________________
યુગાદેિશના.
૧૧૯
સભામાં આવીને બેઠા. હવે કપટથી સ્રીવેશ ધારણ કરનાર સુદર જ્યારે રાજદ્વારમાંથી બહાર નીકળતા હતા, ત્યારે રાજાના સ`કેતથી વિદૂષકે તેનું નિચેનું વજ્ર ખેચી લીધું, અને તે સ્થિતિએ રાજસભામાં લઈ ગયા એટલે આ પુરૂષ છે એમ બધા સભાસદોના જાણવામાં આવ્યું. તેથી તરતજ તેને અન્યાચી સમજીને રાજપુરૂષાએ બાંધી લીધેા. પછી રાજાએ તેના નાક અને કાન છેઢાવીને તથા જીભ અને લેાચન ખેચાવીને તથા ચામડી ઉતરાવીને તેના સવ અગે ક્ષાર ચાળાવ્યું. પછી જેના શરીરે મસીનું વિલેપન કર્યું છે, ઝરતા રૂધિરથી જેનુ શરીર પાલિ થયેલુ છે અને જેને માથે પાંદડાંનું છત્ર ધરવામાં આવેલ છે . એવા તેને કાન વિનાના ગધેડાપર બેસારીને ખળ જતા જેને હર્ષથી જોઇ રહ્યા છે, સજ્જનો જેને ખેદથી જોઈ રહ્યા છે અને બાળકો જેને કોલાહલ તથા કૌતુપૂર્વક જોઈ રહ્યા છે તેવી સ્થિતિએ કાહલ તથા ડિડિમાદિ વાદ્ય વગાડતા વગાડતાં આખા નગરના સ માટે રસ્તે ફેરવીને નગર બહાર લઇ ગયા, અને રાજાની આજ્ઞાથી શૂળી ઉપર ચઢાવવામાં આવ્યા. આવી રીતે ઉગ્ર પાપકસથી અહીં પણ વિડંબના સહન કરવી પડે છે. પછી રૌદ્રધ્યાનવડે તે સુંદર મરણ પામીને સાતમી નરકે ગયા અને તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા અત્યંત દુ:ખી નારકી થયા.
હવે રાજાએ સુ’ઢરી પર રોષ લાવીને તેના શ્રવણ અને નાસિકા છેદીને તેને અ’ત:પુરની બહાર કહાડી મૂકી, એટલે તે ભારે દુ:ખ પામી સતી પિતાને ઘેર ગઇ. ધેર આવેલી મુદરીની તેવી હાલત જોઇને તેના મામાપ હુ દુ:ખિત થયા અને અત્યંત વિલાપ કર્યા લાગ્યા. પ્રધાન, શ્રેણી અને રાજાની પ્રથમ પ્રાનીય થઇને હું વત્સે! અત્યારે તુ આવુ` માટું દુ:ખ કેમ પામી! પ્રથમ તું સરસ ઇક્ષુલતાની જેવી રાજાને ઇષ્ટ હતી અને અત્યારે વિષવધની જેવી એકાએક અનિષ્ટ કેમ થઇ પડી! પૂર્વે જે ભુતાને વસ્ત્રાભુષણવ વિભૂષિત જોઇ હતી, તેને અત્યારે આવી રીતે કથિત જોતાં છતાં જે માબાપ