________________
યુગાદેિશના.
૧૧૧
વત્સો ! તાત્કાલિકજ મધુર પણ પરિણામે અતિ ભયકર અને પિાક ફળ સટ્ટા એવા વિષયા સુજ્ઞ પુરૂષાને ત્યાગવા યાગ્યજ છે. વિષયામાં સામાન્ય માણસેાજ બ્યામાહુ પામે છે, પણ ઉત્તમ પુરૂષા તેમાં સુઝતા નથી. અત્યંત બીભત્સ એવા શ્લેષ્મમાં મક્ષિકાએજ માહુ પામે છે, પણ ભમરાઓ મેહુ પામતા નથી, કહ્યું છે કે:
“ विषयगणः कापुरूषं, करोति वशवर्त्तिनं न सत्पुरुषं; बध्नाति मशकमेव हि, लूतातन्तुर्न मातङ्गम् .
’
“ વિષયગણ નિષ્મળ પુરૂષને વરાવી મનાવે છે, પણ સત્પુરૂ ષને નહિ. કરાળીયાની જાળ મચ્છરને બાંધી શકે છે પણ માતંગ ( હાથી ) ને બાંધી શકતી નથી.” તુચ્છપણાથી અને ક્ષણિકપણાથી ઇંદ્રિય સુખ તે તત્ત્વથી સુખજ નથી. કારણ કે બુધજનાએ અન’ત અને શાશ્વત સુખનેજ ઇષ્ટ સુખ માનેલુ છે. મુગ્ધ બુદ્ધિવાળા બાળક જેમ અજ્ઞાનથી પાતાની વિટ્ટામાં પણ રમે છે, તેમ મેાંહાંધ પુરૂષ જીગ્રુપ્સનીય એવા વિષયરૂપ કાદવમાં રમે છે. ( આનંદ માને છે. ) જેમ ચત્તુરો ખાનારાને લહુ પણ સુવર્ણ લાગે છે, તેમ દુ:ખદ વિષયા પણ માહાંધ પુરૂષાને સુખકારી લાગે છે, જેનાથી લાંબા વખત પછી પણ દુ:ખ પ્રાપ્ત થાય છે અથવા તેા જે ક્ષણવારમાં વિનાશ પામે છે અને જેને અ`તે અવશ્ય મૃત્યુ છે, તે મુખ કેમ કહી શકાય ? વિષથકી પણ વિષયે ખરેખર વધી જાય તેમ છે. કારણ કે વિષથી તા પ્રાણી એકજ વાર મરે છે, પણ વિષયાથી તેા અન તીવાર તે મરણુ પામે છે. જ્યારે એક એક ઇંદ્રિયના વિષયથી પણ પતંગ આદિ મરણુ પામે છે, તા એકી સાથે પાંચ ઇંદ્રિયનુ સેવન કરનારા માણસને પચત્ય ( મરણ ) પ્રાપ્ત થાય, એમાં તેા આશ્ચર્ય જ શુ' ? તે તા નિશ્ચિતજ છે. હે વત્સ ! પાંચે દ્રિયના વિષયામાં અત્યંત આસકિત ધારણ કરનારા પુરૂષોને આ લાક અને પરલેાકમાં ભયંકર દુ:ખા પ્રાપ્ત થાય છે. તે વિષે એક કથા કહુર છુ. તે સાંભળે:--