________________
૧૪૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૪, ઉપ ટીકાર્ય :
“ મા તિ' . વાર્થ | કુલક્રમઆગત ઈત્યાદિ પ્રથમ અધ્યયનના ત્રીજા સૂત્રમાં કહેવાયેલ અનુષ્ઠાનરૂપ ધાઅનરૂપ વ્યવહાર કરવો જોઈએ. lig૪/૧૯શા ભાવાર્થ :
શ્રાવક પોતાના ધર્મને કે પોતાના કુલને કલંક લાગે તેવા ધનઅર્જનના વ્યાપારો કરે નહિ; પરંતુ પ્રસ્તુત ગ્રંથના પ્રથમ અધ્યયનના ત્રીજા સૂત્રમાં બતાવ્યું એ પ્રમાણે ન્યાયપૂર્વક, શિષ્ટલોકોને સંમત એવાં વ્યાપારવાણિજ્ય કે રાજસેવાદિ કૃત્યો કરે કે જેથી અક્લેશપૂર્વક ધનની પ્રાપ્તિ થાય અને શ્રાવકના જીવનમાં શક્તિ અનુસાર દાનપ્રધાન ધર્મને સેવી શકે; કેમ કે શ્રાવકને માટે દાનશીલાદિ ચાર પ્રકારના ધર્મમાંથી પ્રધાન દાનધર્મ છે, તેથી નીતિપૂર્વક અને ઉચિત વિધિથી પ્રાપ્ત થયેલા ધનના બળથી ભગવદ્ભક્તિ, સાધુભક્તિ કે સાધર્મિકની ભક્તિ કરીને ગુણની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે. I૬૪/૧૯ળા અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
દ્રવ્ય સન્તોષરતા દિ/૧૧૮ાા સૂત્રાર્થ:
દ્રવ્યમાં સંતોષપરતા કરવી જોઈએ=સંતોષમાં તત્પર થવું જોઈએ. Iઉપ/૧૯૮II ટીકા -
'द्रव्ये' धनधान्यादौ विषये 'सन्तोषप्रधानता', परिमितेनैव निर्वाहमात्रहेतुना द्रव्येण सन्तोषवता धार्मिकेण भवितव्यमित्यर्थः, असन्तोषस्यासुखहेतुत्वात् । यदुच्यते - “अत्युष्णात् सघृतादन्नादच्छिद्रात् सितवाससः ।
પરપ્રેમાવીષ્ય શેષમચ્છ– પતત્યયઃ ૨૨૮ાા” ] રૂતિ ! તથા – "सन्तोषामृततृप्तानां यत् सुखं शान्तचेतसाम् । યુક્તdદ્ધનનુcથાનામિતશ્વેતક્વ ધાવતા? મારા ” [] રૂતિ . /૧૮