Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 170
________________ ૧૬૪ યુગાદિદેશના. “ ઇનિતાયા નિમાયૈ:, ત્રિયો મોત્તા મવેરવ, दलितेक्षो रदैर्दुःखा-ज्जिह्वैवाप्नोति तद्रसम्. 19 “ ભાગ્યરહિત પુરૂષાએ કષ્ટથી ઉપાર્જન કરેલ લક્ષ્મીના ભાગવનાર બીજોજ થાય છે. દાંત કષ્ટથી શૈલડીને ચાવે છે, પણ તેના રસ ( સ્વાદ ) તેા છભનેજ મળે છે. ” તારા રાજાની જેમ જો હું તૃષ્ણાત્ત થઇને ભ્રમણ કરૂં, તા માહિમવંત પર્યંત સુધી ભૂમિને સાધી શકું, પરંતુ નિબળ પુરૂષાપર દિલમાં દયા હોવાથી તથા સ્વરાજ્યના મુખમાં સ`તુષ્ટ હાવાથી બીજા રાજ્યોને ગ્રહણ કરવામાં હું ઉઢાસીનતાજ ધારી બેઠા છેં. લાભથી પરાભવ પામેલા એવા હજારા રાજાએ ભલે તેની સેવા કરે, પરતુ સંતુષ્ટ મનવાળા એવા અમે તેની શા માટે સેવા કરીએ ? જો કે દીન વચન ખાલીને, નમીને અથવા વારવાર બીજાની ખુશામત કરીને માટુ· રાજ્ય પણ મેળવી શકાય, પરંતુ તેવા રાજ્યનુ... અમારે કશું પ્રયેાજન નથી. તાતના ચરણમાં ભક્તિમાન હેાવાથી સાધર્મેદ્ર, તેમના આદ્ય ( પ્રથમ ) પુત્ર હોવાને લીધે ભરતનું બહુમાન કરે છે, પણ તેના વીય કે એયના ગુણાથી તે તેનુ બહુમાન કરતા નથી. તેના અલ ( સૈન્ય ) રૂપ સમુકુમાં ખીજા રાજા સૈન્યસહિત ભલે સાથવાની મુઠી જેવા થાય; પણ હું તે ત્યાં તેજથી દુ:સહુ એવા વડવાનલ થઇશ. સેવકા રાજાને વખાણે, માતા પુત્રને વખાણે અને યાચક દાતાને વખાણે, છતાં તેથી તે પ્રતિષ્ઠાપાત્ર થતા નથી, જે પોતે નપુસફ જેવા છે, તેના સેનાપતિ, આયુધ અને ગાદિ મળનું વર્ણન કરવુ, તે અધની પાસે દીવાના ઉદ્યત કરવા જેવું નિષ્ફળ છે. શૂરપુરૂષોને સેનાદિ આડંબર તે શાભામાત્ર છે. રસ ગામમાં ચડતાં તે પેાતાના પ્રચંડ બાહુદડ નેજ હૃદયમાં સહાયકારક માને છે. મારા ભાઈના બાહુમળને તેા હું ( ૧ ભરતે તે સુહિમવંત સુધીજ સાધી છે.

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208