________________
૧૩૦
યુગાદિંદેશના.
"
,,
ળીને તે કહેવા લાગી કે- મરણથા ભય પામતા તુ સાચેસાચા વાણીયેા છે. પણ હે મૂઢ! મારૂ વાકય અન્યથા કરવાથી પશુ તું મરીશ, ” પછી તેને કુપિત થયેલી જાણીને પુન: તે સભય કહેવા લાગ્યે :“હે દેવી ! આ તા મે' માત્ર હાસ્યથી કહ્યું છે, માટે તું કાપ ન કર. કારણ કે તારી આજ્ઞાને વશ એવા મારૂ` મન લેશ પણ તારાથી જુદું નથી.” પછી ખુશી થયેલી પાતાલસુંદરી ઉંચા શૃંગાર ધારણ કરીને તે ગુપ્ત માર્ગ સાથે વાંહને ઘેર આવી.
હવે ગૈારવ સહિત ખાલાવેલ રાજા, સામત અને સચિવ સાથે સાથે શને ઘેર આવીને ભોજન કરવા બેઠા. એટલે સાથ વાહે તરતજ પાતાલમુ દરીને આ પ્રમાણે આજ્ઞા કરી કે હે પ્રિયે ! આજ તા રાજાને તુ જ પરિવેષણ કર.” આથી કુળખાલિકાની માફ્ક લજ્જા સ હિત પીરસતી એવી તે, ભાજન કરતા રાજાની આગળ વાર વારે ગમનાગમન કરવા લાગી. તેને જોઇને રાજા ચકિત થઇ હૃદયમાં ચિતથવા લાગ્યા કે—આ પાતાલસુ દરી મારી પત્ની અહીં શી રીતે આવી હશે? અથવા તે તેવા ભોંયરામાંથી તે અહીં શી રીતે આવી શકે? પરંતુ તેના જેવીજ આ સાથૅવાહની સ્રી હરી, તા પણ ભયરામાં તરતજ જઇને હું તપાસ કરૂં. કારણ કે અન્યથા કઇ રીતે મને શાંત થવાની નથી.” આ પ્રમાણે ત્યાંથી ઉઠો જવાને બહુ ઉત્સુક થયા છતાં લેાકલજ્જાથી તેણે વેઠની માફક મન વિના ભેાજન કર્યું. રાજાને તેવા પ્રકારના ઉત્સુક જોઇને સાથે શે તેને આ પ્રમાણે કહ્યું કેહું નાથ! આટલી બધી ઉતાવળ શી! ક્ષણવાર અહીં વિસામા તા ૯યા.” આથી રાજાએ તેના સમાધાનને માટે કહ્યું:- અત્યારે રયકાર્યાની વ્યગ્રતા હોવાથી વિલંબ થઇ શકે તેમ નથી.” આમ કહીને રાજા ઉતાવળથી ભેાંયરામાં ગયા, તે પહેલાંજ પાતાલમુકરી ત્યાં આવી અને ચુસદ્દાર તરત બંધ કરી કપનિદ્રાથી સુઇ ગઇ. હુવે પોતાનું સીલ કરેલું બારણું ઉઘાડીને રાજા ભૂમિગૃહમાં આવ્યા, એટલે તેને સુતેલી જોઇ તેથી આસ્તેથી તે જગાડી. તેને પણ એચિ'તી