________________
પર
યુગાદિદેશના. માગે ચલાવવાને બહ મહેનત લીધી, છતાં દુર્દેવના વેગે પ્રચંડ પવન નથી પ્રેરાઈને તે વહાણ વક્ર અશ્વની માફક ઉન્માર્ગે ચાલવા લાગ્યું. તેથી આ વહાણ ચેકસ કેઇ ખડક સાથે અથડાઈને ભાગી જશે” એમ વિચારીને નાવમાં બેઠેલા દેવદિત્રાદિક ખેદ કરવા લાગ્યા. એટલામાં દૈવાગે, શ્વેત અને અતિ ઉચા છે મંદિર જેમાં એવા કેઈ અ. જાયા દ્વીપે તે વહાણ જઈ પડ્યું. એટલે જાણે પોતાને ને જન્મ પ્રાપ્ત થયો હોય, તેમ માનતા દેવદિન્નાદિક સવે હર્ષપૂર્વક વહાણમાંથી જમીનપર ઉતર્યા
દેવદિને ત્યાંના કેઈ માણસને પછયું:--“આ ગામનું નામ શું ? અહીં રાજા કેણું છે? અને તેના મોટા અધિકારીઓ કે છે?? તે કહેવા લાગ્યો:–“આ ગામનું નામ અન્યાયપુર છે, હે શ્રેષ્ઠિન ! પ્રચંડ આશાવાળ એવો નિવિચાર નામને અહીં રાજા છે, ડાહ્ય એ સગિલ નામે તેને મંત્રી છે, શિલાપાત નામને પુરોહિત છે અને અનાચાર નામને આ રાજાને ભંડારી છે. અહીં બધે પ્રખ્યાતિ પામેલ સર્વલંટાક નામે કેટવાલ છે અને શ્રેષ્ઠતાને પ્રાપ્ત થયેલ અને જ્ઞાનરાશિ નામને તપસ્વી છે. રાજાની પ્રસાદપાત્ર અને નગરના બધા મોટા પુરૂષોને પણ માનનીય એવી ફૂટબુદ્ધિ નામની પરિત્રાજિકા છે. રાજાપર જ્યારે શત્રુઓનું ભયંકર સંકટ આવે છે, ત્યારે કપટબુદ્ધિની નિધાનરૂપ તે તેને યુતિઓ બતાવે છે. તેની બુદ્ધિના (યુકિતના) બળથી રાજા બધા શત્રુઓને જીતીને તેમની સમગ્ર લક્ષ્મી પિતાને સ્વાધીન કરે છે.”
આ પ્રમાણે તે માણસના મુખથી બધી વ્યકિતઓનું સ્વરૂપ જાણુને પૃઢ માણસો સાથે દેવદિને રાજા પાસે જઈને તેને પ્રણામ કર્યા. ત્યાં રાજાથી સન્માન પામીને સભ્ય (સભાસદ) ને ઉચિત મર્યાદા સાચવી તે બેઠે બેઠે તે રાજ્યની વ્યવસ્થા જુએ છે, તેટલામાં પિતાના કેશને છૂટા મૂકીને પોતાની છાતીને સખ્ત કૂટતી અને ઉચે
બે પકાર કરતી એવી કઈ વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી. એટલે “હે