SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ સુત્ર-૧૧ અવતરણિકા - अथैतद्व्यतिरेके दोषमाह - અવતરણિતાર્થ : હવે આવા વ્યતિરેકમાં=સર્વવિરતિના સ્વીકાર માટે અસમર્થ શ્રોતાનો નિર્ણય હોતે છતે અણુવ્રતાદિના અકથનરૂપ વ્યતિરેકમાં, દોષને કહે છે – સૂત્ર : થિને માણને લીજ્ઞામ: T99/૧૪૪TI સૂત્રાર્થ: અકથનમાં સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ શ્રોતાને અણુવ્રતાદિધર્મના અકથનમાં, ઊભયના અફલરૂપ આજ્ઞાભંગ છે યોગ્ય શ્રોતાને દેશવિરતિ અને સર્વવિરતિની અપ્રાતિરૂપ અફલવાળો એવો આજ્ઞાભંગ દોષ છે. ll૧૧/૧૪૪TI. ટીકા : यदि उत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोः अणुव्रतादिलक्षणं धर्मं न कथयति गुरुः तदा 'अकथने उभयं' यतिश्राद्धधर्मलक्षणं 'न फलं' यस्यासौ 'उभयाफलः आज्ञाभङ्गः' भगवच्छासनविनाशनमत्यन्तदुरन्तं जायत इति । भगवदाज्ञा चेयम् - "श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । માત્માને જ પરં ૨ હિ હિતોપદેખાડનુગૃતિ ૨૦૬ ” તિત્ત્વાર્થરિ રૂ૦] તિ ૨૨/૨૪૪ ટીકાર્ચ - દ્ધિ ..... તિ | જો ઉત્તમધર્મની પ્રતિપત્તિ માટે અસહિષ્ણુ એવા શ્રોતા=સંપૂર્ણ નિરવધ ધર્મના સ્વીકાર માટે અસમર્થ એવા શ્રોતાને, ગુરુ અણુવ્રતાદિ ધર્મ ન કહે તો અકથનમાં યતિધર્મરૂપ અને શ્રાવકધર્મરૂપ ઉભય ફલ નથી એવો ઉભયતા ફલવા અભાવવાળો આજ્ઞાભંગ થાય છે–તે શ્રાવક દેશવિરતિનું પાલન કરીને સર્વવિરતિની શક્તિને પ્રાપ્ત કરે છે તે બંને ફલનો અભાવ થવાથી, ભગવાનના શાસનના વિનાશરૂપ અત્યંત ખરાબ ફલવાળો આજ્ઞાભંગ ગુરુને પ્રાપ્ત થાય છે. કેમ ગુરુને આજ્ઞાભંગ પ્રાપ્ત થાય છે ? એથી કહે છે – અને આ ભગવાનની આજ્ઞા છે – “તે કારણથી આત્મગત શ્રમનો વિચાર કર્યા વગર શ્રેયનો સદા ઉપદેશ આપવો જોઈએ જે કારણથી હિતોપદેષ્ટા એવા ગુરુ પોતાને અને પરને અનુગ્રહ કરે છે. I૧૦૬ાા” (તત્વાર્થકારિકા ૩૦) તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૧/૧૪૪
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy