________________
૧૮૬
યુગાદેિશના.
હાથે મધાવી અને ખત્રીશ હજાર રાજાને તેણે આ પ્રમાણે આ દેશ કર્યા કે સર્વ સૈન્યયુક્ત સમગ્ર બળથી મહા અલિષ્ઠ એવા તમારે મારા ભુજમળની પરીક્ષાને માટે મને શીઘ્ર ખેંચીને આ ખાડામાં પાડી ધ્રુવેા. આ કાર્યમાં તમારે મારી અવજ્ઞા થરો એવી શકા ન કરવી. વળી આજરાત્રે આવા પ્રકારનું દુ:સ્વપ્ર મારા જોવામાં આવ્યુ છે, તેથી પોતાથીજ ચરિતાર્થ કરાયેલ એવા તે દુ:સ્વપ્તના પણ આ પ્રમાણે કરવાથી પ્રતિઘાત થશે. ”
પોતાના સ્વામીના આવા પ્રકારના દઢાદેશથી તેઓ સવે તે સાંકળેાને વળગીને એકી સાથે પૂર્ણ` જોસથી ખેં'ચવા લાગ્યા. એવામાં ભરતેશે પોતે પાનની બીડી લેવા માટે હાથ પસાર્યા, એટલે ૬ સ્વામી આટલા ખેંચાયા ’ એમ જાણી તેઓ મનમાં સ ંતુષ્ટ થયા. પછી તે હાથ પાન બીડી સુખમાં મૂકવાને પાછે! વાગ્યે. એટલે તે સવે એકદમ ખેંચાઇને તરતજ ખાડામાં પડ્યા. આવી રીતે સ્વામીતું અતુલ માહુબળ જોઇને તેઓએ મનમાંથી આશકા અને હાથમાંથી સાંકળા તજી દીધી.
હવે યુદ્ધ કરવાને તૈયાર થયેલા અને નિખાલસ એવા તે અને ઋષભકુમાર પ્રથમ જિનેશ્વર ભગવંતની અર્ચા કરવાને માટે પેાતપાતાના દેવગૃહમાં ગયા. કારણ કે:—
“ ધર્મ ન હિ મદાજાયો—તેઽવ્યુન્તિ વજ્જિતાઃ; सर्वत्र श्रयते ह्येवं, “ यतो धर्मस्ततो
ܙ
નયઃ
“ કાઇનું માટું કાર્ય આવી પડતાં પણ પતિ પુરૂષો ધર્મના ત્યાગ કરતા નથી. કારણ કે એમ સત્ર સંભળાય છે કે જ્યાં ધર્મ ત્યાં જય, ” પાતપાતાના દેવગૃહમાં પરમ શ્રાવક એવા તેમણે શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમાની દિવ્ય પુષ્પ અને અક્ષતાદિ વડે ભક્તિપૂર્વક પૂજા કરી. પછી વિધિપૂર્વક આરત અને મગલદીપ (મંગલ