________________
યુગાદેિશના.
૧૦૧
વિલક્ષણતાના દોષથી, તું અતિભક્તિમાન છે, છતાં તારા થિસેવિત મદિરને પણ હુ' છેડી દેવા ઈચ્છું છું. કહ્યું છે કે:~
“ મળ્યો મતિ તિર્થંક્ યા, સ શ્રિદ્ધચણા, लक्ष्मीर्यदनुभावेन, गेहमभ्येति सर्वतः " “ મળ્યો મતિ તિય થા, સ ચિપક્ષળ, लक्ष्मीर्यदनुभावेन, सझनोप्यपगच्छति,
19
“ સારા લક્ષણવાળા કોઇ તિર્યંચ કે માણસના પ્રભાવથી લક્ષ્મી ચારે બાજુથી ઘરમાં આવે છે, અને કોઇ અપલક્ષણવાળા માણસ કે તિર્યંચના પ્રભાવથી લક્ષ્મી ઘરમાંથી પણ ચાલી જાય છે, ” માટે તારા ભાવી વિયોગથી હું... શ્યામ મુખવાળી થઇ છુ ” તે સાંભળી શ્રીદેવ ખેદસહિત કહેવા લાગ્યા- હવે કયાં જશે ?” એટલે લક્ષ્મી મેલી:– આજ નગરમાં પૂર્વ જન્મમાં કરેલા મુનિદાનના પ્રભાવથી જેણે અતુલ ભાગકમ ઉપાી છે એવા ભાગદેવને ઘેર જ– ઇશ, ” આ પ્રમાણે કહીને લક્ષ્મીએ તરતજ તેને તજી દીધા, એટલે શ્રીદેવ દુ:ખિત થયા અને ભાગદેવ સાર્થવાહુ હિરણ્યાદિકથી વૃદ્ધિ પામ્યો. પાતાના ઘરમાં ચારે બાજુ લક્ષ્મીના વિસ્તાર એને ભાગ્યશાળી ભાગદેવ પાતાની ભોગવતી પ્રિયાને આ પ્રમાણે કહેવા લા
ગ્યા: “ હે કાંતે ! વિધાતા જેવી ચપળ લક્ષ્મી જ્યાંસુધી આપણા ઘરમાં છે, ત્યાંસુધી દીન વિગેરેને દાન આપવુ અને યથેચ્છ ભાગ ભાગવવા.” તે તે પ્રથમથી પણ દાનશીલ હતી અને આ પ્રમાણે પતિએ પ્રેરણા કરી, એટલે વિશેષે કરીને મુનિ, દુ:સ્થિત અને દીનજનાને શ્રદ્ધાપૂર્વક યથાસ્થિતી દાન દેવા લાગી.
એક દિવસે તે નગરના ઉદ્યાનમાં કેવલી ભગવંત સમવસર્યા, એટલે શ્રદ્ધાળુ મનવાળા અનેક લોકો તેમને વંદન કરવા ગયા. પા૧ માગ્યા પ્રમાણે.