વ ઉપદ્રવોથી રહિત પૂર્ણ સુખમય મોક્ષ આપે છે. તે ધર્મકલ્પવૃક્ષનું મૂળ સમ્યગ્દર્શનના અનેક પ્રકારના પરિણામો છે, તેથી જે મહાત્માઓ સદા જિનવચનના પરમાર્થને જાણીને જિનવચન પ્રત્યેના રુચિના ભાવોને અતિશય અતિશયતર કરે છે તેમાં ધર્મકલ્પવૃક્ષનું મૂળ વિસ્તારને પામે છે. અને મૂળમાંથી વૃદ્ધિ પામેલું વૃક્ષ જેમ મજબૂત થડરૂપે બને છે, તેમ આત્મામાં સમ્યગ્દર્શનરૂપ મૂળ વૃદ્ધિ પામીને જ્ઞાનાદિ વિષયક વિશુદ્ધ વિનયનું સેવન અને વિધિરૂપ થડ પ્રગટ થાય છે. અને જેમ તે વૃક્ષના થડમાંથી શાખા-પ્રશાખા પ્રગટ થાય છે તેમ શાસ્ત્રમાં વિહિત એવા દાનાદિધર્મરૂપ શાખા-પ્રશાખા આત્મામાં પ્રગટ થાય છે. તે શાખા-પ્રશાખામાં જેમ પાંદડાઓ ફૂટે છે તેમ નિરતિશય એવા દેવભવની અને મનુષ્યભવની સુખસંપત્તિઓ આત્મામાં પ્રગટ થાય છે. જેમ કે વૃક્ષમાં ફળ પ્રગટ થાય છે તેમ તે ધર્મરૂપી કલ્પવૃક્ષમાં સર્વ ઉપદ્રવરહિત એવા મોક્ષસુખરૂપ ફળ પ્રગટ થાય છે. પરંતુ આલોક અને પરલોકની આશંસા કરવાથી તેવા સુંદર ધર્મરૂપી કલ્પવૃક્ષનો નાશ થાય છે, તેથી આલોક અને પરલોકની આશંસારૂપ નિદાનનો સાધુએ અત્યંત પરિહાર કરવો જોઈએ. આ રીતે વારંવાર ભાવન કરવાથી સાધુને પોતાના સેવાયેલા ધર્મના ફળરૂપે આલોકના કે પરલોકના ફળની આશંસા થતી નથી અને સદા આત્માની ગુણવૃદ્ધિને અનુકૂળ ઉદ્યમ કરીને તે મહાત્મા પોતાના ધર્મરૂપી કલ્પવૃક્ષને પુષ્ટ પુષ્ટતર કરે છે. પ૮/૩૨૭ના અવતરણિકા - तर्हि किं कर्त्तव्यमित्याह - Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫| સૂત્ર-૫૯ અવતરણિકાર્ચ - તો=આલોક અને પરલોકની આશંસારૂપ નિદાનનો પરિહાર કરવો જોઈએ તો, શું કરવું જોઈએ? એને કહે છે – ભાવાર્થ : પૂર્વસૂત્રમાં કહ્યું કે સાધુને સદ્અનુષ્ઠાન સેવનકાળમાં તે સદ્અનુષ્ઠાનના ફળ રૂપે કોઈ આશંસા થાય તે રૂપ નિદાનનો પરિહાર કરવો જોઈએ. તો પ્રશ્ન થાય કે જો આલોક પરલોકની કોઈ આશંસા અનુષ્ઠાનમાં કરવાની ન હોય તો શું કરવું જોઈએ ? જેથી તે અનુષ્ઠાન આત્મકલ્યાણનું કારણ બને એને કહે છે – સૂત્ર : વિહિતિ પ્રવૃત્તિ /પ/રૂરી સૂત્રાર્થ: વિહિત છે=ભગવાન વડે વીતરાગ થવાના ઉપાયરૂપે વિહિત છે એ રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ= સાધુએ સર્વ કૃત્યોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આપ૯/૩૨૮ ટીકા : વિદિત' વર્તવ્યતા માનવતા નિરૂપિત મેતિ પર્વ સર્વત્ર શર્માર્થે “પ્રવૃત્તિઃ' પાવર/રૂરદા ટીકાર્ય - વિહિત પ્રવૃત્તિઃ | વિહિત=ભગવાન વડે કર્તવ્યપણા રૂપે નિરૂપિત આ છે=પ્રસ્તુત કૃત્ય છે એ રીતે સર્વત્ર ધર્મકૃત્યોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ=સાધુઓએ યત્ન કરવો જોઈએ. પ૯/૩૨૮ ભાવાર્થ પૂર્વસૂત્રમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે નિદાનના પરિહારરૂપે સાધુએ યત્ન કરવો જોઈએ, તેથી જિજ્ઞાસા થાય કે ક્રિયાકાળમાં આલોકની અને પરલોકની આશંસા રાખ્યા વગર સાધુએ સર્વકૃત્યો કરવાનાં હોય તો અનુષ્ઠાનકાળમાં કેવો અધ્યવસાય રાખવો જોઈએ ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – ભગવાને સાધુને “આ અનુષ્ઠાન કર્તવ્યરૂપે વિહિત છે એ પ્રકારના ઉપયોગપૂર્વક સર્વ ધર્મકૃત્યોમાં યત્ન કરવો જોઈએ. આનાથી એ ફલિત થાય કે ભગવાને જીવને સ્વ સ્વ ભૂમિકા અનુસાર તે તે અનુષ્ઠાન તે તે રીતે કરવાનું કહેલ છે કે જેથી તે તે અનુષ્ઠાન સેવનકાળમાં તે મહાત્મા પોતાના વિદ્યમાન કષાયો તે તે અનુષ્ઠાનના કૃત્યો સાથે તે તે પ્રકારના ક્ષયોપશમભાવના પરિણામના પ્રતિસંધાનપૂર્વક પ્રવર્તાવે; જેથી તે અનુષ્ઠાનથી તે મહાત્મા સંયમના કંડકોની વૃદ્ધિને પ્રાપ્ત કરીને વીતરાગતાને આસન્ન આસન્નતર બની શકે, તેથી સાધુએ પોતાની ભૂમિકા અનુસાર જે વિહિત અનુષ્ઠાન હોય તે અનુષ્ઠાનના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરીને સંયમના કંડકોની વૃદ્ધિ થાય તે રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ. પિ૯૩૨૮ Page #332 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૬૦, ૬૧ ૩૧૩ અવતરલિકા : તથ - અવતરણિકાર્ય : અને – સૂત્ર : વિધિના સ્વાધ્યાયયો: ૬૦/રૂરી સૂત્રાર્થ - વિધિપૂર્વક સ્વાધ્યાયનો વ્યાપાર કરવો જોઈએ. ll૧૦/૩૨૯ll ટીકા : 'विधिना' कालविनयाद्याराधनरूपेण 'स्वाध्यायस्य' वाचनादेर्योगो व्यापारणमिति ।।६०/३२९।। ટીકાર્ચ - વિધિના'.... વ્યાપારણિતિ વિધિથી કાલ-વિનય આદિ આરાધનારૂપથી સ્વાધ્યાયનોકવાચનાદિનો વ્યાપાર કરવો જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૬૦/૩૨૯ ભાવાર્થ : સાધુને પ્રતિદિન નવા નવા સૂત્ર-અર્થને ગ્રહણ કરવાનું ભગવાને વિધાન કરેલ છે, તેથી ઉચિત કાળે ઉચિત વિનયપૂર્વક સાધુએ અત્યંત ઉપયુક્ત થઈને સૂત્રાદિનું ગ્રહણ કરવું જોઈએ. ગ્રહણ કરાયેલાં સૂત્રોનું અને અર્થોનું પરાવર્તન આદિ કરીને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ, જેથી તે સૂત્રના અર્થોથી વાસિત થઈને સાધુનું ચિત્ત સર્વજ્ઞના વચનરૂપ શ્રુતનાં ઉપયોગથી નિયંત્રિત થઈને સર્વજ્ઞ તુલ્ય થવા માટે સદા ઉદ્યમશીલ રહી શકે. I૬૦/૩૨લા અવતરણિકા - તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર : સાવવાપરિદ: Tદ્9/૩૩૦ના Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ધર્મનંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૧૧ સૂત્રાર્થ : આવશ્યકના અપરિહારમાં ઉધમ કરવો જોઈએ. I૧/૩૩૦]. ટીકા : 'आवश्यकानां' स्वकाले नियमात् कर्त्तव्यविशेषाणां प्रत्युपेक्षणादीनां 'अपरिहाणिः' अभ्रंशः, इयं च प्रधानं साधुलिङ्गम्, तथा च 'दशवैकालिकनियुक्तिः' - "संवेगो निव्वेओ विसयविवेगो सुसीलसंसग्गी । आराहणा तवो नाणदंसणचरित्तविणओ य ।।१९२।। खंती य मद्दवऽज्जव विमुत्तयाऽदीणया तितिक्खा य । ગાવસાપરિસુદ્ધી ય વિવુત્રિ હું યાડું સારૂા” રિશ. નિ. ૩૪૮-૩૪૧]. [संवेगो निर्वेदो विषयविवेकः सुशीलसंसर्गः । आराधना तपो ज्ञानदर्शनचारित्रविनयश्च ।।१।। क्षान्तिश्च मार्दवमार्जवं विमुक्तता अदीनता तितिक्षा च । आवश्यकपरिशुद्धिश्च भिक्षुलिङ्गान्येतानि ।।२।। ।।६१/३३०।। ટીકાર્ય - ‘ગાવાયાન'. થાઉં આવશ્યકોના=સ્વકાલે અર્થાત્ તે તે કાળમાં નિયમથી કર્તવ્યવિશેષ એવા પ્રપેક્ષણાધિરૂપ આવશ્યકોના, અપરિહણિમાં અભ્રંશમાં, યત્ન કરવો જોઈએ; અને આગ આવશ્યકતી અપરિહાણિ, સાધુનું પ્રધાન લિંગ છે. અને તે પ્રમાણે દશવૈકાલિકલિથુક્તિ છે – સંવેગ, નિર્વેદ, વિષયોનો વિવેક, સુશીલનો સંસર્ગ, આરાધના, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, ક્ષમા, માદેવ, આર્જવ, નિર્લેપતા, અદીનતા, તિતિક્ષા=પ્રતિકૂળ સંયોગોમાં ચિત્તની અસ્લાનિ થાય તેવો યત્ન, આવશ્યકની પરિશુદ્ધિ આ સાધુનાં લિંગો છે. ll૧૯૨-૧૯૩" (દશવૈકાલિકનિર્યુક્તિ ૩૪૮-૩૪૯) ug૧/૩૩૦ ભાવાર્થ : સાધુએ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ ઉચિત કાળે શાસ્ત્રવિધિનું સ્મરણ કરીને અપ્રમાદભાવથી સદા કરવી જોઈએ; જેથી સંયમજીવનના આવશ્યક કૃત્યો દ્વારા સાધુ સંયમના પરિણામોની વૃદ્ધિને પ્રાપ્ત કરીને આત્માને ઉત્તમ સંસ્કારોથી વાસિત કરી શકે. સાધુનાં પ્રધાન લિંગો કયા છે ? તે દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં આ પ્રમાણે બતાવ્યાં છે – (૧) સંવેગ - સાધુએ સદા મોક્ષનો અભિલાષ ધારણ કરીને મોક્ષના ઉપાયમાં યત્ન કરીને નિર્લેપતાનો પરિણામ વૃદ્ધિ પામે તે પ્રકારનો સંવેગનો પરિણામ ધારણ કરવો જોઈએ. Page #334 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૬૧ ૩૧૫ (૨) નિર્વેદ - વળી, સાધુએ સંસારનો અત્યંત ભય ધારણ કરીને સંસારની વૃદ્ધિને અનુકૂળ કોઈ પરિણામ ન થાય તે રીતે તૈલધારા પુરુષની જેમ પોતાના ભાવપ્રાણના રક્ષણ માટે ઉદ્યમ કરવો જોઈએ. જે નિર્વેદના પરિણામરૂપ છે. (૩) વિષયોનો વિવેક - સાધુએ પાંચ ઇન્દ્રિયોના વિષયો સાથે ચિત્ત સંશ્લેષ ન પામે તે રીતે અત્યંત ઉપયુક્ત થઈને સર્વ ક્રિયાઓ કરવી જોઈએ તે વિષયનો વિવેક છે. (૪) સુશીલનો સંસર્ગ - સાધુએ સદા પોતાનાથી અધિક ગુણવાળા પુરુષ સાથે સંસર્ગમાં રહેવું જોઈએ જેથી તેમના અપ્રમાદના યત્નના અવલંબનથી પોતાનામાં પણ વિશેષ પ્રકારનો અપ્રમાદભાવ ઉલ્લસિત થાય. (૫) આરાધના : ભગવાનના વચનનું સ્મરણ કરીને સ્વ સ્વ ભૂમિકા અનુસાર જે જે ઉચિત કૃત્ય હોય તે તે સ્વ ઉચિત કૃત્યોને તે રીતે સેવવા યત્ન કરવો જોઈએ; જેથી ભગવાનનાં વચન અનુસાર સર્વ ઉદ્યમથી પોતાની શક્તિ પ્રવર્તે એ જિનવચનની આરાધના છે. (૬) તપ ઇન્દ્રિયોના વિકારના નિરોધમાં સહાયક થાય તે પ્રકારે શક્તિને ગોપવ્યા વિના ઉચિત બાહ્યતપ કરવો જોઈએ જેથી તપથી કાંઈક શિથિલ થયેલો દેહ વિકારમાં ન પ્રવર્તે અને મન પણ શિથિલ થયેલું હોવાથી વિકારને પામ્યા વગર પોતાને જ્યાં પ્રવર્તાવવું હોય ત્યાં પ્રવર્તી શકે તે તપ છે. (૭-૧૦) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વિનય : સાધુએ શક્તિ અનુસાર જિનવચનના મર્મને સ્પર્શ કરે તેવું જ્ઞાન મેળવવું જોઈએ અને તે વચનથી ભાવિત થઈને જિનવચન જ પરમાર્થ છે. અન્ય નહિ તે પ્રકારે આત્માને અત્યંત વાસિત કરીને દર્શનમાં યત્ન કરવો જોઈએ અને જિનવચન અનુસાર ઉચિત ક્રિયાઓ કરીને આત્માના શુદ્ધ ભાવોમાં ચરણ થાય અર્થાતું ગમન થાય તે રીતે યત્ન કરવો જોઈએ અને ગુણસંપન્નનો સદા વિનય કરવો જોઈએ. (૧૧-૧૭) ક્ષમા, માર્દવ, આર્જવ, નિર્લેપતા, અદીનતા, તિતિક્ષા અને આવશ્યકપરિશુદ્ધિ - વળી, સાધુએ ક્ષમા, માર્દવ, આર્જવ અને વિમુક્તતા=નિર્લેપતામાં સદા યત્ન કરવો જોઈએ અર્થાત્ પદાર્થનાં નિમિત્તોને જોઈને પ્રજ્વલન સ્વભાવ ઉલ્લસિત ન થઈ શકે તેવો ક્ષમાનો પરિણામ કેળવવો જોઈએ. ઉત્તમ પુરુષો કરતાં પોતે અત્યંત નીચલી ભૂમિકામાં છે તે પ્રમાણે ભાવન કરીને માનરહિત એવો Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૬૧, ૬૨ માર્દવભાવ ધા૨ણ ક૨વો જોઈએ. ગુણવાન પુરુષને પરતંત્રતા રહે એવો આર્જવભાવ ધા૨ણ ક૨વો જોઈએ. કોઈ પદાર્થમાં સંગ ન થાય તે પ્રકારનો નિર્લેપ ભાવ ધા૨ણ ક૨વો જોઈએ. પ્રતિકૂળ સંજોગોમાં અદીનતા ધારણ કરવી જોઈએ. ક્ષુધા-તૃષા આદિમાં વ્યાકુળતા ન થાય તે પ્રકારે તિતિક્ષા ભાવથી આત્માને ભાવિત ક૨વો જોઈએ. સાધુનાં સર્વ આવશ્યક અનુષ્ઠાનમાં પરિશુદ્ધિની પ્રાપ્તિ થાય તે પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ. આ સર્વ ભાવસાધુનાં લિંગો છે. II૬૧/૩૩૦II અવતરણિકા : तथा અવતરણિકાર્ય : અને સૂત્ર ઃ - સૂત્રાર્થ — : यथाशक्ति तपः सेवनम् ।।६२/३३१।। યથાશક્તિ=પોતાની શક્તિ અનુરૂપ તપનું સેવન કરવું જોઈએ. ॥૬૨/૩૩૧॥ ટીકા ઃ ‘યથાશત્તિ તપસ:’ અનશનાવે: ‘સેવનમ્’ આચરાત્, યયોમ્ – “कायो न केवलमयं परितापनीयो मिष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेन वश्यानि येन च तदाचरितं जिनानाम् ।।१९४।। " [ ] ।।६२/३३१ ।। ટીકાર્થ ઃ ..... 'यथाशक्ति નિનાનામ્ ।। યથાશક્તિ અનશનાદિ તપનું સેવન કરવું જોઈએ=સાધુએ આચરણ કરવું જોઈએ. જે કારણથી કહેવાયું છે “આ કાયા=શરીર, કેવલ પરિતાપનીય નથી=ઉપવાસ આદિ કરીને કષ્ટ આપવા સ્વરૂપ નથી અને ઘણા પ્રકારનાં ઇષ્ટ ૨સો વડે પોષણ કરવા યોગ્ય નથી. જે પ્રમાણે ચિત્ત અને ઇન્દ્રિયો ઉત્પથથી=સંયમના કંડકોના ઉપાયનાં વૃદ્ધિમાં યત્નને છોડીને બાહ્ય પદાર્થો સાથે સંગના પરિણામ કરવારૂપ ઉત્પથથી, ચરે નહીં=ઇન્દ્રિયો ઉત્પથમાં ન જાય, અને જેનાથી=જે તપથી, વશ થાય—ચિત્ત અને મન વશ થાય, તેતે તપ જિનોનું આચરિત છે. ૧૯૪” () II૬૨/૩૩૧૩૦ ભાવાર્થ: સાધુ મોક્ષના અત્યંત અભિલાષી છે, તેથી જ સર્વ બાહ્ય સંગનો ત્યાગ કરીને કેવલ અસંગ ભાવની Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૨, ૧૩ શક્તિના સંચય અર્થે સદા સંયમયોગમાં યત્ન કરે છે. આમ છતાં આહારાદિથી પુષ્ટ થયેલાં દેહ અને મન અનાદિના સંસ્કારોના કારણે નિયંત્રણમાં ન રહે તો મોક્ષમાર્ગના પથને છોડીને સંસારના પથરૂપ ઉત્પથમાં જાય છે; જેથી અસંગ માટે યત્ન કરનાર સાધુ પણ વારંવાર બાહ્ય પદાર્થો સાથે સંગ કરીને સંગના સંસ્કારોનું આધાર કરે છે. તેના નિવારણ અર્થે ભગવાને સાધુને તપ કરવાની આજ્ઞા કરી છે અને તે તપ દ્વારા કાંઈક કૃશ થયેલો દેહ હોવાથી ઇન્દ્રિયો અને મન શિથિલ બને છે, તેથી કાંઈક શિથિલ બનેલી તે ઇન્દ્રિયોને કલ્યાણના અર્થી સાધુ સુખપૂર્વક અન્ય ઉચિત યોગમાં દઢ પ્રવર્તાવીને અસંગભાવના સંસ્કારોને અતિશય અતિશયતર કરી શકે છે. માટે ઉચિત સંયમયોગમાં કરાતો યત્ન હાનિને પ્રાપ્ત ન કરે તે રીતે સાધુએ તપમાં યત્ન કરવો જોઈએ. IIક૨/૩૩૧ અવતરણિકા - તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર : પરાનુપ્રક્રિયા દ્દરૂ/રૂરૂરી સૂત્રાર્થ : પર અનુગ્રહની ક્રિયા સાધુએ કરવી જોઈએ. ll૧૩/૩૩શા. ટીકા - _ 'परेषां' स्वपक्षगतानां परपक्षगतानां च जन्तूनां महत्या करुणापरायणपरिणामितया अनुग्रहकरणं' જ્ઞાનાથુસિંઘાનિતિ ધરૂ/રૂરૂા. ટીકાર્ય : રેષ' ... સંપાદનિિત | સ્વપક્ષગત અને પરપક્ષગત એવા જીવોની મહાન કરુણાપરાયણ પરિણામીપણાથી અનુગ્રહ કરવો જોઈએ જ્ઞાનાદિ ઉપકારનું સંપાદન કરવું જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ગ૬૩/૩૩૨ ભાવાર્થ: સાધુઓ શક્તિ અનુસાર સદા શાસ્ત્રઅધ્યયન કરીને ભગવાનના વચનના પરમાર્થને જાણનારા બને છે. જે સાધુઓ શાસ્ત્રાદિ અધ્યયન કરીને તે પ્રકારના વિશિષ્ટ બોધવાળા થયા છે કે જેઓ પોતાના આત્માને Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ ) અધ્યાય-૫ | સૂત્ર-૧૩, ૧૪ જિનવચન અનુસાર યોગમાં પ્રવર્તાવી શકે છે તેમ અન્ય જીવોને પણ જ્ઞાનાદિનો બોધ કરાવીને વિશેષ પ્રકારે યોગમાં પ્રવર્તાવી શકે તેવા છે, તેવા મહાત્માઓએ આ સાધુ આપણા ગચ્છના છે કે આ સાધુ પરગચ્છના છે એવો વિભાગ કર્યા વગર યોગ્ય જીવો પ્રત્યે મહાકરુણાના પરિણામપૂર્વક તેઓના હિત અર્થે શાસ્ત્રઅધ્યયન કરાવવામાં યત્ન કરવો જોઈએ, પરંતુ હું તેઓને અધ્યયન કરાવીશ તો તેઓ મારી વૈયાવચ્ચ કરશે કે મારી ખ્યાતિ વધશે એવા કોઈ પરિણામને કર્યા વગર કેવલ આ સંસારસમુદ્રમાંથી તેઓ પણ સુખપૂર્વક નિસ્તારને પામી શકે તેવા શુભ અધ્યવસાયથી યથાર્થ બોધનું કારણ બને તે રીતે તેઓને અધ્યયન કરાવવું જોઈએ. ૩/૩૩શા અવતરણિકા - તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : Tળવોષનિરૂપણમ્ ગદ્દ૪/રૂરૂરૂા. સૂત્રાર્થ : ગુણદોષનું નિરૂપણ કરવું જોઈએ અવલોકન કરવું જોઈએ. II૬૪/૩૩૩ ટીકા : સર્વત્ર વિહારો વચ્ચે “જુવોથોર્નિરૂપ' સર્વમ્ ૬૪/ર૩રૂા. ટીકાર્ય : સર્વત્ર ..... વાર્થમ્ | સર્વત્ર વિહાર આદિ કર્તવ્યમાં ગુણદોષનું અવલોકન કરવું જોઈએ. li૬૪/૩૩૩ ભાવાર્થ - - સાધુને માટે જે જે ઉચિત ક્રિયાઓ ભગવાને બતાવી છે તે ક્રિયામાંથી કઈ ઉચિત ક્રિયાઓ હું જિનવચન અનુસાર કરીને વિશેષ પ્રકારના સંયમના પરિણામને પ્રાપ્ત કરી શકું છું તે રૂપગુણનું અવલોકન કરવું જોઈએ અને કઈ ઉચિત ક્રિયાઓ શાસ્ત્રમાં વિહત હોવા છતાં તેવા પ્રકારની પોતાની શક્તિના અભાવને કારણે તે પ્રવૃત્તિથી પોતાને ક્લેશરૂપ દોષની પ્રાપ્તિ થાય છે તેનું સૂક્ષ્મ બુદ્ધિથી સાધુએ સદા અવલોકન કરવું જોઈએ, જેથી સાધુ એકાંતે કલ્યાણની પ્રાપ્તિ થાય તેવી ઉચિત આચરણા કરી શકે. ll૧૪/૩૩૩ Page #338 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૬૫ ૩૧૯ અવતરણિકા : તથા – અવતરણિતાર્થ - અને – સૂત્ર: વલ્ગુને પ્રવૃત્તિ: Tદ્ર/રૂરૂા . સૂત્રાર્થ : બહુ ગુણમાં=બહુ ગુણવાળા કાર્યમાં, પ્રવૃત્તિ કરવી જોઈએ. પ/૩૩૪ll ટીકા - यद् ‘बहुगुणम्' उपलक्षणत्वात् केवलगुणमयं वा कार्यमाभासते तत्र 'प्रवर्तितव्यम्,' नान्यथेति Rાદ/પુરૂજા ટીકાર્ય : યદ્. નાન્યથતિ છે જે બહુ ગુણવાળું કાર્ય ભાસે છે અથવા ઉપલક્ષણપણું હોવાથી કેવળ ગુણમય કાર્ય ભાસે છે તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અન્યથા=બહુ ગુણવાળું ન હોય અથવા કેવળ ગુણમય ન હોય તેવા કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૬૫/૩૩૪. ભાવાર્થ : પૂર્વસૂત્રમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સાધુએ સંયમની સર્વ પ્રવૃત્તિમાં ગુણદોષનું અવલોકન કરવું જોઈએ. અને તે પ્રકારે અવલોકન કરીને જે સાધુ સદા કઈ ઉચિત પ્રવૃત્તિઓ દ્વારા પોતે અપ્રમાદની વૃદ્ધિ કરીને સમભાવના પરિણામની વૃદ્ધિ કરી શકે છે તેનું અવલોકન કરે અને જે પ્રવૃત્તિમાં ક્વચિત્ નાનો દોષ હોય તોપણ ઘણા ગુણનું કારણ હોય તો તે પ્રવૃત્તિ કરવી જોઈએ. જેમ ઉત્સર્ગથી દોષિત ભિક્ષા સાધુને નિષિદ્ધ છે આમ છતાં તેવા કોઈક સંયોગોમાં નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ ન હોય અને તે દોષિત ભિક્ષા દ્વારા દેહનું રક્ષણ કરીને વિશેષ પ્રકારનાં જ્ઞાનાદિની વૃદ્ધિ દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિ પ્રાપ્તિ થતી હોય તો તે દોષિત ભિક્ષા પણ બહુ ગુણવાળી હોવાથી સાધુને ઈષ્ટ બને છે. અને કોઈક સાધુ વિવેક વગર નિર્દોષ ભિક્ષા મળતી નથી માટે અપવાદનું અવલંબન લઈને દોષિત ભિક્ષા ગ્રહણ કરે અને તેના દ્વારા સંયમના કોઈ કંડકોની વૃદ્ધિને પ્રાપ્ત કરે નહિ તો તે ગ્રહણ કરાયેલી ભિક્ષા કેવળ દોષવાળી બને છે. એટલું જ નહિ પણ અપ્રામાણિક અપવાદનું આલંબન લીધા વગર નિર્દોષ ભિક્ષા દ્વારા દેહનું પાલન કરીને પણ સંયમની વૃદ્ધિમાં કોઈ યત્ન ન કરે તો તે નિર્દોષ ભિક્ષા પણ દોષવાળી બને છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦. ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ ) અધ્યાય-૫ | સૂત્ર-૫, ૬૬ વળી, સંયમીની કેટલીક પ્રવૃત્તિ કેવળ ગુણમય હોય, લેશ પણ દોષનું કારણ ન હોય તેવી પ્રવૃત્તિમાં સાધુએ યત્ન કરવો જોઈએ. જેમ અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે તપમાં, જ્ઞાનાદિ અધ્યયનમાં કે ઉચિત વિવેકપૂર્વકના વૈયાવચ્ચમાં કોઈ સાધુ યત્ન કરે તો તે કૃત્યો કેવળ ગુણમય છે જેનાથી અવશ્ય સંયમના કંડકોની વૃદ્ધિ થાય તેવા સમભાવના પરિણામની વૃદ્ધિ થાય છે. માટે ગુણ-દોષના સમ્યફ પર્યાલોચનપૂર્વક ગુણવૃદ્ધિનું કારણ બને તેવી ઉચિત પ્રવૃત્તિમાં સાધુએ સદા યત્ન કરવો જોઈએ. llઉપ/૩૩૪ અવતરણિકા : તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર : ક્ષત્તિર્વવમાર્નવમનોમતા સાદ૬/રૂરૂTT સૂત્રાર્થ: ક્ષમા, માર્દવ, આર્જવ અને અલોભતામાં સાધુએ યત્ન કરવો જોઈએ. Iક૬૩૩૫ll ટીકા - एते क्षान्त्यादयश्चत्वारोऽपि कषायचतुष्टयप्रतिपक्षभूताः साधुधर्ममूलभूमिकास्वरूपाः नित्यं कार्या રૂતિ દ૬/રૂરૂા . ટીકાર્ચ - રે અતિ આ=ક્ષમાદિ ચારે પણ કષાય ચતુષ્ટયના પ્રતિપક્ષભૂત=ક્રોધ, માન, માયા, લોભ ચારના પ્રતિપક્ષભૂત, સાધુધર્મની મૂળભૂમિકા સ્વરૂપ નિત્ય કરવા જોઈએ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૬૬/૩૩૫ ભાવાર્થ સાધુને સંયમની સર્વ ક્રિયા દ્વારા આત્મામાં વર્તતા ક્રોધાદિ ચાર કષાયનાં પ્રતિપક્ષ એવા ક્ષમાદિ ચાર ભાવોમાં યત્ન થાય તે રીતે ઉદ્યમ કરવાની ભગવાનની આજ્ઞા છે, તેથી સાધુધર્મની મૂળભૂમિકા સ્વરૂપ એવા ક્ષમાદિ ચાર ભાવો છે તેને સ્મરણમાં રાખીને સદા તે ચાર ભાવોને અનુકૂળ ચિત્ત પ્રવર્તે તે રીતે સાધુ સદા આત્માને ભાવિત રાખે જેથી ક્રોધાદિ ચાર કષાયો વિશેષ વિશેષ રીતે ક્ષયોપશમભાવને પ્રાપ્ત કરીને ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ દ્વારા સમભાવના પરિણામની વૃદ્ધિને જ પ્રાપ્ત કરાવે. II૬૬૩૩પા Page #340 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૭, ૬૮ ૩૨૧ – અવતરણિકા : अत एव - અવતરણિકાર્ય : આથી જ=સાધુએ ક્ષમાદિમાં ઉદ્યમ કરવો જોઈએ આથી જ – સૂત્ર : ઢોળાદ્યનુN T૬૭/રૂરૂદ્દા સૂત્રાર્થ: ક્રોધાદિનો અનુદય થાય તે રીતે સદા ઉપયુક્ત રહેવું જોઈએ. ૬/૩૩૬ ટીકા - 'क्रोधादीनां' चतुर्णां कषायाणाम् 'अनुदयो' मूलत एवानुत्थानम् ।।६७/३३६।। ટીકાર્ય : “ઢોલીના' ... વાનસ્થાનમ્ II ક્રોધાદિ ચાર કષાયનો અનુદયમૂળથી જ ઉત્થાનનો અભાવ થાય તેમ સાધુએ યત્ન કરવો જોઈએ. ૬૭/૩૩૬ાા ભાવાર્થ : સાધુએ આત્મામાં ક્રોધાદિના સંસ્કારો નિમિત્તને પામીને ઉદયને પ્રાપ્ત ન કરી શકે તે અર્થે ક્રોધાદિના પ્રતિપક્ષી ક્ષમાદિ ભાવોની સદા વૃદ્ધિ થાય તે પ્રકારના સૂક્ષ્મ ઉપયોગપૂર્વક સંયમની સર્વ ક્રિયાઓ કરવી જોઈએ; કેમ કે સંયમની સર્વ ક્રિયાઓ વીતરાગપ્રણીત છે અને વીતરાગપ્રણીત સર્વ ક્રિયાઓ વીતરાગતાના અભિમુખ રાગ વૃદ્ધિ પામે તે પ્રકારે જ કરવાની ભગવાને કહેલ છે. જે મહાત્મા તે પ્રકારે સર્વ ક્રિયાઓ કરે છે તેઓનો વીતરાગતાને અભિમુખ વધતો દઢ દઢતર રાગ ક્રોધાદિ કષાયોને મૂળથી જ ઉસ્થિત થવામાં બાધક બને છે. અને તે દઢ થયેલો વીતરાગતાનો રાગ વિતરાગતાને અભિમુખ સંસ્કારોનું આધાર કરીને વિદ્યમાન ક્રોધાદિ કષાયોનો ક્ષયોપશમ ભાવ અતિશય અતિશયતર કરીને વિશિષ્ટ વિશિષ્ટતર ક્ષમાદિ ભાવોની નિષ્પત્તિનું કારણ બને છે; માટે સાધુએ ક્રોધાદિ કષાયોનો મૂળથી જ ઉદય ન થાય તે પ્રકારે અપ્રમાદભાવથી સદા ઉચિત અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરવો જોઈએ. ૬૭/૩૩૬ાા અવતરણિકા : તથા - અવતરણિકાર્ય :અને – Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૮ સૂત્ર - વૈ રાન્ ૬૮/રૂરૂ૭ના સૂત્રાર્થ: ઉદયમાન ક્રોધાદિ કષાયોને સાધુએ વિફલ કરવા જોઈએ. ll૧૮/૩૩૭માં ટીકાઃ 'वैफल्यस्य' विफलभावस्य कथञ्चिदुदयप्राप्तानामपि क्रोधादीनां 'करणम्,' क्रोधादीनामुदये यच्चिन्तितं कार्यं तस्याकरणेन क्रोधाद्युदयो निष्फलः कार्य इति भावः, एवं च कृते पूर्वोक्ताः સાતિય ગાવિતા મવત્તિ ૬૮/રૂરૂા. ટીકાર્ય : વૈચર્ચા' .... મત્તિ | વૈફલ્ય=ઘંચિત્ ઉદય પ્રાપ્ત પણ ક્રોધાદિ કષાયોના વિલભાવને, કરવો જોઈએ. ક્રોધાદિનો ઉદય થયે છતે જે ચિંતવન કરાયું તેના અકરણ દ્વારા ક્રોધાદિનો ઉદય નિષ્ફલ કરવો જોઈએ અને એ રીતે કરાય છn=ક્રોધાદિના વિપુલભાવને કરાયે છતે, પૂર્વમાં કહેલી ક્ષમાદિ આસેવન કરાયેલી થાય છે. II૬૮/૩૩ળા ભાવાર્થ : સાધુએ સદા જિનર્વચન અનુસાર ક્ષમાદિની વૃદ્ધિ થાય તે રીતે સર્વ ક્રિયાઓમાં ઉદ્યમ કરવો જોઈએ જેથી સમભાવરૂપ સામાયિકનો પરિણામ જ પ્રતિદિન વૃદ્ધિ પામે. આમ છતાં અનાદિના પ્રમાદના સ્વભાવના કારણે કોઈક રીતે કોઈક નિમિત્તને પામીને બાહ્ય પદાર્થોની સાથે ઇન્દ્રિયોનો સંસર્ગ થાય અને તેના નિમિત્તને આશ્રયીને ક્રોધાદિ ચારમાંથી કોઈપણ પરિણામ થાય તો તે પરિણામને વિફલ કરવા માટે જિનવચન અનુસાર ઉચિત ચિંતવન કરવું જોઈએ. જેમ નાના બાળકને જોઈને તેની મૃદુ ચેષ્ટાઓ જોવા માત્રથી પણ ઇષદ્રાગ થાય તો પાંચમા પરિગ્રહવ્રતના અતિચારરૂપ તે ઇષદ્રાગ છે તેમ શાસ્ત્ર કહે છે, તેથી તે નિમિત્તને પામીને ઇષદ્ લોભનો પરિણામ થાય ત્યારે જે મહાત્મા સૂક્ષ્મ બુદ્ધિથી શાસ્ત્રાનુસાર અવલોકન કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે સામાયિકના વૃદ્ધિના પરિણામનો ત્યાગ કરીને મારો ઉપયોગ રાગમાં વર્તે છે, તેથી સામાયિક દ્વારા નિર્લેપતાની વૃદ્ધિને બદલે વર્તમાનમાં લોભનો પરિણામ વર્તે છે તે લોભનો પરિણામ મારા ચારિત્રને નાશ કરીને મારા વિનાશનું કારણ બનશે તે પ્રકારનું ચિંતવન કરીને સુસાધુ આત્માને તત્ત્વથી ભાવિત કરે તો તે વિદ્યમાન લોભનો પરિણામ નિષ્ફળ જાય છે જેનાથી કાંઈક નિર્લોભતાને અનુકૂળ ઉદ્યમ થાય છે. તે રીતે અન્ય ક્રોધાદિ ભાવોમાં પણ સૂક્ષ્મ અવલોકન કરીને સાધુએ તેને વિફલ કરવા યત્ન કરવો જોઈએ. ll૧૮/૩૩૭ના Page #342 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૬૯ અવતરણિકા : क्रोधाद्यनुदयार्थिना च यत् कार्यं तदाह અવતરણિકાર્થ : અને ક્રોધાદિના અનુદયના અર્થી સાધુએ જે કરવું જોઈએ તેને કહે છે . સૂત્રઃ વિષાવિજ્ઞા ||૬૦/૩૩૮।। સૂત્રાર્થ વિપાકનું ચિંતવન કરવું જોઈએ=ક્રોધાદિ કષાયના અનર્થકારી ફળનું ચિંતવન કરવું જોઈએ. ||૬૯/૩૩૮|| ટીકાઃ -- ‘વિપાસ્ય' ોધાદ્રિષાય તસ્ય ‘ચિન્તા' વિમો વિષેયઃ, यथा - "क्रोधात् प्रीतिविनाशं मानाद् विनयोपघातमाप्नोति । શાશ્ચાત્ પ્રત્યયહાનિ સર્વશુળવિનાશનું જોમાત્ ।।8।।” [પ્રશમ. ૨] કૃતિ ।।૬૧/૩૮।। ૩૨૩ ટીકાર્ય ઃ विपाकस्य કૃતિ ।। વિપાકનું=ક્રોધાદિ કષાયતા ફલની ચિંતા કરવી જોઈએ=સૂક્ષ્મબુદ્ધિથી વિચારણા કરવી જોઈએ. અને તે વિચારણા ‘યથા’થી બતાવે છે -- “ક્રોધથી પ્રીતિનો વિનાશ થાય છે, માનથી વિનયનો ઉપઘાત પ્રાપ્ત કરે છે, માયાથી અર્થાત્ શઠપણાથી વિશ્વાસની હાનિ થાય છે અને લોભથી સર્વગુણોનો નાશ થાય છે. ૧૯૫।” (પ્રશમ. ૨૫) ‘રૂતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૬૯/૩૩૮॥ ભાવાર્થ સાધુએ સદા જિનવચન અનુસાર સામાયિકના પરિણામની વૃદ્ધિ થાય તેમ યત્ન કરતા હોય છતાં જિનવચનનો દઢ ઉપયોગ ન હોય તો નિમિત્તને પામીને આત્મામાં રહેલા કષાયના સંસ્કારો અને નિમિત્તને પામીને ઉદયમાન એવાં કર્મોનો વિપાક પ્રાપ્ત થાય તો સૂક્ષ્મથી કે સ્થૂલથી કષાયો પ્રાદુર્ભાવ થાય તેથી નિમિત્તની પ્રાપ્તિ પૂર્વે જ કલ્યાણના અર્થી સાધુએ તે કષાયો કેવા વિષમ વિપાકવાળા છે ? અને અનર્થની પરંપરાની પ્રાપ્તિ કરાવનારા છે તેનું સમાલોચન સદા કરવું જોઈએ, જેથી નિમિત્તને પામીને તે ઉદયમાન કર્મો ક્ષયોપશમભાવને પામે તેથી ક્ષમાદિ પરિણામો જાગ્રત થાય. વળી, ક્રોધાદિના સ્પષ્ટ તત્કાલ દેખાતા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૬૯, ૭૦ ફળને સામે રાખીને કહ્યું છે કે ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે, માનથી વિનયનો ઉપઘાત થાય છે જેથી યોગમાર્ગમાં ચાલતા સાધુ પણ વિનયરહિત બને તો શાસ્ત્ર પણ સમ્યક્ પરિણમન પામે નહિ. વળી, શઠતાથી લોકમાં વિશ્વાસની હાનિ થાય છે, તેથી અવિશ્વસનીય બનેલ વ્યક્તિ લોકમાં પણ અનાદરણીય બને છે અને લોભ સર્વગુણોનો નાશ કરે છે. માટે હું કષાયોના તિરોધાન માટે ઉદ્યમ કરું જેથી ક્રોધાદિના વિપાકોથી મારું અહિત થાય નહિ. આ સિવાય કષાયોના પરલોકના અનર્થોનું પણ સાધુ શાસ્ત્રાનુસાર સૂક્ષ્મ ચિંતવન કરે જેથી કષાયો તિરોધાન પામે. II૬૯/૩૩૮॥ અવતરણિકા : तथा - અવતરણિકાર્ય : અને – સૂત્રઃ ધર્મોત્તરો યોગઃ ।।૭૦/૩૩૧|| સૂત્રાર્થ - સાધુએ ધર્મ છે ઉત્તરમાં જેને એવો=ધર્મ છે લ જેને એવો, યોગ=વ્યાપાર કરવો જોઈએ. ||૭૦/૩૩૯૫ ટીકા ઃ 'धर्मोत्तरो' धर्मफलः सर्व एव 'योगो' व्यापारो विधेयः, न पुनरट्टट्टहासकेलिकिलत्वादिः पापफल કૃતિ ૪૫૭૦/૩૩૧।। ટીકાર્યઃ ‘ધર્મોત્તરો’ કૃતિ । ધર્મ છે ઉત્તરમાં જેને=ધર્મ છે ફલ જેને, એવો સર્વ જ યોગ=વ્યાપાર કરવો જોઈએ, પરંતુ અટ્ટહાસ્ય કેલિ=રમૂજ, ક્લિત્વાદિ=ક્લિકિલાટ આદિ, પાપલવાળો વ્યાપાર કરવો જોઈએ નહિ. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૦/૩૩૯।। ભાવાર્થ: સાધુએ જિનવચનના સ્મરણથી નિયંત્રિત થઈને સર્વ ઉચિત પ્રવૃત્તિમાં મન-વચન અને કાયાનો વ્યાપાર તે રીતે કરવો જોઈએ જેથી ચિત્ત વીતરાગભાવને આસન્ન આસન્નતર થાય તેવા સંસ્કારોનું આત્મામાં આધાન થાય. આ પ્રકારની મન-વચન અને કાયાની સાધુની પ્રવૃત્તિ ઉત્તર-ઉત્તરના ધર્મને નિષ્પન્ન કરનાર Page #344 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૭૦, ૭૧ ૩૨૫ છે અર્થાત્ અસંગભાવની પરિણતિને અભિમુખ એવા ઉત્તમ સંસ્કારોના આધાનરૂપ ધર્મને નિષ્પન્ન કરનાર છે. માટે સાધુએ તેવા જ મન, વચન અને કાયામાં યત્ન કરવો જોઈએ, પરંતુ આત્મામાં સંગના સંસ્કારો વૃદ્ધિ પામે તેવા પાપફલવાળો વ્યાપાર કરવો જોઈએ નહિ. જેમ કોઈક નિમિત્તને પામીને અટ્ટહાસ્ય કરે, નાના બાળક સાથે કાલું કાલું બોલીને કેલિ ભાવો કરે, કિલકિલાટ કરે કે અન્ય કોઈપણ સંગની વૃદ્ધિ કરે તેવા વ્યાપારો સાધુએ કરવા જોઈએ નહિ. Il૭૦/૩૩લા અવતરણિકા - તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર : માત્માનુપ્રેક્ષા TI૭૧/રૂ૪૦ ના સૂત્રાર્થ : આત્માની અનપેક્ષા કરવી જોઈએ. ll૭૧/૩૪oli ટીકા : માત્મઃ' સ્વસ્થ “મનુ' પર્યાનોના ભાવપ્રત્યુષારૂપ, યથા – किं कयं किं वा सेसं किं करणिज्जं तवं च न करेमि । પુષ્યાવરાત્રે બારમો માવડિક્લેરા ગા૨૬૬ાા [ોય. નિ. ર૬૩] ત્તિ . [किं कृतं किं वा शेषं किं करणीयं तपो न करोमि । पूर्वापरत्रकाले जागरतो भावप्रतिलेखनेति ।।१।। ।।७१/३४०॥ ટીકાર્ચ - ‘માત્મા' ... દિનેદા | આત્માની=પોતાની અપેક્ષા કરવી જોઈએ=ભાવની પ્રત્યુપેક્ષારૂપ પર્યાલોચના કરવી જોઈએ. તે અપેક્ષા જ યથાથી સ્પષ્ટ કરે છે – “શું કરાયું ? અને શું કર્તવ્ય શેષ છે અને કરી શકાય એવો તપ હું કરતો નથી. પૂર્વ અને ઉત્તર કાળમાં રાત્રીના પૂર્વકાળમાં અથવા રાત્રીના ઉત્તર કાળમાં અર્થાત્ સવારના કાળમાં જાગતો સાધુ ભાવથી પ્રતિલેખના કરે=પોતાના પરિણામોનું અવલોકન કરે. ll૧૯૬" (ઓઘનિર્યુક્તિ. ૨૬૩). જિશબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૧/૩૪૦ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૭૧, ૭૨ ભાવાર્થ : પૂર્વસૂત્રમાં કહ્યું કે આત્મામાં ધર્મ નિષ્પન્ન થાય તેવો વ્યાપાર સાધુએ કરવો જોઈએ, તેથી હવે સાધુ જે સાધ્વાચારનાં કૃત્યો કરે છે તે ધર્મનિષ્પત્તિનું જ કારણ બને તે માટે સાધુએ સદા આત્માના પરિણામોનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ. કઈ રીતે સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ ? એથી કહે છે – સંયમનાં ઉચિત કૃત્યો જે મેં સેવ્યાં છે તે અસંગની વૃદ્ધિનું કારણ બને તે રીતે મેં કર્યાં છે કે નહીં ? તેનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ. શેષ કયાં કૃત્યો હું કરી શકું એમ છું? જેના બળથી સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકું અને જે કૃત્યો કરવાના બાકી છે તેનું સૂક્ષ્મ બુદ્ધિથી અવલોકન કરવું જોઈએ જેથી તે ઉચિત કૃત્યો કરીને પોતે સંયમમાં વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે. વળી, જે સ્વાધ્યાય આદિ ૧૨ પ્રકારનો તપ છે અને મારી ભૂમિકા અનુસાર હું કરી શકું તેમ છું, છતાં યથાશક્તિ કરતો નથી તેનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ જેથી પ્રમાદના ત્યાગપૂર્વક તે કૃત્યો કરીને પોતે સંયમની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે. આ પ્રકારનું પર્યાલોચન સાધુએ ક્યારે કરવું જોઈએ ? તે સ્પષ્ટ કરતાં કહે છે – રાત્રીના પૂર્વ કાળમાં સૂતા પહેલાં જાગ્રત અવસ્થામાં પોતાના ભાવોનું નિરીક્ષણ કરવું જોઈએ અથવા ઉત્તર કાળમાં સવારમાં જાગ્રત થયા પછી પ્રાતઃકાળમાં, જાગ્રત થઈને પોતાના ભાવોનું નિરીક્ષણ કરવું જોઈએ, જેથી અપ્રમાદપૂર્વક સર્વ ઉચિત કૃત્યોમાં યત્ન કરીને સાધુ આત્મામાં ધર્મની નિષ્પત્તિ કરી શકે. II૭૧/૩૪ll અવતરણિકા : વમાત્મ નુપ્રેક્ષિતે ય વૃત્ત્વ તવાદ - અવતરણિતાર્થ : આ રીતે પૂર્વસૂત્રમાં કહ્યું એ રીતે, આત્માનું અનુપ્રેક્ષણ કરાયે છતે જે કરવું જોઈએ એને કહે છે – સૂત્રઃ તિપ્રતિત્તિ: T૭૨/૨૪૧ાાં સૂત્રાર્થ : ઉચિત અનુષ્ઠાનનો સ્વીકાર કરવો જોઈએ. ll૭૨૩૪૧TI. Page #346 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૭૨, ૭૩ ૩૨૭ ટીકા : "उचितस्य' गुणबुंहकस्य प्रमादनिग्राहिणश्चानुष्ठानस्य 'प्रतिपत्तिः' अभ्युपगम इति ।।७२/ ૨૪iા ટીકાર્ય : કવિતજી'.....ત્તિ ઉચિતનો-ગુણની વૃદ્ધિ કરનાર અને પ્રમાદને ઘટાડનાર એવા અનુષ્ઠાનનો સ્વીકાર કરવો જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૭૨/૩૪૧ ભાવાર્થ : પૂર્વસૂત્રમાં કહ્યું એમ સાધુ આત્માના ભાવોનું સૂક્ષ્મ અવલોકન કરે ત્યારપછી સંયમનાં કયાં ઉચિત કૃત્યો કરીને પોતે સામાયિકના પરિણામની ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકે છે ? અને ક્યા ઉચિત કૃત્યો કરવાથી ક્રિયાકાળમાં પોતાનો પ્રસાદનો ભાવ છે તેની હાનિ થાય છે ? તે પ્રકારનો યથાર્થ નિર્ણય કરીને તે અનુષ્ઠાન સેવવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ અને તે રીતે દૃઢ સંકલ્પ કરીને પોતાના ગુણોની વૃદ્ધિ થાય તથા વીતરાગના વચનને છોડીને અન્યત્ર યત્ન કરાવે તેવા પ્રકારના અનાદિના પ્રમાદનો નિગ્રહ થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ, જેથી સદા સંયમના કંડકોની વૃદ્ધિ સાધુને પ્રાપ્ત થાય.ll૭૨/૩૪ના અવતરણિકા : તથા – અવતરણિતાર્થ : અને – સૂત્ર : પ્રતિરક્ષા સેવનમ્ II૭રૂ/રૂ૪૨ // સૂત્રાર્થ: સાધુએ પ્રતિપક્ષનું આસેવન કરવું જોઈએ=જે દોષ પોતાના સંયમયોગમાં વારંવાર સ્કૂલના કરતો હોય તે દોષના પ્રતિપક્ષભૂત એવા ગુણનું આસેવન કરવું જોઈએ. ll૭૩/૩૪રા ટીકા - यो हि यदा येन दोषेण बाध्यमानो भवति तेन तदा तत्प्रतिपक्षभूतस्य गुणस्यासेवनं कार्यम्, हिमपातपीडितेनेवाग्नेरिति ।।७३/३४२॥ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨અધ્યાય-૫સૂત્ર-૭૩, ૭૪ ટીકાર્ય : થો દિ.... અનેરિતિ છે જે=જે સાધુ, જ્યારે=જે કાળમાં, જે દોષથી બાધા પામતો હોય તે સાધુ વડે ત્યારે=દોષના બાધાકાળમાં, તેના પ્રતિપક્ષભૂત ગુણનું આસેવન કરવું જોઈએ. જેમ ઠંડીથી પીડિત પુરુષે અગ્નિનું સેવન કરવું જોઈએ. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૩/૩૪૨ાા. ભાવાર્થ જેમ શીતાદિથી પીડિત પુરુષ અગ્નિનું તાપણું કરીને ઠંડીની બાધાને દૂર કરે છે તેમ સાધુએ આત્માના અનુપ્રેક્ષણ દ્વારા પોતાનામાં વર્તતા ચારિત્રના બાધક દોષોનું સૂક્ષ્મ અવલોકન કરીને જે દોષ આપાદક કર્મો પોતાનામાં પ્રચુર છે તેના કારણે પોતે વિશેષ પ્રકારના ચારિત્રમાં ઉદ્યમ કરી શકતા નથી અને નિમિત્તને પામીને સંયમની ક્રિયા કરવા છતાં સ્કૂલના પામે છે તે દોષોને સ્મૃતિમાં રાખીને તે દોષો જ્યાં સુધી મંદ ન થાય ત્યાં સુધી તે દોષના પ્રતિપક્ષભૂત ગુણોનું સ્મરણ કરીને તે ગુણમાં ઉપયોગ વર્તે તે પ્રકારે સદા યત્ન કરવો જોઈએ. જેમ કોઈ સાધુ બુદ્ધિમાન હોય, શાસ્ત્રમાં નિપુણ પ્રજ્ઞાવાળા હોય, સંવેગયુક્ત ઉચિત ઉપદેશ દ્વારા ઘણા જીવોનો ઉપકાર કરી શકતા હોય અને તે ગુણના કારણે મહાત્માઓ અને શ્રાવકો તેમના ગુણની સદા પ્રશંસા કરતા હોય અને તે પ્રશંસાને કારણે પોતાના ચિત્તમાં કાંઈક પ્રીતિ થતી હોય તો તે સાધુનો માનકષાય તેના ચારિત્રને કાંઈક બાધા કરે છે. અને તે બાધાનું સૂક્ષ્મ પ્રજ્ઞાથી અવલોકન કરીને જો તે સાધુ વિચારે કે સિંહ જેવા પરાક્રમ કરનારા અને મહા બુદ્ધિધન પૂર્વના ઋષિઓ આગળ હું અતિ નીચલી ભૂમિકામાં છું માટે સદા પોતાની હીનતાનું ભાવન કરીને તેવા ઉત્તમ પુરુષના ગુણોનું અવલંબન લઈને આત્માને ભાવિત કરે તો તે બાધ કરતો દોષ ક્રમે કરીને નિવર્તન પામે છે તે રીતે જે જે દોષો પોતાને સ્મલના કરતા હોય તે તે દોષોનું પ્રતિપક્ષ ભાવન સાધુ કરે તો ક્રમસર ચારિત્ર નિરાબાધ થતું હોય છે. I૭૩/૩૪શા અવતરણિકા - તથા – અવતરણિતાર્થ - અને – સૂત્ર : જ્ઞાનુસ્મૃતિઃ II૭૪/૩૪રૂ I સૂત્રાર્થ :આજ્ઞાની સ્મૃતિ કરવી જોઈએ. I૭૪/૩૪૩ Page #348 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૭૪, ૭૫ ૩૨૯ ટીકા :___ 'आज्ञाया' भगवद्वचनस्य पदे पदे हृदयेऽनुस्मृतिः कार्या, भगवद्वचनानुस्मरणस्य भगवत्स्मरणरूपत्वेन महागुणत्वात्, यदुक्तम्"अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसंसिद्धिः ।।१९७।।" [षोडश० २१४] इति ।।७४/३४३।। ટીકાર્ય - મારા' રૂતિ | સાધુએ આજ્ઞાનું ભગવાનનાં વચનનું પદેપદે દરેક પ્રવૃત્તિ કરતી વખતે હદયમાં અનુસ્મરણ કરવું જોઈએ; કેમ કે ભગવાનનાં વચનના સ્મરણનું ભગવાનના સ્મરણરૂપપણું હોવાથી મહાગુણપણું છે. જે કારણથી કહેવાયું છે – “આ હૃદયમાં હોતે છતે=ભગવાનનું વચન હૃદયમાં હોતે છતે તત્ત્વથી મુનીન્દ્ર વીતરાગ એવા તીર્થંકર હદયમાં છે અને વીતરાગ એવા તીર્થકર હદયમાં હોતે છતે નિયમથી સર્વ પ્રયોજનની સંસિદ્ધિ છે. ૧૯૭" (ષોડશક – ૨/૧૪) II૭૪/૩૪૩ ભાવાર્થ : સાધુએ સંયમજીવનના પ્રારંભથી માંડીને પ્રતિદિન જે કાંઈ સંયમની ઉચિત ક્રિયા કરવાની હોય તે ક્રિયાના પ્રારંભમાં ભગવાનના વચનનું સ્મરણ કરવું જોઈએ અને વિચારવું જોઈએ કે ભગવાને આ ક્રિયા આ બાહ્ય વિધિથી અને આ અંતરંગ ઉપયોગથી આ રીતે કરીને પોતાના તુલ્ય થવા માટે=ભગવાનના તુલ્ય થવા માટે, ઉપદેશ આપેલો છે, તેથી સાધુની દરેક ક્રિયા પૂર્વે વીતરાગ, વીતરાગરૂપે સ્મરણમાં આવે છે અને વીતરાગ થવાના યત્નરૂપે જ તે ક્રિયામાં યત્ન થાય છે, તેથી આજ્ઞાના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયાથી સતત વીતરાગતાને અનુકૂળ અંતરંગ શક્તિનો સંચય થાય છે અને તે તે ક્રિયામાં ક્યાંય સ્કૂલના થાય ત્યારે પણ વીતરાગનાં વચનનું સ્મરણ કરીને તે સ્કૂલનાની શુદ્ધિનો સંકલ્પ કરીને સાધુ ઉચિત કાળે તે અલનાની શુદ્ધિ કરે છે. તેથી જે સાધુના હૈયામાં વીતરાગ થવાના ઉપાયરૂપે વીતરાગનું સ્મરણ સદા વર્તતું હોય તે મહાત્માને સર્વ પ્રયોજનોની સિદ્ધિ થાય છે; કેમ કે વીતરાગના ગુણોથી ભાવિત થયેલું તે મહાત્માનું ચિત્ત સદ્ગતિઓની પરંપરા દ્વારા શીઘ્ર તે મહાત્માને વીતરાગ તુલ્ય બનાવશે. II૭૪/૩૪૩ અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને – Page #349 -------------------------------------------------------------------------- ________________ - ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૭૫ સૂત્ર - સમશગુમિત્રતા LI૭૧/૩૪૪T | સૂત્રાર્થ - સમબુમિત્રતામાં સાધુએ યત્ન કરવો જોઈએ. l૭૫/૩૪૪ll ટીકા - शत्रौ मित्रे च समानपरिणामता, एको हि तत्र निर्भर्त्सनादिभिरन्यस्तु स्तुतिवन्दनादिभिः स्वचित्तसंतोषं घटयन्तौ मां निमित्तमात्रमवलम्ब्य प्रवृत्तौ द्वावपि, न तु मत्कार्य किञ्चनेति, ततः कोऽनयोरूनोऽधिको વા મતિ ભાવના ૭/૩૪૪ ટીકાર્ય - શત્રો ... માવના | શત્રુ અને મિત્રમાં સમાન પરિણામતા સાધુએ ધારણ કરવી જોઈએ. કઈ રીતે સમાન પરિણામતા ધારણ કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરે છે – તે બેમાં એક નિર્ભર્સનાદિ વડે, વળી અન્ય સ્તુતિ વંદનાદિ વડે, સ્વચિતના સંતોષને કરતાં મારું નિમિત્ત માત્રનું અવલંબન લઈને બન્ને પણ પ્રવૃત છે પરંતુ મારું કંઈ કાર્ય નથી=નિર્ભર્લ્સના આદિથી કે સ્તુતિથી મારું કંઈ પણ કાર્ય થતું નથી, માટે આ બન્નેમાં મને કોણ ચૂત કે અધિક છે?=મારા માટે બંને સરખા છે, એ પ્રકારની ભાવનાથી સાધુએ સમાન પરિણામતા ધારણ કરવી જોઈએ. II૭૫/૩૪૪ ૨ છે - , , , ભાવાર્થ : સાધુએ જેમ ભગવાનની આજ્ઞાના સ્મરણરૂપે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ તેમ પોતાના વિષયક અન્યનાં નિંદાના વચનો કે સ્તુતિવચનો સ્પર્શે નહિ તે પ્રકારે મનોગુપ્તિને સ્થિર કરવા અર્થે સદા સૂક્ષ્મ બુદ્ધિથી સમાલોચન કરવું જોઈએ કે કોઈ પોતાની નિંદા કરે છે કે કોઈ પોતાની સ્તુતિ, વંદના કરે છે ? તેઓ પોતાના નિમિત્તમાત્રનું અવલંબન લઈને પોતાની પ્રકૃતિ અનુસાર ચિત્તમાં સંતોષ પામે છે પરંતુ તેઓની તે પ્રવૃત્તિથી પોતાને કોઈ અર્થની પ્રાપ્તિ થતી નથી કે પોતાને કોઈ અનર્થની પણ પ્રાપ્તિ થતી નથી. કેવળ પોતે પરમાર્થથી ભાવિત ન હોય તો શત્રુના વચનથી ક્લેશ કરીને કર્મ બાંધે છે કે સ્તુતિ-વંદનાદિના વચનથી ક્લેશ કરીને કર્મ બાંધે છે, તેથી પોતાના માટે નિંદા કરનાર કે પ્રશંસા કરનાર તુલ્ય છે તે પ્રકારના પરમાર્થને સૂક્ષ્મ પ્રજ્ઞાથી અવલોકન કરીને સદા આત્માને ભાવિત રાખે તો શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવવાળું ચિત્ત થાય છે અને પોતાના સમભાવના પરિણામથી જ પોતાને હિતની પ્રાપ્તિ થાય છે તે પ્રકારે ભાવિત થઈને સાધુએ સદા સમભાવમાં યત્ન કરવો જોઈએ. ૭૫/૩૪૪ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫] સૂત્ર-૭૬ અવતરણિકા : તથા - અવતરણિતાર્થ : અને – સૂત્ર : પરીષદનઃ TI૭૬/રૂ૪૬T સૂત્રાર્થ: સાધુએ પરિષહજ્ય કરવો જોઈએ. I૭૬/૩૪પ ટીકા - 'परीषहाणां' क्षुत्पिपासादीनां द्वाविंशतेरपि 'जयः' अभिभवः, तत्र दर्शनपरीषहस्य मार्गाच्यवनार्थं शेषाणां च कर्मनिर्जरार्थं कार्य इति, यथोक्तम् – “मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः" [तत्त्वार्थक ૧૮] રૂતિ ૭૬/૨૪હા ટીકાર્ય : પરીષદા' .. તિ | સુધા-તૃષા આદિ બાવીસે પણ પરિષદોનો જય=અભિભવ સાધુએ કરવો જોઈએ. ત્યાં=૨૨ પરિષહમાં, દર્શનપરિષદનું માર્ગ અચ્યવન માટે અને બાકીના પરિષહોવો કર્મનિર્જરા માટે જય કરવો જોઈએ. જે કારણથી કહેવાયું છે – “માર્ગના અચ્યવન માટે=રક્ષણ માટે અને નિર્જરા માટે પરિષદો સહન કરવા જોઈએ.” (તસ્વાર્થ૦ ૯.૮) ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૭૬/૩૪પા ભાવાર્થ - સાધુ સમભાવને ધારણ કરીને ભગવાનની આજ્ઞાનું પદે પદે સ્મરણ કરીને સર્વ ઉચિત ક્રિયાઓ કરતા હોય તો સૂક્ષ્મ રીતે શાતાની અર્થિતા અંદરમાં હોય તો વિશેષ સમભાવનો પરિણામ ઉસ્થિત થાય નહીં, તેથી સમભાવને વ્યાઘાત ન થાય તેને સ્મૃતિમાં રાખીને સુધા પિપાસા વગેરે પ્રતિકૂળ ભાવોમાં પણ સમભાવની વૃદ્ધિનો યત્ન સ્કૂલના ન પામી શકે તે માટે શક્તિને ગોપવ્યા વગર ક્ષુધા તૃષા આદિ ભાવોની ઉપેક્ષા કરીને દઢ ઉદ્યમપૂર્વક સ્વાધ્યાય આદિમાં યત્ન કરવો જોઈએ જેથી સુધા-તૃષા આદિ ભાવો પણ સમભાવની વૃદ્ધિમાં બાધક થવાને બદલે સમભાવની વૃદ્ધિનાં ઉપખંભક બને. આથી જ વીર ભગવાન શીતકાળમાં સૂર્યનાં કિરણો ન આવે ત્યાં ધ્યાનમાં ઊભા રહેતા હતા અને ગ્રીષ્મઋતુમાં સૂર્યનો તાપ પ્રાપ્ત થાય ત્યાં ઊભા રહેતા હતા, તેથી તે પ્રતિકૂળ ભાવમાં પણ અંતરંગ ઉદ્યમ સ્કૂલના ન પામે તેવા વીર્યનું આધાન થાય Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ અધ્યાય-૫ / સૂત્ર-૭૬, ૭૭ છે જેનાથી કર્મની નિર્જરાની પ્રાપ્તિ થાય છે. વળી, સમ્યગ્દર્શન પરિષહનો જય પોતે માર્ગથી ભ્રષ્ટ ન થાય તેના માટે સાધુએ ક૨વો જોઈએ. જેમ કોઈ સાધુ શાસ્ત્રના સૂક્ષ્મ પદાર્થોમાં હજુ નિષ્પન્ન થયા ન હોય અને ભગવાનનાં વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા થઈને સમભાવની વૃદ્ધિમાં યત્ન કરતા હોવા છતાં તેવા સાધુ અન્ય દર્શનના વિદ્વાનોની યુક્તિઓ સાંભળે અને સૂક્ષ્મપ્રજ્ઞાનો અભાવ હોય તો ભગવાનના વચનમાં તે સાધુને સંશય થાય. તેથી તેના રક્ષણ માટે તે સાધુએ અન્ય દર્શનના વિદ્વાનોથી દૂર રહીને સમ્યગ્દર્શન પરિષહનો જય કરવો જોઈએ. II૭૬/૩૪૫]ા અવતરણિકા : तथा અવતરણિકાર્ય અને સૂત્રઃ ૩૫સઽતિસદનમ્ ||૭૭/૩૪૬ || ઉપસર્ગોનું અતિસહન કરવું જોઈએ=ઉપસર્ગોનો અભિભવ કરવો જોઈએ. ૭૭/૩૪૬][ ટીકા ઃ उपसृज्यन्ते पीडापरिगतैर्वेद्यन्ते ये ते 'उपसर्गाः,' ते च दिव्यमानुषतैरश्चाऽऽत्मसंवेदनीयभेदाच्चतुर्धा, तेषामतिसहनम् अभिभवनम्, अन्यथा व्यसनमयत्वेन संसारस्य तेषामनतिसहने मूढमतित्वप्रसङ्गात्, यथोक्तम् સૂત્રાર્થ : : “संसारवर्त्यपि समुद्विजते विपद्भ्यो यो नाम मूढमनसां प्रथमः स नूनम् । अम्भोनिधौ निपतितेन शरीरभाजा संसृज्यतां किमपरं सलिलं विहाय ।। १९८ ।। " [] કૃતિ ।।૭૭/૨૪૬ા ટીકાર્ય : ..... उपसृज्यन्ते . કૃતિ ।। પીડાથી પરિગત એવા જીવ વડે જે વેદન થાય તે ઉપસર્ગ કહેવાય. અને તે=ઉપસર્ગો દેવ સંબંધી, મનુષ્ય સંબંધી, તિર્યંચ સંબંધી અને આત્માના સંવેદનીયતા ભેદથી ચાર પ્રકારના છે. તેઓનું=ઉપસર્ગોનું અતિસહન=અભિભવ=પોતાની સાધનામાં વ્યાઘાતક ન બને તે રીતે તેના પ્રત્યે ઉપેક્ષામાં યત્ન કરવાથી તેનું નિષ્ફલીકરણ, કરવું જોઈએ. અન્યથા=ઉપસર્ગોનો અભિભવ ન કરવામાં આવે તો, સંસારનું વ્યસનમયપણું હોવાને કારણે=સંસારનું આપત્તિમયપણું હોવાને Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-પ7 સૂત્ર-૭૭, ૭૮ કારણે, તેના અનતિસાહતમાં તેનો અભિભવ નહીં કરવામાં, મૂઢમતિપણાનો પ્રસંગ છે=નિમિત્તો પ્રમાણે ભાવો કરવા રૂપ મૂઢમતિપણાનો પ્રસંગ છે. જે કારણથી કહેવાયું છે – “સંસારવર્તી પણ જે પુરુષ આપત્તિથી ઉદ્વેગ પામે છે તે ખરેખર મૂઢમનવાળામાં પ્રથમ છે=મોખરે છે. કેમ મોખરે છે ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – દરિયામાં પડેલા પુરુષ વડે પાણીને છોડીને બીજું શું સંસર્ગને પામે ? અર્થાત્ પાણીનો જ સંસર્ગ થાય તેમ સંસારરૂપી સમુદ્રમાં આપત્તિનો જ સંસર્ગ થાય. I૧૯૮" ). ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૭/૩૪૬ ભાવાર્થ - સાધુએ સંયમના કંડકોની વૃદ્ધિ અર્થે સતત તત્ત્વનું ભાવન કરવું જોઈએ. જેથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય અને તેના ઉપાયરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે સાધુએ ઉપસર્ગોને તે રીતે સહન કરવા જોઈએ જેથી ઉપસર્ગોની ઉપેક્ષા કરીને સમભાવની વૃદ્ધિને અનુકૂળ દઢ વ્યાપાર કરી શકે. ક્વચિત્ સમભાવને અનુકૂળ યત્ન કરવાનો જે શક્તિસંચય થયો છે તેને વ્યાઘાત કરે તેવા ઉપસર્ગોની પ્રાપ્તિ થાય તો, સાધુ વિવેકપૂર્વક તેનો પરિહાર કરીને સમભાવમાં ઉદ્યમ કરે; પરંતુ ઉપસર્ગને નહિ સહન કરવાની વૃત્તિને ધારણ કરીને સદા તેના નિવારણમાં જ ઉદ્યમ કરે અને ઉપસર્ગ આવે ત્યારે ખેદ આદિ દોષોને ધારણ કરે તો મૂઢમતિની પ્રાપ્તિ થાય; કેમ કે સંસાર જન્મ-જરા-મરણ આદિ આપત્તિથી ભરાયેલો છે અને તેની ઉપેક્ષા કરીને તેના ઉચ્છેદ માટે જેઓ યત્ન કરતા નથી તેઓ મૂઢમતિવાળા છે. માટે આત્મવંચના કર્યા વગર સાધુએ સદા સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ બને તે રીતે ઉપસર્ગોને જીતવામાં યત્ન કરવો જોઈએ. I૭૭/૩૪કા અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : सर्वथा भयत्यागः ।।७८/३४७।। સૂત્રાર્થ : સર્વથા ભયનો ત્યાગ કરવો જોઈએ. I૭૮/૩૪૭ી ટીકા :_ 'सर्वथा' सर्वैः प्रकारैरिहलोकपरलोकभयादिभिर्भयस्य भीतेस्त्यागः परित्यागः, निरतिचार Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૭૮, ૭૯ यतिसमाचारवशोपलब्धसमुत्कृष्टोपष्टम्भतया मृत्योरपि नोद्विजितव्यम्, किं पुनरन्यभयस्थानेभ्य इति, अत एवोक्तमन्यत्र - “प्रायेणाकृतकृत्यत्वान्मृत्योरुद्विजते जनः । તત્યા: પ્રતીક્ષત્તે મૃત્યુ પ્રિમિતિથિમ્ ૨૬૬ ” [] TI૭૮/૩૪૭ ટીકાર્ય : સર્વથા' ... પ્રિમિતિથિન્ II સર્વથા=આલોક અને પરલોકના ભયાદિ સર્વ પ્રકારથી, ભયનો ત્યાગ કરવો જોઈએ; કેમ કે નિરતિચાર યતિના સમાચારના વશથી પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટ ઉપખંભકપણાને કારણે પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટ સત્વને કારણે, સાધુએ મૃત્યુથી પણ ઉદ્વેગ કરવો જોઈએ નહીં. તો વળી અન્ય ભયસ્થાનોથી કેવી રીતે ઉદ્વેગ પામે ? આથી જ=સાધુએ નિર્ભય થવું જોઈએ આથી જ, અન્યત્ર કહેવાયું છે – “પ્રાયઃ કરીને અકૃત ઉચિત કૃત્યપણું હોવાથી લોક મૃત્યુથી ઉદ્વેગ પામે છે. કૃતકૃત્ય પુરુષો તો પ્રિય અતિથિની જેમ મૃત્યુની પ્રતીક્ષા કરે છે. ૧૯૯" ) i૭૮/૩૪૭ના ભાવાર્થ - સાધુએ પોતાના યોગમાર્ગના પ્રયત્નના પ્રકર્ષ અર્થે સર્વથા ભયનો ત્યાગ કરવો જોઈએ=આ લોકના પ્રતિકૂળ સંયોગો આવશે, મૃત્યુ આવશે ઇત્યાદિનો ભય ધારણ કરવો જોઈએ નહિ અને પરલોકમાં ક્યાં જઈશું, શું થશે ? ઇત્યાદિનો ભય ધારણ કરવો જોઈએ નહિ. પરંતુ વિચારવું જોઈએ કે સંસાર ભયથી વ્યાપ્ત હોવા છતાં, તેમાંથી છૂટવાના પ્રબળ આલંબનરૂપ ભગવાનનું અને ભગવાનનાં વચનનું જેને શરણ મળ્યું છે તેને કોઈ ભય નથી. અને પોતે ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે અને જાણ્યા પછી સ્વભૂમિકા અનુસાર ધર્મ સેવવા યત્ન કરે છે તો અવશ્ય પોતાનાથી કરાયેલો ધર્મ તેનું રક્ષણ કરશે. આથી જ નિરતિચાર ચારિત્ર પાળનારા મહાત્માઓ નિરતિચાર ચારિત્રના પાલનના બળથી ઉત્કૃષ્ટ શક્તિનો સંચય કર્યો હોવાથી મૃત્યુથી પણ ભય પામતા નથી પરંતુ સર્વત્ર નિર્ભય થઈને સમભાવમાં ઉદ્યમ કરે છે; કેમ કે સમભાવનો જ પ્રકર્ષ આત્માને મોક્ષઅવસ્થામાં સંપૂર્ણ ભયથી પર કરશે. ll૭૮/૩૪ળા અવતરણિકા :તથા – અવતરણિકાર્ય : અને – સૂત્રઃ તુચારમાગ્યનતા TI૭૬/૩૪૮ Page #354 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૭૯, ૮૦ સૂત્રાર્થ : પત્થર અને સુવર્ણ પ્રત્યે તુલ્યતાનો પરિણામ ધારણ કરવો જોઈએ. II૭૯/૩૪૮।। ટીકા ઃ 'तुल्ये' समाने अभिष्वङ्गाविषयतया 'अश्मकाञ्चने' उपलसुवर्णे यस्य स तथा तद्भाव ।।૭૬/૨૪૮।। = ટીકાર્ય ઃ‘તુલ્યે’ તાવસ્તત્તા ।। તુલ્ય=રાગના અવિષયપણાથી સમાન એવા પત્થર અને સુવર્ણ છે જેને તે પુરુષ તેવો છે=તુલ્યપત્થરસુવર્ણવાળો છે, તેનો ભાવ તેપણું=તુલ્યપત્થરસુવર્ણતા સાધુએ ધારણ કરવી જોઈએ. ૭૯/૩૪૮॥ સૂત્રાર્થ ..... ભાવાર્થ: સાધુએ આત્માના સમભાવના પરિણામથી અન્યત્ર ઉપેક્ષાના પરિણામની નિષ્પત્તિ અર્થે સદા વિચારવું જોઈએ કે પત્થર પણ પુદ્ગલ છે અને સુવર્ણ પણ પુદ્ગલ છે. પત્થર પણ આત્માને અનુપયોગી છે અને સુવર્ણ પણ આત્માને અનુપયોગી છે. આત્માનો મોક્ષને અનુકૂળ ભાવ જ આત્મા માટે ઉપયોગી છે, તેથી જગતના અસાર એવા પત્થરાદિ ભાવો અને સારભૂત એવા સુવર્ણાદિ ભાવો આત્માને સદા તુલ્ય ભાસે તે પ્રકારે પદાર્થના સૂક્ષ્મ અવલોકનથી આત્માને ભાવિત કરવો જોઈએ જેથી પુદ્ગલાત્મક સુંદર પદાર્થો કે પુદ્ગલાત્મક અસુંદર પદાર્થોને જોઈને ક્યાંય પક્ષપાતનો પરિણામ ન થાય જેથી બાહ્ય પદાર્થોને અવલંબીને થતા કાલુષ્યિનો અભાવ થાય. -- અહીં પત્થ૨માં અને સુવર્ણમાં તુલ્યતા કહેવાથી અર્થથી સર્વ પુદ્ગલો પ્રત્યે તુલ્યતાનું ભાવન સાધુએ ક૨વું જોઈએ એમ બતાવેલ છે. Il૭૯/૩૪૮॥ અવતરણિકા : તથા — અવતરણિકાર્ય : અને – સૂત્રઃ ૩૩૫ મિશ્રપ્રમ્ ||૮૦/૩૪૬ || અભિગ્રહનું ગ્રહણ કરવું જોઈએ. II૮૦/૩૪૯]] Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫/ સુત્ર-૮૦ ટીકા : 'अभिग्रहाणां' द्रव्यक्षेत्रकालभावभेदभिन्नानाम् - "लेवडमलेवडं वा अमुगं दव्वं च अज्ज घेच्छामि । अमुगेण व दव्वेण व अह दव्वाभिग्गहो एस ।।२०० ।।" [पञ्च० २९८] [लेपकृदलेपकृद्वा अमुकं द्रव्यं चाऽद्य ग्रहीष्यामि । अमुकेन द्रव्येण वा अथ द्रव्याभिग्रहो एषः ।।१।।] इत्यादिशास्त्रसिद्धानां 'ग्रहणम्' अभ्युपगमः कार्यः ।।