________________
૧૧૨
યુગાદિદેશના “કલિગ દેશમાં મોટા પ્રાસાદની શ્રેણીથી સુશોભિત અને સુવર્ણ, મણિ, મુક્તાઓથી યુક્ત એવું સ્વર્ણપુર નામે નગર હતું. ત્યાં રાજા અને અમાત્યાદિકને માન્ય, ધનદાન અને દયામાં દક્ષ તથા દક્ષિણ્યાદિ ગુણોનું સ્થાન એ સુમંગલ નામે શેઠ હતો. તેને સ્વાબી વિગેરેના વિનયમાં તત્પર અને ગૃહકર્મમાં કુશળ એવી જયાવલી નામે પ્રેમપાત્ર પત્ની હતી. તેમને ચોસઠ કળામાં ચતુર અને રૂપ, સૌભાગ્યાદિ ગુણથી સાક્ષાત તિતુલ્ય એવી સુંદરી નામે પુત્રી થઇ.
એક દિવસે નાખીજનથી પરવારી સતી તે રાજમાર્ગે થઈને જતી હતી, તેવામાં સુરસુંદર શેઠના સુંદર નામના પુત્રે તેને જોઇ. તે વખતે તેને જોતાં સુંદર કામદેવના બાણોથી વિંધાઈ ગયો અને તન્મય મનથી સર્વત્ર તેને જોવા લાગ્યો. જનમાં કે વિજનમાં સ્વમમાં કે જાગ્રતીમાં પણ સ્વલ્પ જળમાં માછલીની જેમ તેને કેઈ પણ જગ્યાએ શાંતિ ન મળી. તેની આવી અવસ્થા જોઈ તેના મિત્રોથી તેનું વૃત્તાંત જાણીને સુરસુંદરશેઠે પુત્રને માટે સુમંગલશેઠ પાસેતે કન્યાની માગણી કરી. કુળ, ઘર અને વર વિગેરેની ગ્યતાને વિચાર કરીને સુમંગળ શેઠે તે માગણી કબૂલ રાખી એટલે સુંદર સ્વસ્થ થશે.
હવે બહુ સ્વજનથી સેવિત (મેટા પરિવારવાળે) અને કુબેર સમાન બદ્ધિવાળે કુબેર નામને બીજે શ્રેષ્ઠીવર્ય ત્યાં રહેતો હતો. તેણે પણ તેજ દિવસે સુમંગલને ઘેર આવીને ગૈારવપૂર્વક પિતાના પુત્રને માટે જયાવલીની પાસે સુંદરીની માગણી કરી એટલે તેણે એ માગણી કબૂલ રાખી. પછી લગ્ન દિવસ આવતાં સ્વજનેથી પરવર્યા સતા એક સાથે વિવાહને માટે સુમંગલાના ઘરદ્વાર આગળ તે બંને વર આવ્યા. નગરમાં સમાન માનને લાયક સરખા સ્વજન અને વૈભવવાળ અને દાનથી દુલલિત મદેન્મત્ત હાથીની જેવા નિરકશ તે બંને, બખ્તર સહિત, આયુધ સહિત અને સ્વાસ્વામીભક્ત એવા પિતાપિતાને દ્ધાઓ સહિત એક કન્યાની આશાથી પરસ્પર યુદ્ધ કરવા