________________
યુગાદિદેશના.
૧૭૩ ઢકા (ભભા) વગઢવી. એટલે ભભનિષના સંકેતથી સમગ્ર લશ્કર ચારે બાજુથી એકદમ એકઠું થઈ ગયું. શર્યાદિક ગુણેથી - જાના જાણે પ્રતિરૂપ (બીજા રૂ૫) હોય એવા આદિત્યયશા પ્રમુખ કરેડ કુમારે પણ ત્યાં ભેગા થયા. સ્વામીના કામમાં ઉત્સાહવાળા, શત્રુઓના હૃદયમાં દાહ દેવાવાળા અને રત્નના મુગટને ધારણ કરવાવાળા એવા હજારે રાજાઓ, સર્વ સામગ્રીથી સંયુક્ત અને શત્રુઓથી સહન ન કરી શકાય એવા પરાક્રમવાળા ચેરશીલાખ રથવાળા, ચારશીલાખ ઘેડેસ્વારે અને ચોરાશીલાખ હાથીની સ્વારી કરનારાઓ ત્યાં એકઠા થયા. આકાશમાં લીલાપૂર્વક ઉછાળી ઉછાળીને શોને ગ્રહણ કરતા એવા, ભક્ત અને શ્રમને જીતનાર એવા કોડ (૯ ક્રેડ) શૂર સુમ (પાળાઓ) ત્યાં આવીને મળ્યા
આ પ્રમાણે સવ સિન્યથી પરવરેલા અને ચારે દિશાઓમાં શરુ ત્રુઓને કપાવતા એવા ચક્રવર્તીએ બહલી દેશ તરફ પ્રયાણ કર્યું. તે વખતે સર્વ શત્રુઓના વિધ્વંસની ઉત્કંઠાથી જાણે ત્વરા ઉત્પન્ન થઈ હેય, તેમ ચરિત્ન ચક્કીની આગળ આકાશમાગે ચાલવા લાગ્યું.
આટલા કટકના સંરંભવાળો આ રાજા કયાં ચા? આ તે સ્વેચ્છાથી વસુધાનું અવલોકન કરવા નીકળ્યો હશે.” “તો સર્વ શત્રુઓના પગ જેણે સીધા કરી દીધા છે અર્થાત જેણે સર્વ શત્રુઓને વશવર્તી બનાવ્યા છે એવું આ ચક શા માટે આગળ ચાલે છે?
ત્યારે તે ભરતક્ષેત્રમાં પણ એને કે શત્રુ જીત બાકી હશે “પણું આને શત્રુ તો કોઈ દેખાતો નથી. “અરે! આ સમ્રાસ્તે કઈ બીજે જેતવ્ય (છતવા લાયક) હેય, કે ન હોય પણ એને જ નાનાભાઈ ઇંદ્ર જે બળવાન બાહુબલિ તો તેને જેતવ્ય છે.” “ત્યારે તો તેને જીતવાને માટેજ ખરેખર આ રાજાની તૈયારી લાગે છે.” “અહો! ત્યારે તો એ ખરેખર વિચાર્યા વિનાનું કામ કરે છે. કારણ કે અહીં એને વિજય થશે, તે પણ તેની અપેજ પ્રતિષ્ટ્ર થશે; પરંતુ જે પરાજ્ય થયે, તો એને મોટાઈમાં ઘણી મોટી હાની થશે. કહ્યું છે કે –