८०/३४९।। ટીકાર્ચ - મદા' ... વાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી અનેક પ્રકારના અભિગ્રહોનો= લેપવાળા અથવા અલેપવાળા અમુક દ્રવ્યોને આજે હું ગ્રહણ કરીશ અથવા અમુક દ્રવ્ય વડે અપાયેલી ગોચરી, હું ગ્રહણ કરીશ આ દ્રવ્યઅભિગ્રહ છે. ll૨૦૦" (પંચવટુક. ૨૯૮) ઈત્યાદિ શાસ્ત્ર પ્રસિદ્ધ અભિગ્રહનો=સાધુએ સ્વીકાર કરવો જોઈએ, એમ અવય છે. ૮૦/૩૪૯ ભાવાર્થ સાધુ ગોચરી અર્થે જાય ત્યારે આહાર મળશે તો તેના દ્વારા દેહને પુષ્ટ કરીને સંયમમાં દઢ યત્ન કરીશ અને આહાર નહિ મળે તો તપ દ્વારા આત્માને ભાવિત કરીને સંયમની વૃદ્ધિ કરીશ એ પ્રકારના ભાવોથી ભાવિત થઈને આહારની પ્રાપ્તિ અને આહારની અપ્રાપ્તિ પ્રત્યે સમભાવને ધારણ કરતાં ભિક્ષા માટે જાય છે તે વખતે વિશેષ પ્રકારના સમભાવની વૃદ્ધિ અર્થે અભિગ્રહો ગ્રહણ કરે છે અને તે અભિગ્રહના બળથી સમભાવની વૃદ્ધિ કરે છે; કેમ કે સાધુને સામાન્યથી સર્વ દોષોથી રહિત ભિક્ષા પણ દુર્લભ હોય છે. તે દોષોના પરિવાર અર્થે પ્રયત્ન કર્યા પછી વિશેષ પ્રકારના અભિગ્રહો ગ્રહણ કરે અને તે પ્રકારે ભિક્ષા મળે તો જ ગ્રહણ કરવું અન્યથા નહિ, એ પ્રકારના દઢ સંકલ્પપૂર્વક ભિક્ષા માટે યત્ન કરે છે ત્યારે ભિક્ષાની પ્રાપ્તિ અતિદુર્લભ હોવા છતાં મનની કોઈ જાતની પ્લાનિ વગર ઉચિત ગવેષણા કરે ત્યારે સમભાવનો પરિણામ વિશેષ વૃદ્ધિ પામે છે, તેથી સમભાવના અર્થી સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને શાસ્ત્રમાં કહેલા અનેક પ્રકારના અભિગ્રહોમાંથી સ્વશક્તિ અનુસાર અભિગ્રહ ગ્રહણ કરીને સંયમની વૃદ્ધિ કરે છે. જેમ વીર ભગવાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ ગ્રહણ કરેલ જેનું પારણું ૫ મહિના અને ૨૫ દિવસે ચંદનબાળાના હાથે થયેલ. ll૮૦/૩૪૯ll Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૮૧, ૮૨ અવતરણિકા :તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : विधिवत् पालनम् ।।८१/३५०।। સૂત્રાર્થ : વિધિપૂર્વક પાલન કરવું જોઈએ સ્વીકારાયેલા અભિગ્રહનું પાલન કરવું જોઈએ. ll૮૧/૩૫oll ટીકા - 'विधिवद्' विधियुक्तं यथा भवति, 'पालनम्' अभिग्रहाणामिति ।।८१/३५०।। ટીકાર્ય - વિધિવત્.... ગમિશ્રમિતિ વિધિવાળું વિધિયુક્ત જે પ્રમાણે થાય તે પ્રમાણે અભિગ્રહનું પાલન કરવું જોઈએ. ત' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૮૧/૩૫ | ભાવાર્થ - સાધુને ભિક્ષા ગ્રહણ કરવા માટે શાસ્ત્રમાં જે અભિગ્રહ ગ્રહણ કરવાના કહ્યા છે, તે અભિગ્રહ-ગ્રહણનું મુખ્ય પ્રયોજન એ છે કે અભિગ્રહના કારણે ભિક્ષાની અપ્રાપ્તિ થાય ત્યાં સુધી સાધુ પ્રતિદિન વિધિપૂર્વક અને ચિત્તની ઉત્સુકતા વગર ભિક્ષા અર્થે જાય છે અને જ્યાં સુધી ભિક્ષા અપ્રાપ્ત થાય ત્યાં સુધી સાધુને ભિક્ષાની અપ્રાપ્તિના કારણે સહેજ પણ ગ્લાનિ થતી નથી, પરંતુ ઉચિત યતનાના બળથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય તે પ્રકારનો સાધુનો અંતરંગ ઉપયોગ પ્રવર્તે એ અભિગ્રહની વિધિનું મુખ્ય અંગ છે. તેથી સાધુએ ગ્રહણ કરાયેલા અભિગ્રહનું તે રીતે વિધિપૂર્વક પાલન કરવું જોઈએ, જેથી અદીનભાવપૂર્વકની ભિક્ષાની ગવેષણાની પ્રવૃત્તિથી સમભાવની વૃદ્ધિ થાય. I૮૧/૩પ-ગાં અવતરણિકા :તથા – અવતરણિકાર્ય : અને – Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૮૨ સૂત્ર: યથાઈ ધ્યાનયો: Iટર/રૂવા સૂત્રાર્થ : યથાયોગ્ય ધ્યાનયોગનું સેવન કરવું જોઈએ. ll ૨/૩૫૧II ટીકા : 'यथार्ह' यो यस्य योग्यस्तदनतिक्रमेण 'ध्यानयोगो' ध्यानयोधर्मशुक्ललक्षणयोर्योगः, अथवा 'यथार्ह मिति यो देशः कालो वा ध्यानस्य योग्यस्तदनुल्लङ्घनेनेति ।।८२/३५१।। ટીકાર્ય : યથાઈ ... કન્નતિ | યથાયોગ્ય=જે સાધુ જેને યોગ્ય હોય=જે પ્રકારના ધ્યાનને યોગ્ય હોય તેવા અતિક્રમ વગર ધ્યાનયોગનું સેવન કરવું જોઈએ=ધર્મધ્યાન, શુક્લ ધ્યાનરૂપ બે પ્રકારનાં ધ્યાનનું સેવન કરવું જોઈએ અથવા યથાયોગ્ય એટલે જે દેશ, કાળ ધ્યાનને યોગ્ય છે તેના અનુલ્લંઘનથી ધ્યાન કરવું જોઈએ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૮૨/૩૫૧ાા. ભાવાર્થ - સાધુએ સંયમની સર્વ ક્રિયાઓ તે પ્રકારના દઢ ઉપયોગપૂર્વક કરવી જોઈએ, જેથી ક્રિયાકાળમાં અસ્મલિત સૂત્ર-અર્થ અનુસાર ચિત્ત ગમન કરી શકે તે પ્રકારની સ્થિરતાને પ્રાપ્ત કરે. અને તે પ્રકારે સર્વક્રિયા કરવાને કારણે બાહ્ય પદાર્થોમાંથી આનંદ લેવાની ઉત્સુકતા શાંત થાય છે અને સૂત્ર-અર્થ અનુસાર ભાવ કરીને શાંતરસમાંથી આનંદ લેવાને અનુકૂળ ચિત્ત નિષ્પન્ન થાય છે અને તેવા સાધુ પોતાની યોગ્યતાનો વિચાર કરીને, વિચારે કે “કયા પ્રકારના ધ્યાનમાં હું યત્ન કરીશ કે જેથી દીર્ઘકાળ સુધી જિનવચનના અર્થને સ્પર્શનાર કોઈ એક પદાર્થ વિષયક ચિત્તનો ઉપયોગ પ્રવર્તી શકે” અને તે પ્રમાણે ધ્યાનમાં પ્રયત્ન કરવાથી વિશેષ પ્રકારનું ધૈર્ય પ્રગટે છે અને તે ધ્યાન ધર્મધ્યાન અને શુક્લધ્યાનનાં બે ભેદવાળું છે. વળી, ધ્યાનને માટે આદ્યભૂમિકાવાળા સાધુએ ઉપવન આદિ યોગ્ય દેશમાં અને ઉચિતકાળમાં ધ્યાનને માટે યત્ન કરવો જોઈએ, પરંતુ દેશ-કાળનો વિચાર કર્યા વગર માત્ર ધ્યાન કરવા યત્ન કરે તો પરમાર્થથી ચિત્ત તે પ્રકારના પરિણામને સ્પર્શી શકે નહિ, જેથી પારમાર્થિક ધ્યાનની પ્રાપ્તિ થાય નહિ. વળી, સાધુને માટે વીતરાગતાને અભિમુખ જિનવચન અનુસાર એકાગ્રતાવાળું ચિત્ત થાય તે રીતે જ ધ્યાન અભિમત છે, માત્ર સામાન્ય વિચારો ધ્યાનરૂપ નથી. વળી, સાધુ સૂત્ર-અર્થમાં દઢ યત્ન કરીને ક્રિયાઓ કરે છે તેમાં પણ તે સામાન્ય વિચાર કરતાં ઘણા વિશેષ ભાવો પ્રગટે છે અને તેનાથી પણ વિશેષ પ્રકારના ભાવો સાધુ ધ્યાનયોગથી પ્રાપ્ત કરે છે. II૮૨/૩૫૧ના Page #358 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ અધ્યાય-૫ | સૂત્ર-૮૩, ૮૪ ૩૩૯ અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર: મત્તે સંવના T૮૩/૩૫૨T સૂત્રાર્થ : અંતે=આયુષ્યના પર્યત કાળમાં સંલેખના કરવી જોઈએ. ll૮૩/૩પરા ટીકા - 'अन्ते' आयुःपर्यन्ते विज्ञाते सति 'संलेखना' शरीरकषाययोस्तपोविशेषभावनाभ्यां कृशीकरणम् T૮૩/રૂપા ટીકાર્ય : કો' શીવરમ્ ા અંતે=આયુષ્યનો પર્યતકાળ જણાયે છતે સંલેખના કરવી જોઈએ તપવિશેષ અને ભાવતા દ્વારા શરીર અને કષાયોને પાતળા કરવા જોઈએ. પ૮૩/૩૫રા. ભાવાર્થ : સાધુ સંસારના અંતને કરવા માટે સદા ઉદ્યમ કરે છે, જેથી ભિક્ષા ગ્રહણકાળથી દેહને સ્વભૂમિકા અનુસાર તપાદિ દ્વારા કૃશ કરે છે. અને નવું નવું શ્રુતઅધ્યયન કરીને આત્માને સદા ભાવિત કરે છે જેથી કષાયો સદા કૃશ થાય છે. તોપણ, જીવનનો અંત સમય નજીક છે તેનો નિર્ણય ઉપાય દ્વારા કરીને વિશેષ પ્રકારે દેહને અને કષાયોને કૃશ કરવા માટે સાધુ સંખના કરે છે. જે સંલેખના કાળ દરમ્યાન સતત સૂત્રઅર્થથી આત્માને વાસિત કરે છે અને તાપવિશેષથી દેહને અને કષાયોને અત્યંત કૃશ કરે છે, જેના બળથી ઉત્તરનો યોગમાર્ગનો સાધક એવો ઉચિત દેવભવ પ્રાપ્ત થાય છે અને સંઘયણ આદિ અનુકૂળ હોય તો આ ભવમાં કેવળજ્ઞાન આદિ પ્રાપ્ત થઈ શકે છે; કેમ કે કૃશ-કૃશતર થતા કષાયો અને દેહ, ક્ષાયિક ક્ષમાદિ ભાવમાં વિશ્રાંત થાય તો તે મહાત્મા વીતરાગ બને છે. માટે સંસારના ઉચ્છેદના અર્થી સાધુએ જીવનના અંત સમયે સંલેખના કરવી જોઈએ. ll૮૩/૩પરા અવતરણિકા : परमत्र Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ અવતરણિકાર્ય : પરંતુ અહીં=સંલેખવામાં, શું કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર ઃ સંદનનાધપેક્ષળમ્ ||૮૪/૩૩|| સૂત્રાર્થ : ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૮૪ સંહનન આદિની અપેક્ષા રાખવી જોઈએ. II૮૪/૩૫૩]I ટીકા ઃ 'संहननस्य' शरीरसामर्थ्यलक्षणस्य आदिशब्दात् चित्तवृत्तेः सहायसम्पत्तेश्च 'अपेक्षणम्' आश्रयणं कार्यम्, संहननाद्यपेक्ष्य संलेखना विधेयेति भाव इति ।।८४ / ३५३ ।। ટીકાર્યઃ ‘સંનનસ્ય’ કૃતિ ।। શરીરના સામર્થ્યરૂપ સંઘયણની, ‘આદિ’ શબ્દથી=સંહનન આદિમાં રહેલ ‘આદિ’ શબ્દથી, ચિત્તની વૃત્તિની અને સહાયસંપત્તિની અપેક્ષા રાખવી જોઈએ=સંઘયણ આદિની અપેક્ષા રાખીને સંલેખતા કરવી જોઈએ એ પ્રકારનો ભાવ કરાય છે. ।।૮૪/૩૫૩।। ..... ભાવાર્થ: પૂર્વસૂત્રમાં કહ્યું કે સાધુ સંયમનું પાલન કરીને અને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને સંપન્ન થયેલા હોય તે મહાત્મા પોતાના ઉત્તરના વિશિષ્ટ ભવની પ્રાપ્તિ અર્થે અંત સમયે સંલેખના કરે. તેથી હવે સંલેખના કરતાં પૂર્વે સાધુએ પોતાના શરીરનું સામર્થ્ય, પોતાના ચિત્તની વૃત્તિ અને સંલેખનામાં સહાયક એવા ગીતાર્થ સાધુની અપેક્ષા રાખીને યત્ન કરવો જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે જો શ૨ી૨નું સામર્થ્ય ન હોય તો દેહની પીડામાં આર્ત થયેલા સાધુ જિનવચન અનુસાર ચિત્તને પ્રવર્તાવીને સદ્ગતિની પ્રાપ્તિ કરી શકતા નથી. માટે પોતાના શરીરના સામર્થ્યનો ઉચિત વિચાર કરીને સંલેખના સ્વીકારવી જોઈએ. વળી, શ૨ી૨નું સામર્થ્ય કદાચ હોય, તેથી ક્ષુધા આદિ પીડાથી આકુળ ન થાય પરંતુ સંલેખનાકાળમાં પોતાનું ચિત્ત જિનવચન અનુસાર આત્માને ભાવિત કરવામાં યત્ન કરી શકે તેમ ન હોય અને સંલેખનાને કારણે નિદ્રાળુ કે અન્યમનસ્કતાવાળું ચિત્ત બને તો સંલેખનાના ફળરૂપ વિશિષ્ટ ભવની પ્રાપ્તિ થઈ શકે નહિ. માટે જે સાધુ સંલેખનાકાળ દરમ્યાન પ્રધાનરૂપે નિદ્રાનો પરિહાર કરીને અને બહુલતાએ જિનવચન અનુસાર ચિત્ત પ્રવર્તાવી શકે તેવી સંપન્ન ભૂમિકાને પામેલ હોય તેવા સાધુએ અનશનમાં યત્ન કરવો જોઈએ. વળી, અનશન કાળ દરમ્યાન કોઈક નિમિત્તથી જીવ પ્રમાદમાં વર્તે કે વારંવાર ક્ષુધાદિ ભાવો પ્રત્યે ચિત્ત જાય કે વારંવાર વિચાર આવે કે આયુષ્ય જલ્દી પૂરું થાય કે અન્ય તેવા નિરર્થક વિચારમાં જીવ પ્રવર્તે ત્યારે Page #360 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ અધ્યાય-૫ | સૂત્ર-૮૪, ૮૫ ૩૪૧ તેના ચિત્તને માર્ગમાં લાવવામાં ગીતાર્થ સહાયક બને છે, તેથી તેના પરિણત ગીતાર્થની સહાયના બળથી સાધુએ અનશનમાં યત્ન કરવો જોઈએ. વળી, જેઓ પોતાના સંહનન, ચિત્તવૃત્તિ કે સહાયનો વિચાર કર્યા વગર અનશનમાં યત્ન કરે છે તેઓને અનશન કરતી વખતે અનશન કરવાનો સુંદર ભાવ હોવા છતાં શાસ્ત્રવચનનું અપર્યાલોચન હોવાથી કે શાસ્ત્રવચનનું જ્ઞાન હોવા છતાં તેનો અનાદર કરીને ઉપેક્ષા કરે તો શાસ્ત્રવચન પ્રત્યે ઉપેક્ષાનો અધ્યવસાય હોવાથી તે અનશનનો પરિણામ જ મલિન બને છે. વળી, અનશનકાળમાં શું કરવું જોઈએ તેના વિષયમાં અનાભોગના કારણે અનશન કરે તો શુભભાવ હોવા છતાં શરીર આદિની શક્તિના અભાવને કારણે દુર્બાન થાય તો તિર્યંચ આદિ ભવની પણ પ્રાપ્તિ થાય. માટે સાધુએ શાસ્ત્રમર્યાદાનું સમાલોચન કરીને અનશનમાં ઉદ્યમ કરવો જોઈએ. II૮૪/૩૫all અવતરણિકા - नन्वनयोर्द्रव्यसंलेखनाभावसंलेखनयोः काऽत्यन्तमादरणीयेत्याह - અવતરણિકાર્ચ - “નથી શંકા કરે છે કે આ દ્રવ્યસંલેખવામાં અને ભાવસંલેખવામાં કઈ અત્યંત આદરણીય છે? એથી કહે છે – સૂત્ર: भावसंलेखनायां यत्नः ।।८५/३५४ ।। સૂત્રાર્થ: ભાવસંખનામાં યત્ન કરવો જોઈએ. ll૮૫/૩૫૪ll ટીકા : 'भावसंलेखनायां' कषायेन्द्रियविकारतुच्छीकरणरूपायां 'यत्नः' आदरः कार्यः, द्रव्यसंलेखनाया अपि भावसंलेखनार्थमुपदेशात्, अयमत्र भावः - इह मुमुक्षुणा भिक्षुणा प्रत्यहं मरणकालपरिज्ञानयत्नपरेण स्थेयम्, मरणकालपरिज्ञानोपायाश्च आगमदेवतावचनसुप्रतिभातथाविधानिष्टस्वप्नदर्शनादयोऽनेके शास्त्रलोकप्रसिद्धा इति, ततो विज्ञाते मरणकाले पूर्वमेव द्वादश वर्षाणि यावदुत्सर्गतः संलेखना વર્યા, તત્ર ૨ – “વત્તારિ વિવિજ્ઞાડું વિનિબૂદિયારું વત્તારિ | संवच्छरे य दोण्णि उ एगंतरियं च आयामं ।।२०१।। Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સુત્ર-૮૫ नाइविगिट्ठो य तवो छम्मासे परिमियं च आयामं । अन्ने वि य छम्मासे होइ विगिटुं तवोकम्मं ।।२०२।। वासं कोडीसहियं आयामं काउमाणुपुव्वीए । गिरिकंदरं तु गंतुं पायवगमणं अह करेइ ।।२०३।।" [पञ्च. १५७५-१५७६-१५७७ ] [चत्वारि (वर्षाणि) विचित्राणि विकृतिनियूंढानि चत्वारि । संवत्सरौ च द्वौ तु एकान्तरितं च आयामम् ।।१।। नातिविकृष्टं च तपः षण्मासान् परिमितं चाऽऽयामम् । अन्यानपि च षण्मासान् भवति विकृष्टं तपःकर्म ।।२।। वर्ष कोटीसहितमायामं कृत्वानुपूर्व्या । गिरिकन्दरां तु गत्वा पादपोपगमनमथ करोति ।।३।।] यदा तु कुतोऽपि संहननादिवैगुण्यान्न शक्यते इयान् संलेखनाकालः साधयितुं तदा मासवर्षपरिहाण्या जघन्यतोऽपि षण्मासान् यावत् संलेखना कार्या, असंलिखितशरीरकषायो हि भिक्षुरनशनमधिष्ठितः सहसा धातुक्षये समुपस्थिते न सुगतिफलं तथाविधं समाधिमाराधयितुं साधीयान् स्यादिति ।।८५/३५४।। टीमार्थ : 'भावसंलेखनायां' ..... स्यादिति ॥