________________
યુગાદેિશના.
૧૪૧
અને વળી તને જાહેરમાં જણાવીને તે ચાલી ગઇ, એટલે તુ· લાકમાં હાંસીપાત્ર થયા. ઇત્યાદિ એના સાક્ષાત્ દુષ્કૃત્યા જોઇને પણ હે રાજન્ ! હજી પણ તુ તેનામાં આસક્ત થઇ શું મુઝાય છે ? કેમ કંઇ સમજમાં નથી ? સાક્ષાત્ કાળરાત્રિ જેવી એ જેને ઘેર જરો, તેને પણ તે અત્યંત કષ્ટ આપનારી થશે. નૈમિત્તિકે તેના જન્મ વખતે કહેલ હકીકત અધી યથાર્થ બનવાની છે,તેથી તેની ખાત્રી માટે હે રાજન્ ! હવે પછીનુ એનું વૃત્તાંત સાંભળ.-પાતાલસુદરી છ માસ સુધી નાના પ્રકારના દ્વીપામાં અન‘ગદેવની સાથે સ્નેહ સહિત ક્રીડા કરશે.
હવે ગીતશાસ્ત્રમાં કુશલ અને મધુર સ્વરવાળા સાથ વાહના સુકંઠ નામના એક કાણા મિત્ર છે, તેની સાથે નિર'તર ધ્રુવર સબધી અશ્કરી કરતી તે કાઇ કોઇવાર કામિવકારનાં વાકયા આલશે અને પછી અવસર મેળવીને સ્વચ્છંદ પ્રકૃતિવાળી તે આસ્તે આસ્તે આગળ વશ્રીને એકાંતમાં તે મુકડની સાથે કામક્રોડા પણ કરશે. પછી “ આ સાવાતુ જીવતા હરી ત્યાં સુધી સુકની સાથે સ્વચ્છ રતિવિલાસ કદી પણ ભાગવી શકાશે નહીં, માટે એને કઇ રીતે મારી નાખું, ' એવી તે કૃતઘ્ર સ્વભાવવાળી અને ઉપકારી સાથે વાહન પણ મુરૂ ચાહનારી પેાતાના મનમાં વિચાર કરશે, પછી એક દિવસે રાત્રે શરીરચિંતાને માટે વહાણના પ્રાંત ભાગે ગયેલા તે વિશ્વાસુને આસ્તેથી તે સમુદ્રમાં નાખી દેશે. ત્યારપછી વહાણ જ્યારે દૂર જશે, ત્યારે કપટથી પાકાર કરો અને શ્યામ મુખ કરીને નાવિકાને આ પ્રમાણે કહેશે કે–“ શરીરચિતાને માટે ગયેલા હું નિ:પુણ્યાના પતિ, કંઇક પગ સ્ખલિત થવાથી હમણાજ એકાએક સમુદ્રમાં પડી ગયા. માટે વહાણેને અહી થ‘ભાવીને સત્થર મારા પ્રાણપતિની તપાસ કરી. જે તેને સમુદ્રમાંથી બચાવશે તેને હું મનાવાંછિત આપીશ. ” આ પ્રમાણેનાં તેનાં વચના સાંભળી નાંવકા પણ ઉત્સાહ સહિત તેને સમુ૬માં જોવા લાગશે, પણ તે દૂર પડેલ હેાવાથી અમૂલ્ય રત્નની માફક