________________
યુગાદેિશના.
૧૧
કરો. (તમે ક્ષમવા ચેાગ્ય છે). હું અંબ! તમારી પુત્રી અને રાજાની પટરાણી થઇને હું આવી લઘુતા પામી, તેથી મારૂં મન હું દૂભાય છે. મારા આ પ્રાણા હવે પાંચ દિવસના પરોણા છે, તેમાં મારે કશા પ્રતિબંધ નથી; પરંતુ આ સકલક મરણજ મને વધારે દૂભવે છે. જ્યારે ઇંદ્રિયરૂપ તસ્કરોએ મારૂ નિમળ શીલરૂપ ધન લુંટી લીધું, ત્યારથીજ વસ્તુતઃ તે। હું મરણ પામેલીજ છું. હવે જો માગ્યું મળતું હાય તા ભવાભત્ર વત્સલ એવા તમે મારા માબાપ થાઓ; અને આવા પ્રકારનું દુ:ખ પ્રાપ્ત ન થાઓ, એમ હું ઇચ્છું છું ( માથું છુ.”
આ પ્રમાણે કહ્યા પછી સ્વયમેવ ધાસના નિરોધ કરીને સુ દરી મરણ પામી. નરકમાં નારકી થઇ અને અનેક પ્રકારની દુ:સહુ વેદનાઆ પામી. આ પ્રમાણે સુંદર અને સુંદરીને અત્ય‘તવિષયાસક્તિથી આ લાક અને પરલાકમાં દારૂણ દુ:ખવેદના પ્રાપ્ત થઇ. તેથી વિષયાના આવા ભીષણ દુ:વિષાક જાણીને હું સામ્યા! વિષની માફક વિષયની આશ’સા દૂરથીજ ત્યજી દ્યા. એ વિષયા મુખ્ય તા પ્રમદાને અનુસરીને રહેલા છે અને તે પ્રમદા પ્રાય: અતિચચળ હોય છે માટે એ વિષયાને પણ જયંતસેન રાજાની માફક સુજ્ઞપુરૂષે તજી દેવા જોઇએ. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે:
“ સર્વ સપત્તિની શાળારૂપ વિશાલા નામની મહાપુરીમાં, પ્રબળ સામતાને સેવનીય, પોતાના પરાક્રમથી સત્કીતિ મેળવનાર, મહેાંતેર કળાઓમાં દક્ષ, દુષ્ટ દુ નાને દમાવનાર અને વિદ્વાન્ લાકાનું મન રજત કરનાર જય'તસેન નામના રાજા હતા. એક દિવસે નાના પ્રકારની કળાઓમાં કુરાળ અને પેાતાને ડાહ્યો માનનાર એવા તે રાજા સભામાં બેસી સભાસદાને અહુ કાર સહિત કહેવા લાગ્યાઃ– “અહા! સભાસદે ! કહેા: કળા, વિદ્યા અને વિજ્ઞાન–એવુ કોઇ અદ્ભુત છે કે જે હુ· જાણતા ન હેાઉં?” રાજાના આવે પ્રશ્ન સાંભળી રાજાના મનને અનુસરનારા પ્રિયવાદી બધા મેલ્યા કે:- હે નરાધીશ ! સાક્ષાત્ સરસ્વતી તુલ્ય તમે બધુ જાણા છે. ” તે વખતે એક