षायना सनेन्द्रियोनi fastuने तु७३२९३५ मासलेवामा સાધુએ યત્ન કરવો જોઈએ; કેમ કે દ્રવ્યસંલેખવાનો પણ ભાવસંલેખના માટે ઉપદેશ છે દ્રવ્યસંલેખનાનાં બળથી ભાવસંખનામાં ઉદ્યમ થાય તે અર્થે દ્રવ્યસંલેખના કરવાની વિધિ છે. અહીં=સંલેખવાના વિષયમાં, આ=આગળમાં કહે છે એ, ભાવ છે=તાત્પર્ય છે. અહીં=સંસારમાં, મુમુક્ષ એવા સાધુએ પ્રતિદિવસ મરણકાલના પરિણામમાં યત્ન પર એવું જોઈએ તત્પર થવું જોઈએ અને મરણકાલના પરિજ્ઞાનનાં ઉપાયો આગમ, દેવતાનું વચન, સુપ્રતિભા, તેવા પ્રકારના અનિષ્ટ સ્વપ્ન દર્શનાદિ અનેક શાસ્ત્રમાં અને લોકમાં પ્રસિદ્ધ છે, તેથી તેનાથી મરણકાલના ઉપાયથી મરણકાલનું જ્ઞાન થયે છતે પૂર્વમાં જ ઉત્સર્ગથી=મરણકાલના ૧૨ વર્ષ પૂર્વનાં જ ઉત્સર્ગથી સંલેખવાનો પ્રારંભ કરવો જોઈએ. અને ત્યાં સંખનાના વિષયમાં આ વિધિ છે – ચાર વર્ષ વિચિત્ર તપ કરે છે, ચાર વર્ષ વિકૃતિથી નિર્વ્યૂઢ એવા તપ કરે છે અને બે વર્ષ એકાંતરિત આયંબિલને ४३ छ. ॥२०१॥ “અને છ માસ અતિરિકૃષ્ટ તપ કરતા નથી અને પરિમિત આયંબિલને કરે છે અને અન્ય છ માસ વિકૃષ્ટ તપ इभ थाय छे. २०२।। Page #362 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૮૫ ૩૪૩ કોટિસહિત આયંબિલને એક વર્ષ કરીને આનુપૂર્વીથી, વળી ગિરિકંદરામાં જઈને પાદપોપગમનઅનશન સાધુ કરે છે. ૨૦૩" (પંચવસ્તુક૧૫૭૫-૧૫૭૬-૧૫૭૭) વળી, જ્યારે કોઈપણ સંહતનાદિના વૈપુણ્યને કારણે=બળના અભાવને કારણે, આટલો સંલેખતાકાલ સાધવા માટે શક્ય હોય ત્યારે માસ, વર્ષના પરિહારથી જઘન્યથી પણ ૬ મહિના સંલેખના કરવી જોઈએ=જઘન્યથી સાધુએ અવશ્ય ૬ મહિનાની સંલેખના કરવી જોઈએ. જે કારણથી અસંલિખિત શરીર અને કષાયવાળા અનશનથી અધિષ્ઠિત આહારત્યાગવાળા સાધુ સહસા ધાતુક્ષય ઉપસ્થિત થયે છતે, સુગતિના ફલવાળી તેવી સમાધિને આરાધવા માટે સમર્થ થતા નથી. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૫૮૫/૩૫૪ ભાવાર્થ: સાધુ સંયમ ગ્રહણ કરે છે ત્યારથી જ પ્રધાનરૂપે કષાયને પાતળા કરવા માટે સદા યત્ન કરે છે જે ભાવસંલેખના છે અને શાસ્ત્ર અધ્યયનમાં વ્યાઘાત ન થાય તે પ્રમાણે બાહ્ય તપ કરે છે તે દ્રવ્યસંલેખના છે. તે દ્રવ્યસંલેખના કષાયને પાતળા કરવામાં પ્રબળ કારણ હોવાથી આવશ્યક છે, છતાં પ્રધાનરૂપે સાધુએ સદા ભાવસંલેખનામાં જ ઉદ્યમ કરવો જોઈએ. અને જીવનના અંત સમયે વિશિષ્ટ પ્રકારની ભાવસંલેખનામાં સાધુએ ઉદ્યમ કરવો જોઈએ. તેથી જે સાધુ સૂત્રો અને અર્થોથી સંપન્ન થયા છે અને સૂત્રોના અર્થોથી આત્માને ભાવિત કરીને સદા અકષાયની વૃદ્ધિ કરે છે તે સાધુ પણ મરણ સમયે ઉત્તરના વિશિષ્ટ ભવની પ્રાપ્તિ અર્થે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ અર્થે અત્યંત શરીર પ્રત્યે નિરપેક્ષ થઈને ભાવસંલેખનામાં ઉદ્યમ કરે છે અને તે સંખના કરવા માટે સાધુએ સંયમજીવનના પ્રારંભથી સદા મરણકાલના જ્ઞાનને જાણવા ઉદ્યમશીલ રહેવું જોઈએ; કેમ કે મરણનો કાળ બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં પણ આવી શકે છે અને સંખના વગર પરભવમાં સાધુ જાય તો તેવા પ્રકારનું વિશિષ્ટ ફળ મળે નહિ. માટે ઉચિત ઉપાય દ્વારા મરણનો નિર્ણય કરીને શક્તિ હોય તો મરણકાળના પૂર્વે ૧૨ વર્ષથી સંલેખનાનો પ્રારંભ કરવો જોઈએ તે આ પ્રમાણે – (૧) ચાર વર્ષ શક્તિ અનુસાર વિવિધ પ્રકારના છઠ્ઠ, અટ્ટમ, દશમ કે, તેથી પણ અધિક તપ કરે અને પારણામાં વિગઈનું ગ્રહણ કરે. (૨) ત્યારપછી ચાર વર્ષ છઠ્ઠાદિતપના પારણે વિગઈવાળો આહાર ગ્રહણ કરે પણ નિવિયાતાવાળો આહાર ગ્રહણ કરે. (૩) ત્યારપછી બે વર્ષ સુધી નિયમથી એકાંતરિત જ આયંબિલ તપ કરે અર્થાત્ એક ઉપવાસ અને પારણે પણ શક્તિ અનુસાર અલ્પ અલ્પતર આયંબિલનો આહાર ગ્રહણ કરે. (૪) આ રીતે ૧૦ વર્ષ આરાધના કર્યા પછી છ મહિના ન્યૂન એવા ચોથભક્તાદિ તપને કરે અને પારણે આયંબિલમાં ઊણોદરી કરે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૮૫, ૮૬ (૫) ત્યારપછી છ મહિના અક્રમાદિ તપને કરે જેથી શ૨ી૨ની ક્ષીણતા વધતી જાય અને શારીરિક પ્રતિકૂળ સંયોગોમાં પણ શુભઅધ્યવસાય ક૨વાનું પોતાનું સામર્થ્ય સંચિત થાય. (૬) આ રીતે ૧૧ વર્ષ આરાધના કર્યા પછી એક વર્ષ સુધી કોટિસહિત અર્થાત્ પ્રતિદિન આયંબિલ કરે અને પછી પર્વતની ગુફામાં જઈને પાદોપગમન અનશન કરે. જો આ રીતે બાર વર્ષની સંલેખના ન કરી શકે તો પૂર્વમાં બતાવ્યું એ જ ક્રમથી સંલેખનાના બાર વર્ષના કાળથી અડધા છ વર્ષના કાળ સુધી કે તેનાથી પણ અડધા ત્રણ વર્ષના કાળ સુધી અવશ્ય સંલેખના કરે, છેવટે જઘન્યથી ૬ મહિનાની સંલેખના કરે; કેમ કે સંલેખનાકાળમાં દેહ કૃશ થાય છે તેની પીડાની ઉપેક્ષા કરીને સાધુ ક્રમસ૨ સૂત્રથી અને અર્થથી આત્માને ભાવિત ક૨વામાં સમર્થ સમર્થત૨ બને છે જેથી મરણકાળમાં સહસા ધાતુના ક્ષયના કા૨ણે દુર્ધ્યાન થવાની સંભાવના દૂર થાય છે અને સંલેખના ન કરી હોય અને સહસા તે પીડામાં સાધુ ઉપયુક્ત રહે તો આર્તધ્યાનાદિથી તિર્યંચગતિમાં પણ સાધુ જાય એ પ્રકારે પંચવસ્તુકમાં કહેલ છે. માટે ઉત્તમગતિની પ્રાપ્તિના અર્થી સાધુએ અંત સમયે વિશિષ્ટ સમાધિની પ્રાપ્તિના અર્થે ભાવસંલેખનામાં ઉદ્યમ ક૨વો જોઈએ. અને તેના અંગભૂત ઉચિત દ્રવ્યસંલેખનામાં ઉદ્યમ કરવો જોઈએ. ૧૮૫/૩૫૪॥ અવતરણિકા : તથા અવતરણિકાર્ય : અને સૂત્ર ઃ - - વિશુદ્ધ બ્રહ્મચર્યમ્ ।।૮૬/રૂ।। સૂત્રાર્થ : વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ॥૮૬/૩૫૫ા ટીકા ઃ 'विशेषेण' अतिनिबिडब्रह्मचर्यगुप्तिविधानरूपेण शुद्धं 'ब्रह्मचर्यं' प्रतीतमेव विधेयम्, यदत्र संलेखनाधिकारे विशुद्धब्रह्मचर्योपदेशनं तद्वेदोदयस्य क्षीणशरीरतायामपि अत्यन्तदुर्धरत्वख्यापनार्थमिति ।।૮૬/૫ ટીકાર્થ ઃ‘વિશેષેન’ ધ્યાપનાર્થમિતિ ।। વિશેષથી=અતિનિબિડ બ્રહ્મચર્યની ગુપ્તિના સેવનરૂપ વિશેષથી, Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૮૬, ૮૭ શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું જોઈએ; અહીં=સંલેખતાના અધિકારમાં જે વિશુદ્ધ બ્રહ્મચર્યનો ઉપદેશ છે તે વેદોદયનું ક્ષીણ શરીરતામાં પણ અત્યંત દુર્ધરપણું બતાવવા માટે છે=ક્ષીણ શરીરમાં પણ બ્રહ્મચર્યના કંઈક વિકારો થવાની સંભાવના બતાવવા માટે છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૮૬/૩૫પા. ભાવાર્થ : અનશન સ્વીકારતી વખતે સાધુએ અત્યંત સાવધાન થઈને વિશુદ્ધ બ્રહ્મચર્યમાં ઉદ્યમ કરવો જોઈએ; કેમ કે જીવ અનાદિથી મોહવાસિત છે અને વિકારોમાંથી આનંદ લેવાના સ્વભાવવાળો છે અને વેદનો ઉદય વર્તી રહ્યો છે, તેથી તપાદિથી ક્ષીણ શરીરની દશામાં પણ જો કષાયની સંખનામાં ઉપયોગ વર્તે તે પ્રકારે સૂત્રઅર્થના પારાયણમાં દઢ યત્ન ન કરી શકે તો બાહ્ય નિમિત્તને પામીને કે અંતરંગ વેદાયના નિમિત્તને પામીને કે તથાવિધ માનસિક સ્મૃતિના નિમિત્તને પામીને કોઈક રાગાદિના પરિણામને સ્પર્શે તો સંખનાની પ્રવૃત્તિ ભાવસંખનાને છોડીને રાગાદિની વૃદ્ધિમાં જીવને પ્રવર્તાવે, તેથી સતત પરલોકને સ્મૃતિમાં રાખીને સાધુએ ત્રણ ગુપ્તિમાં દઢ યત્ન કરવો જોઈએ અને સૂત્ર-અર્થ અનુસાર ભાવમાં યત્ન કરીને વિશિષ્ટ વિશિષ્ટતર બ્રહ્મગુપ્તિને પ્રાપ્ત કરી શકે તે પ્રકારે અતિનિબિડ બ્રહ્મગુપ્તિમાં સાધુએ યત્ન કરવો જોઈએ. Il૮૬/૩પપી અવતરણિકા : अथ संलेखनानन्तरं आशुघातके वा विषविशूचिकादौ दोषे सति यद्विधेयं तदाह - અવતરણિકાર્ય : હવે સંલેખના અનન્તર શીઘ નાશ કરે તેવા વિષ કે વિશુચિકાદિ દોષો થાય ત્યારે શું કરવું જોઈએ ? તેને કહે છે – ભાવાર્થ : કોઈ સાધુ સંખનાનો પ્રારંભ કરે અને અનશન કરતાં પૂર્વે તપાદિના પારણે શીધ્ર મૃત્યુ પ્રાપ્ત થાય તેવું કોઈક વિષ આહારાદિમાં પ્રાપ્ત થાય કે તપાદિના પારણામાં અતિ વાયુપ્રકોપ આદિ તેવા પ્રકારના થાય કે જેથી તત્કાલ મૃત્યુની સંભાવના જણાય ત્યારે સાધુએ શું કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર: વિથિના દત્યા રૂતિ નાટ૭/રૂવદ્દા સૂત્રાર્થ :વિધિથી દેહનો ત્યાગ કરવો જોઈએ. II૮૭/૩૫ll Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૮૭ ટીકા : "विधिना' आलोचनव्रतोच्चारपरक्षामणाऽनशनशुभभावनापञ्चपरमेष्ठिस्मरणलक्षणेन 'देहस्य त्यागः' परित्यजनम्, पण्डितमरणाराधनमित्यर्थः, 'इति'शब्दः परिसमाप्तौ ।।८७/३५६।। ટીકાર્ય : વિધિના' સાપેક્ષત્તિથ વિધિથી=આલોચના, વ્રતનું ઉચ્ચારણ, અન્ય સાધુઓને ક્ષમાપન, અનશન, શુભભાવના અને પંચપરમેષ્ઠિના સ્મરણરૂપ વિધિથી, દેહનો ત્યાગ કરવો જોઈએ પંડિતમરણ સ્વીકારવું જોઈએ. “તિ' શબ્દ પરિસમાપ્તિમાં છે. li૮૭/૩૫૬ ભાવાર્થ સાધુએ ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ પૂર્વે અને જઘન્યથી છ મહિના પૂર્વે સંલેખના કરીને પંડિતમરણને સાધવું જોઈએ અર્થાત્ જે મરણ ઘણાં મરણની પરંપરાનો અંત કરે અને પરિમિત મરણો દ્વારા અમરણધર્મરૂપ અમર અવસ્થાની પ્રાપ્તિનું કારણ બને. આવા પંડિતમરણ માટે ઉદ્યમ કરતા સાધુને અનશન સ્વીકાર્યા પૂર્વે જ સંલેખનાકાળમાં કોઈક રીતે મૃત્યુ ઉપસ્થિત થાય તો વિધિપૂર્વક દેહનો ત્યાગ કરવો જોઈએ તે વિધિ સંક્ષેપથી બતાવે છે – દીક્ષાના પ્રારંભથી માંડીને જે કાંઈ અતિચારો સંયમજીવનમાં થયા હોય જેની આલોચના કરીને પૂર્વમાં શુદ્ધિ કરેલ છે તેવા પણ અતિચારોનું સૂક્ષ્મબુદ્ધિથી આલોચન કરીને ગીતાર્થ આગળ નિવેદન કરવું જોઈએ અને તે અતિચારો પ્રત્યે અત્યંત જુગુપ્સા થાય તેવો યત્ન કરવો જોઈએ. વળી, દીક્ષા વખતે પોતે મહાવ્રતોને ઉચ્ચરાવેલાં છે તે મહાવ્રતોને ફરી ઉચ્ચરાવવાં જોઈએ. જેથી તે મહાવ્રતો પ્રત્યેનો પરિણામ અત્યંત દઢ થાય. વળી, સમુદાયમાં ગુર્વાદિની સાથે કે કોઈ અન્ય સાધુ સાથે અનાભોગથી પણ કોઈક અપ્રીતિકારક વચન બોલાયેલું હોય તે સર્વનું સ્મરણ કરીને અત્યંત ભાવપૂર્વક ખમાવવા જોઈએ જેથી અલ્પ પણ દ્વેષના સંસ્કારો કોઈના પ્રત્યે રહે નહિ. વળી, તે મહાત્માએ સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરીને અનશન સ્વીકારવું જોઈએ અને આ ચાર ગતિઆત્મક સંસાર કેવો વિડંબનારૂપ છે અને તેનાથી નિસ્તારના ઉપાયનું કારણ સર્વજ્ઞના વચન અનુસાર કરાયેલો દૃઢ ઉદ્યમ છે અને તેના ફળરૂપ શાશ્વત મુક્ત અવસ્થા આત્માની સુંદર અવસ્થા છે ઇત્યાદિ શુભ ભાવનાથી આત્માને અત્યંત ભાવિત કરવો જોઈએ. જ્યારે ઉપયોગની શિથિલતા થાય, વિચારની શક્તિઓ ક્ષીણ થવા લાગે ત્યારે પંચપરમેષ્ઠિના સ્વરૂપાત્મક નવકારમાં=સાધુને અર્થથી જે અત્યંત આત્મસાત્ થયેલ છે અને સાધુજીવનમાં પોતાનો આત્મા જેનાથી અત્યંત વાસિત છે તેવા પંચપરમેષ્ઠિના સ્વરૂપાત્મક નવકારમાં, ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રકારની વિધિથી જે સાધુ દેહનો ત્યાગ કરે છે તે પંડિતમરણની આરાધનાને પ્રાપ્ત કરે છે. ll૮/૩પકા Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૮૮, ૮૯ અવતરણિકા : इत्युक्तः सापेक्षयतिधर्मः, अथ द्वितीयधर्मप्रस्तावनायामाह - અવતરણિકાર્ય : આ રીતે સાપેક્ષયતિધર્મ કહેવાયો. હવે બીજા ધર્મની પ્રસ્તાવનામાં કહે છે – ભાવાર્થ : પાંચમા અધ્યયનના ત્રીજા શ્લોકનું વર્ણન કર્યા પછી સૂત્ર-૧માં કહેલ કે યતિધર્મ બે પ્રકારનો છે. સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મ. તેમાંથી સાપેક્ષયતિધર્મનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે નિરપેક્ષયતિધર્મને કહેવાની પ્રસ્તાવના છે. તે પ્રસ્તાવનામાં કહે છે – સૂત્ર : निरपेक्षयतिधर्मस्तु ।।८८/३५७ ।। સૂત્રાર્થ: વળી, નિરપેક્ષયતિધર્મ આ છે=આગળમાં કહેવાય છે એ છે. Iટ૮/૩૫૭ના ટીકા - निरपेक्षयतीनां धर्मः पुनरयं वक्ष्यमाणः ।।८८/३५७।। ટીકાર્ય : નિરપેક્ષવતીનાં .... વણ્યમ: II વળી, નિરપેક્ષ સાધુઓનો આ કહેવાતારો ધર્મ છે. પ૮૮/૩૫૭ના ભાવાર્થ : જે સાધુઓ સાપેક્ષયતિધર્મ સેવીને શાસ્ત્રઅધ્યયન દ્વારા અનેક પ્રકારે સંપન્ન થયેલા છે, વળી સુવિશુદ્ધ સાપેક્ષયતિધર્મ સેવી સેવીને અતિશય શક્તિસંચયવાળા થયા છે એવા પૂર્વધર આદિ સાધુઓ જગતમાં સર્વભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને જે સાધુધર્મ પાળે છે તેઓ નિરપેક્ષયતિધર્મ સેવનારા છે અને તેઓનું સ્વરૂપ ગ્રંથકારશ્રી હવે પછી બતાવે છે. ૮૮/૩પના અવતરણિકા : તPવાદ – અવતરણિકાર્ય :તેને જ=નિરપેક્ષયતિધર્મને જ કહે છે – Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સૂત્રઃ સૂત્રાર્થ - ટીકાર્થ ઃ વચનગુરુતા સ્વીકારે. II૮૯/૩૫૮।। ટીકા ઃ वचनमेव = आगम एव, 'गुरु: ' सर्वप्रवृत्तौ निवृत्तौ चोपदेशकत्वेन यस्य स तथा तद्भावस्तत्ता ।।૮૧/૧૮ના વચનનુરુતા ||૮૬/રૂ૯૮।। 