________________
૧૫
યુગાદિદેશના. એવી તે તેની સાથે તરત નાવમાં બેસીને વહાણને હકરાવશે. પછી બીજા દ્વીપમાં જઈને કેઈ મેટા નગરમાં વહાણ વિગેરે બધી બાહ્ય વસ્તુઓને સંવરી લેશે (વેચી નાખશે). અને ત્યાં નટ વિટ લેકેની સાથે સ્વેચ્છાથી નાના પ્રકારના ભેગ ભગવતી પાતાલકુંદરી વેશ્યાપણાને પામશે. પછી અભક્ષ્યના ભક્ષણથી અને અપેયના પાનથી પુષ્કળ પાપ ઉપાર્જન કરો મરણ પામીને તે નારકી થશે અને ત્યાં મહા દુખે ભેગવશે.
હવે અહીં અનંગદેવમુનિના મુખથી પાતાળસુંદરીના તથાપ્રકારના દોષ જાણુને સુકંઠ ભેગોથી નિવૃત્ત થઈ ત્યાંજ ચારિત્ર લેશે. પછી તે બને મુનિ નિરતિચાર ચારિત્ર પાળીને સ્વર્ગે જશે અને ત્યાંથી એક અવતાર (ભાવ) કરી મોક્ષે જશે.
હે રાજન ! હ કરવાવાળી અને સ્વચ્છેદચારિણી એવી તે પિતાની મેળે ચાલી ગઈ છતાં હજી પણ તું તેને પ્રાપ્ત કરવાને ઇચ્છે છે, તો તેવા પ્રકારની તારી મૂઢતાને ધિક્કાર છે! તે આનું ચરિત્ર સાંભળ્યું, તે તે પ્રમાણે બધી સ્ત્રીઓનું ચરિત્ર એવું જ જાણી લે. કારણ કે એક દાણે જોતાં આખી હાંડલીની પરીક્ષા થઈ જાય છે. આ પ્રમાણે સર્વ લલનાઓ દોષના પ્રવેષરૂપ (ઉદુષણરૂપ) છે, માટે હે રાજન ! સ્ત્રીયાદિક ઉપરના વ્યાહને સર્વથા તછ દઈને શીધ્ર આત્મહિત સાધવા તત્પર થા.” આ પ્રમાણેના સર્વાના વાયરૂપ સુધારસના સ્વાદથી સજાને સીવ્યામોહરૂપ વિષને આવેગ તરતજ શાંત થઈ ગયો. તેથી એવા પ્રકારનું સ્ત્રીચરિત્ર જાણીને વિષયોથી વિરક્ત થઈ રાજાએ તે કેવલી ભગવંતની પાસે તરતજ દીક્ષા ગ્રહણ કરી. પછી વધતા વૈરાગ્યના રંગવાળા અને નિ:સંગ હૃદયવાળા તે મુનિ શુભધ્યાનથી સાતમે દિવસે કેવલજ્ઞાન પામ્યા, સવજ્ઞ થયેલા તે રાજર્ષિ ઘણા વર્ષો સુધી ભવ્યજીવોને પ્રતિબંધીને સર્વ કર્મને ક્ષય થતાં અનુકમે પરમ પદને પામ્યા.
૧ ૦