________________
૧૩૪
યુગાદિદેશના. ત્યને જાણનારી એવી હે પ્રાણપ્રિયે! તું એ કામણગારા વાણીયાની સાથે શા માટે ચાલી ગઈ? નિપુણ્ય માણસની લક્ષ્મી જેમ પાતાલમાંથી બહાર નીકળીને ચાલી જાય છે, તેમ હે કાંતે ! મારા અપુ
સ્થા પાપો) થી પ્રેરાયેલી તું પણ તાળમાંથી નીકળીને ચાલી ગઈ. હે વિનયને બતાવનારી ! હે ચંદ્ર જેવા મુખવાળી! હે પ્રિય બેલનારી! હે દેવી! દેવે તારો વિગે કરાવ્યું. અહા ! હવે તું ક્યાં મારા જોવામાં આવીશ ?” આ પ્રમાણે વિલાપ કરતા રાજને સામંત અને સચિવે કહેવા લાગ્યા:-“હે સ્વામિન્ ! ગયેલાને, મને રણ પામેલાને અને નષ્ટ થયેલા ઉત્તમ જને એ શક ન કરે. હે પ્રલે! પવનથી પ્રેરાયેલા પાંદડાના સમૂહની જેમ કમાયેગે જીવોને સગ વિયોગ થયાજ કરે છે. અને વળી સ્ત્રી તો દ્રવ્યથી ખરીદાય તેવી વસ્તુ છે, તો તેને માટે વિલાપ કરતાં સારા માણસોમાં હંમેશને માટે તમે હસીપાત્ર થશે.”
ભગવતે આટલે સુધી વાત કહી એટલે વિમલાયવાળાકમારેએ હાસ્ય, વિસ્મય અને ઉલ્લાસ સહિત તાતને નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરી કે “હે તાત ! એના સાક્ષાત દેશ જેવા છતાં કુશલ - જાએ તેને ગુણ માની લીધા તેનું કારણ શું હશે?” આ પ્રમાણે તેમને પ્રશ્ન સાંભળી સર્વ પ્રાણુઓ પર ઉપકાર કરવામાં ઉસુક મનવાળા અને સંશયરૂપ અંધકારને નાશ કરવાવાળા એવા પ્રભુ કહેવા લાગ્યા કે “વિવરૂપ દષ્ટિને આચ્છાદિત કરનાર અને લેકમાં દુર્યશને ફેલાવનાર એ નિબિડ એક રાગજ ત્યાં કારણભૂત સમજો.
"रत्ता पिच्छंति गुणा, दोसे पिच्छंति जे विरजंति; मज्झत्था वि य पुरिसा, गुणे य दोसे य पिच्छंति." જે પુરૂષ જે વસ્તુમાં (જેનામાં) રકત (રાગી) હેય