________________
યુગાદેિશના.
સ
આની સ્વતંત્રતાને જે અનુસરતા નથી, તે ગુણી, ધીમાન કે કુલીન હાય છતાં કોઈ પણ બાબતમાં રાજાએ તેના આદર કરતા નથી. હું વત્સ ! આ પ્રમાણેની સદેષ લક્ષ્મીના અજ્ઞજનોનેજ પ્રતિબધ થાય છે, સુજ્ઞજનાને તે પ્રાય: તેના સંગથી પણ પ્રતિબધ થતા નથી. દાખલા તરીકે ચિદ્ર અને શ્રીદેવ નામના બે મિત્ર વાણીયાને આ લક્ષ્મીએ પ્રથમ ભારે (મેાટા) મનાવી પછી તેમને આમ્ડાના તૂલ કરતાં પણ હલકા કરી દીધા હતા. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે-
૬ ભાગપુર નામના નગરમાં માની લક્ષ્મીથી શ્રીમંત અનેલા શ્રીદેવ અને શુચિવાક નામના એ વાણીયા રહેતા હતા. તેમાં શુચિવા; શૈાચાચારમાં બહુ કદાગ્રહી હતા, તેથી તે પાણીથી ભરેલા તાંબાના લોટા હાથમાં લઇનેજ બધે ઠેકાણે જતા હતા.
,
એક દિવસે ચાંડાલેાએ દ્વાર આગળ આવીને તેની પ્રિયાને આ પ્રમાણે પૂછ્યું- તમારા પતિ કયા છે ?” તેણે કહ્યું કે અંદર છે ’ એટલે તેઓ આવ્યા કે “ શુચિવેદ્રના પિતાની અમારી પાસે લેણી હતી તે આ સાનામહારા લાગ્યા છીએ માટે તમે અંદર જઇને તેમને આપે. ” શુચિદ્રની સ્રીએ તે લીધી, અને ઘરની અંદર જઇ તે શુચિવાળને આપી. તે વખતે આ સેનામહેારાપર છાંટ નાખી છે ? આ પ્રમાણે શ્રેષ્ઠીએ પૂછ્યું એટલે તેણીએ કહ્યું કે નથી નાખી. ” સાંભળી બધે ઠેકાણે અશ્િચ થઇ જવાથી તે વખતે તે અત્યંત ખેદ કરતા કહેવા લાગ્યા:- અરે ! આ સાનામહારોએ મારૂ' આખું ઘર મલિન કરી નાખ્યું, માટે એમના સ્પર્શ કરવાથી પણ ભ્રષ્ટતા પ્રાપ્ત થાય છે. ” આ પ્રમાણે મકતા તેણે રાષથી રાતાતાતા થઈને તે સેનામહેરાને પાતાના ડાબા પગથી ડેબુ' મારી દૂર ફેંકી દીધી. આ રીતે શુચિવાળે પેાતાની અવજ્ઞા કરી તેથી અત્યંત મસર ધરીને તેના ઘરના ત્યાગ કરવાને ઇચ્છતી એવી લક્ષ્મી આ પ્રમાણે વિચાર કરવા લાગી:
મને મેળવવાની ઈચ્છાથી લાકે અટવીનુ' પણ ઉલ્લ‘ઘન કરે છે, માટા