________________
૧૩ર
યુગાદિદેશના. ચિત્તશ પરમપ્રીતિપાત્ર અને મારો મિત્ર છે તે માબાપને ઉત્કંઠિત થઈ મળવાને સ્વદેશમાં જતાં તું યથેચ્છિત કાંઈક માગી લે, તે આપવામાં કઈ રીતે આનાકાની નહિ કરું. સાથે બે-“હે વિભે! આપની મહેરબાનીથી મને કાંઇ ન્યૂન નથી, છતાં પણ તે સેવકન્સલ! જે આપ મારાપર સંતુષ્ટ છે, તો સમુદ્રતટ સુધી તમે પિતે મને મૂક્વા આવે છે, જેથી દેશ વિદેશમાં મારી પ્રસિદ્ધિ થાય.”
બહુ સારું એમ કહીને તે માંગણી સ્વીકારી રજાએ સાર્થવાહને કહ્યું:-“હે મિત્ર! તારે પિતાને ચાલવાને અવસર મને જણાવ.” આ પ્રમાણે રાજાના કહેવાથી સાથ વાહનું મન સંતુષ્ટ થયું અને તે બધુ તેણે જોયરામાં જઈને પાતાલકુંદરીને જણાવ્યું,
પછી પાતાલ સુંદરીના હુકમથી બધા વહાણમાં કરિયાણા ભરી સાથે વાહ પાલખી પર બેસી પિતાના આવાસની બહાર નીક
. સાર્થવાહનું પ્રયાણ જાને જેટલામાં રાજા ત્યાં આવ્યું, તેટલામાં પ્રસ્તાવને જાણનારી પાતાલ સુંદરી પણ ત્યાં આવી. તે વખતે ત્યાં માર્ગે જતાં રાજા અને સાર્થવાહની પાછળ પાલખીમાં બેસીને પાતાલ સુંદરી ચાલતી હતી. અવસર જઇને રસ્તામાં પાતાલકુંદરીએ રાજાને કહ્યું-“હે સ્વામિન! મારા ભત્તરે અહીં જે કાંઈ તમારે અપરાધ કર્યો હોય, તે આજે ક્ષમા કરશે અને કેઈવખત તેને યાદ કરશે. આ પ્રમાણે સાંભળતાં તેને જોઈને રાજા વિચાર કરવા લાગે-“અહો! ખરેખર ! તેજ આ મારી પ્રિયા એની સાથે જાય છે. અથવા તે હા ! વૃથા મેં બેટે વિચાર કર્યો; કારણ કે આ તેની સમાન આકૃતિવાળી એનીજ ગહિની છે અને પવે પીરસતી વખતે મેં તેની ખાત્રી કરેલી છે. તેમ છતાં એકવાર ત્યાં ભેંયરામાં જઇને તેને નજરે જોઉં, પરંતુ અત્યારે અધે રસ્તેથી પાછા વળતાં લેકમાં લજજા પામું. તે પણ સાથે પતિને સમુદ્ર કિનારે મૂકી તરતજ પાછા વળીને મનની સ્વસ્થતા માટે તે પ્રિયાને જોઇશ.”