________________
યુગાદિ દેશના.
૬૯
સાંભળીને હૃદયમાં દુ:ખાકુળ થઇ વિલાપ કરતી ધનશ્રી આ પ્રમાણે વિચાર કરવા લાગી:~ અંગુઠાપર મકેલા અગ્નિની જ્વાળા માક અત્યંત દુ:સહુ એવી આ ખાલવૈધવ્યની વેદના મારે શી રીતે સહન કરવી ? માટે જ્વાળાભ્યાસ હુતાશનમાં આજેજ આ શરીરને હેમીને આ મોટા દુ:ખની હુ* એક સાથે સમાપ્ત કરૂ ” તે વખતે શાકાત્ત થઇને આંખમાંથી આંસુ પાડતા એકઠા થયેલા સ્વજનોએ દયાની લાગણીપૂર્વક જોવાયલી તે પાતાના પિતાને આ પ્રમાણે કહેવા લાગી:—“ હે તાત ! આજે અત્યારેજ પ્રસન્ન થઇને મને કાઇ મગાવી આપો, કે જેથી હુ· બળી મરૂ'; કારણ કે પતિમાગે અનુસરવાથી સતીઓને લાભજ છે. ” પછી પોતાના ઉત્સગમાં તેમ એસારીને સગદગદ તેના પિતા કહેવા લાગ્યા:- હે વત્સે ! તત્ત્વજ્ઞ મનુષ્યાને આવુ સાહસ ક કરવુ' ઉચિત નથી. આવા મનુષ્ય જન્મ અને સાન વૃથા કેમ ગુમાવાય ? હે મુગ્ધ ! મનુષ્ય ભવમાં એક ક્ષણવારમાં પણ મહાન્ કર્મના ક્ષય થઇ શકે છે. ” કહ્યું છે કે:
–
“ નં અન્નાની જન્મ, વવેફ વદુર્ગાદું વાળજોકોવિં; तं नाणी तिहिगुत्तो, खवेइ उसासमित्तेण .
99
“ અજ્ઞાની જે કને ઘણા કરોડા વરસે ખપાવે, તે કર્મને જ્ઞાની ત્રણ ગુપ્તિ સહિત એક ધાસ માત્રમાં ખપાવી શકે છે.” “ હું વસે ! અગ્નિપ્રવેશાદિ અતિ દુ:સહુ ટાથી પણ જો પ્રાણીઓ શુભ ભાવવાળા હેાય, તા માત્ર વ્યતરપણાને પામે છે. ” આગમમાં કહ્યું છે કે:--
" रज्जुग्गहविसभरकण – जलजलणपवेसतिनछुह दुहिओ; गिरिसिलपडणाउ मया, सुहभावा हुंति वंतरिया. "
૮ ટારડીથી ગળાફાંસો ખાય, વિષ ભક્ષણ કરે અને જળ કે અ ગ્નિમાં પ્રવેશ કરે, તૃષા કે સુધાક્રાંતપણે મરે તથા પર્વતના શિખરપર્