SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-પ/ શ્લોક-૧ અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – . સૂત્ર : मुच्यन्ते चाशु संसारादत्यन्तमसमञ्जसात् । जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतात् ।।६।। સૂત્રાર્થ : જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-રોગ-શોક આદિ ઉપદ્રવવાળા એવા અત્યંત અસમંજસ સંસારથી શીઘ મુક્ત થાય છે. આવા ટીકા : મુન્ત’ રિયન્ત, ‘: 'સમુક્યો, ‘માગુ' શીર્ઘ“સંસાર' મવા, શીશવિત્યાદ–ગત્યન્ત” अतीव, 'सङ्गतं' युक्तम् 'अञ्जः' स्वरूपं यस्य स तथा, तत्प्रतिषेधादसमञ्जसस्तस्मात्, अत एव 'जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतात्, जन्मना' प्रादुर्भावेन 'मृत्युना' मरणेन 'जरया' स्थविरभावलक्षणया 'व्याधिना' कुष्ठादिरूपेण 'शोकेन' इष्टवियोगप्रभवमनोदुःखविशेषेण 'आदि'शब्दाच्छीतवातादिभिरुपद्रवै रुपद्रुतात्' विह्वलतामानीतादिति ।।६।। इति श्री मुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ यतिधर्मविधिः पञ्चमोऽध्यायः समाप्तः।।५।। ટીકાર્ય - “મુનો' ... વિદ્યત્તતા માનીતાહિતિ છે જે મહાત્મા યતિધર્મ સેવે છે તે સંસારથી=ભવથી શીઘ મુક્ત થાય છે. કેવા પ્રકારના સંસારથી મુક્ત થાય છે ? અત્યંત સંગતયુક્ત, અંજ સ્વરૂપ છે જેને તે તેવું છે=સંગત સ્વરૂપવાનું છે તેના પ્રતિષેધથી અસમંજસ અને અત્યંત અસમંજસ સંસારથી મુક્ત થાય છે એમ અત્રય છે. આથી જ સંસાર અત્યંત અસમંજસ છે આથી જ, જન્મ-મૃત્યુ-જરાવ્યાધિ-રોગ-શોક આદિ ઉપદ્રવવાળો છે. જન્મથી=પ્રાદુર્ભાવથી, મૃત્યુથી મરણથી, સ્થવિરભાવરૂપ જરાથી, કુષ્ઠાદિરૂ૫ વ્યાધિથી, ઈષ્ટવિયોગપ્રભવમનોદુઃખવિશેષરૂપ શોકથી, “ગરિ' શબ્દથી શીતવાતાદિ ઉપદ્રવોથી, ઉપદ્રત હોવાને કારણે વિહવળતાને પામેલું હોવાને કારણે અત્યંત અસમંજસ સંસાર છે એમ અવય છે. II.
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy