________________
૩૦૪
સૂત્રઃ
સૂત્રાર્થ
:
મૂર્છાનો ત્યાગ કરવો જોઈએ. ૫૧/૩૨૦]]
ટીકા ઃ
'मूर्च्छाया' अभिष्वङ्गस्य सर्वत्र बाह्येऽर्थेऽभ्यन्तरे च शरीरबलादौ वर्जनम् ।।५१ / ३२० ।।
ટીકાર્થ ઃ
.....
‘મૂર્છાવા’ • વર્ઝનમ્ ।। મૂર્છાનો=અભિષ્યંગરૂપ રાગાત્મક પરિણામનો સર્વત્ર બાહ્ય અર્થમાં અને અત્યંતર શરીરબલાદિમાં ત્યાગ કરવો જોઈએ. ।।૫૧/૩૨૦મા
ભાવાર્થ --
સાધુએ સદા વીતરાગભાવથી અન્યત્ર ઉપેક્ષાનો પરિણામ ધારણ કરવો જોઈએ. અને નિમિત્તને પામીને બાહ્ય એવા પદાર્થો કે અંતરંગ શરીરબલ, જ્ઞાનશક્તિ, વીર્યશક્તિ કે અન્ય પણ અંતરંગ કોઈ શક્તિઓ હોય તેના પ્રત્યે રાગભાવ ન થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને ભગવાનના વચનથી સદા ભાવિત થવા યત્ન કરવો જોઈએ. જેથી અનાદિના મૂર્ચ્છના સંસ્કારો નિમિત્તને પામીને પુષ્ટ થાય નહિ અને તત્ત્વભાવનથી ક્ષીણ ક્ષીણતર થાય. I૫૧/૩૨૦]
અવતરણિકા :
तथा
-
સૂત્રઃ
મુńત્યાઃ ||૧/૩૨૦||
અવતરણિકાર્થ :
અને -
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર–૫૧, ૫૨
-
--
પ્રતિવદ્ધવિહરમ્ ||૧૨/૩૨૧।।
સૂત્રાર્થ :
અપ્રતિબદ્ધ વિહાર કરવો જોઈએ. II૫૨/૩૨૧||
ટીકા ઃ
‘અપ્રતિવન્દ્રેન' વેશપ્રામનાવાવમૂર્જીિતેન ‘વિજ્ઞરખં’ વિદ્વાર: હ્રાર્યઃ ।।૧૨/૩૨।।