SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૯, ૯૦ ૧૭૧ વળી, સંસારના સર્વ પદાર્થો અત્યંત અસ્થિર છે, તેથી હંમેશાં તેની અસ્થિરતાનું ભાવન કરીને શ્રાવકે આત્મહિતનું ચિંતવન કરવું જોઈએ, જેથી સર્વવિરતિની શક્તિનો સંચય થાય. I૮૯/૨શા. અવતરણિકા - તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : પવનોન ૧૦/૨૨૩ ના સૂત્રાર્થ : અપવર્ગને મોક્ષનું, આલોચન કરવું જોઈએ. ll૯૦/૨૨૩ ટીકા - ‘પવ' મુ: “મનોવન' સામયિત્વેનોપાયેતિયા પરિબાવનમ, યથા“પ્રાપ્તા: શ્રિય: સત્તામહુધાસ્તતઃ કિ? दत्तं पदं शिरसि विद्विषतां ततः किम्? । संपूरिताः प्रणयिनो विभवैस्ततः किम्? છત્વે સ્થિતં તનુશ્રુતાં તન્મસ્તતઃ ?િ ૨૪૪ મા વિરાશ૦ ૬૭] "तस्मादनन्तमजरं परमं प्रकाशम्, तच्चित्त ! चिन्तय किमेभिरसद्विकल्पैः? यस्यानुषङ्गिण इमे भुवनाधिपत्यમોmય: પગનતુમાં મન્તિ ૨૪૧T” વિરાજ્યશ૦ ઘ] પાઉ૦/રરરૂપો ટીકાર્ય : અપવા '.... મવત્તિ અપવર્ગનું મુક્તિનું, આલોચન કરવું જોઈએ=સર્વ ગુણમયપણું હોવાને કારણે ઉપાદેયપણાથી પરિભાવન કરવું જોઈએ. મોક્ષનું આલોચન કઈ રીતે કરવું જોઈએ ? તે “યથાથી બતાવે છે – “સકલ કામનાને પૂરનાર લક્ષ્મી પ્રાપ્ત થઈ તેનાથી શું ? અર્થાત્ તેનાથી કાંઈ વળે નહિ. શત્રુઓનાં મસ્તક ઉપર પગ મુકાયો તેનાથી શું? અર્થાત્ શત્રુઓને જીતી લીધા તેનાથી કાંઈ વળે નહિ. પ્રેમીઓને વૈભવથી પૂર્ણ કર્યા તેનાથી
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy