________________
૧૯
યુગાદિદેશના. તે શીધ ખપાવે છે. એટલા માટે જ ક્ષણવાર પહેલાં દીક્ષા લઇ યતિ થયેલ હોય તે કદાચ સામાન્ય હોય છતાં પાછળથી દીક્ષા લેનાર સાઈભૈમ તેને નમે છે. કહ્યું છે કે:
"अभिगमणवंदणनमंसणेण पडिपुच्छणण साहणं
चिरसंचिअंपि कम्म, खगेण विरलत्तणमुवेइ. "
સાધુની સામે જતાં, તેમને વંદન કરતાં, નમસ્કાર કરતાં અને સુખસાતા પૂછતાં ચિરસંચિત પાપ પણ ક્ષણવારમાં વિખરાઈ જાય છે. આ પ્રમાણે અહંકારરહિત થઈ, પ્રભુ પાસે જવાને ચરણ ઉપાડતાં તેમને ધાતિકના ક્ષયથી તરતજ ઉજવેલ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુને પ્રદક્ષિણ દિને પિતાની પ્રતિજ્ઞા જેમણે નિવહી છે એવા તે કેવલી કેવલજ્ઞાનીઓની પર્ષદામાં જઇને બેઠા.
હવે મેહનિદ્રામાં સૂતેલા એવા ભવ્ય જનોને ચિરકાલ પ્રતિબોધ આપીને કેવલજ્ઞાનના પ્રકાશથી ભાસ્કર તુલ્ય એવા શ્રી યુગાદિ જિનેશ, બહુબલિ વિગેરે સેવે (૯) કુમાર અને આઠ પત્રએવી રીતે એકસે આઠ સવે સાથેજ અષ્ટાપદ પર્વત પર સિદ્ધિપદને પામ્યા, બ્રાહ્મી અને સુંદરી પણ દુતપ તપ તપતાં સમગ્ર કમ ખપાવી અનુક્રમે મુકિત પામી.
- - હવે જે ભારતેશ્વરના બંને ચરણે નીચે નેવે નિધિઓ સંચરે છે અને દેવતાઓને સેવ્ય એવા ચાદર જેમના સધમાં ચરે છે, જેમને છતુ કરેડ ગામ તથા છતુ કરડ પદાતિઓ છે અને ચોરાશી લાખ ર, ગજ અને અવે છે, (૨૫૦૦૦) પચીશ હજાર યક્ષ જેની સેવામાં રહે છે અને બત્રીસ હજાર મુગટબંધ રાજાએ જેની
૧ ચૌદ રત્નોના ૧૪ હજાર, નવનિધાનના ૯ હજાર અને ચક્રીના અંગરક્ષક બે હજાર કુલ ૨૫ હજાર,