________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૯, ૯૦
૧૭૧ વળી, સંસારના સર્વ પદાર્થો અત્યંત અસ્થિર છે, તેથી હંમેશાં તેની અસ્થિરતાનું ભાવન કરીને શ્રાવકે આત્મહિતનું ચિંતવન કરવું જોઈએ, જેથી સર્વવિરતિની શક્તિનો સંચય થાય. I૮૯/૨શા. અવતરણિકા -
તથા – અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
પવનોન ૧૦/૨૨૩ ના સૂત્રાર્થ :
અપવર્ગને મોક્ષનું, આલોચન કરવું જોઈએ. ll૯૦/૨૨૩ ટીકા - ‘પવ' મુ: “મનોવન' સામયિત્વેનોપાયેતિયા પરિબાવનમ, યથા“પ્રાપ્તા: શ્રિય: સત્તામહુધાસ્તતઃ કિ? दत्तं पदं शिरसि विद्विषतां ततः किम्? । संपूरिताः प्रणयिनो विभवैस्ततः किम्? છત્વે સ્થિતં તનુશ્રુતાં તન્મસ્તતઃ ?િ ૨૪૪ મા વિરાશ૦ ૬૭] "तस्मादनन्तमजरं परमं प्रकाशम्, तच्चित्त ! चिन्तय किमेभिरसद्विकल्पैः? यस्यानुषङ्गिण इमे भुवनाधिपत्यમોmય: પગનતુમાં મન્તિ ૨૪૧T” વિરાજ્યશ૦ ઘ] પાઉ૦/રરરૂપો ટીકાર્ય :
અપવા '.... મવત્તિ અપવર્ગનું મુક્તિનું, આલોચન કરવું જોઈએ=સર્વ ગુણમયપણું હોવાને કારણે ઉપાદેયપણાથી પરિભાવન કરવું જોઈએ. મોક્ષનું આલોચન કઈ રીતે કરવું જોઈએ ? તે “યથાથી બતાવે છે –
“સકલ કામનાને પૂરનાર લક્ષ્મી પ્રાપ્ત થઈ તેનાથી શું ? અર્થાત્ તેનાથી કાંઈ વળે નહિ. શત્રુઓનાં મસ્તક ઉપર પગ મુકાયો તેનાથી શું? અર્થાત્ શત્રુઓને જીતી લીધા તેનાથી કાંઈ વળે નહિ. પ્રેમીઓને વૈભવથી પૂર્ણ કર્યા તેનાથી