________________
યુગાદેિશના.
૧૩૭
ઘરમાં આવીને રહી. કારણ કે વંચના ( ઠગાઇ ) કરવી એ તેા સ્ત્રીઆના સ્વાભાવિક ગુણજ છે. મન્મથની આજ્ઞાને વશ થયેલા એવા મહુધાન્ચે પણ ત્યાં આવતાંજ તરત એક માણસને આગળથી કુરગીને ઘેર માકલ્યા. તેણે આવીને રગીને આ પ્રમાણે કહ્યું કે “ હું શુભે ! તારા પતિ આવે છે, તેથી તેને માટે સારૂ' ભાજન તૈયાર કર કારણ કે તે આજે અહીં જમશે. તારી પ્રીતિને વશ થઇને તેણે તને ખબર કહેવા સારૂ મને આગળથી મેલેલ છે. ” આ પ્રમાણે સાંભળીને કપટ કરવામાં ચાલાક એવી તેણીએ તેને આ પ્રમાણે કહ્યું કે હે ભદ્રે ! આ સમાચાર તેની માટી સ્રીને કહે, કે જેથી તે આજે તેને ધેર ભાજન કરે. કારણ કે મર્યાદાનું ઉલ્લંધન કરવુ એ ચોગ્ય ન કહેવાય. ” પછી કુરગી પણ તેની સાથે આવીને સુંદરીને કહેવા લાગી:– હું વ્હેન !તુ આજે સારૂ’ ભાજન તૈયાર કર. કારણ કે સ્વામી આજે તારે ઘેર જમશે. ” આ પ્રમાણે સાંભળી સુંદરીએ કહ્યું-મહેન! હું તેા નાના પ્રકારની રસાઇ તૈયાર કરીશ, પણ તારા" સ્વામી મારે ઘેર જમવાને નથી. ” આમ સાંભળીને કુંરગી જરા હસીને કહેવા લાગી:– જો મને તે પ્રિય માનતા હશે તે હું કહું છું કે તે અવશ્ય અહીંજ ભાજન કરશે. માટે સારૂં સારૂ ભાજન તૈયાર કરો. ” આ પ્રકારનાં કુર્ગીનાં વચનથી સરલ આરાયવાળી સુદરીએ ષટ્સથી સુદર અને સાર એવુ· ભેાજન તરતજ તૈયાર કર
પછી ગ્રામકૂટ ઉત્કંઠિત થઇ કુર ́ગીને ઘેર આવ્યા અને તે ઘર ધનધાન્યથી ખાલી હતું, છતાં તેણે તે સંપૂર્ણ જ માની લીધું. હવે તે તેના ઘરના બારણા આગળ ક્ષણવાર ઉભા રહ્યા, પછી ચાકી ઉપર બેસીને તે ખેલ્યા:- હું પ્રિયે ! ભાજન આપ! ઉતાવળ કર.”
૧ સ્વામી તેા પોતાના પણ છે પરંતુ કુરંગી ઉપરજ પ્રીતિવાળા છે તેથી તારા સ્વામી એમ કહ્યું છે.