________________
યુગાદેિશના.
ય
૮૮ હે વત્સ ! પરદેશ વિષમ હોય છે, તેમાં પણ સમુદ્ર તા વિશેષ વિષમ હોય છે. કુલને આલમનભૂત તું મારે એકજ પુત્ર છે, તા પ્રાણના સદેહ કરાવનારી આ સમુદ્રયાત્રાથી સચું ! ” દિને તેના ઉત્તરમાં કહ્યું કે:-- હું તાત ! ઉદ્યમથીજ લક્ષ્મી પ્રાપ્ત થાય છે; પરંતુ જે ઉદ્યમમાં માલસ્ય કરે છે, તેમનાથી તેા લક્ષ્મી દૂર દૂર ભાગે છે. કહ્યું છે કે:
“ અવ્યવસાયિનમાં, વૈવવર પુવાદ્દીનમ્, प्रमदा इव वृद्धपर्ति, नेच्छन्त्यवगूहितुं लक्ष्मीः. "
“જે અવ્યવસાચી હાય, આળસુ હોય, દેવપર આધાર રાખનાર હાય અને પુરૂષાર્થહીન હેાય તેવા નરને જીવાન સીઆ જેમ વૃદ્ધ પતિને ચ્છતી નથી, તેમ લક્ષ્મી આલિ’ગન કરવાને તેની પાસે આવવાને ) ઇચ્છતી નથી. ” લક્ષ્મી તે સત્ર માણસોને કષ્ટથીજ પ્રાપ્ત થઈ શકે છે. વીંધાવાની વ્યથા સહુન કરે છે તે કાનજ કુંડલને ધારણ કરે છે. છ
(
"
આ પ્રમાણે ધન મેળવવા માટે અત્યંત ઉત્કંઠિત વૃત્તિવાળા એવા પુત્રના ઉત્સાહથી સંતુષ્ટ થઇને શ્રેષ્ઠીએ તેને અનુમતિ આપી. હવે ચાર જાતિના અનેક પ્રકારના કરિયાણાથી નાવ ભરીને અને તેને ચોગ્ય બીજી પણ સ` સામગ્રી કરીને, લક્ષ્મીનુ* મૂળ અવિશ્વાસ છે” આ વાકયના અને મનમાં સ‘ભારતા, હે વત્સ ! પરદ્વીપમાં તુ કાઇના પણ વિશ્વાસ કરતા નહિ આ પ્રકારની પિતાની હિતશિક્ષારૂપ આશીષના સ્નેહથી સ્વીકાર કરીને, અલિપૂજા વિગેરેથી સમુદ્રદેવનું આરાધન કરીને તેમજ દીનાકિને દાન દેતાં એવા ચતુર દેવિદેને ઇષ્ટદેવને નમસ્કાર કરીને સારે અવસરે પરિવાર સહિત વહાણમાં એસી જળપ્રયાણ શરૂ કર્યું.
ܕ
હવે ઉત્સાહ સહિત શ્રેષ્ઠીનંદને પારસદેશના કિનારા તરફ સવર ખારવાઓ પાસે વહાણ ચલાવરાવ્યુ. તેઓએ વહાણને સીધે