Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 198
________________ ૧૯૨ યુગાદિદેશના. == થયા. પછી પુન: જયની આશા ધરાવતા ભરત મનમાં આનંદ પામ્યા. હવે ચક્ર જેણે હાથમાં લીધેલુ છે એવા તેને જોઇને બાહુબલિ વિચાર કરવા લાગ્યા! અહા ! ન્યાયયુધ્ધના માર્ગથી ભ્રષ્ટ થયેલા આ નૃપાધમને ધિક્કાર થા! કારણ કે સમાન યાન ( વાહન ) અને આયુધથી લડવુ એવા ક્ષત્રીના ન્યાય છે, અને અહીં તે। મારા હાથમાં હુછ દંડ છે છતાં એણે લડવાને માટે ચક્ર લીધુ‘ છે, ” આ પ્ર માણે ચિત્તમાં ચિતવતા એવા તેને ભરતરાજાએ કહ્યું: હે વત્સ ! હજી કાંઇ બગડવું નથી, માટે આવ, મારી સેવા સ્વીકાર. મને વૃથા ભ્રાતૃત્યા ન આપ. કારણ કે દાન્મત્ત શત્રુઓને ઉચ્છેદ્ન કરવાને માટે અમાઘ એવા આ ચક્રરત્નને પાછું વાળવાને કોઇ પણ સમય નથી. ” આ પ્રમાણેના વચના સાંભળીને કાંઇક અવજ્ઞાપૂર્વક બાહુબલિએ હસતાં હસતાં કહ્યું:— હૈ ભ્રાત ! આ લોખંડના કંટકાના અને શું ભય દેખાડે છે? કારણ કે આવી બીકથી ડરે તે બીજા માણસા, આ કાં કાઠનુ ફળ નથી કે જે વાયુથી તરત પડી જાય. આટલા વખત તમે પેાતાના બાહુન્નુ વિપુલ મળ તે જોયુ.... હું વીર્ ! હવે એકવાર આ ચક્રનુ બળ પણ જુઓ ! ” આ પ્રમાણે અનુજ મ ધુએ કહ્યું એટલે ભરત અત્યંત કોપાયમાન થયા અને પૂરતા ખળપૂર્વક પેાતાના મસ્તક પર ચક્ર ભમાવીને તરત જ બાહુબલિ ઉપર છેડ્યું. તે વખતે “પૂર્વના પરાજયની લુપતા હવે ધાઇ નાંખી. ” એ પ્રમાણે આનંદપૂર્વ કે ભરતનુ સૈન્ય ઉંચે જોઇ રહ્યું અને “ શકત્યાદિક અસ્ત્રાથી દૃનિવાર એવુ' આ ચક્ર શુ· સ્વામીના શરીરપર આવે છે? ” આ પ્રમાણે બાહુબલિનું' મળ ( લશ્કર ) વિષાદ પામતું જોઇ રહ્યું, તથા રાજ્યલુબ્ધ એવા ચક્રીએ આ અયુક્ત આચયું.” એ રીતે દેવતાઓ આકાશમાં હાહાકાર કરતા જોઇ રહ્યા. તે વખતે ચારે તરફ અગ્નિના તણખા ઉડાડતા અને પોતાની પાસે આવતા એવા ચક્રને જોઇને બાહુબલિ મનમાં વિચાર કરવા લાગ્યા કે“ શુ

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208