________________
૧૭૮
યુગાદેિશના.
વીને પરસ્પર લડતા એવા મુઠ્ઠાને તેમણે શ્રીઋષભદેવની આજ્ઞા દઇ ચુદ્ધ કરતા નિવાર્યાં. જિનાજ્ઞાથી નિવૃત્ત થયેલા ચાદ્ધા તે વખતે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે “ આ દેવતાઓ આપણા પક્ષના છે કે શત્રુપક્ષના છે ? કારણ કે યુદ્ધમાં ઉત્કંતિ મનવાળા એવા આપને યુદ્ધમાં અંતરાય કરનારા આ પાપીઓએ અથવા તેા તેના પ્રેરકે ઉલટુ વૈરનુ' પાષણ કર્યું છે. ” હવે તે દેવતા પ્રથમ ભરતેશ પાસે આવીને ‘ વિનય ’ આવા આશીર્વાદપૂર્વક વિનયથી આ પ્રમાણે કહેવા લાગ્યા:- હે રાજન ! છ ખંડ ભરતના રાજાઓને લીલામાત્રથીજ જીતી લેતાં સિહની ઇચ્છા શૃગાલેથી પૂરાય નહીં તેમ એમનાથી તમારી યુદ્ધશ્રદ્ધા પૂરાઇ નહિ કે જેથી તેને પૂરવા માટે આ અલિષ્ઠ એવા કનિષ્ઠ સાથે આ ભય'કર મહાયુદ્ધ તમે આર બ્લ્યુ છે. પણ હે વિચારજ્ઞ ! આ ખરેખર તમને ચુત નથી. આ તા જમણી ભુજાથી ડાબી ભુજાને કાપવા જેવુ' કા તમે કરો છેા, સજનાનું હિત કરવાવાળા એવા સજ્ઞ પ્રભુના પુત્ર હેાવાથી તમને તે। સખ્યામધ માણસાના ક્ષયના આ ઉદ્યમ વિશેષે કરીને યુકત નથી. વળી નિભ અને નિરીહ ( ઇચ્છા રહિત ) એવા તે અરિહંતના પુત્ર ને હે રાજન્ ! રાજ્યના લાભથી પરસ્પર યુદ્ધ કરતાં તમે શરમાતા પણ નથી ? ચાટુ વચન ખેલનારા એવા લાખા રાજાઓથી સેવાતા છતાં આ અનુજ ખંધુની સેવા વિના શુ. તમારે ન્યૂન હતુ...? માટે હે નરાધીશ ! અકાળે પ્રલયકાળ જેવા આ યુદ્ધથી નિવૃત્ત થાઓ અને પાતાની રાજધાનીમાં પાછા ચાણ્યા જાઓ. તમે અહીં આવ્યા એટલે સમયજ્ઞ એવા માહુબલિ પણ સામે આવ્યા છે; પણ જો તમે ચાલ્યા જશા તે। એ અનુજ પણ પાછા ચાલ્યા જશે, અને સંગ્રામના આરંભનો ક્રમ નિવૃત્ત થતાં તમારા અને સૈન્યના પરસ્પર થતા સહાર પણ તરતજ અટકી જશે. હે રાજન્! વસુંધરા પર અકાળે ઉપસ્થિત થયેલું આ યુદ્ધ એ રીતે શાંત થાઓ, સવ રાજાએ સ્વસ્થ થઇને રહેા અને પ્રજા સુખી થાઓ.”
ܕ