'वचन' मेव તદ્માવત્ત્તત્તા ।। વચન જ=આગમ જ, સર્વપ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં ઉપદેશક હોવાથી ગુરુ છે જેને તે તેવા છે=વચનગુરુ છે તેનો ભાવ=વચતગુરુનો ભાવ, વચનગુરુતા છે. I૮૯/૩૫૮।। ભાવાર્થ: - ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૮૯, ૯૦ નિરપેક્ષયતિધર્મ સેવનારા સાધુઓ જે કાંઈ મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે અને સંસા૨ના ભાવોથી આત્માની નિવૃત્તિ કરે છે, તે સર્વમાં ઉપદેશક ગુરુ આગમ જ છે, તેથી સતત પોતે જે શાસ્ત્રો ભણેલા છે તે શાસ્ત્રોનાં સૂત્રોનું અને અર્થોનું પારાયણ કરીને તે મહાત્માઓ સતત આશ્રવભાવની નિવૃત્તિમાં અને સંવરભાવની અતિશયતામાં પ્રવર્તે છે, તેથી ભગવાનનું વચન જ સૂત્ર-અર્થના પારાયણ દ્વારા તેઓના આત્માના પરિણામની સદા વિશુદ્ધિ કરે છે. II૮૯/૩૫૮॥ અવતરણિકા : तथा અવતરણિકાર્ય : અને સૂત્ર : - અત્વોષધિત્વમ્ ||૧૦/૩૧|| સૂત્રાર્થ : અલ્પઉપધિપણું હોય છે. II૯૦/૩૫૯।। Page #368 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૯૦, ૯૧ ટીકા ઃ 'अल्पः ' स्थविरापेक्षया 'उपधि:' वस्त्रपात्रादिरूपो यस्य स तथा तद्भावस्तत्त्वम्, उपधिप्रमाणं च विशेषशास्त्रादवसेयम् ।।९० / ३५९ ।। ટીકાર્થ ઃ ‘અલ્પઃ’ વિશેષશાસ્ત્રાવસેયમ્ ।। સ્થવિરની અપેક્ષાએ અલ્પ વસ્ત્ર-પાત્રાદિરૂપ ઉપધિ છે જેને તે તેવા છે=અલ્પઉપધિવાળા છે તેનો ભાવ તત્ત્વ=અલ્પઉપધિપણું છે અને ઉપધિનું પ્રમાણ વિશેષ શાસ્ત્રથી જાણવું. ૫૯૦/૩૫૯॥ ભાવાર્થ: નિરપેક્ષયતિધર્મ સેવનારા મુનિઓને પક્ષીની પાંખ જેટલી અલ્પ ઉપધિ હોય છે. જેના કા૨ણે લેશ પણ દેહનું કે કોઈ વસ્તુનું મમત્વ થાય નહિ તે રીતે સુખપૂર્વક તેઓ વિહરે છે. II૯૦/૩૫૯॥ અવતરણિકા : तथा 1 અવતરણિકાર્ય : અને સૂત્રઃ સૂત્રાર્થ : - ૩૪૯ નિપ્રતિર્મશરીરતા ||॰૧/૩૬૦|| નિષ્પતિકર્મ શરીરતા સેવે છે. II૯૧/૩૬૦|| ટીકા ઃ 'निष्प्रतिकर्म' तथाविधग्लानाद्यवस्थायामपि प्रतीकारविरहितं शरीरं यस्य स तथा, तद्भावस्तत्त्वम् ||૧/૬૦ના ઢીકાર્ય ઃ ‘નિપ્રતિર્મ’ • તદ્માવત્ત્તત્ત્વમ્ ।। નિષ્પતિકર્મ–તેવા પ્રકારની ગ્લાનાદિ અવસ્થામાં પણ પ્રતીકારથી ..... રહિત શરીર છે જેને તે તેવા છે=તિપ્રતિકર્મશરીરવાળા છે તેનો ભાવ તત્ત્વ=નિષ્પતિકર્મતા છે. ૧૦૯૧/૩૬૦૫ Page #369 -------------------------------------------------------------------------- ________________ зЧо ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સુત્ર-૯૧, ૯૨ ભાવાર્થ : નિરપેક્ષયતિધર્મ સેવનારા આત્માઓ પગમાં કંટક આદિ પેસે તોપણ તેને કાઢવા માટે ઉદ્યમ કરતા નથી; પરંતુ દેહ પ્રત્યે અત્યંત નિરપેક્ષ હોવાથી દેહ સાથે અસંબદ્ધ પરિણામને ધારણ કરે છે, તેથી સમતાના વિશિષ્ટ પરિણામમાં સદા ઉપયુક્ત રહી શકે છે, તેથી રોગાદિ અવસ્થામાં પણ રોગાદિનો કોઈ પ્રતિકાર કરતા નથી. અને નિષ્પતિકર્મ શરીરના બળથી જ વિશેષ પ્રકારના સમભાવના પરિણામમાં સદા વર્તે છે. II૯૧/૩૬ના અવતરણિકા : अत एव - અવતરણિકાર્ય - આથી જ=નિરપેક્ષયતિધર્મવાળા સાધુ નિષ્પતિકર્મ શરીરવાળા છે આથી જ – સૂત્ર : પાવિત્યા: Tી૨૨/૩૬૭ સૂત્રાર્થ : અપવાદનો ત્યાગ છે. ll૨/૩૬૧II ટીકા : 'अपवादस्य' उत्सर्गापेक्षयाऽपकृष्टवादस्य त्यागः कार्यः, न हि निरपेक्षो यतिः सापेक्षयतिरिव उत्सर्गासिद्धावपवादमपि समालम्ब्य अल्पदोषं बहुगुणं च कार्यमारभते किन्तूत्सर्गपथप्राप्तं केवलगुणमयमेवेति ।।९२/३६१।। ટીકાર્ય : અપવાદ'વાયમેવેતિ | અપવાદનો=ઉત્સર્ગ અપેક્ષાએ અપકૃષ્ટવાદનો, ત્યાગ કરવો જોઈએ જે કારણથી સાપેક્ષયતિની જેમ ઉત્સર્ગની અસિદ્ધિ હોતે છતે અપવાદનું પણ આલંબન કરીને અલ્પદોષ બહુગુણવાળા કાર્યનો આરંભ નિરપેક્ષયતિ કરતા નથી પરંતુ ઉત્સર્ગપથપ્રાપ્ત કેવલ ગુણમય જ કાર્યનો પ્રારંભ કરે છે. II૯૨/૩૬૧૫ ભાવાર્થ નિરપેક્ષયતિધર્મવાળા સાધુઓ જગતના સર્વ ભાવો પ્રત્યે અત્યંત નિરપેક્ષ હોય છે, તેમ આત્માથી ભિન્ન એવા દેહ પ્રત્યે અને દેહને થતી પીડાઓ પ્રત્યે પણ અત્યંત નિરપેક્ષ હોય છે; તેથી મહાવીર્યથી સદા શ્રતના Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩પ૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૯૨, ૯૩ ઉપયોગમાં રહીને સમતાના કંડકોની વૃદ્ધિ કરી શકે છે, તેથી માત્રુ આદિ પરઠવવા અર્થે ઉચિત ભૂમિની પ્રાપ્તિ ન થાય તો પ્રાણ નાશ થાય ત્યાં સુધી પણ અપવાદનું સેવન કર્યા વગર સમભાવની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ ઉદ્યમ કરી શકે છે, તેથી કેવલ સમભાવના કંડકોની વૃદ્ધિરૂપ ગુણમય એવા ઉત્સર્ગપથનું આશ્રયણ કરે છે. જ્યારે સાપેક્ષયતિધર્મવાળા મુનિ તો નિરપેક્ષયતિધર્મવાળા મુનિઓ કરતાં પ્રાથમિક ભૂમિકામાં છે, તેથી ઉત્સર્ગની પ્રવૃત્તિથી સંયમનું પાલન અશક્ય જણાય ત્યારે અપવાદને સેવીને આર્તધ્યાનથી આત્માનું રક્ષણ કરે છે, તેથી અપવાદના અલ્પ દોષો દ્વારા બહુગુણવાળા એવા સ્વાધ્યાયાદિમાં ઉદ્યમ કરીને આત્માના સમભાવનું રક્ષણ કરે છે. II૯૨/૩૬૧ાાં અવતરણિકા - તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર - પ્રાર્મર ત્રાફિવિદરમ્ II રૂ/રૂદ્દરા સૂત્રાર્થ - ગ્રામમાં એક રાત્રી આદિ વિહરણ કરે છે. II૯૩/૩૬ ટીકા : 'ग्रामे' प्रतीतरूपे उपलक्षणत्वान्नगरादौ च एका चासौ रात्रिश्चेत्येकरात्रः, 'आदि'शब्दात् द्विरात्रस्य मासकल्पस्य च ग्रहः, तेन विहरणम्, किमुक्तं भवति? यदा प्रतिमाकल्परूपो निरपेक्षो यतिधर्मः प्रतिपत्रो भवति तदा ऋतुबद्धे काले ग्रामे ज्ञातः सन् स एकरात्रम् अज्ञातश्च एकरात्रं द्विरात्रं वा वसति, यथोक्तम् - વાસી i કુf મનાઈ ” [પગ્યા. ૨૮/૮]. जिनकल्पिकयथालन्दकल्पिकशुद्धपरिहारिका ज्ञाता अज्ञाताश्च मासमिति ।।९३/३६२।। ટીકાર્ચ - “રા' ... માિિત પ્રતીતરૂપ એવા ગામમાં અને ઉપલક્ષણથી નગર આદિમાં એક એવી રાત્રી એ એક રાત્રી, આદિ શબ્દથી બે રાત્રી અને માસકલ્પનું ગ્રહણ છે. તેનાથી એક રાત્રી, બે રાત્રી કે માસકલ્પથી વિહરે છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૯૩, ૯૪ શું કહેવાયેલું થાય છે ? તે સ્પષ્ટ કરે છે – જ્યારે પ્રતિમાકલ્પરૂપ નિરપેક્ષયતિધર્મ સ્વીકારાયેલો થાય છે ત્યારે ઋતુબદ્ધ કાલમાં=ચોમાસા સિવાયના કાલમાં, ગ્રામમાંeતાના ગામમાં, જ્ઞાત છતાં=આ મહાત્મા નિરપેક્ષયતિધર્મ પાળનારા છે એ પ્રમાણે જ્ઞાત છતાં, તે સાધુ એક રાત્રી રહે છે. અને અજ્ઞાત હોય તો કોઈને ખ્યાલ ન હોય કે આ મહાત્મા નિરપેક્ષયતિધર્મવાળા છે તો એક રાત્રી, બે રાત્રી થાવત્ માસકલ્પ રહે છે. જે કારણથી કહેવાયેલું છે – જ્ઞાત થયે છતે એક રાત્રીવાસી અને અજ્ઞાત હોતે છતે એક અથવા બે રાત્રીવાસી.” (પંચાશક ૧૮/૮) જિનકલ્પિક, યથાલંદકલ્પિક અને શુદ્ધ પરિહારકો જ્ઞાત અને અજ્ઞાત હોય તોપણ માસકલ્પ કરે છે. ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૯૩/૩૬રા ભાવાર્થ - નિરપેક્ષયતિધર્મવાળા સાધુ કોઈ નાના ગામમાં કે નગરમાં પોતે જ્ઞાત ન હોય તો બે રાત્રી-ચાર રાત્રી અને તેટલા સમયમાં પણ જ્ઞાત ન થાય તો ઉત્કૃષ્ટથી માસકલ્પ કરે અને જ્ઞાત થાય તો એક જ રાત્રી રહે છે. બીજી રાત્રી તે સ્થાનમાં રહેતા નથી. આ પ્રકારની વિહારની મર્યાદા ચાતુર્માસકાળ સિવાયની છે. ચાતુર્માસમાં તેઓ પણ ચાર મહિના નિયત એક સ્થાનમાં વાસ કરે છે. II૯૩/૩૬રા અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર - નિયતિનિવરિતા ૨૪/રૂદ્દારૂ II સૂત્રાર્થ : નિયતકાલચારિતા હોય છે. II૯૪/૩૬all ટીકા - 'नियते' तृतीयपौरुषीलक्षणे 'काले' भिक्षाद्यर्थं सञ्चरणम्, यथोक्तम् - “પિવા પંથો તફયાણ શારજા” વૃિદ્ધત્વમાગે છે ૨૪૨૪, ૨૪૨] રૂત્તિ ૨૪/રૂદરા Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૯૪, ૫ ટીકાર્ય : નિયતે” .... તિ | તૃતીય પોરસીરૂપ નિયતકાલમાં ભિક્ષા માટે સંચરણ કરે, જે કારણથી કહેવાયું છે – ત્રીજી પોરસીમાં ભિક્ષા અને પંથ=વિહાર કરે છે. ર૦૪ા" (બૃહત્કલ્પભાષ્ય૦ ૧૪૧૪, ૧૪૩૦) તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. li૯૪/૩૬૩૫ ભાવાર્થ : નિરપેક્ષયતિધર્મ પાળનારા મુનિઓ સદા ધર્મધ્યાનથી કે શુક્લધ્યાનથી આત્માને ભાવિત કરે છે અને દેહના ધર્મ અર્થે, ભિક્ષા વાપરવા માટે, માત્રુ-ઈંડિલ આદિ માટે કે ગ્રામાંતર જવા માટે જે કોઈ ક્રિયા કરવાની હોય તે દિવસના ત્રીજા પહોરમાં જ કરે છે અને સાત પહોર સુધી સ્થિર આસનમાં ઊભા રહીને શાસ્ત્રથી આત્માને ભાવિત જ કરે છે જેથી અનાદિના મોહના સંસ્કારો ક્ષીણ ક્ષીણ થાય અને શીધ્ર સંસારનો અંત થાય તે માટે જ અપ્રમાદથી તેમનો યત્ન વર્તે છે અને ભિક્ષાચર્યાદિ પ્રવૃત્તિકાળમાં પણ કોઈ પદાર્થમાં લેશપણ સંશ્લેષ ન થાય તે રીતે સર્વ ઉચિત પ્રયત્ન સ્વાભાવિક રીતે તે મહાત્મા કરે છે. ll૧૪/૩૬૩ અવતરણિકા :તથા – અવતરણિકાર્ય : અને – સૂત્રઃ પ્રાય કર્થસ્થાનમ્ T૬૧/૩૬૪Tી સૂત્રાર્થ - પ્રાયઃ ઊદ્ધસ્થાનમાં રહે છે. II૫/૩૬૪II ટીકા: પ્રાયો' રાદુન્વેન “áસ્થાન' વોન્સ. ર/ર૬૪પ. ટીકાર્ય : પ્રયો' .... #ાયો . પ્રાયઃ=બહુલતાએ, ઊર્ધ્વસ્થાન=કાયેત્સર્ગમાં રહે છે. I૯૫/૩૬૪ ભાવાર્થનિરપેક્ષયતિધર્મવાળા મહાત્માઓ મોટાભાગે કાયોત્સર્ગમાં રહે છે. તે કાયોત્સર્ગ ક્વચિત્ ઊભા ઊભા Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫સૂત્ર-લ્પ, ૯૬ કરે કે ક્વચિત્ ગોદોહિકા આદિ આસનથી કરે પણ સાપેક્ષયતિધર્મવાળા સાધુઓની જેમ ભૂમિ ઉપર બેસીને કે શયન આદિ કરીને શવાસનમાં કાઉસ્સગ્ગ કરતા નથી. ક્વચિત્ જંઘાબળ ક્ષીણ થયું હોય તો બેસીને કોઈક આસનમાં રહીને સાધના કરે અને આયુષ્યની અલ્પતા જણાય તો તે પ્રકારના ઉચિત આસનમાં રહીને અનશન પણ કરે તે બતાવવા માટે પ્રાયઃ' કહેલ છે. II૫/૩૬૪ો. અવતરણિકા :તથા - અવતરણિતાર્થ :અને – સૂત્રઃ રેશનીયામવન્વ: T૧૬/રૂદ્ધ સૂત્રાર્થ - દેશનામાં અપ્રબંધ છે=અવ્યાપાર છે. IIબૂ૩૬પા ટીકા :_ 'देशनायां' धर्मकथारूपायां धर्मं श्रोतुमुपस्थितेष्वपि तथाविधप्राणिषु 'अप्रबन्धः' अभूरिभावः, “વિયાં કુવયur વા” [0 રૂતિ વાનપ્રામાથાત્ ૨૬/રૂદ્ધ ટીકાર્ય : રેશનાથ' ... વનપ્રામાજૂિ i દશનામાં=ધર્મકથારૂપ દેશવામાં, ધર્મ સાંભળવા માટે ઉપસ્થિત પણ તેવા પ્રકારના જીવો હોવા છતાં અપ્રબંધ છે અભૂરિ ભાવ છે અલ્પ શબ્દથી ઉત્તર આપ્યા સિવાય કાંઈ કહે નહિ; કેમ કે “એકવચન અથવા બે વચન” () એ પ્રકારના વચનનું પ્રામાણ્યપણું છે. II૯૬/૩૬૫ ભાવાર્થ : નિરપેક્ષયતિધર્મવાળા મુનિઓ આત્માના નિરપેક્ષભાવમાં સંસ્થિત હોય છે અને નિરપેક્ષભાવની વૃદ્ધિને અનુકૂળ સદા શ્રુતના ઉપયોગથી પ્રયત્ન કરતા હોય છે જે પ્રયત્ન પણ સહજભાવે તે પ્રકારનો દઢ પ્રવર્તે છે જેથી ધ્યાન દ્વારા જે ઉત્તમ ભાવો તેઓ કરી શકે છે તેવા ઉત્તમ ભાવો દેશના આદિથી પણ થતા નથી, તેથી તેવા મહાત્માઓ પાસે ધર્મ સાંભળવા માટે ઉપસ્થિત થયેલા પણ કલ્યાણના અર્થી જીવો હોય તોપણ દેશનામાં પ્રયત્ન કરતા નથી અને જો તેઓ વારંવાર કોઈ પૃચ્છા કરતા હોય તો એક બે વચનથી તેઓને શું કરવું ઉચિત છે તે દિશામાત્ર બતાવે છે, જેથી તે યોગ્ય જીવો ઉચિતસ્થાને જઈને ધર્મની પ્રાપ્તિ કરી શકે છે. II9/૩૬પા Page #374 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ ) અધ્યાય-૫ / સુત્ર-૯૭, ૯૮ ૩૫૫ અવતારણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : સવISઝમત્તતા તા૨૭/રૂદ્દદ્દા સૂત્રાર્થ: સદા અપ્રમત્તતા સેવે છે. I૯/૩૬૬ો. ટીકા : “સા' વિવા રાત્રિો વાપ્રમત્તતા' નિપ્રિમીલપરિહાર: ૨૭/રૂદદા. ટીકાર્ચ - “સા' . નિઃમિલિરાર: | સદા=દિવસ અને રાત્રી સદા, નિદ્રાદિ પ્રમાદના પરિહારરૂપ અપ્રમત્તતા સેવે છે. I૯૭/૩૬૬il. ભાવાર્થ : નિરપેક્ષયતિધર્મ સેવનારા યોગીઓ સદા નિરપેક્ષભાવની વૃદ્ધિમાં યતમાન હોય છે અને નિરપેક્ષભાવની વૃદ્ધિજન્ય શ્રુતમાં મગ્નતા હોવાને કારણે તેના સુખમાં જ વિશેષ પ્રકારના આનંદનો અનુભવ હોય છે, તેથી દિવસ કે રાત્રી સર્વકાળમાં તેનો ઉપયોગ દેહના સુધાદિ ધર્મ સાથે કે ઇન્દ્રિયોના વિષયો સાથે યોજન પામતો નથી પરંતુ કોઈક વિશેષ પ્રકારના સ્વસ્થતાના સુખમાં અત્યંત દઢ ઉપયોગ પ્રવર્તે છે, તેથી નિદ્રાદિ પ્રમાદ પણ તેઓને પ્રાપ્ત થતા નથી. II૯૭/૩૬ાા અવતરણિકા - તથા – અવતરણિકાર્ય - ' અને – સૂત્રઃ ધ્યાનેતાનત્વમતિ ૨૮/૩૬૭ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૯૮, શ્લોક-૪ સૂત્રાર્થ: ધ્યાનએકતાનપણું સેવે છે. ll૯૮/૩૬૭ll ટીકા - 'ध्याने' धर्मध्यानादावेक एव 'तानः' चित्तप्रसर्पणरूपो यस्य स तथा, तद्भावस्तत्त्वम्, 'इति'शब्दः સમાતો ૨૮/૩૬૭ ટીકાર્ય : '... સમાતો પા ધ્યાનમાં=ધર્મધ્યાન આદિમાં=ધર્મધ્યાન આદિના વિષયોમાં ચિત્ત પ્રસર્પણરૂપ એક જ તાલ છે જેને તે તેવા છેઃધ્યાનએકતાનવાળા છે. તેનો ભાવ=ધર્મધ્યાનએકતાનવાળાનો ભાવ, તે પણું એ ધ્યાનએકતાનપણું છે. “તિ' શબ્દ સમાપ્તિમાં છે નિરપેક્ષયતિધર્મના કથનની સમાપ્તિમાં છે. II૯૮/૩૬૭ ભાવાર્થ : નિરપેક્ષયતિધર્મવાળા મુનિઓ સદા અપ્રમત્તભાવથી પ્રાયઃ કાઉસ્સગ્ગ મુદ્રામાં રહીને શુદ્ધ આત્મભાવને પ્રગટ કરવા અર્થે અધ્યયન કરેલાં સૂત્રો-અર્થોથી આત્માને ભાવિત કરીને ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં પ્રવર્તાવવા માટે ઉદ્યમવાળા છે, તેથી તે વખતે તેમનું સૂત્ર-અર્થનું ચિંતવન લક્ષ્યની નિષ્પત્તિને અનુકૂળ એકતાનવાળું હોય છે, તેથી તેઓનો શ્રુતનો ઉપયોગ રત્નત્રયીના ક્ષયોપશમની વૃદ્ધિ દ્વારા, ક્ષાયિકભાવના રત્નત્રયીને પ્રગટ કરવાને અનુકૂળ એકતાનથી ધ્યાનમાં પ્રવર્તે છે; જેના બળથી તે મહાત્માઓ ઉત્તર ઉત્તરના અસંગભાવને સ્પર્શીને આત્મામાં દીર્ધસંસાર ચલાવવાની જે સંગશક્તિ છે તેના સંસ્કારોને નાશ કરીને અસંગશક્તિના સંસ્કારોનું આધાન કરે છે. ll૯૮/૩૬ના અવતરણિકા - अथोपसञ्जिहीर्षुराह - અવતરણિકાર્ય : હવે ઉપસંહાર કરવાની ઈચ્છાથી કહે છે – ભાવાર્થ : પાંચમા અધ્યાયના પ્રારંભમાં યતિધર્મ કેવો દુષ્કર છે ?, કેવા ઉત્તમ ફળવાળો છે ? અને દુષ્કર હોવા છતાં મહાત્માઓ કેમ તેમાં યત્ન કરી શકે છે ? તે શ્લોક-૩ દ્વારા બતાવ્યું. ત્યારપછી ૯૮ સૂત્રો દ્વારા સાપેક્ષયતિધર્મનું અને નિરપેક્ષયતિધર્મનું સ્વરૂપ બતાવ્યું. હવે શ્લોક-૪માં તે સર્વ કથનનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | શ્લોક-૪ શ્લોક : सम्यग् यतित्वमाराध्य महात्मानो यथोदितम् । सम्प्राप्नुवन्ति कल्याणमिहलोके परत्र च ।।४।। શ્લોકાર્ચ - પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારના યતિપણાની સમ્યફ આરાધના કરીને મહાત્માઓ આલોકમાં અને પરલોકમાં યથાઉદિત કલ્યાણને પ્રાપ્ત કરે છે. III ટીકા : 'सम्यग् यतित्वम्' उक्तरूपमाराध्य समासेव्य 'महात्मानो' जना यथोदितं' यथा शास्त्रे निरूपितम्, किमित्याह-'सम्प्राप्नुवन्ति' लभन्ते 'कल्याणं' भद्रम्, क्वेत्याह-'इहलोके परत्र चेति प्रतीतरूपमेव III. ટીકાર્ય : સવ .... પ્રતીતાનેવ ઉક્તરૂપવાળું સમ્યફ યતિપણું આરાધન કરીને યથાઉદિત=જે પ્રમાણે શાસ્ત્રમાં નિરૂપણ કરાયું છે તે પ્રકારના, કલ્યાણને=ભદ્રને, મહાત્માઓ શું? તેથી કહે છે – કલ્યાણને=ભદ્રને, સંપ્રાપ્ત કરે છે=મેળવે છે. ક્યાં પ્રાપ્ત કરે છે ? તે કહે છે – પ્રતીતરૂપ જ આલોકમાં અને પરલોકમાં કલ્યાણ પ્રાપ્ત કરે છે. I ભાવાર્થ : પાંચમા અધ્યાયના પ્રારંભમાં યતિપણાનું દુષ્કરપણું બતાવીને શ્લોક-૩માં કહ્યું તે પ્રકારે યોગ્ય જીવોને સંસારના સ્વરૂપનું જ્ઞાન થાય અને તેના કારણે ચિત્ત ભવથી વિરક્ત બને અને મોક્ષની ઉત્કટ ઇચ્છા થાય ત્યારે તે મહાત્માઓ અત્યાર સુધી વર્ણન કર્યું તે બે પ્રકારના યતિધર્મમાંથી સ્વભૂમિકા અનુસાર યતિધર્મ આરાધીને આલોકમાં અને પરલોકમાં કલ્યાણને પ્રાપ્ત કરે છે. તે કલ્યાણ કેવા સ્વરૂપવાળું છે ? એથી કહે છે – જે પ્રકારે શાસ્ત્રમાં કલ્યાણનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે તે પ્રકારના કલ્યાણને પ્રાપ્ત કરે છે. આશય એ છે કે પ્રસ્તુત ગ્રંથના પ્રારંભમાં પ્રથમ અધ્યાયના શ્લોક-રમાં કહેલ કે ધર્મ, ધનાર્થીને ધન દેનારો છે, કામાર્થીને સર્વ કામને દેનારો છે અને પરંપરાથી મોક્ષનો સાધક છે તે વચન અનુસાર કલ્યાણની પ્રાપ્તિ કરાવનારો આ યતિધર્મ છે, તેથી જે મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર આ યતિધર્મ સેવે છે તેઓ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫ | શ્લોક-૪, ૫ તત્કાલ મોક્ષમાં ન જાય તો પરલોકમાં દેવભવની પ્રાપ્તિકાળમાં ઘણા ભોગોની પ્રાપ્તિ કરે છે અને તે ભોગની પ્રાપ્તિકાળમાં યતિધર્મના સેવનના સંસ્કારો વિદ્યમાન હોવાથી યતિધર્મ પ્રત્યેનો પક્ષપાત વર્તે છે. માટે ભોગના રાગ કરતાં પણ મોક્ષ અને મોક્ષના ઉપાયભૂત યતિધર્મ પ્રત્યેનો રાગ અતિશય વર્તે છે, તેથી પૂર્વના ભવમાં સેવાયેલા યતિધર્મનાં ફળરૂપે જે ભોગો મળ્યા છે તેમાં પણ તીવ્ર સંશ્લેષ થતો નથી. વળી, તે ભોગોને ભોગવીને પણ ભોગના સંસ્કારો ક્ષીણ કરે છે, તેથી ઉત્તરના ભવમાં વિશેષ પ્રકારના યતિધર્મની પ્રાપ્તિ કરે છે અને આ રીતે જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી ઉત્તર ઉત્તરના ભવમાં ભોગાદિને પણ પ્રાપ્ત કરે છે અને સુખી થાય છે, તેથી કલ્યાણને પામે છે અને વિશેષ વિશેષ યતિધર્મના પક્ષપાતને કારણે પૂર્વ પૂર્વ કરતાં વિશેષ વિશેષ યતિધર્મને પામીને ઉપશમ ભાવના સુખની વૃદ્ધિને પામે છે, તેથી આત્માની સ્વસ્થતારૂપ પણ કલ્યાણને પ્રાપ્ત કરે છે. આ રીતે પરલોકમાં સદ્ગતિની પરંપરારૂપ કલ્યાણની પ્રાપ્તિ છે તેમ વર્તમાનના ભવમાં પણ યતિધર્મના સેવનના કારણે જે મોહની આકુળતા મંદ મંદતર થાય છે તે સુખરૂપ હોવાથી આ ભવમાં પણ કલ્યાણને પામે છે. માટે જે પ્રકારનું શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રકારનું કલ્યાણ યતિધર્મના સેવનથી મહાત્માઓ પ્રાપ્ત કરે છે. આજના અવતરણિકા : एतदेव विवरीषुराह - અવતરણિકાર્ય : આને જ=આલોક અને પરલોકના કલ્યાણને જ, વિવરણ કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : क्षीराश्रवादिलब्ध्योघमासाद्य परमाक्षयम् । कुर्वन्ति भव्यसत्त्वानामुपकारमनुत्तमम् ।।५।। શ્લોકાર્ચ - ક્ષીરાઢવાદિલબ્ધિના સમૂહને પ્રાપ્ત કરીને ભવ્ય જીવોના પરમઅક્ષય અનુતમ એવા ઉપકારને કરે છે. IIપી. ટીકાઃ 'क्षीरं' दुग्धं श्रोतृजनकर्णपुटेषु 'आश्रवति' क्षरति भाषमाणो यस्यां लब्यौ सा 'क्षीराश्रवा,' आदिशब्दान्मध्वाश्रवा सर्पिराश्रवा अमृताश्रवा चेत्यादिको यो 'लब्थ्योघो' लब्धिसङ्घातः तम् ‘आसाद्य' उपलभ्य 'परमाक्षयं परमं' सर्वसुन्दरं 'अक्षयं' च अनेकदा उपजीव्यमानमपि अनुपरमस्वभावम्, Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩પ૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫ | શ્લોક-પ किमित्याह-'कुर्वन्ति' विदधति 'भव्यसत्त्वानाम्' उपकर्तुं योग्यानाम् 'उपकारं' सम्यक्त्वज्ञानचारित्रलाभलक्षणम् 'अनुत्तमं' निर्वाणैकफलत्वेन अन्योपकारातिशायिनमिति ।।५।। ટીકાર્ય : “ક્ષીર'.... ગતિશયિમિતિ જે લબ્ધિમાં બોલતો પુરુષ હોય ત્યારે શ્રોતૃજનતા કર્ણપુરમાં શ્રોતાના કાનમાં, ક્ષીર=દૂધ ઝરે છે તે ક્ષીરાશ્રય લબ્ધિ છે. “માલિ' શબ્દથી મધુરાશ્રવ=મધુનું ઝરણ, સપિરાશ્રય=ઘીનું ઝરણ, અમૃતાશ્રવ અમૃતનું ઝરણ ઈત્યાદિ જે લબ્ધિનો સમૂહ તેને પ્રાપ્ત કરીને પરમ=સર્વસુંદર, અક્ષય અનેકવખત ઉપયોગ કરાતું પણ અનુપરમ સ્વભાવવાળું, ભવ્ય સત્ત્વોનુંsઉપકાર કરવા યોગ્ય જીવોનું, અનુત્તમ=નિર્વાણ એકલપણું હોવાને કારણે અન્ય ઉપકારથી અતિશાયી એવા સમ્યક્ત, જ્ઞાન, ચારિત્રના લાભારૂપ ઉપકાર કરે છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પા. ભાવાર્થ જે મહાત્માઓ તેલધારાપાત્ર ધારણ કરનારાના દૃષ્ટાંતથી અપ્રમાદભાવપૂર્વક સદા જિનવચન અનુસાર રાત્રીદિવસ સર્વ ઉચિત ક્રિયાઓ કરીને યતિભાવનું સેવન કરે છે તેનાથી તેઓમાં તથાસ્વભાવે ક્ષીરાદિ અનેક લબ્ધિઓ પ્રગટે છે, તેથી તે મહાત્માઓ જ્યારે કોઈપણ વચનપ્રયોગ કરે ત્યારે તે વચન જે શ્રોતાના કાનમાં જાય ત્યારે તે શ્રોતાને જેમ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ તે મહાત્માના વિશેષ પ્રકારના ભાષાના પુદ્ગલોના બળથી ક્ષીરાદિ દ્રવ્યો ઝરે છે; જેથી તે શ્રોતાને પણ વિશેષ પ્રકારનો આલાદ ઉત્પન્ન થાય છે અને આવી અનેક લબ્ધિઓને પ્રાપ્ત કરીને તે મહાત્મા યોગ્ય જીવોને અનુત્તમ કોટિનો ઉપકાર કરે છે, જે ઉપકાર નિર્વાણપદની પ્રાપ્તિનું એક કારણ છે, સર્વસુંદર છે અને અક્ષય પામનારું છે; કેમ કે તે મહાત્માના ઉપદેશથી જે જીવોને માર્ગની પ્રાપ્તિ થઈ છે તે જીવો અનેક વખત અન્ય અન્ય જીવોને ઉપકાર કરે તોપણ પોતાને પ્રાપ્ત થયેલો ઉપકાર ક્યારેય ક્ષય પામતો નથી. જેમ પોતાને ધન પ્રાપ્ત થયેલું હોય અને તે ધન બીજાને આપવામાં આવે તો તેને ઉપકાર થાય તો પણ પોતાનું ધન એટલા અંશમાં ક્ષય પામે છે. જ્યારે તે મહાત્માથી પ્રાપ્ત થયેલ રત્નત્રયીરૂપ ઉપકાર તે યોગ્ય જીવો અન્ય અન્યને ઉપકાર કરે તોપણ ક્ષય ન પામે તેવો સર્વશ્રેષ્ઠ ઉપકાર છે. માટે યતિધર્મથી પ્રાપ્ત થયેલું કલ્યાણ આ ભવમાં પણ ઘણા જીવોની કલ્યાણની પરંપરાનું કારણ બને છે અને પોતાને પણ અનેક પ્રકારની લબ્ધિનું કારણ બને છે અને અંતે પરલોકમાં પણ મહાકલ્યાણ પ્રાપ્ત થશે તે ગ્રંથકારશ્રી સ્વયં આગળના શ્લોકમાં બતાવશે. અહીં વિશેષ એ છે કે શ્લોક-૪ના ભાવાર્થમાં જે આલોક અને પરલોકના કલ્યાણનું વર્ણન કર્યું તે કલ્યાણ સામાન્ય સર્વ યતિઓને પ્રાપ્ત થાય છે અને પ્રસ્તુત શ્લોકમાં જે આલોકના કલ્યાણનું વર્ણન કર્યું તે વિશેષ પ્રકારના યતિઓને થાય છે, તેથી પરસ્પર વિરોધ નથી. પા. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-પ/ શ્લોક-૧ અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – . સૂત્ર : मुच्यन्ते चाशु संसारादत्यन्तमसमञ्जसात् । जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतात् ।।६।। સૂત્રાર્થ : જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-રોગ-શોક આદિ ઉપદ્રવવાળા એવા અત્યંત અસમંજસ સંસારથી શીઘ મુક્ત થાય છે. આવા ટીકા : મુન્ત’ રિયન્ત, ‘: 'સમુક્યો, ‘માગુ' શીર્ઘ“સંસાર' મવા, શીશવિત્યાદ–ગત્યન્ત” अतीव, 'सङ्गतं' युक्तम् 'अञ्जः' स्वरूपं यस्य स तथा, तत्प्रतिषेधादसमञ्जसस्तस्मात्, अत एव 'जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतात्, जन्मना' प्रादुर्भावेन 'मृत्युना' मरणेन 'जरया' स्थविरभावलक्षणया 'व्याधिना' कुष्ठादिरूपेण 'शोकेन' इष्टवियोगप्रभवमनोदुःखविशेषेण 'आदि'शब्दाच्छीतवातादिभिरुपद्रवै रुपद्रुतात्' विह्वलतामानीतादिति ।।६।। इति श्री मुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ यतिधर्मविधिः पञ्चमोऽध्यायः समाप्तः।।५।। ટીકાર્ય - “મુનો' ... વિદ્યત્તતા માનીતાહિતિ છે જે મહાત્મા યતિધર્મ સેવે છે તે સંસારથી=ભવથી શીઘ મુક્ત થાય છે. કેવા પ્રકારના સંસારથી મુક્ત થાય છે ? અત્યંત સંગતયુક્ત, અંજ સ્વરૂપ છે જેને તે તેવું છે=સંગત સ્વરૂપવાનું છે તેના પ્રતિષેધથી અસમંજસ અને અત્યંત અસમંજસ સંસારથી મુક્ત થાય છે એમ અત્રય છે. આથી જ સંસાર અત્યંત અસમંજસ છે આથી જ, જન્મ-મૃત્યુ-જરાવ્યાધિ-રોગ-શોક આદિ ઉપદ્રવવાળો છે. જન્મથી=પ્રાદુર્ભાવથી, મૃત્યુથી મરણથી, સ્થવિરભાવરૂપ જરાથી, કુષ્ઠાદિરૂ૫ વ્યાધિથી, ઈષ્ટવિયોગપ્રભવમનોદુઃખવિશેષરૂપ શોકથી, “ગરિ' શબ્દથી શીતવાતાદિ ઉપદ્રવોથી, ઉપદ્રત હોવાને કારણે વિહવળતાને પામેલું હોવાને કારણે અત્યંત અસમંજસ સંસાર છે એમ અવય છે. II. Page #380 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | શ્લોક-૧ ૩૬૧ એ પ્રમાણે શ્રી મુનિચંદ્રસૂરિ વિરચિત ધર્મબિન્દુ વૃત્તિમાં યતિધર્મવિધિ' પાંચમો અધ્યાય સમાપ્ત થયો. પા. ભાવાર્થ : જે મહાત્માઓ બુદ્ધિમાન છે તેઓ સર્વ ઉદ્યમથી મહાઉપદ્રવકારી સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમ કરે છે. સંસારના ઉચ્છેદ માટે યત્ન કરવો એ જ યતિભાવ છે અને તેવા મહાત્માઓ જ્યારે તે યતિભાવને સેવીને આત્માની અસંગ પરિણતિને પ્રગટ કરે છે ત્યારે સંસારના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનો નાશ થાય છે. અને તેવા મહાત્માઓ શીધ્ર યોગનિરોધ કરીને અત્યંત અસમંજસ એવા સંસારથી શીધ્ર મુક્ત થાય છે. અર્થાત્ જન્મ-મૃત્યુ જરા-વ્યાધિ-રોગ-શોક-શીત-વાતાદિ ઉપદ્રવથી અત્યંત અસમંજસ એવા સંસારથી મુક્ત થાય છે, જે તેઓની બુદ્ધિમત્તાનું શ્રેષ્ઠ ફળ છે. IIકા પાંચમો અધ્યાય સમાપ્ત અનુસંધાનઃ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ Page #381 --------------------------------------------------------------------------  Page #382 -------------------------------------------------------------------------- ________________ पदंपदेन मेधावी, यथारोहति पर्वतम् / सम्यक् तथैव नियमाद्धीरश्चारित्रपर्वतम् / / બુદ્ધિમાનું પુરુષ જે પ્રમાણે પર્વતને પગલે પગલે અલની વગર ચડે છે તે પ્રમાણે જ ધીર એવો શ્રાવક ચારિત્રરૂપી પર્વત ઉપર મુખ્ય આરોહણ કરે છે. : પ્રકાશક : શ્રુતદેવતા ભવન, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. 'ટેલિ./ફેકસઃ (079) 26604911, ફોન : 32457410 'E-mail : gitarthganga@yahoo.co.in