Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 183
________________ યુગાદિ દેશના. ૧૭૭ પતિ ] રૂપ રત્નને ભક્ત, કૃતજ્ઞ, પરાક્રમી અને પોતાના સ્વામીના જય કચ્છવાવાળા એવા તમારે હવે સ કૃત્યામાં મારીમાજ જોવા. [ સમજવા ]. ” એ રીતે કુમાર, અમાત્ય અને સામતાને શિખામણ આપીને તેજ વખતે ભરતમહારાજાએ તે સુષેણના મસ્તક ઉપર સૈન્ય ભારની માફ્ક મુગટ સ્થાપન કર્યાં. આ પ્રમાણે પેાતાના સ્વામીના સત્કાર પામીને તે મહાબળવાન સેનાપતિ શત્રુઓના ઉચ્છેદ કરવામાં દ્વિગુણ ઉત્સાહવાળા થઇ ગયા. હવે યુદ્ધના શ્રદ્ધાળુ એવા તે અને સૈન્યના સુભટા પ્રાત:કાળે સેનાપતિના આદેશની પહેલાંજ પરસ્પર યુદ્ધ કરવાને તૈયાર થઇ ગયા. તે વખતે સગ્રામના ભ’ભાનાદ સાંભળવાથી શૂરવીર સુભટાના ફુલાઇ ગયેલા શરીરપર સ’નાહ [બખ્તર] પણ સમાયા નહિ. પછી હાથીઆવાળા હાથીવાળાઓની સાથે, અવાવાળા અવાવાળાની સાથે, પદાતિ પાતિઓની સાથે અને રથારૂઢ રથારૂઢની સાથે આ પ્રમાહું મુભા ન્યાયયુદ્ધથી લડવા લાગ્યા. દીન વચન ખેલનારા, અન્યત્રમનવાળા [ લડવા ન ઇચ્છતા ], મુખમાં આંગળી કે તણખલુ નામનારા, નાસીપાન્ન થયેલા [ નાસતા ], પતિત થયેલા [પડેલા], એવા યાદ્ધાઓને એક બીજાના સુભટા મારતા ન હતા. કેટલાક તા ત્યાં શત્રુથી ભયભીત થઇ કાયર ની ભાગવાને ઈચ્છતા એવા યાદ્ધાઆને સામેના સુભટા પિતાના વશાદિ કીનથી ઉત્તેજિત કરીને પછી મારતા હતા. આવી રીતે દરરોજ પાતપાતાના સ્વામીના જય ઈચ્છવાવાળા એવા અને પરસ્પર યુદ્ધ કરતા એવા બંને પક્ષના ચાદ્ધાઆમાંથી સંખ્યાબંધ સુભટા નાશ પામ્યા, પરંતુ પાતપાતાના સેનાપતિપર સર્વ કામના એજો સ્થાપવાથી ધીર લલિત (ધીરમાં શાભાયમાન) એવા તે અને રાજાને ખરેખર તેની કઈ ખબર પણ ન પડી. આ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થયા પછી આટલા બધા પ્રાણીઓને ક્ષય થતા જાણીને તેનુ નિવારણ કરવાને માટે દયાળુ એવા કેટલાએક દેવતાઓ ત્યાં આવ્યા અને જયના અર્થી તેમજ ક્રોધ લા ૧૨

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208