Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 160
________________ ૧૫૪ યુગાદેિશના. મારા કરતાં તા જેમનું આપેલુ' ભેાજ્ય વજ્રાદિ શ્રમણા (સાધુ)ના ઉપયાગમાં આવે છે, તેવા સામાન્ય પુરૂષાને પણ ધન્ય છે.” આવી રીતે અત્યંત ખેદ થવાથી જેનુ* મુખ નિસ્તેજ થયેલું છે એવા ભરત ભૂપતિને જોઇને તેના પેઢ દૂર કરવા માટે સુરે, પ્રભુને આ પ્રમાણે પૂછ્યુ કે “ હું સ્વામિન! અવગ્રહ કેટલા છે? અને તેના દાનથી ફળ શુ’!” આવા પ્રશ્ન સાંભળી પ્રભુ મેલ્યા કે:- હે સૌમ્ય! અવગ્રહ પાંચ કહેલા છે. તે આ પ્રમાણે:-મેરૂ પર્વતની ૬ક્ષિણ દિશામાં સૌધર્મેદ્રના અવગ્રહ અને ઉત્તર દિશામાં ઈશાને”દ્રના અવગ્રહ-એ પ્રથમ દેવેદ્રાવગ્રહ કહેવાય છે. ચક્રવર્તીનું છે ખરું . પૃથ્વીનું સ્વામીપણુ ́ છે તેના બીજો અવગ્રહ, સ્વદેશના રાજાના ત્રીજો અવગ્રહ, શય્યાતર (મકાનના સ્વામી) ના ચેાથેા અવગ્રહ અને સામિ સાધુ કે જે પહેલાં આવીને રહેલા હોય તેમના પાંચમા અવગ્રહુ સમજવે, તે પાંચ પાતપાતાના અવગ્રહનું દાન આપતાં ઇજ઼ાથસિદ્ધિને પામે છે. ” તે વખતે સાધર્માધિપતિએ પ્રમુદ્રિત થઇને ભગવ’તને આ પ્રમાણે કહ્યું કે:— હે નાથ! સવ શ્રમણ મહાત્માતે મારા સર્વ અવગ્રહની હું અનુજ્ઞા આપુ છું.” આ પ્રમાણે સાંભળતાં ભરતેશ્વરને વિચાર થયો કે: હું પણ સાધુઓને મારા અવગ્રહની અનુજ્ઞા આપું, કારણકે એટલું કરતાં પણ હું... ધન્યતા ચાઉં!” પછી પેાતાના અવગ્રહની અનુજ્ઞાથી થનાર પુન્યના ફળની આશાથી ભરતે કાંક અંત:કરણમાં પ્રમુદ્રિત થઇ ભગવતને કહ્યું કે:- હું તાત! છ ખંડ ભરતભૂમિમાં સત્ર નિર્દેશક થઇને સાધુ મહાત્માઓ પાતાની ઇચ્છા પ્રમાણે વિચરે. એવી રીતે હુ મારા અવગ્રહની તેમને અનુજ્ઞા આપુ છું. પરંતુ હે તાત! આ ભાજનનુ હવે મારે શું કરલુ!” ભગવત ખેલ્યા:- હે રાજન! શુદ્ધ ધર્મ અને ક્રિયામાં ઉદ્યુક્ત હોય, સ્વલ્પ આર્’ભ અને પરિગ્રહવાળા હાય, પાંચ અણુવ્રતને ધારણ કરનારા હોય અને જેઓ સવ ચારિત્રને ઈચ્છતા હેાય એવા

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208