________________
યુગાદેિશના.
ભગવતની તથા બાહુબળિ રાજાની, પૂર્વક ગાવાળીયાઓથી ગવાતી ગુણાવળીને સાંભળતા, ભરતરાજાના ભયને લીધે અના દેશામાંથી નાશીને જાણે તે દેશના આશ્રય કર્યાં હેાય એવા કોડા સ્વેચ્છાને જોતા, જેમનું દાનજ એક વ્રત છે એવા શ્રેષ્ઠી લેાકેાથી મીઠાં વચન પૂર્વક દાન લેવા માટે વીનવાતા એવા યાચકોને દરેક ગામ અને શહેરમાં અવલેાકતા, ભરતક્ષેત્રના સ્વામી એવા ભરતને પણ ન જાણતા એવા, સુનદાસુત બાહુબલિ નેજ સર્વ જગના સ્વામી તરીકે માનતા અને પેાતાના પ્રાણા આપીને પણ સ્વસ્વામીનું પ્રિય (હિત) કરવાને ઇચ્છતા તથા સદા પ્રસન્ન રહેતા એવા મહુલીદેશના લાકાને રસ્તામાં વારવાર મેલાવતા એવા તે સમૃદ્ધિથી સ્વ પુરી સમાન તથા ખાઇ અને સુવર્ણના ઉંચા કિલ્લાથી પરિવેષ્ઠિત (ઘેરાયેલી) એવી તક્ષશિલા નગરીએ પહોંચ્યા.
'
૧૫૯
ત્યાં વિસ્તીર્ણ છતાં આવતા જતા માણસોથી સાંકડા લાગતા રાજમાર્ગનું અવલાકન કરતા,પરદેશી લોકોએ નાના પ્રકારની વસ્તુઓથી મરેલા અને તે તે વસ્તુઓની રાશિએ રાજાના ભાગ્યાઢયથીજ જાણે અહીં આવી હૈાય એમ દુકાનાને જોઇને કલ્પના કરતા, સારા અલ’કારવાળા, રૂપ અને સૌભાગ્યથી શાભાયમાન અને હાટપર આવીને બેઠેલા જાણે દેવતાએ હેાય એવા મહેલ્યા ( મોટા શ્રેષ્ઠીએ ) ને વિસ્મયસહિત જોતા, રસ્તામાં વ્યાક્ષેપ થવાથી ભૂલી ગયેલ પેાતાના સ્વામીની શિખામણને સભારા એવા વેગ દૂત આસ્તે આસ્તે રાજાના સિંહદ્વાર (મુખ્યદ્વાર) આગળ આવ્યા. પછી જગતમાં અદ્વિતીય બાહુબળવાળા, વિશાલ ઐશ્વર્ય અને સ“પદાવાળા, અકૃત્રિમ (સ્વા ભાવિક ) તેજની શાભાથી સૂર્યની જેવા દુપ્રેક્ષ્ય દુ:ખે જોઈ શકાય એવા), કુમાર, અમાત્ય, સામત અને સાથે રોા જેના ચરણ સેવી રહ્યા છે એવા, રારે બાજી પેાતાના સેવકાને માયાળુ નજરથી જોતા એવા તથા શત્રુરૂપ કંદનું નિકંદન કરનારા એવા ચુનંદાના નંદન