________________
યુગાદેિશના.
આવા પ્રકારનુ` માતંગનું માહાત્મ્ય જોઇને ગુચવાક્ મનમાં વિસ્મય પામી ધનની આશાથી તેનીજ સેવા કરવા લાગ્યો. તેને નમન કરે, આસન આપે, તેની સન્મુખ ઉભા રહે, તેના ઉપાનહુ ઉપાડે અને દરરોજ તેના પગ દાબે, આ પ્રમાણે નિરતર તેની સેવા કરતાં તૃષ્ણાથી ચ’ચળ થયેલા ચિત્રના શાચપણાને કદાગ્રહ નષ્ટ થઇ ગયા. શુચિવે દ્રની ઘણા વખતની સેવાથી આરાધ્ય થયેલા તે માતગ એકદા તેને કહેવા લાગ્યા—“હે ભદ્ર! તું આવા અયુક્ત ઉપચાર શા માટે કરે છે?” શુચિવાળે કહ્યું—“હે દીનજનની યામાં તપર એવા સ્વામિન! સાંભ ળે, દારિદ્રથી દુ:ખી થયેલા હુ ધનને માટે ઘણી ભૂમિ ભમ્યા, પરં'તુ એક કાણી કોડી પણ મેળવી શક્યા નહિ. તેથી છેવટે નિરાશ થઇને મે સ્વદેશ તરફ પ્રયાણ કર્યું. ત્યાં દેવદ્રિમાં તમારો મોટો પ્રભાવ .જોઇને ધનાશાના પારાથી અધાયલા હું તમારી સેવા કરવા લાગ્યે છું, માટે પ્રસન્ન થઇને આ દારિચરૂપ મોટા સમુદ્રમાંથી મારા ઉદ્ધાર કરે.” આ પ્રમાણે શુચિવાહન ખેલવું સાંભળીને માત’ગ તેને કહેવા લાગ્યા:— યક્ષિણીની સાધનાના ઉપાય ચુક્ત આ વિદ્યા તમે યા.” તે સાંભળી માટી મહેરબાની' એમ કહીને તેણે એ વિદ્યા હષની સાથે ગ્રહણ કરી. પછી પેાતાના આત્માને કૃતાર્થ માનતા તે પાતાને ઘેર ગયા, અને ત્યાં તેણે સર્વ સાધનની સામગ્રીપૂર્વક એક મડલ આળેખ્યુ. તેના મધ્યમાં યક્ષિણીનું ચિત્ર આળેખીને તેને પૂજીને જેટલામાં તે મંત્રનું સ્મરણ કરે છે, તેટલામાં તેનું એક પટ્ટ તે ભૂલી ગયા. પછી શાખાભ્રષ્ટ વાંઃરની જેમ વિજ્ઞક્ષ સુખ કરીને તેણે માત ંગની પાસે જઇ પાતાનુ યથાસ્થિત સ્વરૂપ કહી બતાવ્યુ. માતંગે કહ્યું: હે ભદ્ર! વિદ્યાથી અભિત્રિત આ પણ ગ્રહણ કર. જો આની પણ પૂજા કરીશ, તેા તને ઇષ્ટ પ્રાપ્તિ થશે.” પછી માતંગને નમન ફરી પટ લઇને સ્વપુરે જતાં શુચિયાના પણ ચારોએ લઇ લીધા. એટલે નિસ્તેજ મુખ કરી ત્યાંથીજ પાછા વળી તેણે માતંગની સે આવી પટના વ્યતિકર કહ્યો.
૯૮