________________
યુગાદેિશના.
૧૩૧
ઉડી અને તરત બગાસાં ખાવા લાગી તથા પૂર્વની માફક યાવિધ તેનુ* વિનયૈાચિત્ય સાચવવા લાગી. રાજાએ અસાધારણ (નેપથ્યા) વસ્ત્રા પહેરાવવા પૂર્વક સમ્યગ્ રીતે તેની પરીક્ષા કરી, છતાં કઇ પણ અ`તર તેના જાણવામાં ન આવ્યું. તેથી જે ભોંયરામાં પવનના પણ પ્રચાર નથી, ત્યાં એક અમળાનું ગમનાગમન કેમ સભવે
આ પ્રમાણે મનનું સમાધાન કરીને રાજા ચિતવવા લાગ્યો કે:“અરે ! ખરેખર! ખાટી ભ્રાંતિ કરીને મે કેટલુ* પાપ માંધી લી? આના રૂપ અને લાવણ્ય સદૃશ ખરેખર તે વાણીયાનીજ પ્રિયા હતી. કારણ કે પરાપૂર્વથી લાકોક્તિ એવી ચાલી આવે છે કે, 'જગત્માં સરખે સરખા માણસો પણ હેાય છે.’ પછી તે વિશેષ રાગાંધ થઇને તેને મહાસતી માનવા લાગ્યા. કારણકે રાગાંધ પુરૂષા સાક્ષાત્ જોયેલા ટાયાને પણ દોષ તરીકે માનતા નથી.
ત્યારબાદ એક માસ વ્યતીત થયા પછી ભૈયરામાં રહેવાથી પાતાલસુંદરી અત્ય’ત ઉદ્વેગ પામી અને સા વાહને એકાંતમાં કહેવા લાગી કે: હવે લેવડદેવડની ચાખવટ કરી વ્યાપારને જલદી બધ કરો અને સારા વહાણાના સંગ્રહ કરો, કે જેથી આપણે બીજા દેશમાં ચાલ્યા જઇએ. રાજાને માઢુ ભેટણ કરી તેની મહેરબાની મેળવા કે જેથી તે પેાતાના બંદર સુધી (સમુદ્ર કિનારા સુધી) આપણને વળાવવા ( મૂકવા) પાતે જાતે આવે.” આ પ્રકારના તેના કહેવાથી સાથ વાહે બધી સામગ્રી તૈયાર કરી અને હાથમાં માટુ' બેઝુ· લઇ નમસ્કાર કરી તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી. હે રાજન! તમારી મીઠી નજરથી અહીં રહેતાં મે ધણું દ્રવ્ય મેળવ્યુ અને સત્ર સારો યશ પણ મેળળ્યા. હવે અત્યારે મને ખેલાવવાના મારા પિતાના કાગળ (લેખ) આવ્યા છે, તા હું પ્રભા! માતપિતાને મળવાને ઉત્સુક એવા મને આપ સ્વદેશ જવાની આજ્ઞા આપે.” આ પ્રમાણે સાંભળી રાજાએ કહ્યું કે: “હું સાથ વાહ! તુ' માટા દાતા, વિતચી, ન્યાયાન,