________________
૧૦૮
યુગાદેિશના.
દેવ! રાજ ત્રણવાર પૂજતાં પણ તારી લક્ષ્મી કેમ ચાલી ગઇ?' એ પ્રમાણે માણસોથી હાસ્ય કરાતા તે કષ્ટથી વખત ગાળતા હતા. હવે જે પુત્રના જન્મતાંજ એના ઘરમાંથી લક્ષ્મી પાતે કહીને ચાલી ગઇ હતી, તે વિલક્ષણ પુત્ર દેવયોગે મરણ પામ્યા. તે પછી પુણ્યયોગે લક્ષ્મી ફરી પાછી એના ઘરમાં આવી અને તેથી તે સ્વજન એમાં માનનીય થયા. હવે પુન: સત્પત્તિ પ્રાપ્ત થઇ એટલે ધનના ઉ સાદથી અને ઈચ્છાપૂર્વક પ્રાપ્ત થયેલ ભાગના સાધનથી તે બીજી સ્રો પરણ્યા. કહ્યું છે કે:--
“ વર્ધમાન: પુરુષ–ાવાળામાધાતા; पूर्वोपार्जितमित्राणां, दाराणामथ वेश्मनाम्. "
†
* લક્ષ્મીથી વધતા જતા પુરૂષ, પૂર્વ પરિચિત 'મિત્રા, સ્રીઓ અને ધરો-એ ત્રણેના અપધાતક થાય છે. ” અર્થાત્ તે ત્રણે વાનાં નવાં કરવાની તેને ઇચ્છા થાય છે.
એક દિવસે પુન: રાત્રે શ્રેષ્ઠ સુખશય્યામાં સૂતેલા શ્રીવે રૂદન કરતી કોઇ સ્ત્રીને જોઇને તેને પૂછ્યું કે:- તું કોણ છે અને શા નિમિત્તે આમ દુ:ખસહિત રડે છે ? ” તે કહેવા લાગી: “ હુ. તમારા ઘરની લક્ષ્મી છું અને અત્યારે પુન: તમારા ઘરના ત્યાગ કરવા ઇચ્છુ છું. કારણ કે, હે શ્રીદેવ ! તું જે બીજી સ્ત્રી પરણ્યા છે, તે ખરેખર ! સાક્ષાત્ અલક્ષ્મી ( દિરતા ) જ છે, માટે તેની સાથે મારે રહેવુ નહિ અને, એ નિમિત્તે ભકિત સહિત મનવાળા તારા ભાવી વિયાગથી દુ:ખત થઇને હું' રૂદન કરૂં' છુ ” એમ કહીને તે તત્કાળ અ દૃશ્ય થઈ ગઈ.
હવે સવારે ઉઠીને જેટલામાં તે પેાતાનુ ઘર જુએ છે, તેટલામાં ધન ધાન્યાક્રિકથી સર્વત્ર તે ખાલી થયેલુ તેના જોવામાં આવ્યું. એટલે ખેદ પામીને તે આ પ્રમાણે વિચારવા લાગ્યા: “ જેમ રાત્રે લ