________________
યુગાદેિશના
૩૭
માત્તમ પુરૂષાએ જેનું સેવન કર્યું છે એવા અને સર્વ પ્રકારના સાવદ્યને ત્યાગ કરવાથી જે આ લોક અને પરલાકમાં કલ્યાણકારી છે એવા સાધુધર્મ જ હિતાથી પુરૂષને નિસ્ તર સેવવા યોગ્ય છે.”
તે પાંચેના વાક્યાનુસારે પાંચ સાથવાહાને પાતપાતાની કન્યાને ઉચિત વર હોવાથી તે પસજ્જ પડ્યા. તેથી તેમને સાથ વાહ કહેવા લાગ્યા:–તમને અમારી પુત્રીઓ પરણાવીએ પણ તમારે એમની આજ્ઞાને વશ રહેવુ.” આ પ્રમાણે તેઓએ કબુલ કર્યું. પછી અભવ્ય મહામેાહની નરકગતિ નામની કન્યા પરણ્યા, દૂભવ્ય અતિમા હની કન્યા તિ ગતિને પરણ્યા, ભવ્ય સમાહુની નૃગતિ નામની પુત્રી પરણ્યા, આસન્નસિદ્ધિક માહુની સ્વતિ નામે કન્યા પડ્યા અને તદ્ભસિદ્ધિક ક્ષીણમેાહુની સિદ્ધિ નામની પુત્રી પરણ્યા. પાતપેાતાને ચાગ્ય પ્રિયાની પ્રાપ્તિ થવાથી તેઓ અતિશય હર્ષિત થવા લાગ્યા. વધુ વરના ઉચિત સ્નેહસબધથી પ્રસન્ન ચિત્તવાળા થઇને મહામાહાદિક પણ પોતપોતાના જમાઈ પાસેજ રહ્યા.
હવે પાંચે અભવ્યાક્રિકાએ પેાતપેાતાની વલ્લભા સાથે નિર ંતર સુખ ભોગવતાં ઘણા કાળ વ્યતીત કર્યાં. અન્યઢા ધન કમાવાને માટે સવ સામગ્રી મેળવીને પાંચ વહાણમાં નાના પ્રકારના ભાંડ (કરિયાણા) ભરી કૌતુક મગલ કર્યું છે જેણે એવા તે પાંચ કુળપુત્રાએ પોતપોતાની સ્રી સહિત ઉત્સાહિત થઇને સારે દિવસે રત્નદ્વીપ તરફ પ્ર ચાણ કર્યું. તેમનાં વહાણ વેગથી સમુદ્રની અંદર ગમન કરતાં હતાં, તેવામાં તેમનું જાણે સાક્ષાત્ ભયંકર દુર્દવૈજ હૈાય એવુ” એક વાદળ આકાશમાં પ્રગટ થયું. તરતજ ઉલ્કાપાત સમાન વિજળીના અખકારાથી, તીવ્ર અને મોટા ગજારવથી, જ્યાં પાતાની ભુજાએ પણ ન દેખાય એવા નિબિડ અધકારથી આકાશ વ્યાસ થઇ ગયુ. તે વખતે વહાણમાં બેઠેલા સ લેાકેા પેાતાના જીવિતની આશા મૂકીને આ લેક અને પરલાકમાં કલ્યાણકારી એવા દેવગુરૂનુ સ્મરણ કરવા લાગ્યા અને ધન, પુત્ર અને લત્રાદિકમાં વ્યામૂઢ થયેલા કેટલાક કાયર