________________
યાકિનીમહત્તરાસૂનુ ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત ૫. પૂ. આચાર્યદેવ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા કૃત ટીકા સમન્વિત
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨
શબ્દશઃ વિવેચન
ॐ ह्रीँ अर्हं नमः ।
ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
ૐ નમઃ ।
અવતરણિકા :
व्याख्यातो द्वितीयोऽध्यायः, अथ तृतीय आरभ्यते, तस्य चेदमादिसूत्रम्
છે
-
ત્રીજો અધ્યાથ
અવતરણિકાર્ય :
બીજો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે ત્રીજો અધ્યાય આરંભ કરાય છે. અને તેનું આ આદિ સૂત્ર
શ્લોક ઃ
-
सद्धर्मश्रवणादेवं नरो विगतकल्मषः ।
ज्ञाततत्त्वो महासत्त्वः परं संवेगमागतः ।।१।।
શ્લોકાર્થ :
આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ધર્મના શ્રવણથી નર=શ્રોતા, વિગતકાલુષ્યવાળો, જ્ઞાતતત્ત્વવાળો, મહાસત્ત્વશાળી, પરમ સંવેગને પામેલો થાય છે. ૧
ટીકા ઃ
‘સદ્ધર્મશ્રવળાત્’ પારમાર્થિવ ધર્માવર્ણનાત્ ‘વક્’ ૩ નીત્યા ‘નર:’ શ્રોતા પુમાન્ ‘વિાત ભષઃ’ व्यावृत्ततत्त्वप्रतिपत्तिबाधकमिथ्यात्वमोहादिमालिन्यः सन्, अत एव 'ज्ञाततत्त्वः' करकमलतलकलित
'